SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મહચદ્ર, કામદેવ અને ઉદાયન સંબધી કામભેગેામાં લુબ્ધ અને બદ્ધ થઈ, અનાહ્દિ-અનંત સંસારસાગરમાં અટવાયા કરશે. માટે હું તેા મારા ભાણેજ દેશી મારતે જ રાજ્યગાદી આપું, તે ઠીક યો. રાજાએ એ પ્રમાણે કેશીકુમારને રાજ્ય સોંપી દીક્ષા લીધી. પરંતુ અભીતિકુમાર પેાતાને હક પ્રમાણે રાજ્યગાદી ન મળવાથી ઘણું દુભાયેા. તે તરત પેાતાના પરિવાર સહિત તે નગરમાંથી ચાલી નીકળ્યે। અને ચંપાનગરીમાં કૂણિક રાજાને રહ્યો. ત્યાં તેને વિપુલ ભાઞસામગ્રી મળી 318 આ તરફ્ ઉદૃાયન રાજાએ દીક્ષા લીધા બાદ ઉગ્ર તપશ્ચર્યાં કરતા વિહરવા માંડયુ. તે વખતે લખા-સૂકા મળેલા ભિક્ષાહારને કારણે તેમના શરીરમાં વ્યાધિ થયા. વૈદ્યોએ તેમને હી ખાવાની સમ્રાહે આપી. તે માટે તે ગાવાળાના વ્રજમાં જ રહેતા. એક વખત તે વક્તભયમાં ગયા, ત્યાં તેમના ભાણેજ કેશી રાજ્ય કરતા હતા. કેશીને તેના દુષ્ટ મંત્રીઓએ ભરમાવ્યે કે, આ દાયન ભિક્ષુજીવનથી કંટાળ્યા છે, અને રાજ્ય મેળવવા ચાહે છે.’ તેણે કહ્યું, ' તેમનું હતું, તે તેં માગશે તો આપી ઈશ !' " પણ પછી તે દુષ્ટ મત્રીઓએ કેશીને સમજાવ્યે, અને કાઈ ગાવાળણને હાથે હી'માં ઝેર ભેળવાવી ઉદાયનને મારી નખાવ્યા. કહે છે કે, નંગરની દેવતાએ આ તેમના પાપની તેમને સજા કરવા આખા નગરને ધૂળની વૃષ્ટિ કરી બાવી દીધું. માત્ર એક કુંભાર કે જેને ત્યાં દાયન ઊતર્યા હતા. તેને તે દેવતાએ બચાવી લીધેા.1 દિવ્યાવદાનમાં ૧. બૌદ્ધ ઉદ્રાયણાવદાન પ્રકરણમાં. રામુક નગરના ઉદ્રાયણું રાાં, તેની ચદ્રપ્રભા રાણી, અને શિખડી કુમારની આ પ્રમાણે જ થા છે. ફેર એ કે, તીર્થંકરની મૂર્તિને બદલે બૌદ્ધ થામાં યુધ્ધની છબી છે, અને તે છબી રાજગૃહના
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy