SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તેવીસમા ભવ: પ્રિયમિત્ર ચક્રવતીની થા આવતાં હતાં ( અપરાધીઓને નહી'); પશુએને જ અધન હતું; મણિએને જ વેધ થતા હતા; વાજિંત્ર ઉપર જ તાડન થતું હતું; સુવર્ણને જ સતાપ હતા (તપાવવું પડતુ હતુ); રાગને જ નિગ્રહ થતા હતેા; શેરડીના સાંઠાને જ પીલવા પડતા હતા; ભમરાએ જ મધુપાન કરતા હતા; હાથીએ જ મમત્ત બનતા; ભીરુતા પાપની બાબતમાં જ હતી; લેાભ ગુણાના સંપાદનમાં જ હતા; તથા અક્ષમા દોષ પૂરતી જ હતી. મનુષ્યના અનુભવમાં આવતા ગુણુ-સામર્થ્ય આદિની પરાકાષ્ઠા કલ્પ્યા વિના માણુસને ચાલતું નથી. કેટલાક શાસ્ત્રકારા તા ઈશ્વરના અસ્તિત્વ વિષે ક્લીન્ન આંપતાં એમ જણાવે છે કે, અનુભવમાં આવતા અમુક ચુણાની પરાકાષ્ટા કાંક તા હેાવી જ જોઇ એ, અને તે પરાકાષ્ઠા જેનામાં છે, તે જ ઈશ્વર. તેવી જ રીતે અતિશય સામર્થ્ય, અતિશય ઋદ્ધિ અને અતિશય ભેાગની પરાકાષ્ટા કલ્પતાં કહપતાં ચક્રવતી પદ કલ્પાયું. ચક્રવર્તી સમગ્ર ભરતક્ષેત્રને વિજય સાધી શકે તે માટે તેને સહાય થનારાં ચૌદ રત્ને પણ કલ્પવામાં આવ્યાં છે. એક તા સેનાતિન. એ સેનાપતિ જીદ્દા જુદા દેશો જીતવાનું કામ કરે છે. તે પ્રમાણે પાયાતિ (ચઢપતિ) રત્ન રાજાને તેમ જ તેના સૈન્યને વિજયયાત્રા દરમ્યાન જોઈતી ભેજનસામગ્રી વગેરે વસ્તુઓ પૂરી પડે છે. પુરોહિતરન બ્રા વગેરે સર્વ ઉપદ્રવેા દૂર કરી શાંતિમ કરે છે. દૂશીહ્ન ચક્રવતીને સવારી કરવાના કામમાં આવે છે. વન ઉપર સેનાપતિ સવારી કરે છે. યાન્તિ ( સુત્તર ) રન લશ્કર પડાવ નાખે ત્યાં તત્કાળ નિવાસા નિપજાવે છે. શ્રી હ્ન ચક્રવતીના ભાગ સાથે છે. વન વિજયયાત્રામાં આગળ ચાલી માર્ગ બતાવે છે. વરત્ન શત્રુનું મસ્તક છેદે છે. છત્રરત્ન હેાય છે. તેા ધનુષ જેટલું, પણ ચક્રવર્તીના હાથના સ્પર્શથી તે બાર જોજન વિસ્તારવાળું થઈ જાય છે, ૧. જુઓ યાગસૂત્ર ૧,૨૫, E
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy