SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વદેશ તરફે or મહાવીર હું જયંતી! ઉપર જણાવ્યા મુજ્બ ધાર્મિક વાનું સમળપણું કે ઉદ્યમીપણું સારું: પરંતુ અધાર્મિક વાનું દુલપણું કે આળસુપણું જ સારું. જયંતીઃ હું ભગવન્! ઇંદ્રિયેાને વશ થનાર જીવની શી લે આવે? મહાવીર ~~ ઇંદ્રિયાને વશ થનાર જીવ પેાતાના કર્માંધનને દૃઢ કરે છે; તથા અનાદિ અનંત અને દી માવાળા આ સંસારારણ્યને વિષે પર્યટન કરે છે, તે કારણુથી તે સિદ્ધ થતા નથી, તેમ જ સર્વ દુઃખનેા અંત લાવી શકતા નથી. આટલા પ્રશ્નોત્તર ભાદ જયંતીએ હર્ષિત તથા સંતુષ્ટ થઈ, ભગવાન પાસે પ્રવ્રજ્યા સ્વીકારી. ત્યાર બાદ આંચદનાની સંભાળ હેઠળ રહી, તેણે અગિયાર અઞાને અભ્યાસ કર્યો. ઘણાં વર્ષો સુધી સાધ્વીપણું યયાયેગ્ય પાળ્યા બાદ તે અ ંતે સાઠ ટકૈંક ઉપવાસ કરીને મૃત્યુ પામી, તથા સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થઈને નિર્વાણુ પદમાં સ્થિત થઈ. [ભગવતી શતક ૧૨, ઉદ્દે॰ ૨] ૨. સુમનાશક અને સુપ્રતિક -- ૧૫ કૌશાંખીથી નીકળી, ભગવાન ાસવદેશ તર ચાલ્યા. ત્યાં શ્રાવતી નગરીમાં આવી તેમણે ઉતારા કર્યાં. તેમને આવેશ્વા જાણી અનેક સ્ત્રી-પુરુષ તેમનાં દર્શને આવ્યાં. તેમાં સુમનેભદ્ર અને સુપ્રતિષ્ઠ નામના બે ગૃહસ્થા પશુ હતા. ભગવાને કહેલી ધ કથા સાંભળી, તેમને સંસાર ઉપર વૈરાગ્ય આબ્યા, અને પેાતાના જ્યેષ્ઠ પુત્રાને પેાતાના મવા કુટુંબમાર સોંપી તેઓએ ભગવાન પાસે દીક્ષા લીધી, દીક્ષા લીધા બાદ તે અને મહાવીર ભગવાનની આજ્ઞા મુજબ જ ચાલવા-રહેવા-બેસવા-વા-ખાવા-ખેલવા લાગ્યા તથા સ ૧. આની પારિભાષિક વિગતા મૂળમાં છે. તે માટે જી આ માળાનું ‘ભગવતી સાર’ પા. ૨૨૩.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy