SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી મહાવીરન્કથા જ્યારે કાઈ ભાવી તીથ કરતે ગૃહત્યાગ કરવાના સમય આવે છે, ત્યારે તેમની પાસે જઈ જાગે!!, જાગે!!' એવા શબ્દ દ્વારા તેમને પ્રતિખેાધ કરવાના તેમને! આચાર છે. એ નિયમ પ્રમાણે વમાન પાસે આવીને તેએ તેમને ‘ ત્રુજઝહ ! મુઝહું ! ’( • જાગે' ! ‘જાગા' !) એમ કહી ચેતવવા લાગ્યા. એ પ્રમાણે દિવ્ય સૂચના મળતાં જ મહાવીરે પેાતાના ગૃહસ્થાશ્રમનું સ ધન દાનમાં આપી દેવા માંડયુ, એમ કરતાં કરતાં બીજું વર્ષાં પણ વીતી ગયું. મોટાભાઈ પાસે કબૂલેલા અવિધ પણ હવે પૂરે થયે!; એટલે મહાવીર ગૃહત્યાગ કરવા તત્પર થયો. " વિજય નામના મુહૂર્તો, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યેગે, છાયા પૂર્વ તરફની તથા બરાબર પુરુષ જેટલી લાંબી થઈ ત્યારે, તેમણે છેક મેલું શીતળ જળથી સ્નાન કર્યું; અને ઉત્તમ સફેદ બારીક વસ્ત્ર તથા આભૂષણ પહેરી, પેાતાનાં કુટુંબીજનેએ તેમને છેક છેલ્લો વિદાયસત્કાર કરવા ખાતર આણેલી ચંદ્રપ્રભા નામની વિશાળ િિબકામાં પૂર્વ દિશા તરફ મુખ રાખી નિર્માળ ચિત્તે તે મેડા. તેમણે એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું, તથા છ ટકના ઉપવાસ કર્યો હતા. શિબિકામાં તેમની જમણી બાજુએ એક કુલવૃદ્ધ સ્ત્રી પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્રાલંકાર પહેરી, હંસ જેવું સફેદ વસ્ત્ર સાથે લઈને ખેડી. ડાભી બાજુએ મહાવીરની ૧. પાનાય તેમજ હાવીર્ બનેને! કુમારવાસ ૩૦ વર્ષને હતા, અર્થાત્ તેમણે ત્રીસ વર્ષે દીક્ષા લીધી હતી. ત્યાર પહેલાંના તીર્થંકરાની આયુષ્યમર્યાદા જ આપણી અત્યારની માનુષી ગણતરી આ ગી જતી હોવાથી તેને નોંધવાને અર્થ નથી. જેમકે છેઃ એછામ આ કાળ જ ત્રણસેા વરસના (અરિષ્ટનેમિના) છે. ચાવીસ તી કરામાંથી સુમતિનાથે દીક્ષા લેતા પહેતાં ઉપવાર નહોતા કર્યાં. વાસુપૂજ્યે ચાર ટંકનો, પામ તથા મલ્લિનાથે આ ટકના, અને બાકીનાઓએ છ ટકના ઉપવાસ કર્યાં હતા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy