________________
૧૦૨ અલીણ શાનોપયોગ સદા જ્ઞાનોપયોગમાં રહેવું તે સમ્યજ્ઞાન દ્વારા પ્રત્યેક | અમતચંદ્રચાર્ય અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પહેલાં થયા. તે ભાવ લિંગી દિગંબર કાર્યમાં વિચાર કરીને તેમાં પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનોપયોગનો અર્થ છે. (૨)
સંત મુનિ હતા. જાણે ચાલતા સિદ્ધ ! અંતર-આનંદનો ઢગલો. અંદર નિરંતર સ્વાધ્યાય અને જ્ઞાન-ધ્યાનમાં વર્તવું તે સંવરનું મુખ્ય સાધન છે.
અતીન્દ્રિય આનંદનો પ્રવાહ, વહેતો હતો. તેમણે કુકુન્દ્રાચાર્યના કેટલાક અભીષ્ટ :મનગમતું; કલ્યાણ; ભલું, છેલું;
શાસ્ત્રોની, ટીકા બનાવી છે. અમુખ્ય :ગૌણ; ભેદ; નિમિત્તમાત્ર.
અખતરસાજાહવી અમૃતરસગંગા, અનુભવરસ જાહ્નવી = અનુભવ રસગંગા. અમેશક એકાકાર; શુદ્ધ, પવિત્રતા; (૨) એક અવસ્થારૂપ; શુદ્ધ એકાકાર. અમંદ :જોર; બળવાન; મોટો અવાજ અભેદરૂપ એકાકાર, નિર્મળ (૩) અભેદ; વિવિધતા રહિત; એક.
અમંદપણે જોરથી; બળવાનપણે; મોટે અવાજે. (૨) ઉગ્રપણે. (૩) અમિટ :અટળ.
સમુભવ ઉત્પત્તિ; ઉત્પન્ન થવું તે. અમુઢ દૃષ્ટિ:મૂઢતા રહિતપણું.
અમનચ્છ ઉદાસીન; નિઃસંગ; વિમનસ્ક; ઉદાસ. (૨) મન(ઈદ્રિય) વિનાનું; અમુઢ દષ્ટિ અંગ: દુઃખદાયક ખોટા માર્ગો અવા કુત્સિત ધર્મોમાં અને કુમાર્ગોમાં વિચાર રહિત; વિકલ્પથી રહિત
રહેલા પુરુષોમાં (ભલે તે લૌકિકમાં પ્રખ્યાત હોય) મનથી પ્રમાણિત માને આમ્નાય :શાસન; હકૂમત, હુકમ ચાલે તે. નહીં, કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ ન કરે તેને અમૂઢ દષ્ટિ અંગ કહે અમનોહર :અસુંદર; કુરૂપ; કુબડું. છે.(રત્ન.શ્રા.ગા.૧૪)
અબુ (વનોદધિ, વાતવલય :વરાળનું ઘટ વાતાવરણ. અમુહત્વ દુઃખદાયક ખોટા માર્ગો અથવા કુત્સિત ધર્મોમાં અને કુમાર્ગોમાં પહેલા અમેય મર્યાદા વિનાની; અમર્યાદિત. (૨) અનંત સામર્થ્યવાળી (૩) અમાપ.
પુરુષોમાં (ભલે તે લૌકિક પ્રખ્યાત હોય) મનથી પ્રામાણિક માને નહીં, અમર દેવ; આત્મા કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ ન કરે તેને અમૂઢદષ્ટિ કહે છે.
અર્શિત કરવો : ભાનમાં લાવવો; સાવધ કરવો. (૨) મૂર્છા પામ્યું ન હોય તેવું; આખટદષ્ટિ સમ્યગ્દર્શનનું ચોથું અંગ છે. રેવતી શ્રાવિકાની પેઠે કુદ્ધ, કુગુરુ આદિ સાવધપણું; ભાનમાં હોય તેવું.
ઈંદ્રાલિયા ચમત્કાર કરનારાથી ઠગાય નહિ, ભ્રાંતિમાં ન પડે. હિંસામાં ધર્મ અમર્ત સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે, તે અમૂર્ત છે. આકાશ ન માને, લૌકિક ધર્મ-યાત્રા, ક્રિયા આદિમાં ગાડરિયા પ્રવાહ ન જોડાય,
અમૂર્ત છે, કાળ અમૂર્ત, ધર્માસ્તિકાય અમૂર્ત છે, અધર્માસ્તિકાય અમૃત છે. શીતળા, પીપાશ, દરિયા આદિ ન પૂજે. લૌકિક પર્વ, ઉત્સવોમાં ધર્મ ન માને.
જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં પ્રવેશ દ્વારા (મૂર્ત દ્રવ્યના સંયોગથી રાગ-દ્વેષ-અજ્ઞાનથી રહિત તે દેવ, હિંસાથી રહિત સર્વજ્ઞ ભગવાને બાંધેલો,
અપેક્ષાએ) મૂર્તિ છે. (૨) અમૂર્ત એવાં જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તે ધર્મ અને નિગ્રંથ જ્ઞાની ગુરુની માન્યતા રાખવા, તે અમૂઢદષ્ટિ નામે ચોથું વગેરે, મૂર્ત પદાર્થોમાં પણ અતીન્દ્રિય એવા, જે પરમાણુ વગેરે તથા દ્રવ્ય અંગ છે.
પ્રચ્છન્ન, એવાં જે કાળ વગેરે દ્રવ્ય અપેક્ષાએ ગુપ્ત એવાં જે કાળ, અમૃત જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી, તે અમૃત છે; વળી જે ધર્માસ્તિકાય વગેરે), ક્ષેત્રે પ્રચ્છન્ન એવા જે અલોકાકાશના પ્રદેશ વગેરે, કાળે અત્યંત સ્વાદિષ્ટ (મીઠું) હોય, તો તેને લોકો રૂઢિથી અમૃત કહે છે.
પ્રચ્છન્ન, એવા જે અસાંપ્રતિક પર્યાયો તથા ભાવે પ્રચ્છન્ન એવા જે સ્કૂલ અમૃતચંદ્ર જ્યોતિ :અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ; જ્ઞાન; આત્મા.
પર્યાયોમાં અંતર્લીન સૂક્ષ્મ પર્યાયો, તે બધાંયનું કે જે સ્વ અને પર એ ભેદોથી વિભક્ત છે, તેમનું-ખરેખર તે અતીન્દ્રિય જ્ઞાનને અદાપણું છે. (અર્થાત્ તે