SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ગોશાલકની અંતિમ મુલાકાત હલ્લવેહલ્લને દીક્ષા આપી, ભગવાન શ્રાવસ્તી તરફ વળ્યા હતા, એ વાત આગળ [પા. ૩૭૪] કહી દીધી છે. શ્રાવસ્તીમાં આવી, તે ક્રાઇક નામના જ્ઞાનમાં ઊતર્યાં. ગેાશાલક પણ પ્રથમથી તે નગરમાં આવેલા હતા, અને હાલાહલા ન!મે કુંભારણુના હાટમાં રહેતા હતા. તે વખતે તેને દીક્ષા લીધાં ચાવીસ વર્ષ થયાં હતાં. આપણે આગળ [ પા. ૧૭૦ ] જોઈ આવ્યા છીએ કે, મહાવીર સાથે છ વર્ષ ગાળ્યા બાદ ગેાશાલક મહાવીરથી છૂટા પડયો હતા; અને એ વર્ષે એકલા રહી, હવે ૧૬ વર્ષ થયાં જિનપદ ધારણુ કરી આજીવિક સિદ્ઘાંત ઉપદેશતા વિહરતા હતા. તથા હલકા મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા ત્યારે, ગેાશાલકની જિન, કેવલી, અર્હત, સર્વજ્ઞ આદિ તરીકેની ખ્યાતિ સાંભળી, તેમણે જાહેર કરવા માંડયુ કે, એ તે ભિક્ષુક જાતિના કુળના છે;॰ મારી પાસેથી તેોલેયા પ્રાપ્ત કરવાને વિધિ શીખીને તેણે તે જરૂર પ્રાપ્ત કરી છે; તથા છ દિશાચર સુનિએ પાસેથી અષ્ટાંગ મહાનિમિત્તનું જ્ઞાન મેળવ્યું હોવાથી, લાભ-મલાભ, સુખ-દુઃખ, અને વિત–મરણુ એ છ બાબતેાના સાચા પણ જરૂર આપે છે; પરંતુ તે પાતે જિન તેા નથી જ થયા. એટલે તે પેાતાને જિન તરીકે ઓળખાવે છે, તે ખાટું છે. આ જગાએ વર્ષો પહેલાં બનેલા અસ્જીદ પાખડી સાથેની મહાવીરની તકરારને પ્રસંગ યાદ્ન કરી જવા જેવા છે. [એ આગળ પા. ૧૩૪.] તે પાખ’ડી દુરાચારી હતે. છતાં ઉત્તર ૧. થાકારને આ કુલમા ખટકે તેવા છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy