SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ P શ્રી મહાવીરકથા ભાગે પણ તેમના પ્રાણ બચાવ્યે; અને પાતે પેાતાની આડાઈથી તે સમજણા પ્રાણીનેા નાહક જીવ લીધે, એ ખ્યાલા તેમના મનમાં ધૂંધવાઈ રહ્યા. જે હાથીને કારણે આ મહાન યુદ્ધ લડાયું અને લાખે। માણસે માર્યાં ગયાં, તે હાથીને તેમણે પોતે જ હાથે કરી વ્રતા અંગારામાં સેકી નાખ્યા, એ ખ્યાલથી તેઓનું મન છિન્નભિન્ન થઈ ગયુ; યુદ્ધ માટેના તેમને જીરસે ઓસરી ગયે; અને છેવટે વૈશાલી પાસે થઈને જતા ભગવાન મહાવીર પાસે પહેાંચી તેમણે દીક્ષા લીધી. ત્યાર બાદની યુદ્ધકથા આપણી કથાને માટે અપ્રસ્તુત છે. પરંતુ અહીં એટલુ નાંધતા જઈ એ કે, છેવટે કૂણિકે વિશાલાને ધ્વંસ કર્યાં. અને જૈન કથા કહે છે, તે પ્રમાણે, ગધાડે જોડેલુ હળ તેણે આખી નગરી ઉપર ફેરવ્યું. વૈશાલીને નાશ કૂણિકઅજાતશત્રુએ દૈવી રીતે કર્યાં, તે બાબત જૈન કથા અને બૌદ્ધકથામાં ફેર છે. અને કથાએ એક બાબતમાં એકમત છે, અને તે એ કે, છેવટે તેા ફ્રૂટ પડાવીને જ કૂણિક-અજાતશત્રુએ વિશાલા નગરીને નાશ કર્યો. પરંતુ તે ફૂટ કાં કેવી રીતે પાડવામાં આવી તે વિષે અને કથાએ છેક જ જુદી જુદી ક્રૃતકથાઓ આપે છે. વાચકને તે બંને દંતકથાઓ માટે આ પ્રકરણને અંતે આપેલું પરિશિષ્ટ જેવા ભલામણ છે. આપણે તે! હવે શ્રાવસ્તી તરફ વળેલા ભગવાન મહાવીર પાસે પહેાંચી જઈ એ. ત્યાં તેમના ઉપર એક પ્રાણધાતક આફત આવી પડવાની હતી. પરિશિષ્ટ ૧. વૈશાલીના નાશ વિષે જૈનકથા કૂણિક રાજા ક્રમે કર્યાં વૈશાલીને લઈ શક્યા નહી. તેવામાં કાઈ દેવીએ – જેને ફૂલવાલુક મુનિ ઉપર વેર હતું M — તેણે કૂણિકને કહ્યું કે, જો માગધિકા વેશ્યા કુલવાલુક મુનિને -
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy