SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ સુમુક્ષુની તૈયારી પામે છે! સ્ત્રીઓમાં વિશેષ પ્રસંગ રાખનારા અજ્ઞાની પાપકના ચક્રમાં સાય છે. તે પાતે જીવંસાથી પાપકર્મો કરે છે એટલું જ નહીં, પણ બીજા પાસેય કરાવે છે. તે અજ્ઞાની ભિક્ષુ પછી ધનસ પત્તિને સંચય કરવા લાગે છે, તથા કામનાથી ઉત્પન્ન થતાં વેશમાં ખૂ પતા જઈ, પાપકર્મો એકઠું... કયે જાય છે. પરિણામે મરણુ ખ઼ાદ તે દુસ્તર નરકને પામે છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ ધમને સારી રીતે સમજી, સર્વ તરફ નિઃસ ંગ થઈ, કાંય આસક્ત થયા વિના વિચરવું અને સર્વ પ્રકારની લાલસાને ત્યાગ કરી, તથા સમસ્ત જગત પ્રત્યે સમભાવયુક્ત દ્રષ્ટિ રાખી, કાઈનું પ્રિય કે અપ્રિય કરવાની કામના [સૂત્રકૃતાંગ ૧-૧૦] ૩. માટે, મનુષ્યનું સર્વસ્વ નાશ કરનારા સ્રીભાગોમાં કદી ન સાશા. તે ભાગેાની મને હરતા ઉપર ઉપરની જ છે. ચિત્ત આજે ‘આ’ તા કાલે ‘બીજું' એમ હુંમેશાં નવું માગ્યા કરે છે. અને જેને મેળવવા હમણાં જ તે અતિ પ્રયત્ન કર્યો હેાય છે, તે જ થાડા વખત બાદ અકારું થઈ પડે છે. માટે તે ભાગેાની કદી કામના ન કરવી. ધરબાર વિનાના ભિક્ષુએ સ્ત્રી સાથે કાઈ પણ પ્રકારના પ્રસંગને! ત્યાગ કરવા. તેણે તેા લેાકકલ્યાણકારી ધમ` જાણીને, તેમાં જ પેાતાની જાતને લીન કરી દેવી. [ ઉત્તરા° ૮ ] ન રાખવી. ૪. બિલાડીના રહેઠાણ પાસે ઉંદરાએ રહેવું એ જેમ ડહાપણભરેલું નથી, એમ સ્ત્રીઆવાળા મકાનમાં બ્રહ્મચારીએ રહેવું. સલામતીભરેલુ નથી. બ્રહ્મચારીએ સ્ત્રીઓનાં રૂપ – લાવણ્ય-વિલાસ-હાસ્ય-મજીલવચન-અંગમરોડ- અને વગેરેનું મનમાં ચિંતન ન કરવું; તેમનું વર્ષોંન ન કરવું; તેમની અભિલાષા ન કરવી; તેમજ તેમને રાગપૂર્વક નીરખવાં નહીં સદા ભ્રહ્મચમાં રત રહેવા ઇચ્છનારને એ નિયમ હિતકર છે, તથા ઉત્તમ ધ્યાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. કટાક્ષ ૨૦૯
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy