SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ અમાદ પરંતુ દેવ-ગાંધર્વ સર્વને આયુષ્ય પૂરું થયું. ન ગમતું હોવા છતાં, પિતાના પ્રિય સંજોગે અને સંબોધે છોડીને અવશ્ય જવું પડે છે; તથા પોતપોતાનાં કર્મનાં ફળ જાતે એકલા ભોગવવાં પડે છે. તે વખતે રાજવૈભવ, ધનસંપત્તિ, શાસ્ત્રજ્ઞાન, ધર્મજ્ઞાન, બ્રાહ્મણપણું કે ભિક્ષુપણું કેાઈને પોતાનાં પાપકર્મનાં ફળમાંથી બચાવી શક્તા નથી. માટે, વખત છે ત્યાં સુધી, એ ક્ષુદ્ર તથા દુઃખરૂપ કામોમાંથી નિવૃત્ત થઈ, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે; જેથી, કર્મો તેમજ કર્મોના હેતુઓને નાશ કરી, તમે આ દુઃખચક્રમાંથી મુક્ત થઈ શકે. આ અંતવાન જીવિત દરમ્યાન, મૂઢ મનુષ્યો જ જગતના કામોગામાં મૂછિત રહે. સમજુ પુરુષે તો ઝટપટ તેમાંથી વિરત થઈ, પરાક્રમ અને પુરુષાર્થપૂર્વક નિર્વાણુપ્રાપ્તિનો માર્ગ હાથ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. [ સૂત્રકૃતાંગ ૧-૨]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy