SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હાવીર કથા આ તરફ મરીચિતા તે। પેાતાની વિષ્યની સિદ્ધિ જાણી હું સમાતા નહેાતે. પેાતે અત્યારે ગમે તેવા અપૂર્ણ છે, તથા સંપૂર્ણુ ધમ માગનું પાલન કરવાને અશક્ત છે; તેમ છતાં ધીરે ધીરે પેાતાને સંપૂર્ણ ધમ માનું પાલન કરવાની શક્તિ પ્રાપ્ત થવાની છે એ વિચારી, તે હર્ષોંથી ફુલાઈ જવા લાગ્યું. વચગાળામાં પણ પેાતે પ્રથમ વાસુદેવ તેમ જ ચક્રવતી રાજા બનવાના છે, એ વાતના સમાવી શકયો નહીં. તે ખેલી ઊંચો અહા ! મારા દાદા પ્રથમ તીર્થંકર છે, મારા પિતા પ્રથમ ચક્રવતી છે, અને હું પ્રથમ વાસુદેવ થવાનેા છું. કેવું અદ્ભુત મારું કુળ!” આનંદ તે હૃદયમાં કથાકાર કહે છે કે આ રીતે કુળને! મદ કરવાને કારણે જ મહાવીરસ્વામીને ગર્ભવાસ શરૂઆતમાં યાયક બ્રાહ્મણાના કુળમાં થયા, અને ત્યારબાદ તેમને ક્ષત્રિયાણી ત્રિશલાનું પુત્રવ પ્રાપ્ત થયું. પરંતુ તે વાત પછીથી યથાસ્થાને કહીશું. અત્યારે તા મરીચિની કથાના બાકીનેા અંશ જ સમેટી લઈ એ. ઋષભદેવસ્વામીના નિર્વાણુ પછી પણ મરીચિ ઉપદેશ આપતા વિચરતા હતા. તે પ્રસ ંગે તેની પાસે કાઈ દીક્ષા લેવા તૈયાર થતું તા તે તેને ઋષભદેવજીના અન્ય સાધુ પાસે મેાકલતા. પરંતુ ધીમેધીમે તે સાધુઓને પણુ દાક્ષિણ્ય વગરના, નિર્દય, વામાં જ ઉત્તમવંત, અને લેકવ્યવહારથી વિમુખ જાણી, તેણે પાતે જ દીક્ષા આપવાનું શરૂ કર્યું.. " ૧ યથાકાળે મરણ પામી મરીચિને યત્કિંચિત સત્કર્મોનું વિપુલ સ્વગ સુખ પ્રાપ્ત થયા. ૧૪ " થયા ખેવી કથા છે. જીવ પોતે આચરેલાં ભાગવવા બ્રહ્મયાને ૧. ત્રિષષ્ટિ પર્વ ૧૦, સ લેા. ૨. તેની શિષ્યપરપરામાં જ કપિલ, આસુર વગેરે સાંખ્યાચા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy