SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ભગવાન મહાવીરે આપેલા પ્રથમ ઉપદેશથી ગૌતમ વગેરે ૧૧ પડિતાએ ધર-આરને ત્યાગ કરી, ભગવાન પાસે જૈન માની દીક્ષા લીધી. તેમના શિષ્યાએ પણ જૈન માનું જ અવલંબન સ્વીકાર્યુ. એટલે ભગવાને તે અગિયાર જણને પાત-પાતાના શિષ્યગણના ગણુ-ધર બનાવ્યા. એ જ પરિષદમાં શતાનીક રાજાને ઘેર રહેલી ચંદના પણ હાજર હતી. તેણે પશુ દુઃ ખપૂણૅ સંસાર ત્યજી, જનમાર્ગનું અવલંબન લેવાની ઇચ્છા કરવાથી, ભગવાને તેને દીક્ષા આપી; તથા તે પ્રસંગે બીજી જે કાઈ સ્રીઓએ દીક્ષા લીધી, તેમની તેને પ્રતિ ની અનાવી. આ સિવાયનાં જે સ્ત્રીપુરુષાએ ભગવાનને ઉપદેશ સાંભળી, ભગવાનનું શરણુ સ્વીકાર્યું, પરંતુ સંસારના ત્યાગ કરી દીક્ષા લેવાની પેાતાની તૈયારી નહાવાથી સંસારવાસ કાયમ રાખ્યા, તેમને પણુ ભગવાને શ્રાવક અને શ્રાવિકા એવા વર્ગ સ્થાપી દીધે. " આ રીતે પ્રથમ ઉપદેશ વખતે જ યવિધ સંધની સ્થાપના ભગવાને કરી દીધી. સાધુ-સાધ્વી વ યાગ્ય નેતાઆચાર્યની દેખરેખ નીચે રહે, શ્રદ્ધાળુ ગૃહસ્થ-શ્રાવકવ દ્વારા તેને યથાચિત નિર્વાહ થતા રહે, અને ગૃહસ્થવર્ગ એ સાધુ-સાધ્વી વર્ગને સક્ષાદિના દાન દ્વારા તેના પરિચયમાં રહી, પેાતાની શ્રદ્ધાની અને આચારની બાબતમાં પરિપુષ્ટ થયા કરે, એ તેને ઉદ્દેશ હતા. એ વ્યવસ્થા બધા વર્ગોની સુરક્ષિતતાને માટે પણ જેમ આવશ્યક હતી, તેમ તેમની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy