SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૩૧ પરિશુદ્ધ મન:કર્મોનું, અને પરિશુદ્ધ ઉપવિકાનું આચરણ ન કરતા હેવા છતાં અરણ્યમાં રહે છે, તે પેાતાનાં અપરિશુદ્ધ કર્મીના દાષાથી ભયભેરવને આમંત્રે છે. “ જે શ્રમણુ કે બ્રાહ્મણુ લાભી, કામાસક્ત, પ્રદુચિત્ત, આળસુ, બ્રાંતચિત્ત, અને સંશયગ્રસ્ત હાવા છતાં અરણ્યમાં રહેવા જાય છે, તે તેના તે પાંચ દાષાને કારણે ભયભેરવને આમવે છે. “જે શ્રમણ કે બ્રાહ્મણુ વસ્તુતિ અને પરનિદા કરે છે, બીકણ હેાય છે, લાભસત્કાર વગેરેની ઇચ્છાથી અરણ્યમાં રહે છે, નિરુત્સાહી હેાય છે, સ્મૃતિવિહીન હાય, વિક્ષિપ્તચિત્ત હોય છે, અને જડબુદ્ધિવાળા હાય છે, તેને અરણ્યવાસ ભયભેરવને આમત્રણરૂપ જ છે. kr પરંતુ એ દૃાષાથી રહિત એવા જે સજ્જતા અરણ્યમાં રહે છે, તેએામાંને જ હું એક છું એવું મને જણાયું, ત્યારે અરણ્યમાં વિહાર કરવામાં મને અત્યંત નિ યતા લાગવા માંડી. આમ, ચૌદશ. પૂનમ અને અમાસની રાત - ભયભેરવ માટે પ્રસિદ્ધ છે. લેાકેા જે ઉદ્યાનમાં, જે અરણ્યમાં કે જે વૃક્ષા નીચે દેવતાઓને અલિદાન આપે છે, તથા જે સ્થળેા અત્યંત ભંયકર છે એમ માને છે, તે જગાએ હું રહેતા. કારણ ભયભેરવ કેવું હેાય છે, તે જોવાની મારી ખૂબ ઇચ્છા હતી. આવી જગાએ જ્યારે રહેતા ત્યારે કાઇ વાર કાઈ કારણ ત્યાં આવતું, કાઈ મેર સુકાઈ ગયેલું લાકડું નીચે પ!ડતા, અથવા તો પવનને લીધે ઝાડનાં પાંડાં હાલતાં, તે વખતે મને લાગતું કે, આ જ તે ભયભૈરવ છે. અને હું કહેતા, ‘ અરે, ભયભેરવની ઇચ્છા રાખીને જ હું અહીં આવ્યે છું. જે સ્થિતિમાં આ ભયભેરવ આવ્યું છે, તે સ્થિતિમાં રહીને જ આ ભયભેરવના નાશ મારે કરવા છે.’ આવા વિચારથી, જો હું ચાલતા હાઉ ત્યારે આ . "6
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy