SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા તે દૂત આવું બોલતા હતા તેવામાં જ ત્રિપૃષ્ઠ કુમારે તેને બચીએથી પકડીને પાછલે બારણેથી હાંકી કાઢ્યો. એ વરતુ યુદ્ધના કહેણના સ્વીકારરૂપ હતી. હવે તે યુદ્ધ માટે સજજ થઈને પ્રજાપતિ રાજા ઉપર ચડી આવવા સિવાય બીજો કઈ રસ્તે અશ્વગ્રીવ માટે બાકી જ રહ્યો નહીં. બંને પક્ષ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. છેવટે ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવતે કહાવ્યું કે, તમારે ખરું વેર તે મારા ઉપર છે; તે પછી આ નિરપરાધી સેનિકોને નાશ શું કરવા થવા દેવો? આપણે બે જ પરસ્પર યુદ્ધ કરીને બધે નિવેડો લાવી દઈએ. અશ્વીવે તે વાત કબૂલ રાખી. પછી તે બંને વચ્ચે યુદ્ધ થતાં, અશ્વગ્રીવે જ પ્રયોજેલા ચક્રને ઝીલી લઈ ત્રિપૃચ્છે તેના વડે તેનું ગળું કાપી નાખ્યું. ત્રિપનું એ પરાક્રમ જોઈ દેવોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને તેને પ્રથમ વાસુદેવ તરીકે તથા અચલકુમારને પ્રથમ બલભદ્ર તરીકે જાહેર કર્યો. ત્યારબાદ બંને ભાઈઓએ સ્વપરાક્રમથી દક્ષિણભરતાર્ધના ત્રણે ખંડ જીતીને પોતાને વશ કર્યા. ત્રિપુછનો મહારાજ્યાભિષેક થયેલ, જુદા જુદા રાજાઓની તથા વિદ્યાધરની અનેક કન્યાઓને તે પરણ્યો, અને તેમની આવે છે કે આપણ ને ભાત તે વિહરવા લાગ્યો. આપ્યું છે. જિલ્લામાં જ જલદીના સ્વરૂપની કન્યા ભાનું લગ્ન ત્રિપૃષ વેરે થયું. પરંતુ અશ્વગ્રીવને તે કન્યા સાથે લગ્ન કરવું હતું, તેથી તે કન્યા સેંપી દેવાનું તેણે ત્રિપૃષને જણાવ્યું. ત્યારે તેણે કહ્યું કે, તે કન્યા તો મારી સ્ત્રી થઈ છે; માટે હવે જે તમારે સ્વયંપ્રભા ઈતી હોય તે રણમેદાને આવીને લઈ જાઓ. આ ઉપરથી અપગ્રીવે ચડાઈ કરી. ગુણચંદ્રગણુએ પણ પોતાના ગ્રંથમાં યુદ્ધનું ઉપર આપેલું કારણે જ દર્શાવ્યું છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy