SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ 08 શ્રી મહાવીર કથા ભાગામાં જ જીવન પૂરું થઈ જવા આવે છે અને આયુષ્ય ક્ષીણુ થતાં શરીર તૂટવા માંડે છે. તે વખતે કશું કરી શકાય તેમ રહેતું નથી અને એ મૂઢ મનુષ્યને પસ્તાવા વારે આવે છે. વિવેક જલદી પ્રાપ્ત કરી શકાતા નથી; અને વારંવાર લેાભાવતા ભાગે, ભાગવતારમાં મંદતા આણી વધારે પ્રબળ બનતા જાય છે. માટે પ્રયત્નપૂર્વક કામભેાગામાંથી મનને રાકી, તેમને। ત્યાગ કરી, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા વિચરવું. કેળવાયેલા અને અખ્તરવાળા ઘેાડા જેમ રસંગ્રામમાંથી સહીસલામત પાછે આવી શકે છે, તેમ પ્રથમ અવસ્થામાં અપ્રમત્તપણે કામભોગામાંથી પેાતાનું રક્ષણુ કરનારા મનુષ્ય સહીસલામતીથી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. અલમત્ત, મેહગુણુ સામે સતત ઝૂઝી વારંવાર વિજય પ્રાપ્ત કરનારને અનેક પ્રતિકૂળ સ્પર્શી સહન કરવા પડે છે; પણ તેથી ખિન્ન થયા વિના, તે પેાતાના પ્રયત્નમાં અચલ રહે. સંસ્કારહીન, તુચ્છ, તથા રાગ અને દ્વેષથી પરવશ એવા અન્ય લેાકેાનાં અધર્માચરણથી ડામાડેાળ થઈ જવાને બદલે, તેમની વિપરીતતાને સમજતા મુમુક્ષુએ કામ-ક્રોધ–લેાલ–માયાઅને અહંકારના ત્યાગ કરી, શરીર પડતા સુધી ગુજીની ઇચ્છા કરતા વિચરવું, એમ હું કહું છું. [ ઉત્ત° ૪ ] ૩ મનુષ્યજન્મ મળવેા દુર્લભ છે, અને એક વાર ગયેલી પળ પાછી ફરતી નથી. મૃત્યુ ા બાહ્ય-યૌવન– કે જરા એ ત્રણમાંથી કાઈ પણ અવસ્થામાં ગમે ત્યારે આવીને ઊભું રહે છે. મનુષ્ય મન દરમ્યાન કામભોગૈામાં તેમજ સ્ત્રીપુત્રાદિના સ્નેહમાં અટવાઈ રહે છે. તથા પેાતાને તેમજ પેાતાનાં સબંધીએ।તે માટે અનેક સારાંનરસાં કર્યાં કર્યો કરે છે, '
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy