SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી મહાવીરકથા છે, અને જેતે પરલેાકની દરકાર નથી, તે એવા ભયેાથી હતાશ થઇ, પેાતાના નિશ્ચયને! ત્યાગ કરે. પણ જે માણસ ભગવાનના પ્રવચનમાં શ્રદ્ધાયુક્ત, વિશ્વાસયુક્ત અને આદરદ્ધિવાળા છે, તેવા સ્થિર, નિશ્ચિત અને પ્રયત્નશીલ પુરુષ એવા ભયેથી જરા પણુ ન ડરતાં ગમે તેવી દુષ્કર વસ્તુ પણ સાધ્ય કરી શકે છે. માટે હું માતા ! તમે મને અશકિત હ્રદયે ભગવાન મહાવીર પાસે જઈ પ્રવ્રજ્યા લેવાની અનુમતિ આપે.’ આટઆટલું સમજાવ્યા છતાં જ્યારે મે“કુમાર પેાતાના દૃઢ સ ́કલ્પથી ન ચળ્યા ત્યારે છેવટે માતાએ તેને જણાવ્યું, - હે પુત્ર ! બીજું તેા કાંઈ નહીં, પશુ તારી એક દિવસની રાજ્યથી નજરે જોવાની મારી ફચ્છા છે.’ હવે રાજા શ્રેણિકને જવાબ આપવાના આવ્યેા. તે રાજાનું ઘડતર જુદા જ પ્રકારે થયુ હતુ. નાની ઉમરથી સંસારની ઘણી લીલી-સૂકી જોવાના પ્રસંગ તેને મળ્યા હતા. એટલે એક આળુ છેવટે પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષ્મીમાં તેની આસક્તિ સ વધારે હતી, તેમ અત્યાર સુધીનાં જીવન દરમ્યાન વિવિધ સાધુસંતની ભક્તિ અને સેવાશુધ્ધાને કારણે તેના મનમાં સાધુવન પ્રત્યે આદરભાવ પણ જન્મ્યા હતેા. તે જાતે સાધુ ન થયા, અને સંસારી જીવનમાં જ રિબાદ નૈકમેતે માઁ, એ જુદી વાત છે; પરંતુ પેાતાનું કુટુંબ તેમજ પ્રજાવર્ગ સાધુસન્યાસીએતી સેાખત કરી, સાચું ધમ રહસ્ય સમજે તથા વનમાં પ્રાપ્ત કરે, તે તેથી તેને ન જ થતા. વનભર તેણે પેાતાની જ કેટલીય રાણીએા, પુત્રો, તથા પ્રજાવગ નાં ગરીબ-તવંગર સ્ત્રી-પુરુષને યાગ્ય સંન્યાસી-સાધુ દ્વારા દાંત થતાં કયાં નથી; ઊલટું તેમને યાગ્ય મદદ કરી ઉત્તેજન આપ્યુ તે તે અધી વાત આગળ યથાસ્થાને આવશે. મૈત્રકુમારનો ખખતમાં પણ તેણે તેમજ કર્યુ. તેણે ભારે હાડમાથી મેઘકુમારના રાજ્યાભિષેક કર્યાં, તથા તે વખતે એપ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy