SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવી૨જન્મ અતિ દૈન્ય, અતિ મેદ, અતિ ભય અને અતિ પરિત્રાસ વગેરે કુવૃત્તિઓને ત્યાગ કર્યો; તથા બહુ અવર-જવર વિનાનાં, સુખકર, મનેાહર, અને ચિત્તને આનંદ ઉપજાવે એવાં સ્થાનમાં રહેવા માંડયુ. બન્યું પણ એમ કે, જ્યારથી ભગવાન ત્રિશલાદેવીના ગમાં આવ્યા ત્યારથી, સિન્હા ક્ષત્રિયને, પૂર્વે દાટવામાં આવેલા તથા જેમના માલિક નાશ પામેલા છે અને જેમના પિત્રાઈ–ગાત્રી વગેરે કાઈ અસ્તિત્વમાં નથી એટલું જ નહીં પણ જે નિષ્ઠાના ભૂમિ વગેરેમાં છે એવી કાઈ ને માહિતી પશુ નથી એવા એવા નિધાનેા – દ્રવ્યભંડારા, ગામ-નગર-જંગલ-રસ્તા જલાશય-આશ્રમ-તીર્થ સ્થાન–પહાડ-બગીચા વગેરે જગાએએથી પ્રાપ્ત વા લાગ્યા. આથી સિદ્ધાર્થનું ધર ધન-ધાન્ય-બળ પ્રકાપ કરે; અતિ ગરમ પદાર્થ ગએઁના બળને હરે; અને અતિ વિષયસેવન ગના પ્રાણ હરે. પાલખી, ઊંટ, ઘેાડા વગેરે વાહનામાં સવારી કરવી. અતિ ચાલવું, ચાલતાં લાવું, પડી જવું, દેખાવુ', દેડવુ', અથડાવુ, ઊ'ચુ–નીચુ' સૂવુ, ઊંચી-નીચી જગાએ ખેંસવુ, સાંકડા સ્થાનમાં બેસવુ', ઉભડક બેસવું, ઉપવાસ કરવા, જીલબ લેવા, હીંચકા . ખાવા, અતિ રાગ કે શાક કરવા, અજીણુ પ્રાપ્ત કરવુ' વગેરે કારણે ગર્ભ પીડિત થાય છે અથવા ગળી પણ ાય છે. ગર્ભવતી જે દિવસે સૂએ તા ગર્ભ ઊંઘણશી થાય, અજન કરે તા આંધળા થાય, એ તા વાંકી નજરવાળે થાય, સ્નાનવિલેપન કરે તા દુરાચારી થાય, તેલનુ મન કરે તા કાઢિયા થાય, દોડે તેા ચચળ થાય, હસે તે તેનાં દાંત–àાઠતાળુ-છા એ સર્વકાળાં થાય, બહુ પખા ખાય તે ઉન્મત્ત થાય. ઇ. —કલ્પસૂત્ર-સુખાષિકા ૧. ક્થામાં તા શક્રેન્દ્રની આજ્ઞાથી કુબેરે પેાતાના જીલક દેવા દ્વારા ઉપડાવીને તે નિયાના સિદ્ધાર્થના ઘરમાં મુકાવવા માંડ્યા એવુડ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy