Book Title: British Hindusthanno Arthik Itihas Part 02
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh
Catalog link: https://jainqq.org/explore/032689/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ લોકોનો ઇતિહાસ (રાજ્યતંત્ર સાથે) લેખક, કેશવલાલ હિંમતરામ કામદાર, એમ. એ, વડેદરા કોલેજમાં પ્રોફેસર કહાનદાસ મંછારામ તથા ધીરજલાલ મથુરાદાસ સકૅલર. હes પ્રકારક, કરસનદાસ નારણદાસ એન્ડ સન્સ, નાણાવટ, સુરત, કિંમત રૂા. ૧–૮–૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસર કામદારનાં બીજાં પુસ્તકે A Survey of Indian History, 1757--1858, Rs. 3. A History of India, political and administrative, 1757–1920. Rs. 2–8–0. A History of the Mogul Rule in India, 1526-1761. :: Rs. 3. હિંદુસ્તાનને શાળપયોગી ઇતિહાસ. રૂા. ૧-૧૨-૦ હિંદની પ્રજાને ટૂંક ઇતિહાસ. રૂા. ૧-૧૧-૦ અર્થશાસ્ત્ર, Printed by Vajeram Mansingh at the “Surat City" Printing Press, Near Chouta Bridge, SURAT. Pablished by Balubhai Karsandas of Messrs Karsandas Narandas & sons, Book-sellers & Publishers, Nanavat, SURAT. (સર્વ હક લેખકસ્વાધીન છે.) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કર્તા તરફથી. તા. ૧૧-૮-૧૯૨૮, મુ. વડોદરા, “શું હવે તમારે સાહેબ ને ઈતિહાસ સાંભળો છે ? તે બહુ સારું, હું તે કહું છું. તમારી એ ઈચ્છા સ્વાભાવિક અને વખાણવાજોગ છે. અંગ્રેજો આપણા દેશમાં એકચક્રી રાજ્ય કરે છે અને વળી તેમની ચતુરાઈ બધી બાબતમાં બેહદ છે, તેથી એવા લેકને ઈતિહાસ આપણે ખસૂસ જાણો જોઈએ.” આવાં સાદાં વાકથી આરંભ કરી સ્વ. નવલરામભાઈએ “શાળાપત્ર” માં ઈ. સ. ૧૮૮ ના ઑગસ્ટ માસથી તે ઠેઠ ઈ. સ. ૧૮૮૭ના માર્ચ માસ સુધી ઈંગ્લડને ઇ. સ. ૧૭૨૦ સુધીને ઇતિહાસ આપ્યો હતે તેને આજે ૪૧ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ત્યાર પછી તે ઠેઠ ઈ. સ. ૧૯૨૮ સુધીના ઇંગ્લંડના ઇતિહાસ ઉપર કેટલાંએ પુસ્તક લખાયાં છે. આ પુસ્તક પણ એ સાહિત્યમાં એક નવી કૃતિ તરીકે બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકને લખવાનાં ને બહાર પાડવાનાં બે કારણે અહિં જણાવવામાં વાંધો હોઈ શકે નહિ. પહેલું તે, આવી એક કૃતિની મને ખાસ આવશ્યક્તા લાગી; બીજાં, “હિંદુસ્તાનને શાળોપયોગી ઇતિહાસ” ને “હિંદની પ્રજાને ટૂંકો ઇતિહાસ” એ બે પુસ્તકોને શાળાઓમાં મળેલા ઉત્તેજનથી તેવી જ શૈલી ઉપર ઇંગ્લંડને ઈતિહાસ લખવાનું મને પ્રોત્સાહન મળ્યું. ' એક જ વિષય ઉપર વધારે પાઠ્ય પુસ્તકે શા માટે લખાતાં હશે ? આવો સવાલ ઘણી વાર જુદી જુદી મને વૃત્તિવાળા માણસે કરે છે. તે સવાલના ઉત્તરો ઘણું છે. બીજા દેશમાં દર વર્ષે કેટલાં પાઠ્ય પુસ્તકો બહાર પડે છે ? તેમના લખનારાઓ કોણ હોય છે ? વિષયના સારા અભ્યાસ પછી વિધાર્થીઓને ને શિક્ષકોને ઉપયોગી નીવડે તેવું સાહિત્ય શા માટે ન આપવું ? ઈતિહાસના શાસ્ત્રીય અભ્યાસને પાયો શાળા નહિ બીજી Page #4 -------------------------------------------------------------------------- ________________ કઈ સંસ્થા છેલ્લે જવાબ તે એ છે કે સેક વર્ષના ઇતિહાસનું રેગ્ય પાઠ્ય પુસ્તક લખતાં જેટલાં સાહિત્યને જોવાની ને વિચારવાની જરૂર પડે છે તેટલું સાહિત્ય સંશોધન (Research)ને કાર્ય અર્થે જેવું કે વિચારવું પડતું નથી એ અનુભવસિદ્ધ છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે લખવામાં આવ્યું છે. આપણી યુનિવર્સિટિએ માધ્યમિક અભ્યાસક્રમની પરાકાષ્ટા-સ્કૂલ લીવિંગ પરીક્ષા માટે અત્યારે ઈગ્લેંડને ઈ. સ. ૧૪૮૫થી તે ઈ. સ. ૧૯૩૧ સુધીને ઈતિહાસ મૂક્યો છે. હવે ઈ. સ. ૧૪૮૫ પહેલાને ઇંગ્લંડનો ઈતિહાસ શાળાઓમાં ચોથા ધોરણોમાં એક વર્ષ સુધી શીખવાય છે; વળી ઇ. સ. ૧૪૮૫ પછીનો ઈંગ્લેડને ઇતિહાસ તે સાલની પહેલાંને વૃત્તાંત વાંચ્યા સિવાય બરાબર સમજી શકાય નહિ. આ કારણથી આ પુસ્તકનાં થોડાંએક પાનાંમાં ઈ. સ. ૧૪૮૫ પહેલાને ઈતિહાસ સરળતાથી સમજાવવામાં આવ્યું છે. ટયુડર રાજાઓના અમલ પછીને ઈતિહાસ સ્કૂલ લીવિંગ પરીક્ષામાં મૂકવામાં આવ્યું છે, તે ઉપરાંત કોલેજોમાં પણ અર્વાચીન યુગનો કેટલોક ઈતિહાસ શીખવાય છે. આ યુગને ઈતિહાસ વિદ્યાર્થીએ વધારે વિચારપૂર્વક જેવો જોઈએ. પુસ્તકમાં આ બાબતની ઉપયોગિતા સ્વીકારવામાં આવી છે ને લખાણુની પેજના પણ એ વિચાર ઉપર ઘડાઈ છે. ઇંગ્લંડના ઈતિહાસનાં કેટલાંએક પારિભાષિકે અહિં મૂળમાં જ મેં આપ્યાં છે, તેમનું બેડોળ “ગુજરાતી” કરવાની ધૃષ્ટતા મેં કરી નથી, કારણ કે તેની જરૂર જ નહતી. . સ. ૧૪૮૫ પછીને ઇતિહાસ લખતાં કઈ કઈ પ્રસંગે અંગ્રેજી સાહિત્યમાંથી ને ઈતિહાસનાં પુસ્તકમાંથી અનુકૂળ પ્રસાદીએ ઉમેરવામાં આવી છે, પણ ઈ. સ. ૧૪૮૫ પહેલાના ઈતિહાસ માટે નહિ; કારણ કે ચોથાં ઘેરણાનાં બાળકો માટે તે યોગ્ય કહેવાય નહિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ઈતિહાસમાં નીચેની હકીક્ત ઉપર મ ખાસ લક્ષ આપ્યું છે – (૧) સ્ત્રીપુરુષનાં ચરિત્રનું નિરૂપણ. (૨) કાર્યકારણેને સાંકળના આંકડાઓ જે પૂર્વાપર સંબંધ. (૩) રાજકીય, આર્થિક ને સામાજિક સંસ્થાઓ. (૪) દેશાવર સાથેનો સંબંધ. (૫) માત્ર પરીક્ષામાં “પાસ” થવાય તેટલું નહિ, પણ ઈગ્લેંડના ઇતિહાસનું મેગ્ય જ્ઞાન. (૬) નકશાઓ. ઇતિહાસ એ યાદદાસ્તને વિષય છે-ક્યા વિષયનું શાસ્ત્રીય જ્ઞાન યાદદાસ્તને વિષય નથી ? અત્યારે ઈગ્લેંડની શાળાઓમાં ઈતિહાસ કેમ શીખવાય છે તે, સી. ઈ. રોબિન્સને લખેલાં, ને હમણાં જ બહાર પાડેલાં, પણ પાંચ પાંચ આવૃત્તિઓ જેની નીકળી ગઈ છે, તે ચાર પુસ્તકની દરેક પ્રસ્તાવનાને એક ઉપયોગી ભાગ નીચે આપ્યો છે તેથી તુરત જણાઈ આવશે "Too often progress flags for want of it (memory); and a course of history leaves but a vague and inaccurate impression after the lapse of six months' time. x x x The memory of them (the main facts) will gain rather than lose by ample illustration and discussion. Here therefore there is no excuse for economy of detail; and what space kas been gained by the suppression of smaller issues may usefully be given to a more generous treatment of the large. Datail is of two sorts or rather may serve a double purpose. It supplies the means to a completer judgment, discovers the springs of human character and action, reveals the concrete beginnings from which great historical movements have been born. But besides this, there is another gain. Detail clothes the dry bones of fact with the warm Page #6 -------------------------------------------------------------------------- ________________ substance of reality. It will make even the dull tale: live; and the trifling gossip of a Froissart or a Pepys stirs in us an interest which the vague generalisations of a textbook fail to move. Such details will not confuse the main impressions, but rather strengthen them; and so, whenever an episode seems worth mentioning at all, I have tried within the limits of my space to tell it properly.”. આપણું પૂર્વજોએ ઈતિહાસને પૂર્વવૃત્ત થયુ કહ્યો હતો તે આપણે શું ભૂલી જઈશું? Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧-૬૮ | વિષય પાનું કર્તા તરફથી . ખંડ ૧લો: ઈ. સ. ૧૪૮૫ સુધી પ્રકરણ ૧લું. પ્રસ્તાવના » રજુ કેલ્ટ, બ્રિટન ને રમન ' ૬-૬ - ૩છું. અંગ્લ સેકસને-Anglo-Saxons .. - ૮-૧૨ , ૪યું. ડેઈનો ને સેકસને, ઇ. સ. ૭-૭-૧૦૬૬ ... ૧૨-૧૯ • પમું. નૈર્મિન રાજાઓને અમલ ૨૦-૨૬ ૬. Angevin-એજેવિન અથવા પ્લેટેજિનેટ-Plantagenet– જ વંશને અમલ, ઇ. સ. ૧૧૫૪-૨૧૬ .. ૨૭-૩૮ , મું. પ્લેટેજિનેટ વંશ (ચાલુ), ઇ. સ. ૧૨૧૬-૧૩૦૭ ... ૩૮-૪૭ - ૮મું. પ્લેજિનેટ વંશ (ચાલુ), ઇ. સ. ૧૩૦૭-૧૩૯૯ .... ૪૮-૫૮ » મું. લંકેસ્ટર વંશ, ઇ. સ. ૧૩૯–૧૪૮૫ ૫૮૬૮ ખંડ રો: ટયુડર વંશ, ઈ. સ. ૧૪૮૫-૧૬૦૩ ૬૯-૧૧૮ પ્રકરણ લું. ટયુડર સમયનાં આવશ્યક લક્ષણો » રજું. સાતમે હેનરિ, અથવા ટયુડર વંશની સ્થાપના - ઈ. સ. ૧૪૮૫-૧૫૦૯... ... .. ૭૦–૭૮ 3છું. આઠમે હેનરિ, ઇ. સ. ૧૫૦૯–૪૭ .. ૭૯-૯૫ , ૪થું. એડવર્ડ, ઈ. સ. ૧૫૪૭–૫૩ ૯૫-૯૮: છે પમું. મેરિ, ઇ. સ. ૧૫૫૩–૫૮ ... ૯૯–૧૦૨ ,, ૬ઠું. ઈલિઝાબેથ, ઈ. સ. ૧૫૫૮-૧૬૦૩ ... ૧૦૩-૧૦૮ ખંડ ૩: ટુઅર્ટ વશ, ઈ. સ. ૧૬૦૩–૧૯૧૪ ...૧૧૯-૨૧૯ પ્રકરણ ૭મું. ટુઅર્ટ વંશની ઉપયોગિતા. પહેલો જેઈમ્સ, ઈ. સ. ૧૬૦૩–૨૫ - ••• ૧૧૯-૧૨૯ ,, ૮મું. પહેલો ચાર્લ્સ, ઇ. સ. ૧૬૨૫-૪૯ ... ૧૨૯-૫૪: , મું. રાજ્યક્રાંતિનાં પ્રથમ પાંચ વર્ષ, ઈ. સ. ૧૬૪૯-૫૩... ૧૫૪-૧૫૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રકરણ ૧૦મું. ક્રામવેલા રાજ્યદંડ, ઇ. સ. ૧૬૫૪-૫૮ ૧૧મું. રિચર્ડ ક્રામવેલ, ઇ. સ. ૧૬૫૯-૬૦ ૧૨મું. બીજો ચાર્લ્સ, ઇ. સ. ૧૬૬૦–૮૫ ૧૩મું. બીજો ઇમ્સ, ઇ. સ. ૧૯૮૫-૮૮ હિંસાશૂન્ય રાજ્યક્રાંતિ .૧૪મું. વિલિયમ મેર, ઇ. સ. ૧૬૮૯-૯૪. ત્રીજે વિલિયમ, ઇ. સ. ૧૬૮૯–૧૭૦૨ ૧૫મું. ઍન, ઇ. સ. ૧૭૦૨-૧૪ ,, "2 29 23 ખંડ જથા: હુતાવર વંશ, ઇ. સ. ૧૯૧૪-૧૮૧૫ પ્રકરણ ૧૬મું. હૅનાવરના રાજાઓને અમલ, ઇ. સ. ૧૭૧૪–૧૮૧૫ 39 މ "" 29 31 ... ... ... ૧૭મું. પહેલા જ્યાર્જ, ઇ. સ. ૧૭૧૪–૨૭. ુનાવર વંશની સ્થાપના ૧૮મું. ખીતે જ્યાર્જ, ઈ. સ. ૧૭૨૭-૬૦ ૧૯મું. વાડ્મય, કળા, વિજ્ઞાન, આર્થિક સ્થિતિ ૨૦મું ન્ડિંગ અમીરાત ને રાજ્ય ત્રીજો જ્યાર્જ, ઈ. સ. ૧૭૬૦–૧૮૨૦ ૨૧મું. ત્રીજો જ્યાર્જ રાજા કુલ મુખત્યાર. અમેરિકાનાં સંસ્થાના સ્વતંત્ર ૨૨મું. ત્રીજો જ્યાર્જ (ચાલુ)–નાને ષિટ ને નવા ટારિઆનેા કારભાર, ઇ. સ. ૧૭૮૪-૯૨ ૨૩મું. ફ્રાંસમાં મેાટી રાજ્યક્રાંતિ (The French Revolution ). ફ્રાંસ સામે મહાયુ. પિટને કારભાર (ચાલુ), ઈ. સ. ૧૭૮૯-૧૮૦૧ ૨૪મું. નેપાલિઅન અને યુરેપ; પિટનું મરણ; મહાવિગ્રહની સમાપ્તિ; જ્યાર્જનાં છેલ્લાં વર્ષો; ઈ. સ. ૧૮૦૨-૨૦ ... ૨૫મું. વાડ્મય, સમાજ, હુન્નરઉદ્યાગ ૨૬મું. નવા યુગને અવતાર. ઓગણીસમી સદીના અંગ્રેજી ઇતિહાસનાં મુખ્ય લક્ષણા પાનું ... ૧૫૮-૧૬૬ ૧૬૬-૬૭ ૧૬૭–૧૮૩ ... ... ૧૮૩-૧૯૨ ... ... ..૨૨૦-૩૫૭ ... ... ... ... ... ૧૯૩–૨૦૭ ૨૦૮-૨૧૯ ૨૨૦-૨૨૧ ૨૨૧-૨૩૨ ૨૩૨-૨૬૩ ૨૬૭૩-૨૬૬ ૨૬-૨૭૯ ૨૮૦-૨૯૧ ૨૯૧-૨૯૭ ૨૯૭–૩૧૧ ૩૧૧–૩૩૨ ૩૩૨-૩૩૭ ૩૩૮-૩૪૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય પાનું પ્રકરણ ર૭મું. ચોથે પૅર્જ, ટેરિઓને કારભાર (ચાલુ), ઈ. સ ૧૮૨૦-૩૦ ... - ૩૪૦–૩૪૭ , ૨૮મું. ચોથે વિલિયમ, ઈ. સ. ૧૮૩૦-૩૦ લિબરલ પક્ષનો વિજય છે... ... ... ૩૪–૩૫૭ ખંડ પાંચમ: વિકટેરિઆને યુગ .. ૩૫૮-૪૦૪ પ્રકરણ ૨મું મહારાણી વિક્ટોરિઆઃ (૧) જુના અમીરોના કારભારી, ઈ. સ. ૧૮૩૭-પર: મેલબોર્ન; પીલ; રસલ ... ૩૫૮–૩૬૮ , ૩મું. રાણી વિકટેરિઆ: () જુના અમીરના કારભારે, ઈ. સ. ૧૮૫૨–૬૫: ડબીં, ઍબડીન ને પામરસ્ટન. ... ૩૬-૩૭૯ ૩૧મું. નવી લિબરલ અને કન્ઝર્વેટિવ રાજ્યનીતિઓ: | ડિઝરાઈલિ અને ગ્લૅડસ્ટન, ઈ. સ. ૧૮૬૫–૯૫. ... ૩૭૯–૩૯૭ , કરમું. યુનિઅનિસ્ટ કારભાર; બાર લકે સાથે વિગ્રહ; નવી સામ્રાજ્યનીતિ; રાણીનું અવસાન; ઈ. સ. ૧૮૯૫-૧૯૦૧ . • • ૩૭-૦૪ ૩૩મું. વીસમી સદી - ૪૦૫-૪૧૯ બ્રિટિશ રાજ્યતંત્ર ...૪ર૦-૪૫ રાજ્યવહીવટની સામાન્ય સંસ્થાઓ ૪૨૧ બ્રિટિશ રાજ્યતંત્ર... ૪૨૧ તાજ ... ૪૨૨-૪ર૩. King-in-Council ... ૪૨૩–૪ર૪ પ્રધાનમંડળ ... ૪૨૪ જવાબદાર રાજ્યતંત્ર એટલે ? .૪૨૪-૪૨૫ કેબિનેટને કારભાર.... ... ૪૨૫-૪૨૬ મુખ્ય પ્રધાન ... ૪ર૭-૪૨૮ પાર્લમેંટ પાર્લમેંટનાં કર્તવ્ય . ૪૨૮-૪૨૯ હાઉસ ઑવ્ કૅમન્સ • ૪૨૯–૪૩૦ હાઉસ ઍલ્ લૈઝ ૦૦ ૪૩૧ સ્પીકર; લૈર્ડ ચૅન્સેલર • ૪૩૧-૪૩૨ પાર્લમેંટનું કામકાજ : : : : : : : : : : : : ૪૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ પાનું •.. ૪૩ર-૪૩૩ ... ૪૩૩-૪૩૪ ૪૩૪-૪૩૫ ... ૪૩૫–૪૩૬ .... ૪૩૬ ... ૪૩૬-૪૩૮ ...૪૩૮-૪૩૯ ૪૩૮-૪૩૯ વિષય બિલ... બજેટ - હાઉસ ઍવું લાઝ ન્યાયસભા તરીકે -હાઉસ ઍન્ ઊંઝનું ખરૂં પ્રજન રાજકીય પક્ષ રાજ્યને વહીવટ, અમલદારવર્ગ ... તિજોરીખાતું ... -રાષ્ટ્રના સેક્રેટરી દરિયાઈ લશ્કર .. વેપારખાતું કેળવણુંખાતું ... આરોગ્યખાતું ... ખેતીખાતું ને માછીખાતું જાહેર બાંધકામનું ખાતું લેંકેસ્ટરની ચિને ચૈસેલર પેશન માટે પ્રધાન કામદારવર્ગ માટે પ્રધાન પિોસ્ટ ઓફિસ ... અદાલતે ... -થાનિક સ્વરાજ્ય... કેળવણી, આરોગ્ય, બેકારી, કામદારો માટે કાયદાઓ બ્રિટિશ સામ્રાજ્ય... (૧) બ્રિટિશ ટાપુઓ (૨) સ્વરાજ્ય ભોગવતાં સંસ્થાને-Dominions.. (૩) હિંદુસ્તાન ... () તાબેદાર સંસ્થાને-Crown Colonies (૫) રક્ષિત દેશો-Protectorates (f) Mandated Territories ... ઈતિવા . સમાપ્તિ ... ૪૩૯-૪૪૦ ૪૪૦-૪૪૧ ૪૪૧-૪૪૨ ૪૪૨-૪૪૩ ૪૪૩-૪૪૫ ४४३ ૪૪૩ ४४४ '...૪૪૬-૪૪૭, ...૪૪–૪૪૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૪૬ ૨૦૨ ૨૧૦ ૨૫૯ ૧૧ નકશાઓ ૧. રેમનું મહારાજ્ય... ૨. આઠમા સૈકાનું ઈંગ્લેડ ૩. બ્રિટને ને સેકસને ૪. ડેઈનો ૫. દસમા સૈકાનું ઈંગ્લેડ ૬. બીજા હરિનું કાંસનું રાજ્ય ૭. આયર્લડ ... ૮. પેલેસ્ટાઈન . ૯. પાંચમા ચાર્લ્સનું સામ્રાજ્ય ૧૦. કૅટેસ્ટટો ને રોમન કેથોલિકે ... ૧૧. રાજા પ્રજા વચ્ચેનું યુદ્ધ ૧૨. ચંદમે લૂઈ ને તેના મિત્રે ૧૩. પેઈનની ગાદીને વારસા માટેને વિગ્રહ ૧૪. સપ્તવાષિક વિગ્રહ... ૧૫. ઉત્તર અમેરિકા (અમેરિકન વિગ્રહ અગાઉ) ૧૬. અમેરિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે સંગ્રામ ૧૭. ઉત્તર અમેરિકા (અમેરિકન વિગ્રહ પછી) ૧૮. પેનિક્યુલર વિગ્રહ ૧૯. ઈ. સ. ૧૮૧૨માં નેપલિઅનની સત્તા ૨૦. વિએનાના કરાર પછી યુરોપખંડ... રા. ઈંગ્લેન્ડમાં એગિક ક્રાંતિ ... રર. ક્રિમિઆ ર૩. ઈજિપ્ત ને સૂદાન.. - ૨૪. બ્રિટિશ દક્ષિણ આફ્રિકા ૨૫. બ્રિટિશ મહારાજ્ય, ઈ. સ. ૧૯૧૪-૧૮ના મહા વિગ્રહ પછી વંશવૃક્ષા ૧. એડવર્ડને કાંસની ગાદી ઉપરનો હક ... ૨. ટયુડર વંશ ૩. ટુઅર્ટ વંશ .. ૪. હૈનેવર વંશને હક ૫. પેઈનની ગાદી માટેના યુદ્ધને સમજવા વંશવૃક્ષ ૨૮૬ ૨૮૮ ૩૨૨ ૩૨૪ ૩૨૮ ૩૩૬ ૩૭૨ ૩૯૮ ૫૪ ૧૧૮ ૧૯૦ ૨૦૧ Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ | | | બ્રિટિશ લોકોનો ઇતિહાસ ખંડ ૧લો. ઇ. સ. ૧૪૮૫ સુધી પ્રકરણ ૧લું પ્રસ્તાવના . બ્રિટિશ ઇતિહાસ–સુરેપની પશ્ચિમ દિશામાં વાયવ્ય કોણમાં આવેલા અને દરિયાથી તે ખંડથી એકદમ જુદા પડતા જુદા જુદા ટાપુઓની હારને બ્રિટિશ ટાપુઓ કહેવામાં આવે છે. એ ટાપુઓમાં ગ્રેટ બ્રિટન (Great Britain) અથવા ઈગ્લેંડ, લંડ, ને આયર્લડ મુખ્ય છે. ઇંગ્લંડના લોકોને ઈતિહાસ અંગ્રેજોને ઈતિહાસ કહેવાય છે, જો કે કેટલાક વખત થયાં આ ઇતિહાસમાં ડૅલંડ ને આયર્લંડના લોકોના ઈતિહાસને પણ સમાવેશ કરવામાં આવે છે. અત્યારે તે અંગ્રેજ લોકોને ઈતિહાસ એટલે ઈગ્લંડ, સ્કૉલંડ ને આયર્લંડના લોકોને ઇતિહાસ ગણાય છે. એ લેકે છેલ્લાં બે વર્ષ દરમ્યાન દુનિયાના જુદા જુદા ભાગે ઉપર પિતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે તેથી તેમના ઈતિહાસમાં તેમની આ પ્રવૃત્તિઓનું વર્ણન પણ આવી જવું જોઈએ. એ ઉપરાંત, તેમની ધાર્મિક, આર્થિક, ને સામાજિક પ્રવૃત્તિઓને વિચાર પણ આપણે આ પુસ્તકમાં છેડે અંશે કરીશું. બ્રિટિશ ઈતિહાસ શીખવાનું પ્રયોજન–વિદ્યાર્થી અને વાચક એકદમ પૂછશે કે યુરોપના ખુણામાં આવેલા એક નાના દેશના લોકોને ઈતિહાસ વાંચી હિંદુસ્તાન દેશનાં બાળકો શું કરશે ? આ સવાલ બરાબર છે અને તેને જવાબ આપવાની ખાસ જરૂર છે. આપણે ઈગ્લેંડને ને તેની પ્રજાને ઇતિહાસ ખરેખર સમજવો જોઈએ. પહેલું કારણ તે ચોખ્ખું છે. આપણે ત્યાં અત્યારે અંગ્રેજ સરકારનું રાજ્ય ચાલે છે. અંગ્રેજોને ઈતિહાસ, તેમના રિવાજે,ને તે પ્રજાનાં જુદાં જુદાં લક્ષણે આપણે જાણવાની Page #14 -------------------------------------------------------------------------- ________________ ખાસ અગત્ય છે, કારણ કે આપણા રાજ્યતંત્રમાં તેમના જ હાથ છે. યુરોપના ખીજા દેશો કરતાં ઈંગ્લંડની સાથે આપણે ધણા નિકટ સંબંધમાં આવ્યા છીએ તે હજુ પણ છીએ. તે લોકોને ઇતિહાસ આપણે જેટલી સહેલાઈથી વાંચી તે સમજી શકશું તેટલી સહેલાઈથી અત્યારે આપણે ખીજા કાઈ પણુ દેશના ઇતિહાસ વાંચી કે સમજી શકશું નહિ. આપણે હવે નાનપણથી જ અંગ્રેજી ભાષા વાંચી તે સમજી શકીએ છીએ. ઈંગ્લંડે આખી દુનિયામાં પોતાનું રાજ્ય ને પોતાના વેપાર એવી સુંદર રીતે અત્યારે જમાવ્યાં છે, કે આપણા દેશમાં તેમનું રાજ્ય ન હોત તેપણુ આપણે તે દેશના ઇતિહાસ વાંચવા લલચાત. ઈંગ્લેંડના ઇતિહાસ કાંઈ પૃથ્વીના ખુણામાં આવેલા એક અજાણ્યા દેશને ઇતિહાસ નથી. રાજ્યવહીવટમાં, અર્થશાસ્ત્રમાં, સાહિત્યમાં તે સ્વતંત્રતાની લડતમાં ઈંગ્લેંડના ઇતિહાસના વાચનથી હરકોઈ માણુસને ઉત્તમ ધ મળી શકશે. ઈંગ્લંડે આખા યુરોપને રાજ્યતંત્રના તે સ્વતંત્રતાના પાઠો શીખવ્યા છે. ઇંગ્લંડની પાર્લમેંટનું અનુકરણુ ખીજાં તમામ રાજ્યાએ કર્યું છે. આ કારણથી પણ આપણે ઇંગ્લેંડના તિહાસ સમજવા જોઈ એ. સ્વતંત્રતા, આત્મભાગ, રાજ્યવહીવટની કળા, વેપારની વૃદ્ધિ વગેરે માટે આપણે ઈ પણ ઉપાયેા લેવા જોઈ એ, અને તે માટે ઈંગ્લેંડ પાસેથી આપણે ઘણુ શીખીએ તેમ છે. વળી છેલ્લાં બસે વર્ષથી ઈંગ્લંડ યુરેપમાં મુખ્ય ગણાતું આવ્યું છે, તે છેલ્લાં સે વર્ષથી તે તે આખી પૃથ્વી ઉપર એક પહેલી પંકિતનું રાજ્ય ગણાય છે. ઈંગ્લેંડના હમણાંને ઈતિહાસ એટલે બીજાં રાજ્યોના પરસ્પર સંબંધના ઇતિહાસને ટુંકા સાર, એમ કહેતાં જરાય ખાટું નહિ કહેવાય. વળી ઈંગ્લેંડના છેલ્લાં ખસા વર્ષને ઇતિહાસ, એટલે યુરોપનાં રાજ્યાના પરસ્પર વ્યવહારના તિહાસના ટૂંકા સાર એમ કહીએ તે ખોટું કહેવાશે નહિ. આ કારણુથી પણ આપણે ઈંગ્લંડના ઇતિહાસનું વાચન અવશ્ય રાખવું જોઈ એ. એ તિહાસની હકીકતા જાણવાથી આપણે “એક પંથ ને દે કાજ” નહિ,. પણ એક પંથ તે અનેક કાર્યો સાધશું-આપણે ઇંગ્લેંડના ઇતિહાસ જોઈશું એટલું જ નહિ, પણ સાથે સાથે ઘણી વાર આપણે યુરોપનાં રાજ્યના પ Page #15 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ, ને તેની સંસ્કૃતિ-પ્રગતિ (Progress) ને ઈતિહાસ પણ જોઈ શકશું કારણ કે સંસ્કૃતિ કે પ્રગતિમાં અત્યારે યુરોપનાં રાજ્ય આગેવાની ધરાવે છે, અને એશિઆના ને આફ્રિકાના મેટા મેટા મુત્સદ્દીઓ ને આગેવાને તેમને પગલે ચાલે છે. ઉપરાંત વિજ્ઞાન, સાહિત્ય, દેશાવરને વ્યવહાર, ને હુન્નરઉદ્યોગને વિકાસ, એટલાં વાનાં સમજવા માટે પણ અંગ્રેજી ઇતિહાસ વાંચવાની ખાસ અગત્ય છે. બ્રિટિશ ટાપુઓ–બ્રિટિશ ટાપુઓનું કુલ ક્ષેત્રફળ આશરે ૧૨૧,૦૦૦ ચોરસ માઈલ છે, ને તેમાં આયર્લડનું ૩૨,૬૦૦ ચેરસ માઈલનું ક્ષેત્રફળ સમાઈ જાય છે. તેમાં પ્રથમ ગ્રેટ બ્રિટન અથવા ઇંગ્લંડને સ્કે લંડ આવે છે ને તેમાં પ્રથમ ઇંગ્લેંડ આવે છે. ઈંગ્લેંડનું ક્ષેત્રફળ ચૅનલના ટાપુઓ ને વેઈટિસ (Wales) સહિત ૫૮,૬૧૧ ચેરસ માઈલ છે અને તેની લંબાઈ પહોળાઈ અનુક્રમે લગભગ ૪૨૦ ને ૩૬૦ માઈલ છે. વીડ નદીની ઉત્તરને ભાગ ઑલંડ ને દક્ષિણ ભાગ ઈંગ્લેંડ કહેવાય છે. તેની ઉત્તરે આટિક સમુદ્ર, પૂર્વે ઉત્તર સમુદ્ર, દક્ષિણે બ્રિટિશ સામુદ્રધુની, અને પશ્ચિમે ઍફ્લેટિક મહાસાગર, આઈરિશ સમુદ્ર ને સેઈન્ટ ઑર્જની સામુદ્રધુની આવેલાં છે. ઇગ્લેંડની પશ્ચિમ દિશા તરફ ને સ્કેલેંડની ઉત્તર દિશામાં નાના પર્વત આવેલા છે, પણ તે પર્વતમાં કોઈ પણ ગિરનાર કે પાવાગઢના ડુંગરથી બહુ વધારે ઊંચે તે નહિ હોય. ટાપુઓના ચારે કિનારાઓ ભાંગ્યાતૂટયા છે તેથી તે ઠેકાણે બંદરે, ગોદીએ, વગેરે માટે પૂરતાં સાધને મળી શકે છે. આ જ કારણથી બ્રિટિશ સમૃદ્ધિ દેશાવરના વેપાર ઉપર ને નકાબળ ઉપર રહી છે, અને બ્રિટિશ લોકો નકાબળમાં પ્રથમ પંક્તિમાં રહેવા પ્રયત્ન કરે છે. ઇંગ્લંડની આબેહવા શીતળ ને તંદુરસ્ત છે. ત્યાં ઠંડી ઘણી પડે છે પણ કામ ન કરી શકાય એટલી સખ્ત ઠંડી પડતી નથી. ઇંગ્લિંડને ઊનાળે તે આપણે શિયાળે જાણ. વરસાદ પણ ત્યાં સામાન્ય રહે છે, તેથી ખેતી ને હુન્નરઉદ્યોગને પુષ્ટિ મળી શકે છે. આ ટાપુઓમાં કેટલાંક સુંદર સવારે છે. ઘઉં, વટાણા, જવ, ઓટ (Oat) બટાટા, ગાજર, કેબીચ, ઍપલ, Page #16 -------------------------------------------------------------------------- ________________ શાકભાજી ને લીલો મે ઇંગ્લંડમાં પાકે છે. પણ હાલ મુખ્યત્વે તે અંગ્રેજો દેશાવરના વેપાર ઉપર ને પિતાનાં કારખાનાઓમાં તૈયાર થતા માલની નિકાસ ઉપર જીવે છે. ખાધાખોરાકીની વસ્તુઓ અત્યારે ઈંગ્લંડમાં બહુ નીપજતી નથી. દરિયામાં ને નદીઓમાં સરસ માછલીઓ નીપજે છે તેના ઉપર હજારે માણસ નીભે છે. આખા દેશમાં સુતરાઉ, રેશમી, ગરમ ને શણનું કાપડ તૈયાર કરવાનાં અનેક કારખાનાંઓ છે; જેમકે, માન્ચેસ્ટર,. લીડ્ઝ, ગ્લાસગે, ઠંડી ને ડબિમાં. બર્મિંગહામ જે સ્થળે પહેલા દરજ્જાનાં. લેઢાનાં કારખાનામાં છે. કેલસે, લોઢું, કલઈ, મીઠું, સીસું, તાંબુ, જસત,. વગેરે પણ પુષ્કળ મળી શકે છે. ઇંગ્લેડનું વહાણવટું આખી દુનિયામાં મશહૂર છે. ઇગ્લેંડના લેકે મોટે ભાગે પ્રોટેસ્ટંટ છે ને તેઓ જુદા જુદા પંથે. પાળે છે. આયર્લંડના લોકો રેમન કેથોલિક છે; અસ્ટરના પ્રદેશમાં પ્રોટેસ્ટંટ. પંથનું સારું બળ છે. આયર્લેડ ખેડુતને મુલક કહી શકાય. આ બધા ટાપુઓમાં રાજ્યભાષા અંગ્રેજી છે, ને ઈંગ્લડનાં લોકો અંગ્રેજી ભાષા બેલે છે; પણ વેઇલ્સમાં જુની વેલ્શ (Welsh) ભાષા બોલાય. છે અને સ્કેલેંડમાં ને આયર્લંડમાં જુદી જુદી ગેઇલિક ભાષાઓ બેલાય છે. ગ્રેટ બ્રિટન પહેલાં તે યુરેપખંડ સાથે જમીનવાટે જોડાએલું હતું. પણ કરડે વર્ષ અગાઉ તે પ્રદેશ યુરોપના ખંડથી વિખુટો પડી ગયો. એ ટાપુઓના લોકોમાં બ્રિટન, રોમન, સેકસન, ડેઈન, ને નર્મન લોકોના વંશજો. છે અને તે દરેક જાતની જુદી જુદી ખસીઅને હજુ પણ બ્રિટિશ લેકોનાં ચરિત્રમાં જોવામાં આવે છે. અંગ્રેજી ઇતિહાસનું વિવિધપણું–ઈંગ્લંડની ઉત્તરે જ ઑલંડને. દેશ આવેલ છે, તેથી ઈ. સ. ૧૬૦૩ સુધી ઇંગ્લંડના દરેક રાજાનું મુખ્ય કર્તવ્ય એ હતું કે સ્કેલેંડમાં વિરુદ્ધ સત્તા જામે નહિ. આયર્લડ પણ તદન. નજીક હોવાથી તે દેશ ઉપર ઇંગ્લંડના રાજ્યકર્તાઓ પહેલેથી જ ચક્કસ નજર રાખતા આવ્યા છે, ને ત્યાં પણ પરદેશી સત્તા ન સ્થપાય તે માટે Page #17 -------------------------------------------------------------------------- ________________ તેઓએ કાળજી રાખી છે. ઉત્તર સમુદ્ર તરફ પિતાને ચેઓ સ્વાર્થ હોવાથી ઈંગ્લડે તે ભાગમાં કોઈ પરદેશી રાજ્યને બહુ બળવાળું થવા દીધું નથી. ડેવર મુકામેથી યુરોપ માત્ર બાર ગાઉ જ છેટો રહી જાય છે, તેથી હૈલંડ ને બેજિઅમ ઉપર પણ અંગ્રેજે હંમેશાં સ્વાર્થની દૃષ્ટિથી જોતા આવ્યા છે. કાંસ ઈંગ્લંડની એકદમ પડેશમાં જ છે; તેથી તે રાજ્ય યુરોપમાં બહુ પ્રબળ ન થાય તે માટે પણ અંગ્રેજ મુત્સદીઓ કાળજી રાખે છે. અત્યારે ભૂમધ્ય સમુદ્રમાં જિબ્રાલ્ટર, માલ્ટા, ને ગો ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય છે, તેથી તે દિશામાં કાંસ, ઈટલિ, સ્પેન, ગ્રીસ, તુર્કી, ને રશિઆને ઇંગ્લંડ બળ જમાવવા દેતું નથી. હિંદુસ્તાન અત્યારે ઈગ્લેંડના સામ્રાજ્યને એક ઉપયોગી ભાગ છે. હિંદ ને ઈગ્લેંડ વચ્ચેના ધોરી માર્ગો ઇંગ્લડની સત્તામાં રહે એ કારણથી માત્ર ભૂમધ્ય સમુદ્ર ઉપર જ નહિ, પણ રાતા સમુદ્ર ઉપર, ઈજિપ્ત ઉપર, ઈરાનના અખાત ઉપર, અફઘાનિસ્તાન ઉપર, અરબી સમુદ્ર ઉપર, હિંદી મહાસાગર ઉપર, આફ્રિકાના પૂર્વ કે પશ્ચિમ કિનારાઓ ઉપર, અને બંગાળના ઉપસાગર ઉપર પણ અંગ્રેજો નજર રાખે છે. અમેરિકામાં કેનેડા, વેસ્ટ ઇન્ડીઝના કેટલાક ટાપુઓ,ને મધ્ય અમેરિકામાં કેટલાક પ્રદેશ ઇંગ્લંડના કબજામાં છે તેથી ત્યાં પણ ઈંગ્લંડની સરકારને સાવચેત રહેવું પડે છે. ચીનમાં પણ ઇંગ્લડ કેટલાએક ઉપયોગી હક ધરાવે છે. ઑસ્ટ્રેલિઆ, ને ન્યુઝીલંડ તેના જ મહારાજ્યમાં આવી જાય છે, તેથી પેસિફિક મહાસાગરમાં ને પીળા સમુદ્રમાં પણ ઈંગ્લડ લાગવગ ધરાવે છે ને તે વગ ઓછી ન થાય તેનું ધ્યાન રાખે છે. છેવટે આફ્રિકામાં પણ અંગ્રેજ સંસ્થાને ને મુલક છે તેથી ત્યાં પણ ઇંગ્લંડની સરકારને પિતાને અર્થ સાધવે પડે છે. આવી રીતે અંગ્રેજ સામ્રાજ્ય દુનિયાના જુદા જુદા પ્રદેશમાં આવેલું હોવાથી, ને તે સામ્રાજ્યના લોકે, તેમની સામાજિક સંસ્થાઓ વગેરે જુદા જુદા પ્રકારનાં હેવાથી, ઈંગ્લંડની સરકારને રાજ્યવહીવટમાં જુદા જુદા પ્રકારની સંસ્થાઓની જનાઓ દાખલ કરવી પડે છે. દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી એના જેવું એક પણ મહારાજ્ય થયું નથી. આ કારણથી અંગ્રેજોને ઇતિહાસ વિવિધ, રસિક ને ધમય બને છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રજુ કેટ, બ્રિટન ને રામન પુરાતન ઇંગ્લંડ: કેલ્ટ ને બ્રિટન–ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં હજારે વર્ષ અગાઉ ઇંગ્લંડમાં પૂર્વ ને દક્ષિણ દિશાએથી કેટલાક લોકો વસ્યા. તેઓ વણે કાળા ને કદે ઠીંગણુ હતા. ઘણાં વર્ષ સુધી તેમણે ઈંગ્લંડમાં પિતાનું વતન કર્યું. હજુ પણ તેમના કેટલાક વંશજો વેઈલ્સમાં જોવામાં આવે છે. તેમના પછી તે જ દિશાએથી બીજા લેકે ઈંગ્લંડમાં દાખલ થયા. તેઓ કેલ્ટ (Celt) કહેવાય છે ને તેમની ભાષા માંસના લેકોની ભાષા સાથે મળતી આવે છે. આ કેલ્ટ લોકે ઈંગ્લંડના પુરાતન કે સાથે ભળી ગયા. તેઓ Brythons કહેવાતા ને તેમના ઉપરથી ઇંગ્લેંડનું નામ Britannica પડયું. આ લેકે વર્ણ ગોરા અને કદે ઊંચા હતા. યુદ્ધમાં તેઓ ઘણા શૂરવીર, હતા. તેઓ સોનું, રૂપું, કલાઈ વગેરે ધાતુઓને ઉપયોગ કરતા, ને દેશાવરના લેકે સાથે વેપાર ખેડતા. તેઓ ગામડાઓમાં રહેતા ને ઢેર ઉપર નિર્વાહ ચલાવતા. તેમની જુદી જુદી ટેળીઓ પરસ્પર લડતી. તેઓ કઈડ (Druid) ધર્મગુરુએથી ઘણા જ ડરતા, સૂર્ય વગેરેને પૂજતા, યજ્ઞ કરતા ને તેમાં જીવતાં માણસને પણ હોમી દેતા. આ વખતે ગ્રીક લેકે યુરોપમાં સુધરેલા લોકો ગણાતા. પણ તેમને બ્રિટનને ટાપુ અજાણ્યો હતો, જે કે ઈ. સ. પૂર્વે ૩૦૦ની સાલમાં પિથિઆસ નામને એક ગ્રીક મુસાફર બ્રિટનની આસપાસ ફરી ગયા હતા. બ્રિટનમાં રેમનું રાજ્ય –ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં રોમના કે ઈટલિના લોકોએ જર્મનિ અને રશિઆ સિવાય આખો યુરેપ પિતાને તાબે કરી દીધો હતો. તેમના સામ્રાજ્યની પૂર્વ દિશાએ ટાઈગ્રિસ ને યુક્રેટિસ નદીઓ, દક્ષિણે નાઈલ નદી ને સહરાનું રણ, પશ્ચિમે લૈંટિક મહાસાગર, ને ઉત્તરે ડેન્યુબ ને હાઈને નદીઓ ને બ્રિટિશ સામુદ્રધુની આવેલાં હતાં. ‘રમ નગરના એક મહાપુરુષ Caesar-સીઝરે ગલ અથવા કાંસને દેશ જીતી લીધું. ગલના વતનીઓને બ્રિટને મદદ મેકલતા હતા. તા શિક્ષકો chee ( * Page #19 -------------------------------------------------------------------------- ________________ તેથી સીઝરે ઇ. સ. પૂર્વે ૫૪ની સાલમાં બ્રિટનના ટાપુમાં ૧૫૦૦૦ માણસે નું લશ્કર ઉતાર્યું; પણ તેણે ત્યાંના લોકોને પૂરેપુરા જીતી લીધા નહિ. સીઝર સુ – દીનનું અા - કાળી નેપોલિયન જેવા મહાન યોદ્દો ને મુત્સદ્દી હતા. તેણે પેાતાનાં નિવેદન (Commentaries ) લખ્યાં છે તે તે ઉપરથી આપણે ઇંગ્લેંડના રહેવાસીઓ–બ્રિટનની પરિસ્થિતિ જાણી શકીએ છીએ. સીઝર પછી રામના પ્રજાસત્તાક રાજ્યના નાશ થયા તે તેના સામ્રાજ્યમાં પાદશાહી (Empire) સ્થપાઈ. રામન સરદારાએ હવે ઈંગ્લેંડના ધણાએક ભાગે કાયમને માટે સર કર્યાં, ઇ. સ. ૪૩–૮૫. એક બ્રિટન ટાળીની રાણી એડિશ (Boadieee) એ આ વખતે રેમના લશ્કર સાથે લડવામાં ઘણી બહાદુરી બતાવી, ઇ. સ. ૬૦-૬૧ ઈંગ્લંડમાં રામની પાદશાહીનું મુખ્ય નગર યાર્ક હતું. રૂમનો સ્કાર્લેંડ, વેઈલ્સ તે આયર્લૅડ તાખે કરી શક્યા નહિ; છતાં તેઓએ ઈંગ્લંડ ઉપર લગભગ સવાચારસે વર્ષ સુધી રાજ્ય કર્યું. જે લેાકેા હિંદુસ્તાનને પરાજિત દેશ કહે છે તે લોકોએ આ હકીકત યાદ રાખવાની જરૂર છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ચાર સૈકા દરમ્યાન રેમનેએ ઇંગ્લંડમાં પોતાની સંસ્કૃતિ ફેલાવી. તેમણે બચાવ માટે સરહદ ઉપર મેટી દીવાલે ઉભી કરી, નિશાળો ઉઘાડી, શહેર વસાવ્યાં, મંદિરે કર્યા, બજારે ઉભાં કર્યા, મેટા મેટા રસ્તાઓ બંધાવ્યા, નહેરે દાવી, જુદે જુદે સ્થળે સિપાઈઓનાં થાણુઓ ગોઠવ્યાં, ખેતી, વેપાર, ને કળાને ઉત્તેજન આપ્યું, ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી, પિતાને પિશાક, પિતાની ભાષા, કાયદાઓ વગેરે નવા પ્રાંતમાં દાખલ કર્યા, અને સ્થાનિક સ્વરાજ્ય પણ પિષ્ય. પણ આથી બ્રિટને યુદ્ધકળા ભૂલી ગયા. તેનું પરિણામ ઘણું ભયંકર આવ્યું. પ્રકરણ ૩ ball zisztol-Anglo-Saxons ન્યૂટ, એંગલ, ને સેંકસન વસવાટ, ઇ. સ. ૪૫૦-૬૦૦ Jutes. Angles. Saxons. પાંચમા સિકામાં રમના મહારાજ્યની પડતી શરૂ થઈજર્મનિના પ્રદેશમાંથી જંગલી લોકોની ટોળીઓ તે રાજ્યના પ્રાંતે ઉપર ધસી આવવા લાગી; રેમના પાદશાહે રાજ્યકારભાર ઉપર પૂરતું લક્ષ આપી શક્યા નહિ; બ્રિટનના પ્રાંતમાંથી પાદશાહી લશ્કરે ખેંચાવાં લાગ્યાં. આ કારણથી બ્રિટને ઉપર ઉત્તર તરફથી પિક્ટ (Picts) લેકો, પશ્ચિમ તરફથી (Scots) સ્કેટ લોકો ને જર્મનિના કિનારા તરફથી સૅકસન લેકે ચડી આવવા લાગ્યા. પહેલાં તે સેકસનેએ બ્રિટનને અગ્નિ કોણનો ભાગ દબાવ્યું. એક બ્રિટન સરદારે હેગિસ્ટ (Hengist) અને ભેંસ (Horsa) નામના પુટ (June) જાતિના સરદારને દુશ્મને સામે બચાવ કરવા મદદે બોલાવ્યા. તે સરદારે એ પહેલાં બ્રિટનેના શત્રુઓને ને પછી બ્રિટનેને પિતાને તાબે કર્યા ને બ્રિટન પ્રાંતમાં કાયમને વાસ કર્યો, ઇ. સ. ૪૪૮. જ્યુર્ટ લેકે. સેંડસન લેકોના એક વિભાગના હતા. સેકસનેએ સસેકસ, વેસેકસ (Sussex, Wessex) વગેરે પરગણુએ દક્ષિણમાં ને પશ્ચિમમાં વસાવ્યાં. પૂર્વમાં તેઓ Essex Page #21 -------------------------------------------------------------------------- ________________ એસેકસમાં વસ્યા. Angles-ઍગલ નામની તેમની એક ટાળી East Anglia-પૂર્વ એંગ્લિઓમાં ને Mercia–મશિઆમાં જઈ ચડી. ઈ. સ. ક - ખેં લિખને * - ખુબ ? છે પ૭૭માં ને ઈ. સ. ૬૨૩માં એ લોકોએ અસલ વતની બ્રિટનેને સખ્ત ને છેલ્લી હાર ખવરાવી, એટલે જીતાએલા બ્રિટને વેલ્સમાં ભરાઈ ગયા. કેટલાએક એમ પણ કહે છે કે છેલ્લા બ્રિટન રાજા આર્થરે ને તેના સરદાએ ઇંગ્લંડના નિત્ય કોણમાં સેકસને સામે બહાદુરીથી બચાવ કર્યો હતા. કવિ ટેનિસને આર્થર રાજાનાં આ પરાક્રમને સુંદર કાવ્ય-Idylls of the King-માં વર્ણવ્યાં છે. આ સૅકસન લેકોએ રેમન રાજ્યની દરેક યાદગીરીને નાશ કર્યો ને અત્યારે થોડાંએક જૂનાં નામે ને કે જૂના રસ્તાઓ ને ક્યાંક ક્યાંક ખોદકામથી જડી આવતા તે વખતના અવશેષો સિવાય ઇંગ્લંડમાં રામન સંસ્કૃતિની યાદગીરીરૂપે કાંઈ પણ મળતું નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ અંગલોની ટળી ઉપરથી બ્રિટનનું નામ એંગલ-લૅન્ડ અથવા ઈગ્લેંડ પડયું, અને મને અને બ્રિટનેને જીતનાર કે અંગ્લે-સૅક્સને કહેવાયા. ઍ સેકસ (Anglo-Saxons) Northumbria. Mercia. Messex. અંગ્સ સેકસને જર્મન ભાષા બેલતા, શૂરવીરપણે હારિક કે - * ઈ મર્સિ, મિ * તો I ! Cgli , લડાઈઓ કરતા, ઢેર ઉછેરતા, માછીમારોને ધંધે કરતા અને ક્રૂર દેવદેવીઓને માનતા. અંગ્રેજી ભાષામાં અઠવાડીઆના કેટલાક દિવસનાં નામ આ દેનાં નામે ઉપરથી પડ્યાં છે; દાખલા તરીકે, Tiw દેવને વાર Tuesday, Woden નામ ઉપરથી Wednesday, Thor ઉપરથી Thursday, ને Frea ઉપરથી Friday. તેઓ ઘણું ક્રૂર હતા. પણ તેઓ કુટુંબ ને Page #23 -------------------------------------------------------------------------- ________________ સગાંઓ ઉપર ઘણી પ્રીતિ રાખતા, ને સ્ત્રીઓને પુરુષો સાથે સમાન ભાવે ગણતા. ગુલામીની સંસ્થા તેમનામાં હતી. પિતાની જાતમાંથી કઈ પણ બળવાન સરદારને તેઓ રાજા બનાવતા ને તેના કહેવા પ્રમાણે વર્તતા. આ રાજા King કહેવાતે. મોટા મોટા સરદારે Earls અર્લ કહેવાતા ને નાના સરદારે Ceorls કર્લ કહેવાતા. તેમનું ને ધર્મગુરુઓનું મહામંડળ Witen કહેવાતું. એ વિટનની સલાહ રાજા બનતાં સુધી લેત. તમામ લેકની સભા Witenagemot કહેવાતી. દેશનાં નાનાં પરગણએ. Shires કહેવાતાં ને તેનાથી નાના વિભાગો Hundreds કહેવાતા. ગામડાંઓ Tun કહેવાતાં. ઇંગ્લંડમાં પહેલાં તે અનેક રાજાઓ થયા, પણ ધીમે ધીમે તે બધાને એક છત્ર નીચે આવવાની ફરજ પડી. પરિણામે ઇંગ્લંડમાં ત્રણ મુખ્ય રાજ્યો થયાં-ઉત્તરમાં નર્ધબ્રિઆ, મધ્યદેશમાં મશિઆ ને દક્ષિણમાં વેસેકસ. પહેલાં તે Northumbriaના રાજા એવિને આખા ઈગ્લંડમાં એકચક્રી રાજ્યની સ્થાપના કરી. Edinburgh એડિનબરે શહેર હજુ પણ તેના નામને યાદ દેવરાવે છે, ઈ. સ. ૬૨૦. આ એક્વિને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. તે વર્ષ પછી Mercia મશિઆને એફ (Offa) ઇંગ્લડને સાર્વભૌમ રાજા થયો. તે પણ ખ્રિસ્તી, ધર્મમાં ભળે હો, ઈ. સ. ૭૫૭-૯૬. મશિઆ પછી વેસેકસને વારે આવ્યો. ઈ. સ. ૮૨૩માં વેસેકસના રાજા એગબર્ટો (ઈ. સ. ૮૦૦-૮૩૮) આખા ઈંગ્લડને પિતાની છત્ર નીચે આપ્યું. તેના વખતમાં આખા દેશને ઇંગ્લંડ નામ આપવામાં આવ્યું ને વિચેસ્ટર પાટનગર બન્યું. અલબત, આ વખત દરમ્યાન નાના નાના રાજાઓને રાજ્ય કરવા દેવામાં આવતું; પણ જેમ અત્યારે આપણા દેશમાં નાનાં મોટાં ઘણાં સંસ્થાને છે પણ તેમના બધા ઉપર ઇંગ્લંડના શહેનશાહની આણ ફરે છે, તેમ તે વખતે 401 2131 2134 H12 Northumbria § Mercia s Wessexy. રાજાની આખા ઈંગ્લંડના નાના મોટા રાજાઓ ઉપર આણ ફરતી. ઇંગ્લંડ ને ખ્રિસ્તી ધર્મ-ઇસુ ખ્રિસ્તના જન્મ સુધી રામન મહારાજ્યના લેકે જુદા જુદા ધર્મો પાળતા. ઈસુ. પછી તેના અનુયાયીઓએ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધણાં દુ:ખા વેઠીને પણ યુરપમાં તે એશિઆમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો. ઈ. સ. ૩૨૩માં રામના એક પાદશાહ ખ્રિસ્તી થયા. ખ્રિસ્તી ધર્મ ઈંગ્લેંડના અસલના વતનીઓએ પણ સ્વીકાર્યાં હતા તે આપણે ઉપર જોઈ ગયા છીએ; પણ પાંચમા સૈકામાં રામના રાજ્યનો નાશ થયા એટલે સાથે ખ્રિસ્તી ધર્મ પણ ઈંગ્લંડમાંથી લગભગ નાબુદ થઈ ગયા. માત્ર વેલ્સના બિટનાએ તે ધર્મ પોતાના નવા વતનમાં ટકાવી રાખ્યા. ત્યાંથી સેન્ટ ટ્રિકે આયલ્ડમાં તે પંથ ફેલાવ્યા. ઇ સ. ૧૯૭માં રામના પાપે ઑગસ્ટિન નામના ધર્મગુરુને ઇંગ્લેંડ મોકલ્યા. તેણે કેન્ટના રાજાને ખ્રિસ્તી કર્યાં. ત્યારપછી મશિઆ, વેસેકસ ને નાÜબ્રિના રાજાએ પણ રામના ધર્મમાં ભળ્યા. ખ્રિસ્તી ધર્મમાં ભળવાથી ઈંગ્લેંડના લેાકેામાં એકત્વની ભાવના પ્રકટ થવા પામી અને તેઓએ પોતાની કુટેવોના ત્યાગ કર્યાં. ઉપરાંત, યુરોપના ઘણા મોટા રાજાઓ એ વખતે તે ધર્મ પાળતા હતા, તેથી ઈંગ્લેંડના રાજાએ તેમના નિકટ સંબંધમાં આવ્યા તે પરિણામે ઈંગ્લંડ ને યુરેાપ વચ્ચેના વ્યવહાર વધ્યા. રામ એ વખતે ખ્રિસ્તી ધર્મનું પાટનગર હતું, તેથી રામના વિચાશ તે આચાર। પણ ઈંગ્લેંડમાં ફેલાયા. ચર્ચની (Chureh) સાથેના નિકટ સંબંધથી રાજાની સત્તા વધી. ધર્મગુરુએ રાજ્યકારભારમાં ને ખાસ કરીને અદાલતમાં કામકાજ કરવા મંડ્યા. ચર્ચને ધણી જમીન બક્ષીસ આપવામાં આવી તેથી પણ ધર્મગુરુઓની સત્તા વધી. પ્રકરણ ગ્રંથું ડેઈના ને સેંક્સના, ઈ. સ. ૭૮૭-૧૦૬૬ ડેઈન લેાકેાની સવારીએ.—ડેન્માર્કમાં અને સ્કેન્ડિનેવિઆના દ્વીપકલ્પના કિનારા ઉપર ધણા વખત થયાં ડેઈન (Dane) અથવા વાઇકિંગ (Vikings) નામના લોકો રહેતા હતા. આઠમા સૈકાની આખરના ભાગમાં ફ્રાંસના રાજા મહાન્ ચાર્લ્સે જર્મનિના ઉત્તર કિનારાના પ્રદેશને જીતી લીધે તે પછી તેણે આ લોકાને પણ છંછેડ્યા. ત્યારથી ડેના પશ્ચિમ યુરોપના જુદા જુદા ભાગા ઉપર હુમલા કરવા લાગ્યા. રાજા એક્ાના વખતમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ તેઓ ઇંગ્લંડમાં દાખલ થયા ને પછી તે તીડનાં ટોળાંની માફક દર વર્ષે ઈગ્લંડ ઉપર ધસી આવવા લાગ્યા. ઇંગ્લંડને ઉત્તર કે પૂર્વ ભાગ તેઓએ દબાવ્યું. માત્ર દક્ષિણમાં વેસેકસનું રાજ્ય જ બાકી રહ્યું અને જે ત્યાં આફ્રેડ જે મહાન યુદ્ધો ને મુત્સદ્દી રાજા ન હતા તે તે ભાગને પણ ડેઈન લેકેએ પિતાને તાબે કરી દીધો હત, ઈ. સ. ૭૮૭-૮૭૧. મહાન આકેડ, ઇ. સ૮૭૧–૯૦૦:ડેઇનોની સંખ હાર– ડેઈન લેકોને હરાવનાર, ઈગ્લેંડને જંગલી રાજ્યથી બચાવનાર, - સેકસનેને ને ડેઇનેને એકત્વની ભાવના પ્રેરનાર, કેળવણી, સાહિત્ય, ધર્મ, રાજ્યવ્યવસ્થા, વગેરે રાષ્ટ્રીય જીવનના દરેક ક્ષેત્રને વ્યવસ્થિત કરનાર, અને તેજ સાથે ચરિત્રમાં તદન ચેખા, આ ઈંગ્લંડના પહેલા મહાપુરુષને જન્મ ઈ. સ. ૮૪૮માં થયે હતું. તેને બાપ વેસેકસને રાજા હતા. ઘણી નાની Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉંમરે તે રેમ ગયો હતો. બાર વર્ષ સુધી તે તેને લખતાં વાંચતાં આવડતું નહિ; પણ અકબરની માફક તેની યાદદાસ્ત ઘણીજ સુંદર હતી અને તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ પિતાની માતૃભાષા ને ઉપરાંત લૅટિન પણ શીખતે ગયે. નાનપણમાં જ તેનાં માબાપ મરી ગયાં. તેનું શરીર કસાએલું હતું. પણ પહેલેથી જ આફ્રેડને કેટલાએક ભયંકર ને જીવલેણ રે લાગુ પડ્યા હતા. છતાં છેવટ સુધી તે પિતાનું શરીર સાચવી શક્યા હતા. ઓગણીસમા વર્ષની ઉંમરે તે મશિઆના રાજાની કુંવરી સાથે પરણે. આ વખતે ડેઈન લેક ટેળાબંધ મશિઆ ઉપર ચડી આવતા હતા. આફ્રેડ તેમની સામે ગયે હતું. તેને ભાઈ આ સામાન્ય શત્રુ સામે લડતાં ધવાયો ને મરી ગયો. આફ્રેડ સેથી ના કુંવર હતો છતાં વિટને તેને વેસેસને રાજા બનાવ્યું. તેના અમલના પહેલા જ વર્ષમાં ડેઈન લેકોએ તેને હરાવ્યું. આજે તેમને માટે દંડ ભર્યો ને ચાર વર્ષ સુધી તે શત્રુઓએ વેસેસ ઉપર મીટ માંડી નહિ. પણ લડાઈના પહેલા અનુભવથી યુવાન રાજાએ જાણું લીધું કે વેસેકસનું નિકાસૈન્ય ઘણુંજ નબળું છે, તેથી તેણે નૌકાસૈન્યને ને - જમીન ઉપરના લશ્કરને સુધારી દીધાં. ડેઈન લોકોએ મશિઆ ને નર્ધબ્રિઆ જીતી લીધાં. ઈ. સ. ૮૭૬માં ડેઈન રાજા વેસેકસ ઉપર ચડી આવ્યું પણ આફ્રેડની તૈયારી જોઈ લડાઈ ન કરતાં તે પાછો ચાલ્યા ગયે. ઇ. સ. ૮૭૮માં એ રાજા ફરી આફ્રેડ ઉપર ચડી આવ્યું. રાજા પહેલાં તે નાસી ગયે; પણ તેના અમીરાએ છેવટે શત્રુઓને હરાવ્યા, આફ્રેડે પણ દુશ્મનને હરાવ્યા. ડેન રાજાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ને વેસેકસ ઉપર ફરી સવારી ન કરવાનું વચન આપ્યું. ઈ. સ. ૮૭૯. આ સમાધાની તેર વર્ષ સુધી ચાલી ને તે દરમ્યાન ડેઈન લેકએ આફ્રેડને છોડશે નહિ. ઈ. સ૮૮૧માં ડેઈન સરદાર હેસ્ટિંગ્સ વળી ઈંગ્લડ ઉપર સવારી કરી, પણ તેમાં તે ફાવ્યું નહિ. આફ્રેડના સુધારા–અત્યાર સુધી આફ્રેડ માત્ર વેસેકસ, સસેકસ ને કેન્ટને રાજા હતા. હવે તેણે પિતાની એક પુત્રીને પશ્ચિમ મશિના રાજા વેરે પરણાવી ને તે રાજાને પિતાને માંડળિક બનાવ્યા. વિલ્સન નાના રાજાઓએ પણ આક્રેડની સત્તાને માન્ય કરી. ડેઈને Page #27 -------------------------------------------------------------------------- ________________ રાજ્યની ને સેકસના રાજ્યની પરસ્પર સરહદે નક્કી કરવામાં આવી અને બંને પક્ષ વચ્ચે બીજા અગત્યના કરારે પણ થયા. રાજાએ તૈકાસૈન્ય તૈયાર કર્યું. તેણે પિતાના લશ્કરની સ્થિતિ સુધારી અને સિપાઈઓની સંખ્યામાં મેટે વધારે કર્યો. દેશના અગત્યના ભાગમાં કિલ્લાઓ તૈયાર કરવામાં આવ્યા ને તેમના બચાવ માટે ઉપયોગી નિયમ રચવામાં આવ્યા. લશ્કરમાં ઘણે ભાગે ખેડુતે આવતા તેથી ખેતીને નુકસાન ન પહોંચે તેમ ખેડુતોને લશ્કરી નોકરીમાં લેવાનો નિયમ છે. પોતાના અંગરક્ષકોની સંખ્યામાં પણ રાજાએ વધારો કર્યો, અને માત્ર અમીને જ નહિ, પણ મધ્યમ વર્ગના લોકોને પણ એ અગત્યની નોકરી આપવાનો ચાલ તેણે શરૂ કર્યો. આગલા રાજાઓએ કરેલા કાયદાઓનું આલ્ફ એકીકરણ કરાવ્યું. પ્રજાની પરસ્પર તકરારનું સમાધાન આફ્રેડ સુંદર રીતે કરી શકત; આ વિષયમાં તેની કીતિ આખા યુરોપમાં ફેલાઈ ગઈ હતી. રાજ્યનાં ઉત્પન્નના તે બે સરખા ભાગ કરતઃ એક ભાગ ધર્માદા ખાતે વપરાતે ને બીજો ભાગ રાજકારણ માટે વપરાતા. આ બીજા ભાગના તે ત્રણ સરખા ભાગ કરતો. પહેલો ભાગ લશ્કરમાં વપરાતે, બીજો ભાગ વેપારઉધોગ ઉપર વપરાતા,ને છેલ્લે ભાગ પરદેશીઓ માટે અલગ રાખવામાં આવતા. ધર્માદાના ભાગમાંથી ગરીબો માટે, મઠે માટે, કેળવણી માટે, ને ખાસ દાનમાં, એમ ચાર સરખા હિસ્સા પડતા. આફ્રેડ મેટે દાનેશ્વરી હતે. તેને પૈસો યુરોપના જુદા જુદા મઠમાં જતે; તેણે જેસલેમ, મલબાર, વગેરે જગ્યાઓના ખ્રિસ્તી મઠોને જુદી જુદી રીતે સારી મદદ કરી. ઇંગ્લંડના ને યુરોપના વિદ્વાનને તે પિતાના દરબારમાં તરતે. તેણે પુસ્તકાલય સ્થાપ્યાં, નિશાળો ઉભી કરી, લેકને કેળવણી આપવા ઉપાયો લીધા, લૅટિન પુસ્તકને અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યું, ભણેલાઓને મોટી જગ્યાઓ આપી, અને ઘણું હુન્નરે ઇંગ્લંડમાં દાખલ કર્યા. રાજા પોતે એક સારે ઝવેરી હતી. સ્થાપત્ય (Architecture) ને તેણે ઉત્તેજન આપ્યું, ને કેટલાએક નવાં યંત્ર દેશમાં ચાલુ કર્યા. આફ્રેડ માટે સરદાર, મુત્સદી, રાજા ને સાહિત્યસેવક માત્ર નહોતો; તે એટલે જ ધાર્મિક હતો. એ રાજા પિતાના નિત્યનિયમે કદી Page #28 -------------------------------------------------------------------------- ________________ ચૂક્ત નહિ. તે રહેણુકરણમાં ધણે સાદે હતે. રાજા તરીકે મિથ્યાભિમાન તે કદી રાખતે નહિ. ઈ. સ. ૮૦૦માં તે મરી ગયે. જે આફ્રેડ જેવા મહાન રાજાએ ડેઈનને હરાવ્યા ન હતા તે ઈગ્લડ ઍન્ડિનેવિઆને તાબે થઈ ગયું હેત. - સેક્સને ને ડેઈને (ઈ. સ. ૮૦૦-૧૦૧૬). આફ્રેિડ પછી તેને પુત્ર એડવર્ડ ગાદીએ આવ્યું. તેણે ડેઈને પાસેથી મશિઆ, એસેકસ હs - ઈ નાં . ને ઈસ્ટ ઍગ્લિઆ સર કર્યો, અને નૈર્ધબ્રિઆ, વેલ્સ ને સ્કેલેંડનાં રાજાઓ પાસેથી ખંડણી વસુલ કરી, ઇ. સ. ૮૦૦–૮૨૫. એડવર્ડને પુત્ર ઍથલસ્ટન પણ બાપના જે પરાક્રમી રાજા થઈ ગયો, ઈ. સ. ૮૨૫–૯૪ો. તેના પછી તેના ભાઈએ રાજાઓ થયા. છેવટે આફ્રેડને પત્ર એડગર જ્યારે રાજા થયા ત્યારે ફરીથી વેસેકસના રાજ્યની સત્તા પરના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સૂર્ય જેવી તપવા માંડી, ઇ. સ. ૯૫-૭૫. તેના મુખ્ય પ્રધાન કૅન્ટરબરિના આર્ચબિશપ-ધર્માધ્યક્ષ-ડન્સ્ટન હતો. એના વખતમાં ડેઇન લોકો સૅક્સનેાના મિત્રેશ થયા. પણ એડગર ભરજુવાનીમાં મરી ગયો અને તેના પુત્ર નમાલા થયા તેથી આ મંત્રી તૂટી ગઈ. એથલેંડના વખતમાં ડેન્માર્કના રાજાએ તે ડેઈન ચાંચીઆઓએ એક થઈ ઈંગ્લંડ ઉપર ચડાઈ આ કરવા માંડી. વેસેકસના રાજાએ પહેલાં તે આ નવા તે ભયંકર શત્રુઓને પૈસા આપી રાજી કર્યા; પણ તેથી તે વધારે લલચાયા. એથલડે પોતાના રાજ્યના ઘણા ડેઈ નાના ક્રૂર રીતે નાશ કરાવ્યો, પરદેશી ડેઈ ના ખીજવાયા; તેઓએ વળી વેસેકસ ઉપર હુમલા કરવા માંડયા. પરિણામે લોકોએ ડેઇન રાજાને પોતાના રાજા બનાવ્યા, ઇ. સ. ૧૦૧૩. પણ રાજા છ માસમાં મરી ગયા તેથી તેને પુત્ર કૅન્યુટ (Canute or Cnut) ગાદીએ આવ્યા. એથબ્રેડના પુત્ર એડમંડ આયર્નસાઈ ડે(Edmund Ironside) થોડા વખત માટે પોતાના વડવાઓની ગાદી પાછી મેળવવા યત્ના કર્યા; પણ તેના શકમંદ મરણ પછી ડેઈન રાજા કૅન્યુટ વગર વિરાધે ઈંગ્લંડનો ખર રાજા થયા, ઇ. સ. ૧૦૧૬. આ વખતે કૅન્યુટની ઉંમર એકવીસ વર્ષની હતી. ડેઇન રાજા કૅટ, ઇ. સ. ૧૦૧૬-૩પ.—ન્યુટ ઈંગ્લંડનો જ નહિ પણ ડેન્માર્ક અને નાવતા પણ રાજા હતા. તેણે એક અંગ્રેજ રાજા તરીકે આખા ઈંગ્લંડ ઉપર રાજ્ય કર્યું. તે એથલ્ડની વિધવાને પરણ્યા. સૅક્સન અમીરોને તેણે રાજ્યના જુદા જુદા વિભાગાના અમલદારોના હાદાએ આપ્યા, લશ્કરમાં પણ તેમને મેટી મોટી નોકરીઓ આપી, તે ચર્ચને પણ્ સારી બક્ષીસો આપી. તેણે ઈંગ્લંડના જુના કાયદા પ્રમાણે લોકો ઉપર અમલ કર્યો. અંગ્રેજોની ધાર્મિક લાગણીઓને તે કદી દુભવતા નહિ. તેણે સ્વિડનના થોડાક ભાગ સર કર્યો તે સ્કોટ્લેડના રાગ્ન સાથે મૈત્રી કરી. પેાતાની એકની એક પુત્રીનું સગપણ તેણે હેરિએંપરર (Emperor ) સાથે કર્યું ને તેની પાસેથી તે રામના પાપ પાસેથી તેણે અંગ્રેજો માટે વેપાર વગેરેના સારા હકો લીધા. ઈંગ્લંડની સમૃદ્ધિને તેણે ઘણી જ વધારી. આ રાજા ઇ. સ. ૧૦૩૫માં ૩૮ વર્ષની ઉંમરે મરી ગયા. ૨૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ તેના પછી તેના બે પુત્ર ગાદીએ આવ્યા પણ તેઓ મરી ગયા એટલે મહુમ સૅકસન રાજા એથડની રાણી એમ્માના પુત્ર એડવર્ડ ધ કન્વેસર (Edward the Confessor)ને વિટને ગાદી આપી, ઈ. સ. ૧૦૩. 31598 ble for sale (Edward the Confessor) ઈ. સ. ૧૯૪૩-૧૬૬-એડવર્ડની મા ફાંસના વાયવ્ય કોણમાં આવેલા નર્મSિ (Normandy) ના રાજાની કુંવરી હતી અને ડેને રાજાઓના અમલ દરમ્યાન નાને એડવર્ડ નામંડિમાં પિતાને સાથે ઉછેર્યો હતે. આ કારણથી જ્યારે એડવર્ડ ઈગ્લેંડને રાજા થશે, ત્યારે તેણે પિતાના મોસાળના માણસોને જ્યકારભારમાં ગોઠવ્યા ને અંગ્રેજોના હકોને ડૂબાવ્યા. એડવર્ડ રાજા નહિ પણ સંત હતા, કારણ કે તે દરેક બાબતમાં ધર્મને દેખરે કરતે. આ કારણથી તેની હયાતીમાં જ લોકો તેને Confessor કહેતા ને તેના મરણ પછી રેમના પિપે તેને Saint–સંતની હારમાં મૂક્યો. નર્મદિને રાજ્યકર્તા વિલિયમ ઘણે બાહેશ ને મહત્ત્વાકાંક્ષી રાયપુરુષ હતો. તેને ઈગ્લેંડ તાબે કરવું હતું. ઇંગ્લંડના રાજ્યકારભારમાં તૈમને તે ગોઠવાઈ ગયા હતા; માત્ર એડવર્ડ પતે જે વિલિયમને ગાદીને વારસ ઠરાવતો જાય તે વિના લડાઈએ કે ખચે વિલિયમ ઈગ્લડને ધણી થઈ શકે. આ કારસ્તાનમાં માત્ર એક જ વિશ્ન આડે આવતું હતું-ઈંગ્લંડના લોકો કદી પણ પરદેશીને પિતાના રાજા તરીકે કબૂલ કરે નહિ. વળી ડેઈન રાજાઓએ ગર્વિન (Godwin) અર્લ વૂ વેસેકસ નામના સૅકસનના હાથમાં ઘણી સત્તા રહેવા દીધી હતી; પૂર્વ ને પશ્ચિમના પ્રદેશમાં પણ આ અમીરની લાગવગ ઘણી હતી. ગેવિને. પિતાની કન્યાને રાજા સાથે પરણાવી એટલે તે તે રાજ્યને ધણુરણી થઈ ગયે. નર્મડિના વિલિયમે આ હકીક્ત જોઈ ત્યારે તેણે ગર્વિનની વગને નાશ કરવા ખટપટ કરવા માંડી, ને થોડાક નામને અંગ્રેજોએ સતાવ્યા હશે તેને લાભ લઈ અર્લ ઍવું સેકસને ને તેના કુટુંબને તેણે રાજા પાસે દેશવટે અપા. ગેવિન ભરી ગયે. તેને પુત્ર હેરેલ્ડ બાપના જે બહેશ હતો. પિતાના ભાઈઓને હેરેલ્વે મર્શિઆ સિવાય ઈગ્લેંડના બીજા પ્રદેશ અપાવ્યા ને પિતે રાજ્યને ધણીરાણી થઈ રહેવા લાગ્યો. એક વાર હેરોલ્ડ નામંડિમાં કેદ પકડાય ને ત્યાં વિલિયમે Page #31 -------------------------------------------------------------------------- ________________ તેની પાસે પરાણે સેગન લેવરાવી ગાદીનું વચન લઈ લીધું. પણ એડવર્ડના મરણ વખતે હેરોલ્ડ પોતે વિટન પાસેથી દેશની ગાદી લીધી. વિલિયમ છેતરાયે; તેણે ઇંગ્લંડ તાબે કરવા હવે જબરી તૈયારીઓ કરવા માંડી. હેરાલ્ડ, નૈમન વિલિયમની સવારી ને હેસ્ટિંગ્સની લડાઈ ઇ. સ. ૧૦૬૬, એંગ્લો-સૅકસન પરાજય –હેરોલ્ડ મુત્સદી, ચોદ્ધો ને કાબેલ રાજા હતા, પણ તેને બે દુશ્મને સાથે લડવું પડ્યું. વિલિયમ ઈ. સ. ૧૦૬૬ના સપ્ટેમ્બર માસમાં સસેસના પરગણામાં મોટા લશ્કર સાથે દાખલ થયે. એ જ વખતે ઉત્તરમાં રાજાના બેવફા ભાઈને નર્ધબ્રિઆની પ્રજાએ કાઢી મૂક્યું હતું તેથી તેણે નર્વેના રાજાને પોતાની મદદે બેલા હતા. હેરાલ્ટે તેમને હરાવ્યા ને માર્યા. આ ફતેહ પછી તે વિલિયમ સામે ગયો. તેના ભાઈઓએ તેને રેગ્ય મદદ આપી નહિ. સેન્સેક (Senlac) 2441 362074 (Hastings) HR via 448371 2173172 આવ્યાં. સંક્સને સારા ઘેડેસવારે નહેતા; વિલિયમ પાસે ચુનંદી ઘડેસવારની પલટને હતી. વળી નૉર્મને યુદ્ધકળામાં ઘણું પ્રવીણ ને અનુભવી હતા; અંગ્રેજો જુની પદ્ધતિ પ્રમાણે લડતા. તેમની પાસે નહેતાં સારાં ભાલાં, તીરે, બખ્તરે, તરવારે, કે તપ. વિલિયમ પોતે કાબેલ સેનાપતિ હતે. શનિવાર, ઈ. સ. ૧૦૬૬ના અકબરની ૧૮મી તારીખે સવારથી તે ઠેઠ રાત સુધી બંને પક્ષ વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. હેરાલ્ડ, તેના મોટા મોટા અમરે, તમામ માર્યા ગયા ને વિલિયમની ફતેહ થઈ લડનમાં તેને રાજ્યાભિષેક થયો. સૈકસન અમલને અંત આવ્યો. તે જ સાથે ઇંગ્લંડના ઇતિહાસમાં પણ જુનો યુગ ખલાસ થયો ને નવો યુગ બેઠે. સાહિત્ય વગેરે.–ઍ ઍકસને બહુ ભણેલા નહોતા. છતાં આપણી માફક તેમને ભાટચારણોની કવિતા ને તેમની વાર્તાઓ સાંભળવાને સારે શેખ હતા. તેમાં કેડમન (Cadmon) નામના કવિએ બાઈબલમાંથી કેટલીએક હકીકતને આ વખતે કાવ્યમાં ઉતારી. બીડ (Beade) નામને એક સાધુ ઈગ્લડને ઈતિહાસ લખતે ગમે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રકરણ ૫મું નૉર્મન રાજાઓના અમલ William the Conqueror-વિલિયમ ધ કૉન્ફર આખું ઇંગ્લેંડ સર. —વેસેક્સ ને લંડન વિલિયમના હાથમાં આવ્યાં. ઈંગ્લેંડના નૈઋત્ય કોણમાં હેરાલ્ડની માએ, મધ્ય દેશમાં તેના ભાઈ એએ, અને પૂર્વમાં હેરિવર્ડ ધ વેઇક (Hereward the Wake) નામના સેંક્સન ખરને–અમીરે–વિલિયમ સામે અંડ ઉઠાવ્યાં; પણ નામૈનાએ તેમને હરાવ્યાં. ઉત્તરમાં નોંધબ્રિઆના લેાકાએ ડેન્માર્કના રાજાની મદદ લઈ ખંડ ઉઠાવ્યું.વિલિયમે એ બંડખોરોને પણ સખ્ત રીતે ખાવી દીધા. તેણે તેમનાં ગામડાંઓ બાળી નાખ્યાં, અસલ વતનીઓને કાપી નાખ્યા, તેમની તમામ મીલકત જપ્ત કરી, અને એ પ્રદેશને એવા તે વેરાન બનાવી દીધા કે પાંચસે વર્ષ સુધી તે સુધરી શકયા નહિ. સક્સન લોકો હવે નવા રાજ્યના પૂરા તાબેદાર થયા, ઇ. સ. ૧૦૬૬-૭૨. નવી રાજ્યવ્યવસ્થા (The Feudal System),-વિલિયમે એડવર્ડના વખતના કાયદા પ્રમાણે રાજ્ય કરવા વચન આપ્યું. તેણે અંગ્રેજોની જમીન ખાલસા કરી અને તે પોતાના મોટા અમલદારોને અમુક શરતે આપી. આ દરેક અમલદારે પાતાના ભાગની જમીન નાના નાન અમલદારોને અમુક શરતે આપી, તે તે નાના અમલદારાએ વળી તે જ જમીન પેાતાની શરતે નાર્મન અને સૅસન ખેડુતને ખેડવા આપી. આવી રીતે છવાઇદારાની ઉત્તરાત્તર ક્રમિક સંસ્થા ઈંગ્લેંડમાં દાખલ થઈ. રાજા તમામ જમીનના માલીક થયા. દરેક નાને મોટા વાઇદાર લડાઈ વખતે રાજાના લશ્કરમાં પોતાના માણસા લઈ લડવા બંધાય; પણ એ માણુસા રાજાના નહિ, પણ જમીનદાર કે જાગીરદારના પોતાના નાકરા થયા. લગ્ન વખતે, મૃત્યુ પછી, પુત્ર સમજણા થાય ત્યારે, તે રાજા કેદ પકડાય ત્યારે, જીવાઈદાર રાજાને ફેરવેલી રકમ ભરતા. જીવાઈદાર પાતાની છવાઈમાં બચાવ માટે કાટકિલ્લાઓ બાંધતા, પેાતાની છવાઈમાં તે કેટલીક વાર સુલેહશાંતિ માટે પોતે જવાબદાર રહેતા. - ન્યાય પણ આપતા, અને જીવાદારાની સત્તા વધી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ન પડે તે માટે વિલિયમે કેટલીક સાવચેતી રાખી. પહેલાં તે જે જમીન તેણે તેમને આપી તે આખા દેશમાં છુટી છવાઈ હતી; માત્ર સરહદો ઉપર તેણે કેટલીક ધણી મેાટી છવાઈ એ એક સાથે વહેંચી, કારણ કે તે પ્રદેશના રક્ષણ માટે એટલું જરૂરનું હતું. બીજું, રાજાએ પોતાને માટે આખા દેશમાં છુટી છવાઈ ઘણી જમીન રાખી. એ જમીનના ઉત્પન્નમાંથી રાજા પોતાનું તે રાજ્યનું પણ ધણું ખર્ચ નીભાવતા. ત્રીજું, જેટલા સારા કિલ્લા હતા તે બધા રાજાએ પોતાના કબજામાં રાખ્યા. આ કારણથી પણ જીવાદોર રાજાના કબજામાં રહી શકયા. વિલિયમે ખીજા નવા તે ઘણા મજબૂત કિલ્લા પણ તૈયાર કર્યા. ચેાથું, રાજાએ દરેક માણસ પાસે ખરૂ વાદારીના સોગંદ લેવરાવ્યા. પાંચમું, વિલિયમ પોતાના અમલદારને આ બધી નવી જીવાઈ એની સ્થિતિ તપાસવા વારંવાર મોકલતા. ડૂબ્સર્ડ બૂક કરફ્યુ એલ.ઇ. સ. ૧૦૮૫માં વિલિયમે ખાસ અમલદારોને આ પરિસ્થિતિની ઝીણામાં ઝીણી માહિતી મેળવવાને આખા દેશમાં મેકલ્યા. આ અમલદારોએ દરેક જીવાઈની એકે એક ઝીણી હકીકત તેંધી લીધી. આવી તમામ નોંધનું એક દફતર તૈયાર કરવામાં આવ્યું. તે દફ્તર Domesday Book કહેવાય છે; કારણકે જેવી રીતે Domesdayપ્રલયના દિવસે ઇશ્વર દરેક માણસનાં તમામ કાર્યોના તાલ કરશે એમ ખ્રિસ્તી ધર્મમાં કહેવામાં આવ્યું છે, તેમ આ રાજાના વખતમાં પણ ઇંગ્લેંડમાં દરેક વતની. ઢાર, વગેરેનું એક સંપૂર્ણ પત્રક તૈયાર કરવામાં આવ્યું. સસનાને વશ રાખવા વિલિયમે એવા હુકમ બહાર પાડયા કે સૂર્ય આથમે ત્યારે બધા લોકોએ ચુલા હારી નાખવા તે રાત્રે કોઈ એ બહાર નીકળવું નહિ. ચુàા ઠારી નાખવાના વખતે દરેક ગામમાં એક ઘંટ વગાડવામાં આવતા, જે Curfew Bell કહેવાતા. વિલિયમે શિકાર માટે મેટાં જંગલેા પેતાના કમજામાં રાખ્યાં ને તે માટે સપ્ત કાયદા કર્યાં. રાજાનું ચારિત્ર્ય.—વિલિયમ ઘણા કડક રાજા હતા. તેણે ઈંગ્લંડના જીના વતનીઓને દેશના કારભારમાંથી ખાતલ કર્યા તે તેમને બદલે પોતાના જાતભાઈ આ નાર્માને ગોઠવ્યા. તે ઘણી ક્રૂર શિક્ષા કરતા. ગુન્હેગાર ને Page #34 -------------------------------------------------------------------------- ________________ સજા કરતી વખતે તે સેંકસન કે નર્મનને ભેદ કદી પણ ગણતે નહિ. ચર્ચની વ્યવસ્થામાંથી પણ તેણે સૈકસનેને તદન બાતલ કર્યા ને તેમને બદલે વિદ્વાન ને સારા ચરિત્રવાળા નામનેને નીમ્યા. લાફાંક (Lanfranc) તેને ખરો મિત્ર હતા. રાજાના પિતાના જ માણસે આવા કડક અમલ સામે એક વાર થયા હતા, પણ વિલિયમે તેમને તુરત રાખી દીધા. તે કારભારની નાનામાં નાની હકીક્ત પણ જેતે, પણ કારભારની જુની પદ્ધતિમાં તેણે ઝાઝે ફેરફાર કર્યો નહિ. તે ઘણે લેભી ને કપટી હત; પણ એકંદરે તેણે ઈંગ્લંડમાં સુલેહ ને નવી સંસ્કૃતિ સ્થાપ્યાં. ઈ. સ. ૧૦૮૭ના સપ્ટેમ્બર માસમાં તે કાંસના રાજા સાથે લડવા ગયો હતો ત્યારે પૅરિસ પાસે તેને ઘેડે લથડ્યો ને તેને પિતાને સખ વાગ્યું. આ અકસ્માતથી વિલિયમ મરી ગયો. વિલિયમ સુફસ (william Rufus ) ઇ. સ. ૧૯૮૭૧૧૦૦, મોટા ભાઈ રોબર્ટનું બંડ. રાજાનું ચરિત્ર –પહેલા કૅર્મન રાજા વિલિયમને ત્રણ પુત્રો હતાઃ (૧) રેંબર્ટ (૨) વિલિયમ (૩) હેનરિ. મેટે પુત્ર રૈબર્ટ નામડિના ડયુક તરીકે રહે; પણ બાપદીકરા વચ્ચે ઘણે અણબનાવ રહેતા અને એક વાર તે દીકરાએ બાપને લગભગ મારી નાખ્યા જેટલે વાત પહોંચી ગઈ હતી; વળી રોબર્ટ બહાદુર, પણ મૂર્ખ ને ઉડાઉ હતા. આ કારણથી વિલિયમ ભરતી વખતે પોતાના બીજા પુત્રને ઈંગ્લંડની ગાદી આપતે ગયે. રેબર્ટને સ્વાભાવિક રીતે આ વાત પસંદ પડી નહિ, તેથી તેણે નોર્મડિનો થોડોક ભાગ નાના ભાઈ હેનરિને વેચી નાખી બંડ કર્યું. વિલિયમે તેને બે વાર હરાવ્યો એટલે રૃબર્ટ પિતાને બાકી રહેલા તમામ ભાગ ઈલાડના રાજાને ત્યાં ગીરે મૂકી મુસલમાન સામે લડવા જેસલેમ તરફ ચાલ્યો ગયે. રુફસે હવે બંડખોર ભાઈને મદદનીશ નર્મન અમીને હરાવ્યા, સ્કેટ લોકોને કંબલેંડ (Cumberland) માંથી કાઢી મૂકયા ને વેઈલ્સ ઉપર પણ ચડાઈ કરી. આ લડાઈઓમાં સફસને સેકસન લોકોએ સારી નોંધ-છવાઈ = Fief. છવાઈદાર = Fiefholder. રાજા = Overlord. છવાઈદાર જે રકમે રાજાને આપતે તે રકમ = Feudal dues. મુખ્ય છવાઈદાર જેને જમીન આપે તે = Tenant. રાજા ને જીવાઈદાર વચ્ચે કરાર Feudal homage. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મદદ કરી, છતાં રાજાએ તેમની મદદને બદલે જરા પણ આ નહિ; ઉલટું તેણે લેકોને સતાવ્યા, ને બાપે કરેલા શિકારના કાયદા ઘણા વધારે સખ્ત કર્યા. આ રાજા શરીરે ઘણે જાડે, વણે ઘણું જ લાલ-તેથી તે Rufus કહેવાય છે–ખરાબ ચાલન, ઉડાઉ ને ઘણ કૂર, લેબી, અભણ, અહંકારી, ક્રોધી, એકદમ ઉદ્ધત અને અસભ્ય હતું. કેન્ટરબરિના ધર્માધ્યક્ષની જગ્યા તેણે ઘણુ વખત સુધી લેભને લીધે ખાલી રાખી; પણ પિપની સાથેની તકરારમાં સફસને નમતું આપવું પડયું. તેણે પિતાના દરબારમાં યુરોપના મેટા મેટા લડવૈયાઓને લાવ્યા. આ શેખચલ્લી રાજાને તો ફાંસ, હેં લંડ, આયર્લડ અને રેમ પણ જીતી લેવાં હતાં. તેણે જાણે અજાણે અમીરોની ને ચર્ચની સત્તા વધતી જતી અટકાવી. નમંડિને ખાલસા કરવાથી તેણે બૅર્મન રાજ્યને એક કર્યું, પણ તેને જુલમ એટલે બધે વધી ગયો કે ઇ. સ. ૧૧૦૦ના ઓગસ્ટમાં જ્યારે તે શિકારે ગમે ત્યારે એક નોકરે તેને તીરથી વીંધી નાખે. ઈંગ્લંડના લેકે આ રાજાને ધિક્કારતા, પણ કેટલાએક ખુશામતખેર ને મૂર્ખ લેખકે તેને સીઝર જેવા નામાંકિત માણસ સાથે પણ સરખાવી ગયા છે. એના વખતમાં વેસ્ટમિન્સ્ટર હૈલ (Westinister Hallોના પાયા નંખાયા હતા. પહેલે હેનરિ, ઇ. સ ૧૧૦૦-૩૫-રાજ્યનીતિમાં હેરિને અમલ ને સફસનો અમલ લગભગ સરખા હતા; પણ સ્વભાવે એ બે ભાઈઓ તદન જુદા હતા. હેનરિ કપટી, ખંધો, આગ્રહી, ભણેલે, (લકો તેને Beauclerk-વિદ્વાન–કહેતા), લેબી અને ટાઢ હતા. તે કાયદેસર અમલ કરવાનો ડોળ કરતે. ગાદીએ આવ્યા કેડે તુરત જ હેનરિએ ઑટ કુંવરી અને સેંસન રાજા એડવર્ડ ધ કન્વેસરના વંશની એડિથ સાથે લગ્ન કહ્યું, આ લગ્નથી સેકસન લોકે ઘણું ખુશ થયા, કારણ કે એડિથ સેંડસન વંશની હતી. રાજાના મેટા ભાઈ રેબિટે ઈગ્લંડ ઉપર સવારી કરી પણ તેમાં હારી જવાથી તે પાછો ગયો. હેન રિએ તુરત નોર્મડિને કબજે પિતાના હાથમાં લીધો. બૈર–અમરેને પણ દાબી દેવામાં આવ્યા રેંબર્ટે રાજ્યના કેદી તરીકે પિતાની બાકીની જિંદગી પૂરી કરી. હેનરિએ પિપની સત્તા Page #36 -------------------------------------------------------------------------- ________________ સામે ઈગ્લેંડના રાજ્યની સત્તાનું રક્ષણ કર્યું. આ બંને બાબતોમાં તેને ખાસ કરીને સેકસન પ્રજાની મદદ હતી. હેનરિએ અમીરે–રને-ની સત્તાને ઘટાડી ને હરામખોરોને નાના ગુન્હા માટે પણ વધારે સજા કરી દેશમાં સુલેહ સ્થાપી. ન્યાય ને કારભાર કરવા માટે તેણે બંનેની એક સમિતિ (Curia Regis) સ્થાપી. જુદા જુદા પ્રાંતના જુદા જુદા કાયદાને તેણે એક કરાવ્યા. પરગણાઓમાં ન્યાય કરવા તેણે ખાસ અમલદારે મોકલવાને ચાલ શરૂ કર્યો. તેણે નાણાખાતાને વ્યવસ્થિત કર્યું, શહેરના સ્થાનિક સ્વરાજ્યને ઉત્તેજન આપ્યું અને વેપારીઓનાં મહાજન (guilds) ને વેપારના એકહથ્થુ હક આપી તેમની પ્રીતિ મેળવી. લંડન શહેરને તેણે ખાસ તકે આપ્યા. આ વખતે મને પિપ યુરેપનાં બધાં ખ્રિસ્તી રાજ્યો ઉપર ધાર્મિક ને રાજકીય વિષયમાં કુલ સત્તા સ્થાપવા યત્ન કરતો હતો. વિલિયમ સફસના વખતમાં પણ પિપ અને રાજા વચ્ચે તકરારે થઈ હતી. એ તકરારેમાં એન્સેલમ (Anselem) નામના એક Abbot-ધર્મગુરુએ પિપને પક્ષ લીધે હતે. હેરિના વખતમાં પણ આ તકરાર ચાલુ રહી. તેમાં રાજા એકંદરે પિતાને મોખ્ખો ને પિતાની સત્તા સાચવી શક્યો. કાંસના રાજાએ હેનરિના મેટા ભાઈ રેબને પડખે રહી નૉર્મડિને નબળું બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજાએ તેની સામે લડાઈ કરી, અને પરિણામે ઇંગ્લંડના રાજાને કાંસનાં પરગણું બ્રિટનિ ને મેઈનમાં પણ સાર્વભૌમ હક મળે. આવી રીતે દરેક બાબતમાં હેનરિએ તાજનું અને ઈંગ્લેંડનું ગેરવ વધાર્યું પણ એક વિષયમાં તે ખરેખર ઘણે કમનસીબ હતે. તેને એક પુત્ર વિલિયમ મંડિથી પાછો ફરતું હતું ત્યારે દારૂડીઆ ખલાસીની બેપરવાઈથી માછો ખડક સાથે અથડા ને પાટવી કુંવર ડૂબી મુઓ. રાજાની એક પુત્રી મટિલ્ડા (Matilda) રેમન પાદશાહ સાથે પરણી હતી. તે હવે ઈગ્લંડની ગાદીની વારસદાર થઈ. એ હક ઘણા અમીરેએ પણ સ્વીકાર્યો, પણ કેટલાએકેએ ફ્રેંચ રિવાજ પ્રમાણે એક રાજપુત્રીને ગાદીનશીન કરવા ના પાડી. મટિલ્ડા વિધવા થઈ એટલે તેનું લગ્ન અંજૂ (Anjou) ના કુંવર વેરે થયું. તેમને હેનરિ નામને પુત્ર થયું. એ રાજકુમાર ભવિષ્યમાં બીજા હરિ તરીકે ઇંગ્લડની ગાદી ઉપર આવ્યો. રાજા ઇ. સ. ૧૯૩૫માં મરી ગયે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્ટિવન (Stephen), ઈ. સ. ૧૧૩૫-૧૪-જ્યારે હરિ મરી ગયો ત્યારે ખરી વારસદાર રાજપુત્રી મટિલ્ડા પરદેશ હતી. પણ વિલિયમ ધ કિન્ડરરની પુત્રી એડિલા (Adela) ને પુત્ર સ્ટિવન ઇંગ્લંડમાં હતો, તેથી તે સહેલાઈથી મંત્રિમંડળ પાસેથી ગાડી લઈ શકો. મટિલ્ડાએ નિરાશ થઈનામંડિથી લડાઈ જાહેર કરી. આ લડાઈ લગભગ વીસ વર્ષ સુધી ચાલી. મટિલ્ડાએ લંડનમાં આવી રાજ્ય હાથમાં લીધું પણ તે કડક ને આપખુદ હેવાથી બૈરને સામે થયા. ઑલંડના રાજાએ ભટિન્ડાને મદદ કરી પણ અંગ્રેજોએ તેને હરાવ્યું. સ્ટિવન શૂરવીરને ભલે, પણ નબળા જલાલુદીન ખિલજી જે હતા. તેથી બરનેએ તેને મનમાનતો લાભ લીધે. તેમણે ને બિશપ એ નવા હકે સ્થાપ્યા ને લેકેને ખૂબ કનડ્યા. એક વાર તે બિશપએ રાજાને અદાલતમાં પિતાની પાસેથી ન્યાય લેવા પણ બોલાવ્યો. આ વખતની અંધાધુંધી હિંદમાં પિંઢારાઓએ ચલાવેલા જુલમ સાથે કાંઈક અંશે સરખાવી શકાય. ખૂનરેજી, દુષ્કાળ, મારામારી, ભૂખમરે, લૂંટ, ચેતરફ ઘર કરી ગયાં. છેવટે બીજો હેરિ ઈંગ્લડ આવે ત્યારે આ સંગ્રામને અંત આવ્યો. બંને વચ્ચે સમાધાની થઈ કે સ્ટિવનની હયાતી દરમ્યાન તે પિતે રાજા રહે, પણ મુખ્ય સત્તા હેનરિના હાથમાં રહે; ને સ્ટિવનના મરણ પછી હરિ પતે રાજા થાય. ઈ. સ. ૧૦૫૪માં સ્ટિવન સાઠ વર્ષની ઉંમરે મરી ગયો એટલે આ કરાર મુજબ હેરિ ઇંગ્લંડને રાજા થયો. સ્ટિવનના અમલ દરમ્યાન ડેઈન લેકોએ છેલ્લી વાર ઇંગ્લંડ ઉપર ચડાઈ કરી, ઈ. સ. ૧૧૫૩. સ્ટિવનના મરણ સાથે મન વંશના રાજાઓના અમલને પણ અંત આવ્યું. નોર્મન યુગ–બીજા હરિના વંશને અમલ આપણે શરૂ કરીએ તે અગાઉ નર્મન રાજાઓના અમલ દરમ્યાન ઈગ્લેંડની સામાન્ય સ્થિતિને આપણે ટૂંકમાં વિચાર કરીશું. નર્મન લેકે જ્યારે ઈંગ્લંડમાં આવ્યા ત્યારે પ્રથમ તે તેઓ તે દેશના અસલ વતનીઓથી અલગ રહેતા; પણ ધીમે ધીમે તેઓ સૈકસનો સાથે ભળવા મંડ્યા. બંને પ્રજા વચ્ચે લગ્નના સંબંધે થતા ગયા. પરિણામે નર્મન વંશના અંત વખતે ઈંગ્લંડની આ બંને પ્રજાઓ ભેળસેળ થઈ ગઈ. નર્મને એ Page #38 -------------------------------------------------------------------------- ________________ દેશની ભાષા શીખી લીધી ને તેના રીતરિવાજો સમજી લીધા. નવા નર્મના બરને હવે અંગ્રેજ ખેડુત ને નેકર સાથે સભ્યતાથી વર્તવા લાગ્યા. અંગ્રેજો પણ વખત જતાં નવા વંશ તરફ વફાદાર થઈ ગયા. નવા વસનારાઓએ ઈગ્લેંડના રિવાજે મુજબ રહેવા માંડયું. સેકસનો પણ નર્મની બેલી, તેમના રીતરિવાજો, વગેરે શીખ્યા. રાજદરબારમાં ને અદાલતમાં હજુ નોર્મની ભાષા વપરાતી; આમાં નવાઈ પણ નહોતી; કારણ કે ખુદ ઇંગ્લંડમાં હજુ અનેક બેલીએ બેલાતી, ને ઉત્તરને અંગ્રેજ દક્ષિણના અંગ્રેજ પાસે પરદેશી જ ગણત. પહેલા હેનરિના અમલ દરમ્યાન બંને પ્રજા વચ્ચે ભાઈચારો વધવા લાગે. એજેવિન રાજાઓના વખતમાં બંને પ્રજા એક થઈ ગઈને નૈમને ને સૈસને અંગ્રેજી નામથી મગરૂબ થતાં શીખ્યા. આ જમાનામાં Shivalry –રજપુતાઈએ ઈંગ્લંડમાં ઘર કરવા માંડયું. બરના પુત્ર વેપાર કરતાં શરમાતાતેઓ યુદ્ધમાં ભયંકર રસ લેતા અને સ્ત્રી જાતિને ને ગરીબને મદદ કરવા સપ્ત નિયમો પાળતા. લડનારાઓને એક ને વર્ગ ઉત્પન્ન થયું. ભણેલા અંગ્રેજોએ હજુ સાહિત્ય કે વિજ્ઞાન–સાયન્સ–માં નામ કાઢયાં રહેતાં. કેળવણી આપવાનું કામ ધર્મગુરુઓ ને પાદરીઓના હાથમાં હતું, પણ ધર્મગુરુઓ વિદ્વાન નહોતા. આ જમાનામાં ઈગ્લેંડમાં ને આખા યુરેપમાં કેટલાએક લોક સાધુની જિંદગી ગાળતા ને મઠમાં રહી ઉપવાસ, ઉપાસના, પ્રાયશ્ચિત્ત, વગેરે કરતા. રાજાઓ, અમીરે ને સાધારણ સ્થિતિનાં માણસો પણ આ મઠમાં પિતાને પૈસે આપી દેતાં, ને રાણીઓ, કુંવરીઓ, ને ખાનદાન સ્ત્રીપુરુષો મઠમાં જઈ પિતાનાં જીવન પૂરાં કરતાં. નર્મન લેકે ઈગ્લંડમાં આવ્યા તેથી ઈગ્લંડમાં લૅટિન, ફ્રેંચ ને યુરોપની સંસ્કૃતિનું બળ વધ્યું, ને યુરોપમાં ને ફાંસમાં જે જે હીલચાલે થઈ તે બધી. હીલચાલો ધીમે ધીમે ઈંગ્લેન્ડમાં પણ થવા પામી. નોર્મને સારી સિપાઈગીરી જાણતા. તેઓ મુત્સદીઓ હતા. તેમના આગેવાને સારા સરદારે હતા. કેટલાએક મેટા કારભારીઓની શક્તિઓ ધરાવતા હતા. એ બધી જુદી જુદી શક્તિઓને હવે ઈંગ્લંડની પુરાણ ભૂમિને લાભ મળે. આવી રીતે તૈમન અમલથી ઈંગ્લંડ યુરેપના સંસ્કાર સાથે એક્તાર બની શક્યું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રકરણ ૬કું હ Angevin-એન્જેવિન-અથવા પ્લન્ટજેનેટ (Plantagenet) વંશના અમલ, ઇ. સ. ૧૧૫૪-૧૨૧૬ એન્જેવિન કે લૅન્ટજેટ વંશ.હરિના ખાપ Geoffreyજ્યા≠ Count of Anjou-કાઉંટ આક્ અંજા-કાંસ દેશને વતની હતા. તે પોતાના ટોપ-માથા ઉપરની ટોપી–ઉપર એક ફૂલ રાખતા તે તે ફૂલ લૅટિન ખેલીમાં Planta genista કહેવાતું; તેથી લોકો પણ જ્યાંફ્રેને Pantageet અથવા ફૂલવાળા કહેતા. હેનર જ્યોફ્રે મટિલ્ડાના પુત્ર હતા, તેથી હેન્દિર તે તેના વંશજો Plantagenets અથવા Angevinsઅંજૂ દેશના પુત્ર કહેવાય છે. બીજો હેનરિ, ઇ. સ. ૧૧૫૪–૮૯. યુવાન રાજાના સુધારા—જ્યારે હેર ગાદીએ આવ્યા ત્યારે તેની ઉંમર એકવીસ વર્ષની હતી; પણ તેનામાં પહેલા વિલિયમના જેટલી અપાર શક્તિ હતી. સ્હેજ રાતા વાળ, ગોળમટાળ તે ભરાઉ મેઢું, ભારે પણુ મજબૂત બાંધાનું શરીર, મોટી મોટી ભૂરી આંખે; એટલેથી જ ગમે તે માણસ આ નવા તે યુવાન્ રાજાથી અંજાઈ ને ખાઈ જતા; પણ હેનર માત્ર કદાવર તે મજબૂત જ નહાતા. તે શિકારને તે રમતગમતને ધણા જ શોખીન હતા. રહેણીકરણીએ તે એક ગરીબ અંગ્રેજ જેવા દેખાતા. ગમે તે ખારાક ગમે તે વખતે તે લઈ શક્તા. કામ કરવાની તેનામાં અજબ શકિત હતી. કોઈ વાર તે નવરો બેસતા નહિ. એવું કહેવાય છે કે તે ચાલુ એ રાત સુધી એક જ ઠેકાણે કદી સૂતા નહિ હેય. તે દરેક વિષયનું જ્ઞાન ધરાવતા. ઇતિહાસ, કાયદાઓ, ફિલસુરી, સાહિત્ય, એ બધું તેને ધણું ગમતું. યુરોપની ઘણી ભાષાઓ તે જાણતા. તે પ્રજાની ફરિયાદોની દાદ એકદમ આપતા ને શાંતપણે તેનું બધું કહેવું સાંભળતા. તે વફાદાર મિત્ર થઈ શકતા, તેા તેટલા જ કટ્ટો વેરી પણુ થઈ શકતા. રાજા દેધે ભરાતા ત્યારે તેને કાઈ કાંઈ કહી શકતું નહિ. હેરિ દૂરંદેશીવાળા રાજા હતા. તેણે સ્ટિવનના નબળા રાજ્યતંત્રને ઉડાડી દીધું. કંડક પણ વ્યવસ્થિત રાજ્યવ્યવસ્થા ઈંગ્લંડમાં દાખલ કરી, દેશના કાયદાઓને Page #40 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કરાવ્યું, રોમના મહારાજ્યના કાયદાઓના કેટલાક સારા સારા ભાગે તેમાં ઉતાર્યા જુના લાંચીઆ ન્યાય કરવાવાળા અમલદારેને કાઢી મૂક્યા, ન્યાયની અદાલતે ઉપર પિતાને અંકુશ રાખી પ્રજાને અદલ ઈન્સાફ આપે, ઈગ્લેંડનાં જુનાં ને નોખા નોખાં ચલણને કાઢી એકસરખું ચલણ આખા દેશમાં દાખલ કર્યું, ને કરપદ્ધતિમાં પણ સુધારા કર્યા. પરિણામે રાજ્યનું ઉત્પન્ન ત્રણ ગણું વધી પડયું. વધેલા પૈસા વડે તેણે ભાડુતી લશ્કરે રાખ્યાં ને ઈંગ્લંડના બધા રસ્વતંત્ર લોકો (Freemen) ને લશ્કરમાં દાખલ કર્યા. બંનેનું લશ્કરી બળ આ સુધારાથી કમી થઈ ગયું. બધા લેકે માટે તેણે એકસરખી અદાલતે સ્થાપી ને એકસરખા કાયદા કર્યા. બંનેની અદાલતેની સત્તા નાબુદ થઈ. હેનરિએ પંચથી ઇન્સાફ કરવાનું ધોરણ ઈંગ્લંડમાં દાખલ કર્યું, પુરાવાને કાયદાઓને શિષ્ટ બનાવ્યા, ને દેહશુદ્ધિ (Ordeal) ને પુરા કાઢી નાખવા પ્રયત્ન કર્યો. તેણે તાજની સત્તા ફરી તાજી કરી. ફાટેલા અમીરોના કિલ્લાઓમાં તેણે રાજાનાં માણસો ઘુસાડ્યો, નવા માણસેને બૅરન બનાવ્યા ને બાહોશ લોકોને નોકરીમાં રાખી તેમની સત્તાને ઘટાડી નાખી. હેનરિએ યાહુદીઓ (Jews) ને સારા લાભ આપી ઈંગ્લંડમાં સર ફીના ધંધાને ખીલવ્યો. જંગલની પેદાશ વધારવામાં આવી. શહેરેને વહીવટ પણ રાજાના અંગત કાબુ નીચે લેવામાં આવ્યું. પિતાની કાઉંસિલ (Curia Regis) ના કામકાજના તેણે બે વિભાગ પાડી નાખ્યા–એક ન્યાયનો ને બીજો વહીવટ કરવાનો વિભાગ. આવી રીતે બીજા હેનરિએ ઇંગ્લંડના રાજ્યને યુરોપમાં વ્યવસ્થિત ને જોરાવર બનાવ્યું. હેનરિની સત્તા –આ બધા સુધારા હેનરિ કેટલીક સરળતાથી દાખલ કરી શકે. હેન રિએ કાંસમાં કેળવણી લીધી હતી. યુરોપમાં જે હીલચાલ જોસભેર ચાલી રહી હતી તે તે નજરે જોઈ શક્યું હતું. તેને લાભ ઈગ્લેંડને મળે. વળી હેનરિ માત્ર ઇંગ્લંડને જ રાજા નહોતે; નામડિ ને મેઈનનાં સંસ્થાને તેને નોર્મન વંશના વારસ તરીકે મળ્યાં હતાં; બાપ પાસેથી હેનરિને અંજૂનું પરગણું મળ્યું હતું; ચ રાજા લૂઈની તજાએલી Page #41 -------------------------------------------------------------------------- ________________ અન પ્રીલની પર ૨૯ S>e_ ?' ત્રીજા હરિનું શાસન 24 મા તથી મળેલો મુલક બાપ તરથી મળેલા મુલક 13 શાણીને કાંઆવકમાં મળેલો મુલક રાણી Eleanor−ઇલીનેારને પરણવાથી તેને ભાગ એકિવટેન (Aqui tain) પણ હે રિને મળ્યા હતા. તેણે આયલૈંડના કેટલોક ભાગ જીતી લીધે ને બ્રિટનિ પણ કબજામાં લીધું. આવી રીતે તે યુરોપમાં એક મોટાં રાજ્યને રાજા હતા ને ઈંગ્લેંડમાં રહેતા નાર્મન બરના સામે થાય તે તેમને તેાડી પાડતાં હેન્ડરને જરા પણ વાર લાગે એમ નહેતું. માત્ર ચર્ચ તે રાજ્યને પરસ્પર સંબંધ સુધારવા જતાં તેને નિષ્ફળતા મળી. એ બાબત હવે આપણે તપાસીએ. ામસ એકેટ (એન્જેલમ).—હેરિ બૅરનેને દબાવી શકયા; પણ ચર્ચના સંબંધમાં તે ફાવી શકયા નહિ, કારણ કે ચર્ચના મુખી Anselem એન્જેલમ અથવા ટામસ એકેટ (Thomas Becket) તેની સામે થયા. ટામસ એકેટના જન્મ ઇ. સ. ૧૧૧૮ માં થયા હતા. તેના બાપ અસલ રૂએન (નામેડિ)ના વતની હતા, પણ ઇંગ્લંડમાં વસવાથી તે ભગભગ પાકા અંગ્રેજ થઈ ગયા હતા. લંડનના મેયર (Mayor) તરીકે પણ તેણે Page #42 -------------------------------------------------------------------------- ________________ કામ કર્યું હતું. બેકેટ પહેલેથી જ ચાલાક ને બુદ્ધિશાળી હતું. તેણે કૅન્સરબરિના આચંબિશપ પાસે નાનપણમાં તાલીમ લીધી હતી. સ્ટિવન રાજાના વખતમાં ઘણી વાર તે રોમના પિપ પાસે વકીલ તરીકે જતો. તે ઇટલિમાં કાયદાને -અભ્યાસ કરી તેમાં કાબેલ બન્યા હતા. મટિલ્ડા સાથેની લડાઈમાં તેણે એજેવિનને પક્ષ કર્યો હતો. હેનરિ જ્યારે ગાદીએ આવ્યું ત્યારે તેણે બેકેટને ચિન્સેલર-વઝીર બનાવ્યું. બેકેટે એ હેદાનું કામકાજ ઘણી ચાલાકીથી ને બહેશથી કર્યું. પરિણામે તે હરિને માનીતે પડ્યું. ઈ. સ. ૧૦૬૨ માં રાજાએ બેકેટને કેન્સરબરિને આચંબિશપ બનાવ્યો. રાજાના મનમાં એમ હતું કે જે પિતાને મિત્ર ને સલાહકાર ચર્ચને મુખી હોય તે ચર્ચના ને રાજ્યની તકરારેમાં રાજા મનમાનતું કામ કરી શકે; પણ હેનરિ બેકેટને બરાબર સમજી શક્યો નહે. બેકેટે હવે પોતાની અસલ ટેવને ત્યાગ કર્યો. તે સાધુનું જીવન ગાળવા લાગે. મેટા મેટા બેરનેને તે હવે ધમકાવતે. તેણે રાજાની દરમ્યાનગીરી જરા પણ સ્વીકારી નહિ. ચર્ચની અદાલતમાં એ જમાનામાં પ્રજાને ઇન્સાફ થતું ને ચર્ચને કાયદે રાજ્યના કાયદા કરતાં વધારે સ્પષ્ટ ને નિષ્પક્ષપાતી હતી. પણ ચર્ચની અદાલતે ગુન્હેગાર બિશપને ઘણી વાર ઈરાદાપૂર્વક નિર્દોષ ઠરાવી છોડી મૂક્તી. દેશનું રાજ્યતંત્ર આ કારણથી ઢીલું પડી જતું. તેથી રાજાને ચર્ચની અદાલતના અધિકાર લઈ લેવા હતા; તે ઉપરાંત રેમના પિપને અપીલ કરવાને હક હતા, તે રાજાની સત્તાને પૂરેપુરે ખેંચતા હતું. તેથી રાજા ને અચંબિશપ વચ્ચે મતભેદ રાજ રેજ તીવ્ર થત ગયે. એક વાર એક પાદરીએ ખૂન કર્ય. ચર્ચની અદાલતે તેને છોડી મૂક્યો. તે ઉપર રાજાએ અપીલ કરી; પણ બેકટે ગુન્હેગારને થોડી જ શિક્ષા કરી, જેકે રાજા ગુન્હેગારને ફાંસી દેવા ઈચ્છતા હતા. તેથી એ વિષે મેટી તકરાર - જામી. રેમનો પોપ વચ્ચે આવ્યો, બેકેટને નમવું પડ્યું. રાજાએ હવે બેકેટ પાસે જુનું લેણું કાઢયું. બેકટે રેમના પિપને અપીલ કરી; રાજાએ આ કૃત્યને વચનમંગ ગમ્યું ને બરનોની કાઉંસિલે બેકેટને ગુન્હેગાર ઠરાવ્યું. -બેકેટ છાનોમાનો કાંસ નાસી ગયો, ઇ. સ. ૧૦૬૫. પણ પપે બેકેટનો પક્ષ લીધે; તેથી બેકેટે પિતાના શત્રુઓને Excommunicate-ધર્મપાર Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કર્યો. આ વખતે હરિએ પોતાના પુત્રના રાજ્યાભિષેક કરવાના વિચાર કર્યાં. તે પ્રસંગ ઉપર જેકેટની હાજરીની જરૂર હતી; છતાં તેની ગેરહાજરીમાં રાજાએ બધી ક્રિયા કરાવી. પછી તેણે એકેટ સાથે ઉપર ઉપરથી સમાધાની કરી. બેકેટ ઈંગ્લેંડ આવ્યા, પણ તે પહેલાં તેણે પેપની રજાથી રાજ્યાભિષેકની ક્રિયાઓમાં જે બિશપેએ ભાગ લીધો હતા તેમને બધાને ધર્મપાર કર્યો. રાજા આ વખતે ક્રાંસમાં હતા. તેને આ વાતની ખબર પડી ત્યારે તેના ગુસ્સાને પાર રહ્યા નહિ. આવેશમાં તે એલી ઉડ્ડયા:–“મારી પ્રજા બાયલી છે તે તેનામાં કાંઈ પાણી નથી. તે પેાતાના રાજાનું કહ્યું પણ માનતી નથી તે મને એક હલકા બિશપ (એકેટ) પાસે હાંસીપાત્ર કરે છે.” ચાર નાઈ ટા (Knights) એ વખતે હાજર હતા. હેરિના વિચાર કાંઈ એકેટનું ખૂન કરાવવાના નહોતા; પણ પાસે ઉભેલા લોકો એમ માની બેઠા કે બેકેટને મારી નાખવા જોઈ એ. તે કૅન્ટરબરિ ગયા. ત્યાં તેમણે એક અંધારી રાત્રે એકેટના ઘરમાં ઘુસી તેનું ભયંકર રીતે ખૂન કર્યું, ડિસેમ્બર, ઇ. સ. ૧૧૭૦, એકેટનું ખૂન થયું. તે વાત યુરોપમાં ઘેરઘેર ફેલાઈ. લોકાએ રાજાને ફીટકાર આપ્યા. એકેટ શહીદ થયા. રાજાએ પોતાની નિર્દોષતા જાહેર કરી. પણ યુરોપના રાજા ને રામતો પાપ તે કેમ માને? તેથી રાન્તએ ખૂનનું ભયંકર પ્રાયશ્ચિત કર્યું. ઉન્નાડે પગે, રાજાને પોશાક ઉતારીને, સાદે વેશે તે બેકેટની કબર પાસે ગયા. અમીરા, પ્રધાનો ને બિશપો પણ સાથે હતા. કબર પાસે દરેક બિશપે રાજાને ખુલ્લા ખભા ઉપર તેની પરવાનગીથી કારડા માર્યા. પછી આખી રાત ખાધા સિવાય તે ત્યાં પડી રહ્યા, ને જીજ્યે ત્યાં સુધી ચર્ચને તેણે કોઇ દિવસ સતાવ્યું નહિ. આવી રીતે તે વખતે બિશપે આપખુદ સત્તાના ઉપયોગ કરતા: તેએ ભલભલા રાજાને પણ ઉભે પગે રાખતા. આયર્લેડ જીતાયું. બાપદીકરાઓ વચ્ચે તકરાર. ફ્રાંસ. રાજાનું મૃત્યુ.—હેન રિને યુરોપમાં મહાન રાજા તરીકે ખપવું હતું. નામિડના ડયુક તરીકે તેને ક્રાંસના રાજાની તાબેદારી ઉઠાવવી પડતી તે તેને ગમતું નહિ. તેથી તેણે ક્રાંસની સત્તાને ઓછી કરવા મહેનત કરી. પોતાના પુત્રનું સગપણ તેણે ફ્રાંસના રાજાની કુંવરી સાથે કર્યું ને ફ્રાંસના શહેર Page #44 -------------------------------------------------------------------------- ________________ આથર્કડ +s4k - અસર કી ન.પ.પ. યુઝ (Tolouse)નો કબજે લેવા યત્ન કર્યો, ઇ. સ. ૧૯૫૯-૬૧ લંડના સગીર રાજા માલ્કમ પાસેથી તેણે કંબલંડ ને નૈધંબ્રિઆ પડાવી લીધાં અને ઉત્તર વેઈલ્સને રાજા પાસેથી ખંડણી વસુલ કરી. આયર્લંડમાં એક બંડખેરે લીનસ્ટર ઉપર હુમલો કર્યો ને તેના રાજાને કાઢી મૂ કશે. લીનસ્ટરના રાજાએ હેન રિની મદદ માગી. વેઈલ્સના બૅરને પણુ લીસ્ટરની વહારે ચડ્યા, ને અલ ઍવુ પકે તેમની આગેવાની લીધી. પિપે આ કૃત્યને પોતાની અનુમતિ આપી; તેથી અંગ્રેજોએ આયર્લંડનો ઘણે ભાગ જીતી લીધે ને હેન રિએ તે દેશના રાજ્યકર્તાઓ પાસે ઈગ્લેંડનું સર્વોપરિપણું કબૂલ કરાવ્યું, ઈ. સ. ૧૦૬૬–૭૨. હેન રિને ચાર પુત્રો હતાઃ હેનરિ, કે, રિચર્ડ ને નહીં. પણ તેને તેમની સાથે બનતું નહિ ને રાજાના શત્રુઓ કાંસને રાજા, લંડને રાજા, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બરને તે યુરેપના કેટલાએક રાજ્યકર્તા, તેમને મદદ કરતા. હેરિ તે જ્યાફ્રે મરી ગયા તેથી રાજાના મરણ પછી રિચર્ડ ગાદીએ આવ્યા, જુલાઇ, ઇ.સ.૧૧૮૯, (6 પહેલા રિચર્ડ (Richard Coeur de Lion), ઇ. સ. ૧૧૮૯-૯૯.—રિચર્ડ સ્વભાવે વિલિયમ રુસ જેવા હતા. તે એટલો બધે લગ્ન તે જોરાવર હતા કે લોકો તેને (Coeur de Lion) સિંહના જેવી છાતીવાળા કહેતા. તે હાથના ધણા છુટા હતા તે લડવામાં ઘણા બહાદુર ને સાહસિક હતા. સંગીત, મેળાએ, ભપકે એવું રિચર્ડને બહુ ગમતું. તેની ટેવા રાજાના જેવી નહાતી; વચનેને તે ભંગ કરતા ને ખરા ધર્મ શું તે સમજ્તા નહિ, છતાં તે ખરે (Knight) નાઇટ હતા. ખ્રિસ્તી ધર્મને માટે, સ્ત્રીજાતિને માટે અને સિપગીરી માટે તે ગમે તે જોખમ ખેડતા. ઈંગ્લેંડમાં તે દસેક માસ રહ્યા હશે; બાકીના વખત તેણે દેશાવરમાં તે ખાસ કરીને જેરુસલેમ અજે કરવામાં ગાળ્યા. • સલમાન-તુર્કો-પાસેથી તે પવિત્ર શહેરનો કબજો લેવા આ વખતે યુરોપની નાની મોટી તમામ ખ્રિસ્તી પ્રજા તનતડ મહેનત કરી રહી હતી. લગભગ સે વર્ષ અગાઉ એક વૃદ્ધ, રીંગણા ને ધોળી દાઢીવાળા પિટર નામના સાધુએ ખચ્ચર ઉપર હાથમાં ‘ક્રાસ ” (Cross) લઈ યુરેપમાં ગામેગામ ફરી રાજાએને, ધર્મગુરુઓને, ઍરોને, વેપારીઓને, તે ખેડુતને ક્રાઇસ્ટની પવિત્ર ભૂમિ જેરુસલેમને બચાવવા તેના ઝીણા પણ મનોહર અવા×થી ઉશ્કેર્યા હતા. સે। વર્ષ થયાં યુરેાપની ખ્રિસ્તી પ્રજા તે દિશા તરફ પેાતાનું નાણું, લેહી, વગેરે વરસાવતી હતી. રિચર્ડના વખતમાં ત્રીજી વાર આવી લડાઈ કરવાની પાપે આજ્ઞા કરી. રિચર્ચો તુરત જ તેમાં ઝંપલાવ્યું. અંગ્રેજ પ્રજા સામાન્ય રીતે તે સાહસથી અલગ રહી; જો કે યુરોપની બીજી પ્રજાએ તે ક્રુઝેડ (Cross—aid)થી ગાંડીતુર થઇ ગઇ હતી, તે એટલે સુધી કે એક હોકરાછોકરીઓની પલટન પણ તુર્કી રાજધાની ઇસ્તંબુલ સુધી પહોંચી ગઈ હતી. રિચર્ડે ઇંગ્લેંડના લોકો પાસે ખૂબ નાણું કઢાવ્યું, ર.જ્યના કારભાર લાગચપ નામના પોતાના વક્ાદાર નેકરને સોંપ્યા, ગમે તે પ્રકારે બરના પાસેથી પૈસા લઈ તેમના જુના હકો તેમને પાછા સાપ્યા, પેાતાના એ ભાઇએ જ્લાન તે જ્યાને પણ ખૂબ જમીન આપી ખુરા કર્યો, તે પછી ધર્મનું યુદ્ધ કરવા કુચ કરી, ઈ. સ. ૩ B Page #46 -------------------------------------------------------------------------- ________________ 92th ૩૪ સોમ સન ૧૧૯૧ તેની સાથે ફ્રાંસ, ઑસ્ટ્રિ તે સિસિલિના રાજાએ તે ખુદ (Emperor) પાદશાહ પોતે, એટલા રાજવંશીએ નીકળી પડયા; પેલેસ્ટિનમાં તેઓએ એકર, જાફ્રા તે જેરુસલેમ ઘણી મહેનતે સર કર્યાં; પણુ લૂંટના ભાગ પાડતાં તેએ અંદર અંદર લડી પડ્યા ને જો મુસલમાન સુલતાન મરી ગયા ન હેાત તો તેમને ઘણું વેઠવું પડત પણ ખરૂં, ઈ. સ. ૧૧૯૩. દરમ્યાન ઈંગ્લેંડમાં લાકાએ નિર્દોષ યાહુદીઓને વધ કર્યો અને તેમાંના કેટલાકાને રજપુતાના જેવું જૌહર કરવાની ફરજ પણ પાડી. રિચર્ડના અમલદારો લોકો ઉપર ખૂબ જુલમ કરતા. ખરના રાજાના નાના ભાઇ જ્હાનના પક્ષમાં ભળ્યા. હૅનને ગાદી જોઈતી હતી; ફ્રાંસના રાજાએ તેને મદ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આપી. રાજા રિચર્ડ જ્યારે ઇંગ્લંડ પાછા ફરતા હતા ત્યારે એસ્ટ્રિઆના રાજાએ તેને રસ્તામાં પકડી કેદમાં પૂર્યો ને જ્યારે ઇંગ્લંડની સરકારે મે દંડ ભર્યો ત્યારે જ તેને છેડે; પણ રાજા ઈંગ્લંડમાં બહુ રહ્યો નહિ. રિચર્ડ ક્રાંસના રાજા સાથે લડાઈ કરવામાં રોકાયે. એક વાર એક અમીરે ખેતરમાં જડેલું એક ઘરેણું રાજાને સોપવા ના પાડતાં રિચર્ડ તેના કિલ્લાને ઘેરો ઘાલ્યો ને લડતાં લડતાં તે માર્યો ગયે, એપ્રિલ, ઈ. સ. ૧૧૮૮. જે સિપાઈને તીરના ઘાથી રિચર્ડ મરી ગયો તેને જ્યારે તેની પાસે રજુ કરવામાં આવ્યું ત્યારે રાજાએ તેને માફી આપી, એ તે તે કઈ કઈ વાર ઉદર બની જાત. જહૈન, ઇ. સ. ૧૧૯૯-૧૨૧૬, કાકો ભત્રીજે-જહોન ને આર્થર–મરતી વખતે રિચર્ડ પોતાના નાના ભાઈ બહેનને ગાદીને વારસ નીમત ગયે હ; પણ હનના મેટા ભાઈ જ્યોફેને પુત્ર આર્થર હયાત હતું તેથી ન્હન જે કે ગાદીએ આવ્યું તે પણ તેને આર્થરની હંમેશાં બીક લ ગ્યા કરતી. આર્થરને રાજ્યના ઘણું સારા સારા માણસોની ગુપ્ત મદદ હતી. કાસમાં અંજૂ ને બ્રિટનિના લેકેએ તેને ચેક મદદ મેલી ને કાંસના રાજા ફિલિપે પણ તેને પક્ષ લીધે. તેથી જ્હોંને આર્થરને એક કિલ્લાના ઘેરા વખતે કેદ કર્યો ને ઇ. સ. ૧૨૦૩માં મારી નખાવ્યું. | મામડિનું નુકસાન –રિચર્ડના વખતમાં જ ઈંગ્લંડ ને ફાંસ વચ્ચે નામંડિમાં લડાઈ શરૂ થઈ હતી તે જ્હાનના વખતમાં પણ ચાલુ રહી. નર્મદિના લેકે જ્હોનથી કંટાળી ગયા હતા ને તેને તેમને જરાપણ ભરોસો નહોતે. આર્થરના ખૂન પછી આ અવિશ્વાસ ઘણો વધી ગયે, તેથી ઈ. સ. ૧૨૦માં આ નોડિ પ્રાંત ફાંસના રાજા ફિલિપે જીતી લીધા જહોને તેને પાછા મેળવવા બીજી વાર યત્ન કર્યો નહિ. નડિમાંથી રાજાને ઘણું સારું ઉત્પન્ન આવતું તે હવે બંધ થયું ને કાંસ પ્રમાણમાં વધારે સત્તાવાનું થયું. પોપ સાથે તકરાર –ëને ભત્રીજાને માર્યો; નોર્મડ જેવા દૂઝણું પ્રાંતને યો; હવે તેણે પિપને નમતું આપી પિતાની આબરૂ ખોઈ. ઈ. સ. ૧૨૦૬માં કેન્સરબરિના અચંબિશપની જગ્યા ખાલી પડી. કેરબરિના સાધઓએ રાજાને ખબર ન પડે તેમ પિતાના માનીતા માણસ રેજિનાલ્ડની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ચુંટણી કરી, ને પોપની અનુમતિ માટે તેને ખાનગી રીતે રામ તરફ રવાના કરી દીધું. જ્હોનને ખબર પડી એટલે તેણે જ્હન દ ગ્રે નામના પોતાના માનીતાને જગ્યા આપી, ને તે માટે પિપની “હા” માગી. પપે ઉસ્તાદીથી બંને ઉમેદવારને ઉડાડી મૂક્યા ને એક વિદ્વાન અંગ્રેજ, (Stephen Langtan) સ્ટિવન લૅન્ગટનને નીમ્યુ. હૌનને મીજાજ ઉકળી ગયો. તેણે કેન્સરબરિના સાધુઓની મીલકત જપ્ત કરી. પિપે તેને ધર્મપાર કરવાની ધમકી આપી. રાજા ચમક્ય, પણ નમે નહિ. પિપે ધર્મપારને હુકમ બહાર પાડ, ઈ. સ. ૧૨૦૮. રાજાએ પણ ચર્ચની મીલક્ત જપ્ત કરી. પિપે સામે એ જ કડક જવાબ વાળ્યો. ઘણા બિશપ ધર્મપાર થયા ને ઈ. સ. ૧૨૦૮માં રાજા પિતે ધર્મપાર થયો. જ્હોન આ વખતે સ્કલંડમાં, આયર્લંડમાં ને વેઈલ્સમાં ફતેહ ઉપર ફતેહ મેળવતે જતો હતો. તેના જુલમને, હવે પાર રહ્યો નહિ. પ્રથમ તેણે ચર્ચની ઘણું મિલકત ખાલસા કરી હતી, હવે તે ઐરને પાછળ પડશે. તેમની પાસેથી તેણે જબરદસ્તીથી નાણું કઢાવવા. માંડ્યું, ને જેઓ સામા થયા તેમનાં બૈરાંછોકરાને તેણે ઘાતકી રીતે કેદમાં પૂર્યા ને મારી નંખાવ્યાં. રોમના પિપે ફ્રાંસના રાજા ફિલિપને ઈગ્લડ ઉપર સવારી કરવા કહેવડાવ્યું. ફિલિપને તે એટલું જ જોઈતું હતું. જે હોન આ મામલા વખતે મક્કમ રહ્યો હોત ને જે તેણે પ્રજાને સાથે રાખી હત, તે પિપ ને ફિલિપ, બંને બની જાત; પણ જહોન ખરે વખતે નાહિંમત : થતો. તે ગભરાયો. ઇ. સ. ૧૨૧૩ના મે માસમાં તેણે પોપને નમતું આપી, દીધું, લૅન્ગટનની નીમણુકને સ્વીકારી, પિપને દંડ ભર્યો, રેમના ચર્ચની. તાબેદારી સ્વીકારી, અને બિશપને થએલા નુકસાનને બદલે વાળી આપે. રાજાને આ બીજો પરાજય હતે. બૈર સાથે તકરાર, ઈ. સ. ૧૨૧૪–૧૫–ઉપર આપણે જોયું, કે જ્હોન ને બૈરને વચ્ચે ઘણે ગંભીર અણબનાવ થઈ ગયું હતું. પિપને નભતું આપ્યા પછી જહીંને બેરોને પિતાની સાથે ફસ જવા ને ત્યાં રાજા ફિલિપ સામે લડવા હુકમ કર્યો, ને તે માટે ફરી તે તેમની પાસે સર્ણ રીતે નાણું કઢાવવા મં. પિોપે આ વખતે રાજાને પક્ષ લીધે; પણ ન આચંબિશપ લેંગાટન બૅરને સાથે ભળે. તેણે તેમને ઘણું ઉપયોગી સલાહ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આપી. બરનેએ હવે રાજા પાસે પહેલા હેન રિના ચાર્ટર–વચને–ને તાજ કરવાની માગણી કરી. દરમ્યાન રાજા કાંસમાં હારી ગયો તેથી તે લાચાર બની ગયે, જુલાઈ, ઈ. સ. ૧૨૧૪. ઉત્તર પ્રદેશના બેરને સામે થયા. તેમણે રાજા પાસેથી એગ્ય શરતે કરાવવા પરસ્પર સેગંદ લીધા ને લંડનમાં આવી રાજાને છેવટને સંદેશે કહેવરાવ્યું. પ્રજા ëન તરફ નહોતી. બેરને લશ્કર સાથે લંડનમાં દાખલ થયા. રાજ્યતંત્ર આપ્યું તેમના તરફ વળી ગયું. લાચારીથી જહેને રનિમિડ (Runnemede) પાસે ઈ. સ. ૧૨૧૫ના જુનની સાતમી તારીખે મેગ્ના ચાર્ટ ઉપર પોતાની સહી આપી–જહનને આ ત્રીજો પરાજય હતે. મૅગ્ના ચાર્ટી–મેગ્ના ચાર્ટીની ૬૩ કલમેમાંની ઘણી ખરી કલમો પહેલા હેન રિએ આપેલા ચાર-હકપત્ર (Charter) ને મળતી આવે છે. રાજા પાસેથી ચાર્ટર કઢાવનાર બેરને સ્વાર્થી ને સામાન્ય શક્તિના હતા એ બાબત ખરી છે, છતાં જહોને જે ચાર્ટર ઉપર સહી કરી આપી તે ચાર્ટરમાં અંગ્રેજ પ્રજાના તમામ વર્ગોના હકે સંબંધી પણ કેટલેક સ્થળે વર્ણન કરવામાં આવ્યું છે. એ કારણથી મેગ્ના ચાર્ટ બ્રિટિશ સ્વતંત્રતાના ઈતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. રાજાએ આટલી બાબતેનાં વચન આપ્યાં(૧) લોકોને ગુન્હાઓથી વધારે દંડવા નહિ. (૨) બેગ્ય અદાલતમાં અને તે પણું પંચની મદદ વડે જ લેકોને ન્યાય કરે. માત્ર શક ઉપરથી ને સાક્ષી વગર કોઈ માણસને પકડે નહિ. (૩) ઈન્સિાફ ચેખે, પ્રમાણિક, એકદમ, ને નિયમસર આપે. (૪) ચર્ચના તમામ જુના હકે એમને એમ રાખવા. (૫) લંડનના હકોને કાયમ રાખવા. (૬) રાજાની અદાલતે એ બંનેની અદાલતેના કામકાજમાં વચ્ચે આવવું નહિ. (૭) Curia Regis–ક્યુરિઆ રેજિસની મારફત કર વગેરે નાખવા. (૮) કોઈ અંગ્રેજની મિલક્ત ઉપર રાજા ગેરકાયદેસર હાથ નાખે નહિ. (૯) કોઈ વેપારી કે ખેડુત પાસેથી તેના ગુજરાતનું સાધન રાજા લઈ શકે નહિ. આ સિવાય મૅગ્ના ચાર્ટીમાં વારસો, શિકાર, જંગલ, તેલ, માપ, પરદેશીઓની આવજા, વગેરે સંબંધી પણ ઘણું કલમ ઉમેરવામાં આવી હતી. તેમની ઉપયોગિતા અત્યારે હવે કાંઈ નથી એટલે અહિં તેમના સંબંધી કાંઈ લખવામાં આવ્યું નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આ તમામ શરતો રાજા બરાબર પાળે છે કે કેમ તેની તપાસ રાખવા અને રાજા સામેની તમામ ફરિયાદને નિકાલ કાઢવા બૈરનેએ મૅગ્ના ચાર્ટીની એક કલમથી પચીસ જણની સમિતિ-કમિટિ નીમી... રાજાએ શરતેને ભંગ કરવા માંડયો. તેણે પિપની મદદ માગી ને ભાડતી લશ્કર રેડવું. બેરનેએ પણ રાજા સામી ફરી તૈયારી કરવા માંડી ને કાંસના કુંવર લૂઈને ગાદીનું વચન આપી તેને મદદે બેલા. લૂઈ પોતે લંડનમાં દાખલ થશે. જ્હોન ને લૂઈ વચ્ચે હવે ખુનખાર લડાઈ શરૂ થઈ પણ ઈ. સ. ૧૨૧૬ના અકબર માસમાં હીન મરી ગયે એટલે વસ્તુસ્થિતિ એકદમ ફરી ગઈ જëાનનું ચારિત્ર્ય.—હન દેથી ભરેલું હતું. તે કપટી, બેવફા, વ્યભિચારી, શિકારી, કૂર, કૃતની, ખટપટીઓ, ચીડિયે, મહત્ત્વાકાંક્ષી, ક્રોધી, નીતિન્યાયના ખ્યાલ વગરને, ડાળી, ને નાલાયક રાજા હતા. તેનામાં બે ચાર સારા ગુણે હતાતે ખુશમિજાજી હો, ગરીબને ઘણું દાન આપત.. ને લશ્કરી કામકાજમાં ઘણે બહેશ હતે. પ્રકરણ ૭ મું ટ્વેન્ટજેનેટ વંશ (ચાલુ) ત્રીજે હેનરિ, ઇ. સ. ૧૨૧૬–૭ર. સગીર રાજા, ઈ. સ. ૧૧૬–૩ર –હોનના મરી ગયા પછી તેને નવા વર્ષને કુંવર ત્રીજે હેન રિ ઈંગ્લડની ગાદીએ આવ્યો. રાજા સગીર હોવાથી રાજ્યકારભાર માર્શલ (Marshall) 24Å zila 97013 (Earl of Pembroke) 1413441 lll. વર્ષના અનુભવી મુત્સદ્દીએ સંભાળે, અને પિપને પ્રતિનિધિ તેના પક્ષને હોવાથી કામકાજ વિના વિદને ચાલવા માંડયું. પાકને બે કામ કરવાનાં હતાં–ઇંગ્લંડના પૂર્વ ને દક્ષિણ ભાગમાંથી પરદેશી કૅચ કુંવર લૂઈ અને તેના લશ્કરને દેશમાંથી કાઢી મૂકવાની જરૂર હતી; અને બીજું, બેંનેને ને શહેરેને જહાનના વંશના પક્ષમાં લેવાની જરૂર હતી. આ કામ પાર પાડવા પાકે મેગ્ના ચાર્ટીની લગભગ તમામ શરતે રાજાને નામે કબૂલ કરી. ને બધાને તેમની મીલક્ત પાછી મેંપી માફી આપી. કૅચ હારી ગયા ને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯૯ લૂઈ પાતે ફ્રાંસ ચાલ્યા ગયા. પણ પેન્થ્રાક પોતે બે વર્ષ પછી મરી ગયે તેથી રાજ્યસત્તા માટે ત્રણ પક્ષ અંદર અંદર લડી મરવા લાગ્યા—(૧) રામના પાપના પ્રતિનિધિએ (૨) રાજા તે રાણીના માનીતા પરદેશીઓ, ને (૩) ઇંગ્લેંડના વતની. પહેલાં તે અંગ્રેજ Hubert de Burgહ્યુર્ટ ડિ બર્ગ મુખ્ય સત્તા ઉપર રહ્યો. તેણે દેશમાં ચાલતી ખુનામરકી બંધ કરી અને માટા માટ! બળવાન બરતેને ખાવી દીધા. પણ તે ફ્રાંસમાં ઈંગ્લેંડના મુલકનો બચાવ કરી શકયા નહિ; તેથી જ્યારે હેનરિ ઉંમરલાયક થયા તે પરદેશીએ તે પાપને પ્રતિનિધિ તેના માનીતા થઈ પડ્યા, ત્યારે હ્યુર્ટ ઉપર કેટલાએક આરોપો મૂકવામાં આવ્યા. તેને રજા આપવામાં આવી ને તેની કેટલીક મીલકત પણ જપ્ત કરવામાં આવી. રાજા અને તેના માનીતા પરદેશીઓ, ઈ. સ. ૧૨૩૨-૫૮ - ત્રીજો હેરિ હંમેશાં ખુશામતીઆએને પોતાની પાસે રાખતા. તેનામાં રાજ્ય કરવાની કશી આવડત નહેાતી. ઘણી વાર તે શેખચડ્ડીના વિચારો કરતા પણ એ વિચારો પાર પાડવાની તેનામાં કાંઈ પણ શક્તિ નહેાતી. તે ત્રણે હડીયેા હતેા ને વચનને ભંગ કરવા તે તે! રમત જ સમજતા. તે ઉડાઉ હતા. રામના પોપે તેને ગાદી મેળવવામાં મદ કરી હતી, તેથી તેની ગમે તેવી માગણીઓ આવે તેપણ તે તેમને હંમેશાં સ્વીકારતા. પોપને ગુલામ થવા પણ તે ખુશી હો. હે રિફ્રેંચ કુંવરી સાથે પરણ્યા હતા તેથી કારભારમાં રાણીના સગાઓ તે પાપના માણસો આપખુદ થઈ પડ્યા. હે રિતે પોતાના કુંવર એડવર્ડને સિસિલિના રાજા બનાવવા હત; પાપને પાતાના હરીફ ઍપરર (Emperor) સામે તે જેરુસલેમના મુસલમાનો સામે લડાઈ કરવા પૈસા જોઈતા હતા. રાજાને ક્રાંસના બાપીકા મુલક કબજે કરવા હતા, તેથી તેણે નાણાં માટે પોતાની પ્રજાને પીડવા માંડી. સાઈમન દ મૅન્ટર્ડ નામના એક પરદેશી બૅરન આ જુલમ સામે થયું. તેમાં તેને લિંકનના બિશપ ગ્રાસટેસ્ટ (Grosseteste) જેવા સમર્થ વિદ્રાની મદદ હતી. Simon de Montford, સાઇમન ઃ માન્ય—સાઈમન ૬ માન્યર્ડ, અર્લ આવ્ લીસ્ટર (Leicester) જન્મે નામના ફ્રેંચ હતા. Page #52 -------------------------------------------------------------------------- ________________ તેને બાપ જ્હોન સામે થયે હતે. કુટુંબની સ્થિતિ સારી નહતી; પણ ત્રીજા હેન રિના વખતમાં યુવાન સાઈમનને પિતાની જાગીર પાછી સોંપવામાં આવી અને રાજા પાસે નેકરી પણ તેને મળી. ઈ. સ. ૧૨૩૮માં રાજાએ પિતાની બેન ઇલીનર તેને પરણાવી; પણ સાળાબનેવી વચ્ચેની પ્રીતિ ઝાઝો વખત નભી શકી નહિ. હેન રિએ સાઈમનને એક જુનું દેવું આપવા ના પાડી ને ને તેના ઉપર જૂઠા આરોપ મૂક્યા. સાઈમન પરદેશ ચાલ્યો ગયે ને પછી ક્રઝેઈડમાં ભળે. આ વખત દરમ્યાન સાઈમનને દેશાવરને, ત્યાંના રાજકારણને ને જુદા જુદા લોકોને અનુભવ મળે. હવે તે એક સરદાર ને મુસદીમાં ખપવા લાગ્યો. દરમ્યાન ઈંગ્લંડમાં તે અંધાધુંધી વધતી જતી હતી. લુંટફાટ, શહેરોમાં શેરીએ શેરીએ ટંટારીસાદ, દરેક કિલ્લામાં તેફાન, અસહ્ય જુલમ, વગેરેથી લેકો કંટાળી ગયા હતા. ઇ. સ. ૧૨૪૪માં સાઈમન ઈંગ્લેંડ પાછો આવ્યો. રાજા સાથે ચેડા વખત સુધી તે સારું ચાલ્યું. પ્રજાની ફરિયાદો જોવા નીમાએલી એક સમિતિમાં તેણે કામકાજ કર્યું, પણ પાછો અણબનાવ શરૂ થયું. રાજાએ તેને ક્રાંસમાં ગઋનિ (Gastony) ના બખેડાઓ દાબી દેવા મોક. ત્યાં તે સાત વર્ષ રહ્યો. શત્રુઓએ રાજાના કાન ભંભેર્યા પણ સાઈમન નિર્દોષ ઠર્યો. સાઈમનને હવે ચેસ ખાતરી થઈ ગઈ કે રાજાની સામે થવામાંજ ઇંગ્લંડના લેકનું હિત સમાએલ છે. તે પોતે પરદેશી હતા પણ ઈગ્લડમાં ઘણાં વર્ષો સુધી રહેવાથી તે ખરે અંગ્રેજ થઈ ગયું હતું. ઍક્સફર્ડને કરાર, ઇ. સ. ૧૫૮. હેનરિની હાર; બૅરનોનો કારભાર, ઈ. સ. ૧૫૮-૬૪–ક્રાંસના અંગ્રેજ મુલકમાં હેનરિ હારી ગયે હતે; વેઈલ્સમાં પણ અંગ્રેજોને પરાજય થયો હતે; ખુદ ઇંગ્લંડમાં બધે અંધાધુંધી ચાલી રહી હતી, કારભાર પરદેશીઓના હાથમાં હતો; રાજાને પિપ માટે, સિસિલિ માટે, કંચ લડાઈ માટે, ને વેઈલ્સ માટે નાણું જોઈતું હતું. જ્યાં સુધી પ્રજાની ફરિયાદોને રીતસર નિકાલ ન થાય ત્યાં સુધી બૅરને નાણું કાઢતા નહોતા; સાઈમન જેવા મુસદીની તેમને મદદ હતી. તેથી લાચાર થઈ રાજાએ દરેક પરગણુમાંથી બબ્બે માણસને ને રનેને બેલાવ્યા, તેમની બાર જણાઓની ને રાજાએ નીમેલી બાર જણાઓની Page #53 -------------------------------------------------------------------------- ________________ સમિતિએ ઓકસફર્ડ મુકામે રાજા સાથે કરાર કર્યો. શરત પ્રમાણે રાજાએ કારભાર ચલાવવાનું કબૂલ્યું. કારભાર કરવા માટે બે સંસ્થા ઉભી કરવામાં આવી-(૧) રાજાએ ને બરોએ નીમેલી પંદર જણાની એક નાની સમિતિ; આ મંડળ પાસે બધે કારભાર રાખવામાં આવ્યો. (૨) પાર્લમેટ. બધા બેરને આ સંસ્થામાં પંદર પ્રતિનિધિઓ મેકલે ને તેઓ દર વર્ષે ત્રણ વાર કારભારી મંડળને મળી કારભાર તપાસે, એમ ઠરાવવામાં આવ્યું. બૈરનેએ હવે રાજ્યતંત્ર પિતાના હાથમાં લીધું. તેમણે પરદેશીઓને રજા આપી, પાટવી કુંવર એડવર્ડના દબાણથી ખેડુતોને કેટલાક હકે આપ્યા, ને ક્રોસ સાથે સુલેહ કરી. પણ રાજા પાછો સામે . તેથી બૈરનો વચ્ચે ને રાજા વચ્ચે લડાઈ શરૂ થઈ મૉટફર્ડ બૅરની આગેવાની લીધી. બંને પક્ષે ક્રાંસના રાજા નવમા લૂઈને પંચ તરીકે નીમે. પણ પંચે રાજાના લાભમાં ફેસલો આપ્યો તેથી લડાઈ પાછી શરૂ થઈ. મૉટફર્ડને પક્ષ નબળો પડતે જતો હતો, છતાં તેની ધીરજ ડગી નહિ. રાજા હારી ગયે; પરિણામે મૉટફર્ડના હાથમાં આખું રાજ્યતંત્ર આવ્યું, ઈ. સ. ૧૨૬૪. “પાર્લમેંટ”; મૉટફર્ડનું મરણ; હેનરિને અંત–મૉટફડે હવે રનને, બિશપને તે ઉપરાંત દરેક પરગણામાંથી ચાર પ્રતિનિધિઓને દેશના કારભાર ઉપર વિચાર કરવા “પાર્લમેંટ”માં બેલાવ્યા, ને તે સંસ્થા પાસે રાજ્યતંત્ર ઉપર તૈયાર કરેલી પિતાની યોજના તેણે રજુ કરી. એ જના મંજૂર થઈ હતી તે રાજાની સત્તા એકદમ પડી ભાંગત ને મેટફર્ડ પોતે રાજ્યને ધણી થઈ પડત. ઈ. સ. ૧૨૬પમાં તેણે જે પાર્લમેટ બોલાવી તેમાં શહેરોના ને કસબાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. દરમ્યાન લડાઈ પાછી શરૂ થઈ. પાટવી કુંવર એડવર્ડ મૉટફર્ડના કબજામાંથી સટકી ગયે. સાઈમનના કેટલાક મિત્રે પણ રાજાને જઈ મળ્યા. મૉટફર્ડ પોતે માર્યો ગ, ઈ. સ. ૧૨૬૫. લડાઈ ઠેઠ ઈ. સ. ૧૨૭૦ સુધી ચાલી. પણ બધે - હવે રાજાના કે એડવર્ડના પક્ષને વિજય થશે. એડવર્ડ પોતે જેરુસલેમ ગયે; પણ દરમ્યાન વૃદ્ધ રાજા હેનરિ મરી ગયે તેથી તેને ઈગ્લેંડ પાછું આવવું પડયું, નબર, ઈ. સ. ૧૨૭૨. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ર માઁટર્ડના ગુણદોષ.--માઁટર્ડ ગરીને ને અનાથેાને ખેલી હતેા. રાજાની તે અરનાની સત્તા તાડી તેને ઇંગ્લેંડના મધ્ય વર્ગના લેાકેાને રાજ્યતંત્રમાં ભાગ આપવા હતા, તે કારભાર આલોકાના પ્રતિનિધિઓ કરે તેમ તે ઇચ્છતા હતા. પોતે પરદેશી છતાં ઇંગ્લેંડનું તંત્ર પરદેશી ચલાવે તે તેને જરા પણ ગમતું નહિ. માઁટર્ડ મોટા મુત્સદ્દી ને સરદાર હતા. તે મોટા કારભારી હતા. ગૅસ્ટનિના સાત વર્ષના કારભારમાં તે પોતાની અજબ કામગીરી બતાવી ગયા. તે મોટા આશાવાદી હતા. પોતાના ઊંચા આદર્શો પાર પાડવા તેણે ઘણા જુના રિવાજોને ને ખરાબ ધારણાને એક બાજુ મૂ યાં,. પણ સામાન્ય વર્ગના લોકેા તેના વિચારો સમજી શકયા નહિ. તે ઓગણીસમી સદીના વિચારે તેરમા સૈકામાં પાર પાડવા માગતા હતા એ તેની ગંભીર ભૂલ હતી; પણ તેથી કાંઈ તેની પ્રતિભા એછી થતી નથી. તેરમા સૈકાનું ઇંગ્લંડ.—ઉપરના એક પ્રકરણમાં આપણે અગીઆરમા ને બારમા સૈકામાં ઈંગ્લંડની સ્થિતિ જોઈ ગયા; હવે આપણે તેરમા સોનું ઇંગ્લેંડ કેવું હતું તે ટૂંકામાં જોઈ એ. તેરમા સૈકામાં બરનેનું જોર ઓછું થઇ ગયું હતું; વેપારી ને ખેડુતા પેાતાના સ્વાર્થ સમજતા થયા હતા; તેમણે બૅરનેને રાજા સામે થવામાં કેટલીક વાર મદદ પણ કરી હતી; છતાં હજુ તેમનામાં રાજ્યકારભાર હાથમાં લેવાની શક્તિ આવી નહાતી. રાજા તે તેનું કુટુંબ હવે ઈંગ્લિશ થતાં જતાં હતાં; હજુ ફ્રેંચ રાજભાષા ગણાતી; પણ લોકો તે તેમના આગેવાનો અને બૅરને તે રાજકુટુંબનાં માણસા અરધી ફ્રેંચ તે અરધી અંગ્રેજી, એવી મિશ્રભાષા ખેાલતા હતા; પણ ધીમે ધીમે તે આચારવિચારમાં બ્રિટિશ થતા જતા હતા. અંગ્રેજી ભાષા નવું. રૂપાંતર પામતી હતી. થોડાએક દેશી લેખકોએ માતૃભાષામાં ગદ્યપદ્ય લખ્યાં. એ લખાણામાં પરદેશી સંસ્કૃતિ ઉપર તે ઇંગ્લંડની પોતાની સંસ્કૃતિ ઉપર તેમણે પ્રજાને ઉપયાગી સાહિત્ય આપ્યું. શહેરમાં કેટલાએક માણસાએ તમામ કારભાર પોતાના હાથમાં પચાવી પાડયા. વેપારીઓનાં મહાજને રાજા પાસેથી સારા અધિકારો મેળવતાં, તે બરતા કે અમલદારા સામે થાય તે પેાતાનું રક્ષણ કરતાં. તેરમા સૈકામાં બૅરનેાના હકો ઓછા થતા જતા હતા તે આપણે ઉપર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જોઈ ગયા. એ સૈકામાં મેટા મોટા ધારાશાસ્ત્રી થયા. તેમણે લોકોને કાયદાને તાબે રહેતાં શીખવ્યું ને જુના ને જેમ તેમ પડેલા નિયમાને એક કરી કાયદાને સર્વમાન્ય ને સર્વગ્રાહ્ય બનાવ્યે. અલબત, એ વખતની અદાલતામાં રૂશવત બહુ ચાલતી; પોલિસ પણુ જુલમી, લાલચુ ને નબળી હતી; છતાં ધીમે ધીમે રાજા પ્રજાને કાયદાની અદાલતોની ને સારી પેલિસની ઉપયેગિતા સમજાતી ગઈ. આ સાથે લોકેામાં કેળવણી વધતી જતી હતી. તેરમા સૈકામાં ઈંગ્લેંડમાં ધણા મઠો સ્થપાયા. આ મઠના સાધુએ લોકોને ધર્મના ઉપદેશ આપતા, ભણાવતા, વૈદકના ધંધા કરતા, વેપારીઓનું નાણું. સાચવતા, ગરીમાની નજર રાખતા, ને જુલમી રાજાઓને દબાવતા. આ સૈકામાં ઑકસફર્ડ ને કેબ્રિજનાં વિદ્યાપીઠે–યુનિવર્સિટિ (Universities) સ્થપાયાં. તેમની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી. ત્યાં રાજ્યનીતિશાસ્ત્ર, ધર્મ, સાહિત્ય, વગેરેના અભ્યાસ થતા. તેમાંના વિધાર્થીએ યુરેાપમાં પણ વિદ્વાને માં ખપવા લાગ્યા. રૅાજર્ એકન નામના વિદ્વાન વિજ્ઞાની–સાયંટિસ્ટઆ જમાનામાં થઈ ગયા. કળામાં પણ રૂપાંતર થયું: બારમા સૈકાની કળા ધણી સાદી હતી; તેરમા સૈકાની કળામાં વિવિધપણું, ઝીણવટ, સગવડ, વગેરે લેવામાં આવ્યાં. ઇંગ્લંડ આ વેળા ખેતીના દેશ હતા. દરેક ગામમાં જરૂર પડતી ચીજો મળી શકતી. કાચા માલ બહાર જતા. વણાટકામ, રંગકામ, લોઢું બનાવવાની કળા, વહાણવટું, એટલા હુન્નર અંગ્રેજો સ્હેજ સ્હેજ જાણતા. બૅરનના કિલ્લા ( Manor )માં ધરગથુ ચીજોની પેદાશ થતી. ધરમાં ટેબલખુરસી,. શેતરંજી કે એવું અત્યારે વપરાતું રાચરચીલું જરા પણ જોવામાં આવતું નહિ. રાજાના મહેલમાં પણ એવી વસ્તુએ સંધરાતી નહિ. એક એરડામાં કુટુંબનાં બધાં માસા સુઈ રહેતાં તે લખતાં વાંચતાં કાઇકને જ આવડતું. તે સૈકામાં આપણા હિંદુસ્તાન દેશની સ્થિતિ ઈંગ્લેંડ કરતાં ધણી સારી કહેવાય. પહેલા એડવર્ડ, ઇ. સ. ૧૨૭૨–૧૩૦૭.—જ્યારે ત્રીજો હેનરિ મરી ગયા ત્યારે ગાદીના વારસ એડવર્ડ સિસિલિમાં હતા; પણ તેના હક વિષે કાઇએ વાંધા ઉડાવ્યા નહિ તે તેની બે વર્ષની ગેરહાજરી દરમ્યાન. રાજ્યતંત્રમાં કશી મુશ્કેલી પડી નહિ. નવા રાજા જુવાનીમાં હતા. તેનું ચારિત્ર્ય તદ્દન દ્વેષ વિનાનું હતું. મજબુત ને કસરતી શરીરે તે એકદમ Page #56 -------------------------------------------------------------------------- ________________ હતું. તેને હૃદયુદ્ધ ને શિકારને બહુ શોખ હતો. તેના શરીરના અવયવો એટલા તે લાંબા હતા કે લેકે તેને Longshanks કે Longchamps કહેતા. બાપના વખતમાં એડવર્ડ કારભારને ને લડાઈને અનુભવ મેળવ્યો હતે. માટફર્ડ સુધારાઓ તેને ગમ્યા નહતા કારણ કે તે સુધારાઓથી રાજાની સત્તા ઓછી થઈ ગઈ હતી. પણ જ્યારે તે પોતે રાજા થયો ત્યારે તેણે તેવા જ સુધારાઓ હાથમાં લીધા ને તેથી રાજાની ને આમવર્ગની બંનેની સત્તા વધારી. ઘણી વાર તેને કેધ ચઢી આવત; તે કઈ કઈવાર નિર્દય થઈ જતે; પણ તે મોટે સરદાર, મુત્સદી ને દૂરંદેશીવાળો રાજા હતો. આ કારણેથી એડવર્ડ ઈંગ્લંડના મોટા રાજાઓમાં ખપે છે. એડવર્ડના સુધારા-યુરેપમાં કાયદાઓનું એકીકરણ (Codification) કેમ થાય છે તે એડવર્ડ જાતે જોયું હતું. વળી આ જમાનામાં આપણે ઉપરના પ્રકરણમાં જોઈ ગયા તેમ કાયદાને અભ્યાસ ઘણું વિદ્વાન લોકો કરતા હતા તેથી એડવર્ડ આ લોકોના વિચારે ને સલાહ પ્રમાણે ઈંગ્લંડના કાયદાઓને સુધાર્યા, છુટાછવાયા કાયદાઓને એકત્રિત કર્યા, ને કેટલાક નવા ધારાઓ ક્ય. એડવર્ડના અમલ દરમ્યાન કાયદા ઉપર સંગીન સાહિત્ય બહાર પડયું. આ સુધારાઓથી રાજાની ને બૈરની અદાલતેના અધિકારે સ્પષ્ટ થયા ને બૅરની અદાલતે વધારે અધિકાર જમાવી શકી નહિ. રાજાએ હરામખોર અમલદારને કાઢી મૂક્યા ને પોલિસખાતાને મજબુત બનાવી લુચ્ચા, બંડખોર ને ધાડપાડુ લોકોને દબાવી દીધા. એડવર્ડ રાજ્યનું ઉત્પન્ન વધાર્યું ને વેપારને ઉત્તેજન આપી પ્રજાની આબાદી પણ વધારી. વેપારીઓનું લેણું સરળ રીતે વસુલ થાય, ને પરદેશીએ ઈગ્લડમાં વસે ને સારે વેપાર ખેડે, એ હેતુથી તેણે દેવાના ને જગતના ધારાઓમાં પણ સુધારે કર્યો. ઇટલિના સાહુકારોને ઈંગ્લંડમાં વસવા દઈ એડવર્ડ સરાણીના ધંધાને પણ ઉત્તેજન આપ્યું. પણ યહુદી લોકોને તેણે ઘણું સતાવ્યા. આ બધા સુધારા ઈ. સ. ૧૨૮૦ સુધીમાં થયા. તે સાલમાં પવિત્ર, ભલી ને માયાળુ રાણી ઈલીનર મરી ગઈ. તે રાણી ઘણી નસીબદાર હતી, કારણ કે તેના મરણ પછી રાજા પણ દુ:ખી થઈ ગયો; છતાં સુધારા તે ચાલુ જ રહ્યા. એડવર્ડ લશ્કરી તાલીમમાં નવું ઘેરણ દાખલ કર્યું. તેણે વેઈલ્સના Page #57 -------------------------------------------------------------------------- ________________ ४५ વિખ્યાત તીરંબાજોને લશ્કરમાં લીધા ને સિપાઈ એને રેકડ પગાર આપવાને ચાલ શરૂ કર્યો. તેઓ હવે માત્ર રાજાને જ હુકમ માનવા બંધાયા. તીરંબાજો ખેડુતવર્ગમાંથી આવતા; તેથી લશ્કરમાં પણ ખરતેની વગ ઘટવા માંડી. એડવર્ડ બરનાને બીજી રીતે નરમ કર્યાં. તેમના ધણા બંડખાર આગેવાનાની સાથે તેણે લગ્નના સંબંધો કર્યા. વળી તેણે તે લોકોને પાપથી તે ચર્ચના આગેવાનેથી વિખુટા પાડી નાખ્યા. આ રીતે એડવર્ડે રાજાની સત્તા વધારી. વેઇલ્સ જીતાયું, ઇ. સ. ૧૨૫. પ્રિન્સ આવ્ વેઇલ્સ.— ઉત્તર વેલ્સમાં ઈંગ્લેંડના અસલ વતની એટલે બ્રિટન લેાકેા ભરાઈ રહ્યા હતા. તેઓ સકસન તે નાર્મન રાજાઓને ખંડણી ભરતા. હેનરિના વખતમાં ઉત્તર વેલ્સમાં લેવેલિન ( Llewelyn) નામનો સરદાર ઇંગ્લંડની હકુમત સ્વીકારવા ના પડતા હતા એટલું જ નહિ, પણ તે ફ્રાંસ, પોપ અને ઇંગ્લેંડના ખરના સાથે કાવાદાવા કરી ઇંગ્લેંડના રાજાને સતાવતા હતા. એડવર્ડે તેને તાબે થવા કહેવરાવ્યું. લેવેલિને ના પાડી, એટલે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ. એડવર્ડે તેના બંડખાર ભાઈ ડેવિડ અને પાવિસના લાર્ડને આશરો આપ્યો અને તેની વિવાહિત સ્ત્રીને લંડનમાં કેદ કરી વેઇલ્સ જતાં અટકાવી. વેલ્સના લોકે ઇંગ્લંડમાં વારંવાર ચાલ્યા આવતા ને લેાકેાનાં ઢોરઢાંખરને મીલકત ઉઠાવી જતા, આ કારણોથી વેસને જીતવાની જરૂર હતી. લેવેલિન ઇ. સ. ૧૨૭૮માં શરણ થયા પણ એડવર્ડ વેલ્સમાં ઇંગ્લેંડના કાયદા લાગુ કરવા માંડ્યા, તેથી લેવેલિનના ભાઈ ડેવિડે ઇ. સ. ૧૨૮૨માં ખંડ કર્યું. લડાઇમાં લેવેવિન માર્યા ગયે તે ડેવિડ કેદ પકડાયા, એટલે તેને પણુ વધ કરવામાં આવ્યો. વેલ્સને હવે અંગ્રેજી કાયદો લાગુ પાડવામાં આવ્યા. તે દેશમાં દામઠામ કિલ્લાઓ બાંધી, જંગલો કાપી તથા રસ્તા કરી, એડવર્ડે લોકાને કબજામાં રાખ્યા. પાટવી કુંવર એડવર્ડ વેલ્સના (Carnarvon) કાર્નારવનના કિલ્લામાં જન્મ્યો તેથી રાજાએ તેને Prince of Walesના ઇલ્કાબ આપ્યા. ઈંગ્લેંડના પાટવી કુંવર તે વખતથી આ નામથી હંમેશાં એળખાય છે. એડવર્ડ ને ફ્રાંસ.—એડવર્ડે યુરોપનાં જુદાં જુદાં રાજ્ય સાથે લગ્નથી કે કરારથી સંબંધ બાંધવા મહેનત કરી. તેના હેતુ ફ્રાંસને ગમે તે પ્રકારે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૬ -નબળું રાખવાના હતા, પણ એ બાબતમાં તેને ખાસ જશ મળ્યા નહિ. ક્રાંસના રાજાઓને ઈંગ્લેંડના રાજાની એકિવટેઈન ઉપરની હકુમત હંમેશાં ખુંચતી. ઈંગ્લેંડના રાજાએ નામઁડિ, મેઇન, પાટુ, અંજા, વગેરે પરગણાં ઉપર પોતાના અસલના દાવા સમૂળગા ઉઠાવી લેવા હજુ આનાકાની કરતા. વળી ઈંગ્લંડ ને ફ્રાંસ વચ્ચે વેપારમાં સપ્ત હરીફાઈ ચાલતી હતી ને કેટલાક અંગ્રેજ ખલાસીઓએ ફ્રેંચ વેપારને નુકસાન કર્યું હતું. આ કારણેાથી ઘેાડી મુદ્દત માટે બંને દેશો વચ્ચે લડાઈ રહી, ઇ. સ. ૧૩૦૩, સ્કાલંડ ને ઇંગ્લંડ.—સ્કોટ્લડમાં ઇંગ્લેંડના રાજા હજુ પોતાની વગ સ્થાપી શકયા નહેતા. એડવર્ડના વિચાર ઈંગ્લેડ, સ્કાડ્લડ, ને વેલ્સને એક છત્ર નીચે મૂકવાના હતા. વેઇસમાં તે તેને ફતેહ મળી; હવે સ્કૉટલુંડના સવાલ ઉભા થયા. ઇ. સ. ૧૨૮૬માં તે દેશના રાજા અલેક્ઝાંડર અપુત્ર મરી ગયા. તેની એક પુત્રી માર્ગરેટ નાવના રાજા સાથે પરણી હતી. તેની દીકરી સ્કોટ્લડની ગાદીની ખરી વારસ હતી, પણ તે પેતાને મેસાળ આવતાં રસ્તામાં મરી ગઈ. હવે સ્કાલ્લંડમાં ગાદી માટે ઘણા ઉમેદવારો બહાર પડ્યા. તેમાં ત્રણ મુખ્ય હતાઃ (1) Ōાન ખેલિઅલ (John Balliol) (૨) રાબર્ટ બ્રુસ (Robert Bruce) (૩) John Hastings—જ્હાન હેસ્ટિંગ્સ. તેમાં નજીકના હકદારા તા પહેલા બે જ હતા. તેમણે એડવર્ડને પંચ નીમી ફૈસલા માગ્યા. એડવર્ડે પહેલા બંને પાસે પોતાનું સાર્વભામપણું લખાવી લીધું તે પછી તેમના પરસ્પર હકાનું સમાધાન કરવા એક સમિતિ નીમી. તેના ઠરાવ પ્રમાણે એલિઅલ કૅફંડના રાજા થયા. એડવર્ડના મનેરથ પાર પડયેા હાય એમ જણાયું. પણ ઇ. સ. ૧૨૯૫માં કેટલાએક સ્ફુટ લોકાએ ખંડ ઉઠાવ્યું તેથી એડવડે તેમના ઉપર ચડાઈ કરી ડનખાર પાસે તેમને હરાવ્યા તે ખેલિઅલને ઇંગ્લંડ મોકલી આપ્યા. પણ એડવર્ડે સ્કોટ્લડમાં અંગ્રેજી ધોરણો લાગુ પાડયાં તેથી ત્યાંની સમસ્ત પ્રજા હવે ઈંગ્લેંડ સામે થઈ, તે વિલિઅમ વાલેઇસ (William Wallace) નામના એક સામાન્ય સ્થિતિના, પણ બાહોશ ને સમર્થ, સરદારની આગેવાની નીચે તેમણે અંગ્રેજોને સ્ટર્લિંગ (Stirling) પાસે હરાવ્યા, ઇ. સ. ૧૨૯૭. વાલેસ શિવાજીની રીતે અંગ્રેજો સામે લડતા તેથી તેને હરાવવું ધણું મુશ્કેલ થઈ પડયું. એડવર્ડ આ વખતે ગેરહાજર હતા. તે તુરત ઈંગ્લંડ આગ્યે. તેણે વાલેઇસને મારવા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જબરદસ્ત તૈયારી કરી. ઇ. સ. ૧૨૪૮માં તેણે ઝેંટ લોકેને ફોલ્કર્ક (Falkirk) પાસે સખ્ત હરાવ્યા. પણ આ હારથી સ્કટ લેકે જીતાયા નહિ. તેમને દેશ ડુંગરાળ હતે; તેઓ મેદાનમાં આવી લડતા નહિ; વળી જીત્યા પછી પણ તેમને કબજામાં રાખવાનું કામ દુષ્કર હતું. છેવટે ઈ. સ. ૧૩૦૪માં સ્કોટ લોકોએ સુલેહ કરી ને વૈલેઈસને શરણ કર્યો. એડવડે તેના ઉપર રાજ્યદ્રોહનો આરોપ મૂકી તેને શિરચ્છેદ કરાવ્યો. બે વર્ષ સુધી તે લંડ દેશ અંગ્રેજોના પંજામાં રહ્યો, પણ ઈ. સ. ૧૩૦૬માં રેંબર્ટ બ્રુસ (Robert Bruce) નામના એક બૅરને બેલિઅલના પુત્રનું ખૂન કર્યું ને ડેંટ લેકેને પાછી ઈગ્લેંડ સામે થવા ઉશ્કેર્યા. ટૂંક મુદતમાં અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા ને બ્રુસ પિતે ડેંટ લેકેને રાજા થશે. એડવર્ડ વળી સ્કર્વડ ઉપર લશ્કરે મોકલ્યાં. તે પોતે પણ ત્યાં ગમે. પણ તે હવે વૃદ્ધ ને અશક્ત થઈ ગયો હતો. ઈ. સ. ૧૩૦૭ના જુલાઈ માસમાં તે મરી ગયે. આદર્શ (Model) પાર્લમેંટ, ઈ. સ. ૧૨૯૫–વેઈલ્સ, ફ્રાંસને ઓં લંડની લડાઈ લડવા માટે એડવર્ડને પૈસાની ઘણું જરૂર પડી. આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે સાઈમને પણ પૈસા માટે ને રાજ્યતંત્ર ઉપર કબજો મેળવવા પાલમેંટને બેલાવી હતી ને તેમાં બૅરને, બિશપ, પરગણાઓના પ્રતિનિધિઓ, ને ઉપરાંત કસબાઓના પ્રતિનિધિઓ પણ એક વાર તે હાજર રહ્યા હતા. એડવર્ડની ઇ. સ. ૧૨૭૩ની પહેલી પાર્લમેંટમાં આ બધા લોકોને બોલાવવામાં આવ્યા; પણ પછી તે પ્રથાને છોડી દેવામાં આવી ને બીજી ચાર પાર્કમટમાં કસબાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા નહોતા. ઈ. સ. ૧૨૯૫માં રાજાને પૈસાની ઘણી જરૂર પડી; તેથી તેણે બૈરને, બિશપને, મઠના સાધુઓને અને દરેક પરગણામાંથી ને શહેર ને કસબામાંથી બએ પ્રતિનિધિઓને, પાર્લમેટમાં લાવ્યા. આ પાર્લમેટના કેટલાક સભ્યોએ એડવર્ડના જોહુકમી અમલ સામે વાંધો ઉઠાવ્યો તેથી રાજાએ કસબાના પ્રતિનિધિઓને ફરીથી બેલાવ્યા નહિ; છતાં એક વાર ચાલુ થએલો રિવાજ બંધ થશે નહિ અને ઈગ્લેંડને મધ્યમ વર્ગ ધીમે ધીમે રાજ્યતંત્રની રીતભાતથી પરિચિત થતે ગયે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રકરણ ૮મું પ્લેન્ટજેનેટ વંશ (ચાલુ) બીજો એડવર્ડ, ઇ. સ. ૧૩૦૭–૨૭. સ્વાધી રાજા અને સ્વાથી ઍરતા.—પહેલા એડવર્ડને પુત્ર બીજો એડવર્ડ નબળેા, ઉદ્ધત, નિર્દય, અણુસમજી, વ્યભિચારી, દારૂડી, રંગીલા, ઉડાઉ, જુગારી, શિકાર, સંગીત અને હલકા માણસોની સેખત કરનારા, આળસુ, ને નાલાયક રાજા હતા. તે ગાદીએ આવ્યો કે તુરત મર્હુમ રાજાના માનીતા અમલદારોને રા આપવામાં આવી ને પિટર ગેવસ્ટન (Peter Gaveston) નામને એક માનીતા રાજ્યમાં કુલ સત્તા ભાગવવા લાગ્યા. એડવર્ડે તેને અર્લ આવ્ કાર્નવાલ બનાવ્યા તે એક રાજકુંવરી પરણાવી. જુના નેકરે અને અમીર આવી હલકી સેાબતથી રાજા સામે થયા. પાર્લમેંટે પણ રાજ્યતંત્ર ઉપર ટીકા કરવા માંડી; છતાં રાજા તે ઇન્સાફને વેચત, ખાટું નાણું કાઢતા, તે જગાતના દર વધારી દેતા. તેથી ઇ. સ. ૧૩૧૦માં બરનાએ રાજા પાસેથી બધા કારભાર છીનવી લીધે, તે ગેવસ્ટન દેશાવર નાસભાગ કર્યાં પછી શરણ થયા એટલે તેને શિરચ્છેદ કરાવ્યા. પણ બૅરના સ્વાર્થી હતા. સ્ફુલ્લિંડ, આયર્લેડ ને વેસની લડાઈ એથી ઈંગ્લેંડમાં તાકાની ને ધાડપાડુ લોકો ઠામડામ સુલેહના ભંગ કરવા મંડયા. અધૂરામાં પૂરું, દેશમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને રાગચ.ળેા ફેલાયાં. રાજા તે બૅરને વચ્ચે લડાઈ શરૂ થઈ. રાજાની સામેના એક પક્ષના સરદારા Ordainersને નાશ થયે તે તેમને બદલે બીજો Hugh Dispensexsને પક્ષ સત્તા ઉપર આવ્યા, ઇ. સ. ૧૩૨૨. રાબર્ટ બ્રુસ.—જ્યારે બેવકુક રાજા ને સ્વાર્થી બરના પરસ્પર તકરારામાં રોકાયા હતા ત્યારે સ્કોટ્લડમાં રૅટૅ બ્રુસ એક પછી એક કેટ અંગ્રેજોના હાથમાંથી સર કરતા હતા તે છેવટે સ્ટર્લિંગ પણ હાથથી જવા લાગ્યું. રાજાની તે અમીરોની આંખા હવે ઉડી. તેમણે સ્કાલ્લંડ ઉપર ચડાઈ કરી, પણ ઍનાકબર્ન (Bannookburn) ના નાળા આગળ બ્રુસે એડવર્ડને સજ્જડ હાર ખવડાવી; રાજા પોતે માંડમાંડ જીવ લઈ નાસી શયા, ઇ. સ. ૧૩૧૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ xe બ્રુસે આયર્લૅડમાં પણ એડવર્ડ વિરુદ્ધ તાકાના ઉભાં કરાવ્યાં. ઇંગ્લંડમાં રાજા ને બરા વચ્ચે તકરારા ચાલતી હતી તેથી બ્રુસ સુખેથી પોતાના દુશ્મનને સતાવી શકયા. છેવટે ઇ. સ. ૧૩૨૩માં એડવર્ડે તેની સાથે સુલેહ કરી તે લડાઈ ના અંત આવ્યેા. એડવર્ડ પદભ્રષ્ટ.—એડવર્ડ ને રાણી ઈસાબેલા (Isabella)ને બનતું નહાવું, કારણ કે રાજા ને રાણી બંને લંપટ હતાં. રાજાએ રાણીની તમામ જાગીરે જપ્ત કરી. આ અણુબનાવ તે તકરારના રાજાના શત્રુઓએ બરાબર બ્રાભ લીધો. રાણી ફ્રેંચ રાજા ફિલિપની કુંવરી હતી. તેથી ફ્રેંચ રાજા ચાર્લ્સે પણ રાણીનેા પક્ષ કર્યો ને ક્રાંસમાં આવેલા અંગ્રેજ પ્રાંત એવિટેઈનને તાબે કરવા લડાઈ જાહેર કરી. રાણી ઇસાબેલા સમાધાન કરવા પૅરિસ ગઈ. ત્યાં તેના રખાત રાજર માર્ટિમરે તે તેણે રાજાને પદભ્રષ્ટ કરવા તે સગીર પુત્ર એડવર્ડને ગાદી સોંપવા કાવતરૂં રચ્યું. બાળ કુંવર તેા ક્રાંસમાં જ હતા. રાણીએ પોતાની જવાબદારી ઉપર કુંવરની સગાઈ કરી ને તેના સસરા પાસેથી લશ્કર લઈ તે ઈંગ્લંડ ઉપર ચડી આવી. રાજાના ભાઈ, ખીજા અમીર, બધા તેના પક્ષમાં ગયા. રાજા વેલ્સમાં ભરાઈ ગયા, પણ ત્યાં કહેવાતા મિત્રોએ તેને રાણીના હાથમાં સોંપી દીધો, ઇ. સ. ૧૭૨૬. રાણીએ તેને કેદ કર્યો. પછી નવી પાર્લમેંટ મળી. તે પાર્લમેટે એડવર્ડને પદભ્રષ્ટ કર્યો ને સગીર કુંવર ત્રીજા એડવર્ડને ઈંગ્લંડની ગાદી આપી, જાન્યુઆરિ, ઇ. સ. ૧૩૨૭. નવ માસ પછી પદ્મભ્રષ્ટ રાજાનું ખૂન કરવામાં આવ્યું. બ્રિટિશ પાર્લમેંટ અત્યાચારી ને જુલમી રાજાને પદભ્રષ્ટ કરવાના અધિકાર ભોગવી શકે છે તે આથી સિદ્ધ થયું. ત્રીજો એડવર્ડ, ઇ. સ. ૧૩૨૭-૭૭. રાણી તથા માર્ટમરને કારભાર.—ત્રીજો એડવર્ડ માત્ર ચૌદ વર્ષની ઉંમરે રાજા થયા, તેથી રાજ્યને કારભાર રાણી ને તેના માનીતા માર્ટિમરના હાથમાં આવ્યા. તેમણે કેદી રાજા એડવર્ડનું કમકમાટી ઉપજાવે એવી રીતે ખૂન કરાવ્યું, ક્રાંસના રાજાને ગૅસ્કનને ઘણાખરા ભાગ સોંપી દઈ તેની સાથે સુલેહ કરી, રૅાર્ટ બ્રુસની પાસેથી લાંચ લઈ સ્કોટ્લડ ઉપરનું ઈંગ્લેંડનું ઉપરીપણું છેાડી દીધું, ભલભલા અમીરાની જાગીરા જપ્ત કરી, રાજાના કાકાને પણ મારી નખાવ્યો, તે XB Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૦ માર્ટિમર પોતે ખૂબ પૈસા ભેગા કરવા મંડયા. આ કૃત્યથી રાણી ને માટેિમર દેશમાં ઘણાં અળખામણાં થઈ ગયાં. સગીર રાજા સત્તર વર્ષના થયા ત્યારે તેની આંખ ખરી વસ્તુસ્થિતિ તરફ ઉડી. તેણે માર્ટમરને પકડાવી તેના ઉપર રાજદ્રોહનું કામ ચલાવી તેને શિરચ્છેદ કરાબ્વે, પેાતાની માની તમામ મીલકત જપ્ત કરી, તેની બધી સત્તા લઈ લીધી, ને તેને યેાગ્ય વર્ષાસન ખાંધી આપ્યું. રાજ્યતંત્ર હવે યુવાન રાજાએ પોતાના હાથમાં લીધું. રાજા ત્રીજો એડવર્ડ અને સ્કાર્લેંડ.—આ સત્તર વર્ષના રાજા શરીરે ઘણા મજબુત હતા. તે સારા સિપાઈ, પણ ખરાબ સરદાર, સ્વાર્થી, મેજખમાં રહેવાવાળા, ઈંગ્લંડની સંસ્કૃતિનું અભિમાન ધરાવનાર, હાથના છૂ, સખીન, ઉડાઉ, ઉદ્યમી, અને સાહસિક હતા. તેણે ક્રાંસની સામે લડાઈ જાહેર કરી લોકોના કુસંપને દૂર કર્યો અને ફતેહ ઉપર તેહ મેળવી અંગ્રેજોને યુસેપમાં ખ્યાતિ અપાવી. એડવર્ડે ગાદીએ આવ્યા બાદ પોતાના માનીતા માણસને ખાલી પડેલા હાદા આપ્યા. ખીજા એડવર્ડના વખતમાં શરૂ થએલી અંધાધુંધી હવે બંધ થઈ. સ્કાટ્લડના રાજા રૅાબર્ટ બ્રુસ ઇ. સ. ૧૭૨૯માં મરી ગયે. તેના પુત્ર ડેવિડ રાજા થયા. ઈંગ્લેંડના કેટલાએક બરતાએ સ્કોટ્લેડના મર્હુમ રાજા જ્યાન ખેલિઅલના પક્ષ કરી તે દેશ ઉપર ચડાઈ કરી તે એડવર્ડ તે સ્કોટ્લડમાં દાખલ થયા. શત્રુ હારી ગયા. એલિઅલ સ્કાટ્લડના રાજા થયું પણ તેણે ઈંગ્લંડની તાબેદારી સ્વીકારી. ઇ. સ. ૧૩૪૦માં સ્કૉટ લોકોએ એલિઅલને કાઢી મૂકયા. ડેવિડ ક્રી રાજા થયા. અંગ્રેજોની મહેનત વળી ધૂળધાણી થઈ ગઈ. એડવર્ડે જોયું કે સ્કાલ્લંડને જીતવું એ કાંઈ રમત નહાતી. ફ્રાંસ સાથે સેા વર્ષના વિગ્રહની શરૂઆત (The Hundred Years' War ).—ઇ. સ. ૧૩૨૮માં કાંસને રાજા પાંચમા ચાર્લ્સ ગુજરી ગયો. તેની ગર્ભવતી રાણીએ રાજાના મરણ પછી એક પુત્રીને જન્મ આપ્યો, પણ ફ્રેંચ કાયદાથી સ્ત્રીને ગાદી ન મળે એમ હાવાથી દૂરના એક સગા વેલાઇ (Valois)ના ફિલિપ રાજા થયો. એડવર્ડની મા ચાર્લ્સની બેન થતી હતી તેથી એડવડે ફ્રાંસની ગાદીના દાવા કર્યાં. ફિલિપે સ્કેટ રાજા ડેવિડને આશરો આપ્યા. તે એક્ટિટેનમાં ઈંગ્લેંડના હકને ડૂબાવવા Page #63 -------------------------------------------------------------------------- ________________ લાગે. એડવર્ડ પણ ફેંચ બંડખેરેને આશરે આપે. વેપાર માટે તે બને પ્રજાને વારંવાર તકરાર થતી હતી. એડવર્ડ ફલાંડર્સમાં, બ્રિટનિમાં ને નેવાર (Navarre) માં દરમ્યાનગીરી કરી, ને માર્ટિમર નામના એક ઉમેદવારને મદદ કરી. રાજાએ કાંસ ઉપર ત્રણ વાર ચડાઈઓ પણ કરી હતી. આ કારણેથી બંને દેશો વચ્ચે લડાઈફાટી નીકળી. શરૂઆતમાં અંગ્રેજોની દરિયાઈ ફતેહ થઈ. ઈ. સ. ૧૩૪૬માં એડવર્ડ નામંડિમાં દાખલ થયે ને પછી પેરિસ ન જતાં ઉત્તર તરફ રવાના થશે. કેસિ (Crecy) પાસે ફેંચે હારી ગયા, ઓગસ્ટ, ઈ. સ. ૧૩૪૬. કેલે (Calais) પણ અંગ્રેજોએ સર કર્યું. સ્કોટ રાજા ડેવિડ લડતાં માર્યો ગયો. આવી રીતે બધે એડવર્ડની ફતેહ થઈ. દસ વર્ષ સુધી એડવર્ડ ને તેના પુત્ર શ્યામ રાજકુમારે તેનું બખ્તર કાળું હોવાથી તેને લેકે Black Prince કહેતા.) વારંવાર ઉત્તર ને દક્ષિણ ફ્રાંસ ઉપર સવારીએ કર્યા કરી, ફ્રેંચ મુલકને વેરાન કરી નાખે, ને મૅચ રાજાના જુદા જુદા અમીરને પિતાના પક્ષમાં લીધા. ફ્રાંસને રાજા જહોન મુંઝા. અંગ્રેજોએ એર્ડો (Bordeaux)માં રાજધાની કરી. ત્યાંથી કંચ મુલકમાં તેઓ વારંવાર રંજાડ કરતા ને હજારે કોને ખાટકીની માફક કાપી નાખતા. છેવટે ઈ. સ. ૧૩૫૬ના સપ્ટેમ્બર માસમાં બ્લેક પ્રિન્સ હેનને પિઈટિયર્સ (Poitiers) પાસે સખ્ત હાર ખવરાવી કેદ કર્યો. એડવર્ડ ને પાટવી કુંવર હેનની સાથે એક રાજાને ને કુંવરને છાજે તેમ વર્યા. ઈ. સ. ૧૩૫૮માં બંને રાજાઓ વચ્ચે સુલેહ થઈ જëને એડવર્ડને પશ્ચિમ કાંસને પ્રદેશ વગર શરતે સુપ્રત કરી દીધો અને ઉપરાંત મે દંડ કબુલ્ય; પણ ન જ્યારે પેરિસ પહોંચ્યો ત્યારે તેની પાર્લમેટે આ શરત માની નહિ તેથી તે પાછો ઈગ્લેંડ આવ્યો ને થોડા વખત માટે લડાઈ ચાલુ રહી. છેવટે ઈ. સ. ૧૩૬ ૦માં બૅટિગ્નિ (Bretigny)ના કરારથી ન્હેન છુટ થયે. એડવર્ડને કાંસને ઘણેખરે પશ્ચિમ દેશ મળે. પણ એજેવિન વંશના કાસની ગાદી ઉપરના હકને ને કાંસના રાજાના અંગ્રેજ રાજા ઉપરના હકને સંતોષકારક નિકાલ થયો નહિ. વળી કામધંધા વગરના ઘણું અંગ્રેજ સિપાઈઓ કાસમાં રખડતા હતા ને લેકેને રંજાડતા હતા. બ્રિટનિમાં તે હજુ પણ બંને રાજ્યો વચ્ચે લડાઈ Page #64 -------------------------------------------------------------------------- ________________ પર ચાલુ હતી. ક્રાંસના રાજાએ પેઈનમાં સ્ટાઈલિના રાજા ઉપર ચડાઈ કરી. કૅસ્ટાઈલના રાજાએ એકિવટેઈનમાં બ્લેક પ્રિન્સની મદદ માગી. આ કારણથી વળી બંને રાજ્યો વચ્ચે લડાઈ સળગી, ઈ. સ. ૧૩૬૬. - બ્લેક પ્રિન્સે પોતાનું લશ્કર સ્પેઈનમાં ઉતાર્યું ને ઈ. સ. ૧૩૬૭માં નાજેરા (Gajera) પાસે દુશ્મનને સખ્ત હાર આપી. પણ પાટવી કુંવરને ઘણે હરામખેર મિત્ર મળ્યા હતા. કંસ્ટાઈલને રાજા ગાદી ઉપર ફરી બેઠે કે તુરત તે બેવફા નીવડશે. શત્રુએ તેનું ખૂન કર્યું. પાટવી કુંવર પોતે માટે પડયો, તેથી અંગ્રેજ લશ્કર ક્રાંસમાં પાછું વળ્યું. તે દેશને રાજા જ્હોન મરી ગયું હતું. તેને બદલે ઉસ્તાદ પાંચમે ચાર્જ રાજા થયે હતે. તેની પાસે બ્લેક પ્રિન્સ કાંઈ હિસાબમાં નહોતું. તેણે કુનેહથી યુરેપમાં ને ફાંસના. અંગ્રેજ મુલકમાં પિતાને પક્ષ મજબુત કર્યો ને અંગ્રેજોને કાંસમાંથી કાઢી મૂક્યા; દરિયાઈ લડાઈઓમાં પણ અંગ્રેજ હારી ગયા. માત્ર કેલે અંગ્રેજોના. કબજામાં રહ્યું, ઇ. સ. ૧૩૬૭-૭૭. આવી રીતે જે રાજાએ શરૂઆતમાં ફતેહ ઉપર ફતેહ મેળવી હતી તે જ રાજાએ પોતાના અમલના છેલ્લા વર્ષમાં હાર ખાધી, ને ચાળીસ વર્ષની તમામ મહેનત અફળ ગઈ. પાટવી કુંવર ક્ષયથી . સ. ૧૭૭૬માં મરી ગયો ને રાજા પોતે પણ બીજે વર્ષે જુનમાં મરી ગયે.. એડવીને અમલ ને ઇંગ્લંડની આંતર સ્થિતિ –કાસની લડાઈ માટે રાજાને પૈસાની ખૂબ જરૂર પડતી. રાજા માત્ર બેરોનાં લશ્કરે ઉપર આધાર રાખી બેસી રહેતા નહિ. તે આખા દેશના લોકોને કાબેલ તીરબાની કવાયત આપતા. આ માટે રાજાને પાર્લમેટ પાસે વારંવાર નાણાં ભાગવા પડતાં, ને દર વખત પાર્લમેટ પિતાને માટે નવા હક સ્થાપતી. રાજા પિતે પિતાની જવાબદારી ઉપર કોઈ પણ કર નાખી શકે નહિ કે. વસુલ કરી શકે નહિ, એ સૂત્ર હવે રોજ રોજ વધુ સ્પષ્ટ થતું ગયું. પ્રજાએ આપેલાં નાણાંની જે વ્યવસ્થા થાય તેની તપાસ રાખવા ઐડિટ-ફડનવીસે. નીમવાને હક પણ આ વખતે પાર્લમેટે પ્રતિપાદન કર્યો. તે સિવાય પ્રધાનની નિમણુક કરવામાં પણ પાર્લમેંટ દરમ્યાન થતી ગઈ. રાજા જે હઠ પકડે તે પાર્લમેટ તેને નાણું ન આપે; જે રાજા નમે એટલે લોકોની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૩ રિયાદોના નિકાલ ( Redress of grievances) થાય તે તેને નાણું “મળે, એ સૂત્ર પણ હવે ધીમે ધીમે સ્વીકારાયું. નાણું જે પ્રયેાજન માટે અપાયું હાય તે જ પ્રયોજન માટે તેના ઉપયોગ હવે થવા માંડયા. કેટલાક લેખકા રાજાની સત્તા પ્રજાને લીધે છે એમ હવે કહેવા લાગ્યા. પાર્લમેંટ -જેમ રાજા સામે પોતાના હૂકા સ્થાપિત કર્યાં તેમ પોપ સામે પણ પોતાની સ્વતંત્રતા સ્થાપિત કરી. પાર્લમેંટના દબાણથી પોપ ઇંગ્લેંડના ચર્ચની છવાઈ આ (Benefices) પરદેશીઓને આપતા બંધ થયા. ચર્ચની અદાલતાના ફેસલા વિરુદ્ધ અપીલેા પાપની અદાલતેમાં થતી તે સામે પણ રાજા તે પ્રજા એક થયાં. રામના પાપના તમામ ધારણ વિરુદ્ધ આ વખતે ઇંગ્લંડમાં મોટા વિરોધ પ્રકટી નીકળ્યા તે તે વિરોધની આગેવાની સર્ડના એક વિદ્વાન જ્હાન વિક્લિક (John Wyoliff)ના શિર ઉપર આવી. લૅંગલેંડના (Langland) Vision of Piers Ploughman નામના પુસ્તકમાં એ વિરાધ ચોખ્ખા જણાય છે. પાર્લમેંટ આટલેથી અટકી નહિ. ઇ. સ. ૧૩૧૬ની Good Parliament—ભલી પાર્લમેંટે રાજાના વિશ્વાસુ નાકરા ઉપર આરોપો મૂકી તેમને સજા કરાવી, તે રાજાની માનીતી રખાતને દરબારમાંથી કાઢી મુકાવી. પરિણામે રાજાના પુત્ર જ્હાન આવ્ ધાન્ટ (John of Ghaunt), ડયુક ઑવ્ લૅન્ચેસ્ટરે ને તેના મિત્રાએ પાર્લમેંટના આગેવાનને કેદ કર્યા. રાજાપ્રજા વચ્ચેની તકરાર ભયંકર થઈ પડત; પણ ઇ. સ. ૧૩૭૭ના જુન માસમાં વૃદ્ધ ને સ્વાર્થી રાજા મરી ગયા, એટલે થેાડા વખત માટે તે દેશમાં શાંતિ ટકી રહી. પ્લેગ (Black Death), ઇ.સ.૧૩૪૮-૪૯.-ઇ.સ. ૧૩૪૮માં ઈંગ્લેંડમાં પ્લેગ ફાટી નીકળ્યેા. તે લગભગ બે વર્ષ સુધી રહ્યો. દેશની અરધી વસ્તી આ ભયંકર રોગથી મરી ગઈ. સુધડતા, આરોગ્ય, વૈદક અને ચોખ્ખાઈની કિંમત એ વખતના લોકો ખીલકુલ સમજતા નહિ. પ્લેગને લીધે મજુરા ઓછા થઈ ગયા, મજુરીના દર વધ્યા તે મોંધવારી થઈ ગઈ. કેટલાએક “ઉભડ” ખેડુતો ખૈરનેથી સ્વતંત્ર થયા ને એક થઈ પોતાની સ્થિતિ સુધારવા મહેનત કરવા લાગ્યા. પરિણામ આગળ ઉપર જોઈ શકાશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ એડવર્ડને કાંસની ગાદી ઉપર હક ત્રીજે ફિલિપ, કંચ રાજા, ઈ. સ. ૧૨૭૦-૨૮૫ ચેથે ફિલિપ, ઈ. સ. ૧૨૮૫-૧૩૧૪ ચાર્લ્સ નવમે લૂઈ, ઈ. સ. ૧૭૧૪–૧૬ ફ છઠ્ઠો ફિલિપ, ઈસાબેલા-બીજે એડવર્ડ પાંચમે ફિલિપ, એથે ચાર્લ્સ, ઈ. સ. ૧૩૨૮-૫૦. ઈ. સ. ૧૩૧૬-૨૨. ઇ. સ. ૧૩૨૨-૨૮. (વેલેંય વંશ) ત્રીજે એડવર્ડ પુત્રી Page #67 -------------------------------------------------------------------------- ________________ પપ બીજે રિચર્ડ, ઈ. સ. ૧૨૯૭-૧૩૦૯-ત્રીજ એડવર્ડ મરી ગયો ત્યારે તેના મોટા પુત્ર બેંક પ્રિન્સને અગિઆર વર્ષને દીકરે રિચર્ડ ઈગ્લંડની ગાદી ઉપર બેઠો. | દલિત લેકેને બળ –રિચર્ડના વખતમાં પંદર વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના દરેક માણસ દીઠ માથાવેરે નાખવામાં આવ્યો. ઈ. સ. ૧૩૪ના ભયંકર પ્લેગને લીધે મેંધવારી ને મજુરી ઘણું વધી ગયાં, તેથી સરકારે મજુરે વિરુદ્ધ કાયદાઓ કર્યા. જે કોઈ વધારે મજુરી માગે તેને ને વધારે મજુરી આપનારને સપ્ત સજા કરવાનું ફરમાવ્યું, તથા મુંધવારી ઉપર પણ સપ્ત કબજો રાખે. બૅરન અને વિલન-જમીનદાર ને ખેડતવચ્ચેના સંબંધમાં પણ ફેરફાર થયો. ખેડુતે વધારે સ્વતંત્ર થયા. હુન્નરઉદ્યોગોના વિકાસને લીધે શહેર વધ્યાં. કારીગરો ને મજુરે વધારે સ્વતંત્ર થયા. તેમનાં મંડળે ઉભાં થયાં ને ઘણે ઠેકાણે તેઓ સરકાર સામે થવાની તૈયારીઓ કરવા મંડ્યાં. તેમને બધાને ફયુડલ સિસ્ટમ-સામતિક વ્યવસ્થા–થી છૂટા થવું હતું. ફાંસ સામેની ચાળીસ વર્ષની લડાઈ કારભારીઓને ને બૅરને જુલમ, લડાઈથી પાછા ફરેલા કામ વગરના સિપાઈઓની રખડપટી, ને કરને વધત જતા બેજો, એ કારણથી આ અસંતોષે બળવાનું રૂપ લીધું. ઈ. સ. ૧૩૮૧માં એસેકસમાં પહેલું તોફાન થયું. જëન બાલ નામને એક પાદરી તે બધે એમજ બેલતે કે દુનિયામાં ગરીબાઈને સાહુકારી જેવું કાંઈ નથી. કેન્ટમાં એક કર ઉઘરાવનાર અમલદારે વૈટ ટાઈલર (Watt Tyler) નામના માણસની પુત્રીનું અપમાન કર્યું તેથી તે બંડખેરેને આગેવાન બને. તેમણે લંડનને કબજે લીધે, ને વકીલ, બૈરને, પાદરીઓ, અમલદાર, ને ખાસ કરીને કર ઉઘરાવનારાઓનાં ઘરે બાળી નાખ્યાં. સરકાર ઘણી ગભરાઈ ગઈ પણ યુવાન રાજા બંડખેર આગળ ગયે. ટાઈલર રાજા સાથે બેલતે હતા તેવામાં લંડનના શેરિફે તેને કાપી નાખ્યું. બંડખે ઉશ્કેરાઈ ગયા, પણ રિચર્ડ બંડખેરેની તમામ ફરિયાદે ધ્યાનપૂર્વક સાંભળી ને ઈન્સાફ આપવાનું વચન આપી તેમને ઠંડા કર્યા. બંડખેર વિખરાઈ ગયા. દેશના બીજા ભાગમાં પણ તેમનું જોર નરમ પડયું, પણ રાજાએ આપેલાં Page #68 -------------------------------------------------------------------------- ________________ વચનેને અમલ પાર્લમેટે જરા પણ કર્યો નહિ તેથી મજુરે ને કારીગરોને અસંતેષ ઉલટ વળે. સગીર રાજા ને બંડખોર કાકાઓ તથા બૅરને–સગીર રિચર્ડના મંત્રિમંડળે ઍલંડ, ક્રાંસ ને ફલૅન્ડર્સમાં લશ્કરે મોકલ્યાં પણ તેમાં કાંઈ ફતેહ મળી નહિ. રાજ બિનઅનુભવી હોવાથી દરબારમાં જુદા જુદા પક્ષો ઉભા થયા અને તેઓ સત્તા માટે પરસ્પર લડવા લાગ્યા. રાજાના કાકા લૅન્કેસ્ટરે એક પક્ષની આગેવાની લીધી. સ્પેઈનમાં ને ક્રાંસમાં લશ્કર લઈ ત્યાં ફતેહ કરવાને તેને ઈરાદે હતે. રિચડે તેને ત્યાં જવા રજા પણ આપી. પણ તે ફાવ્યું નહિ. રાજા પિતે ઘણે ઉડાઉ ને કેધી હતું. આ કારણથી દુશ્મનોએ તેના માનીતાઓને કાઢી મૂકવા માગણી કરી. રાજાને નમવું પડયું. માનીતાઓમાંથી કેટલાક ફાંસીએ ચડ્યા, કેટલાક દેશપાર થયા, ને બાકીના નિવૃત્ત થયા. બૅરોએ તંત્ર પિતાના હસ્તક લીધું. જે પાર્લમેંટ મારફત રાજા ઉપર દબાણ કરવામાં આવ્યું તે પાર્લમેંટ Merciless Parliament કહેવાય છે, ઈ. સ. ૧૩૮૮. ઈ. સ. ૧૩૮૮માં આ કારભારનો અંત આવ્યું, ને રિચર્ડ ઉંમર લાયક થતાં રાજ્યતંત્ર પિતાના હાથમાં લીધું. આપખુદ રાજા–હવે રિચર્ડ તમામ સત્તા પિતાના હાથમાં લીધી ને કાકા ડયુક આવું લૅન્કેસ્ટરની સલાહ પ્રમાણે રાજ્ય કરવા માંડયું. પાર્લમેંટ, બૅરને, રાજકુટુંબ, પ્રજા, બધાં સંતોષ પામ્યાં. રિચર્ડ પોતે આય ડને કબજે દઢ કરવા ઉપાયે લીધા. તે પિતે ત્યાં ગયે. કાંસ સાથે સુલેહ કરવામાં આવી. છ વર્ષની કૅચ રાજકુંવરી રિચર્ડ સાથે પરણી, ઇ. સ. ૧૩૯૬. અત્યાર સુધી રાજાએ જુની રાણીની મદદથી સારી રીતે રાજ્યતંત્ર ચલાવ્યું પણ તે મરી ગઈ ને નવી રાણું બાળક હતી તેથી રાજા હવે નિયમ બહાર થઈ ગયું. તે પાણીની માફક પૈસે ઉડાવવા લાગ્યો. અલબત, રાજ કળાને ને સાહિત્યને ઉત્તેજન આપત. વેસ્ટમિન્સ્ટર ઍબી ને હૈલની શેભાને તેણે ખૂબ વધારી. પિતાના શત્રુઓને તેણે દાબી દીધા. ઈ. સ. ૧૩૮૭-૮૮ની પાર્લમેંટ તે રાજાના કહેવા મુજબ વર્તી. રાજાના ખરા શત્રુઓ બૈર હતા તેમને દાબી દેવા તેણે કારભારમાં નવા પણ બાહોશ માણસો Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૭ ગોઠવ્યા. પણ રાજા પિતાની મરજી મુજબ લેક પાસેથી નાણાં કઢાવવા મ. તેણે પોતાના કાકાના પુત્ર હેન રિલિંગની જાગીર જપ્ત કરી ને તેને દસ વર્ષને દેશવટે આપ્યો. ત્યાર પછી રિચર્ડ બંડખેરેને દાબી દેવા આયર્લડ ગયો. તેની ગેરહાજરીમાં હેન રિ કાંસથી યોર્કશાયરમાં દાખલ થયે. લેકો પણ તેની સાથે મળી ગયા તેથી રિચર્ડ ઈગ્લેંડ આવ્યું. તેનાં માણસો તેની નેકરી છોડી ગયાં તેથી રાજા પોતે ફકીરી વેષે નાસી ગયે, પણ પાછળથી તે શરણ . હેન રિ હવે ઈંગ્લંડની ગાદી ઉપર આવ્યું, જુલાઈ ઈ. સ. ૧૩૯૪. જ્યાકે ચૈસર (feoffrey Chaucer).–ઈ. સ. ૧૩૪૦માં ઇંગ્લંડના પહેલા કવિ ચાસરને જન્મ થયો હતો. તેણે Tales of the Canterbury Pilgrims લખી છે. એ કાવ્યમાં બેકેટની કબર પાસે કેટલાએક યાત્રાળુઓ ભેગા થાય છે અને વાર્તાઓ કરે છે. આ પ્રમાણે ખલાસી, ખેડુત, પાદરી, જાગીરદાર, વીશીવાળો, સિપાઈ વિદ્યાર્થી, વગેરે દરેક પિતપોતાની વાર્તા બીજા યાત્રાળુઓને કહે છે. એ કાવ્ય ચદમા સૈકાની અંગ્રેજી ભાષામાં લખાયું છે ને તે ઉપરથી આપણે એ વખતની સમાજનું જ્ઞાન મેળવી શકીએ છીએ. Langland-લેંગલૅન્ડના Piers Ploughmanમાં ઈંગ્લેડની પ્રજાના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે. જન વિલિફ (John Wycliffe)–વિલિફને જન્મ ઈ. સ. ૧૩૨૪માં યોર્કશાયરમાં થયો હતો. તેણે પાદરીઓનાં અજ્ઞાન, બદમાસીને લખલુટ ખર્ચ ઉધાડાં પાડ્યાં, પિપની નાણું કાઢવાની સત્તા સામે વાંધો લીધે, ચર્ચને રાજ તરફથી મદદ ન મળવી જોઈએ એમ જાહેર કર્યું, બાઈબલનું અંગ્રેજી ભાષાંતર બનાવ્યું, ઠામઠામ સાદા, ગરીબ ને ઉત્સાહી ઉપદેશકો (Lollards) મોકલી લોકોને ધર્મને ખ્યાલ આપે, ગરીબને પક્ષ લીધે, અને ધર્મની બાબતમાં પોપનું સર્વોપરિપણું ન દેવું જોઈએ એમ કહ્યું. તેના ઉપર બે વાર ધર્મદ્રોહને આરેપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. પણ બંને વાર તેને મેટા મેટા મુત્સદ્દીઓને ટેકો હોવાથી તે બચી ગયે. તે ઈ. સ. ૧૩૮૪માં મરી ગયો. પિપે કબર ખોદાવી વિલિફનાં હાડકાં બાળી નિખાવ્યાં ને તેની રાખને નદીમાં ફેંકી દેવાને હુકમ કર્યો. વિલિફ Page #70 -------------------------------------------------------------------------- ________________ 5 લ્યુથરના મતને હમે ને તેથી તે The Morning Star of the Reformation કહેવાય છે. - વેપાર, હુન્નર, ઉદ્યોગ, વગેરે – આ સૈકામાં ઈંગ્લંડમાં કારીગરોની રોજી વધી. ઈંગ્લેડથી કાપડ દેશાવર જવા માંડયું. લેટાની ચીજો બનાવવાનાં કારખાનાંઓ વધ્યાં. ઈંગ્લેડનું વહાણવટું વિકાસ પામ્યું. વેપારીઓ પૈસાદાર થયા. તેમની પાસેથી રાજાને વધારે પૈસા મળતે થયો તેથી રાજા પણ તેમને ખુશ કરવા ધ્યાન રાખો. ઈગ્લેંડનાં વહાણ ભૂમધ્ય ને બાસ્ટિક સમુદ્ર સુધી હવે માલ લઈ જવા લાગ્યાં. અંગ્રેજ વેપારીઓ દેશાવર વસી મેટો વેપાર ખેડવા લાગ્યા. અંગ્રેજ માછીઓ ઉત્તરમાં ઠેઠ આઇસલંડ. (Iceland)ના ટાપુ સુધી પહોંચી જતા. અંગ્રેજ સરકાર વેપારના વિકાસ ઉપર હવે ખાસ લક્ષ આપવા લાગી. વેપારીઓની કંપનિઓ ઉભી થઈને તે, કંપિનઓએ દેશાવર સાથે વેપારને સંબંધ છે. આ વખતમાં Knightsનાઈટે ને વેપારીઓ પરસ્પર લગ્નના સંબંધ બાંધતા અને ગરીબમાં ગરીબ ભાણસ સારે વેપારી બની પ્રજાને માટે આગેવાન થઈ શકતે. આ વખતે મજુરીના દર વધતા જતા હતા ને વેપારીઓનાં ને કારીગરનાં મહાજને (Guilds)ની સત્તા ઓછી થતી જતી હતી. કળા વધારે ઝીણવટવાળી થઈ. સેકસને અને નર્મને પરસ્પર ભેદભાવ ભૂલી ગયા ને ઈગ્લેંડના તમામ લોકો એક દેશને લકે છે એમ હવે ભાસવા લાગ્યું. એ વેળા અંગ્રેજોને મુખ્ય ધંધે ખેતીને હતું, અને જેમ આપણા દેશમાં હજુ દર અઠવાડીએ શુક્રવારે કે રવિવારે ગુજરી ભરાય છે ને ત્યાં લોકો માલ વેચે છે, તેમ ઈંગ્લંડમાં પણ ગુજરીઓમાં ને મેળાઓમાં તમામ માલ વેચાતો. ત્યાં મેટા મેટા સેદાઓ ને ભવ્ય નાચ, સંગીત, વગેરેના જલસાઓ થતા. - પ્રકરણ ૯મું લંકેસ્ટર વંશ, ઈ. સ. ૧૩૯–૧૪૮૫ ચોથે હેન રિ ઇ. સ. ૧૩–૧૪૧૩–બીજા રિચર્ડના કેદ થયા પછી તેને જ નામે બોલાવેલી પાર્લમેટે તેને પદભ્રષ્ટ કર્યો ને હેન રિને ગાદી આપી. આવી રીતે પાર્લમેંટ ગમે તે રાજાને પદભ્રષ્ટ કરી શકે છે ને ગમે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫ તે રાજવંશના પુરુષને ગાદી સોંપી શકે છે, તે સૂત્રનું પ્રતિપાદન થયું. નવા રાજાએ ઉત્તર યુરેપમાં, સ્પેઇનમાં ને પેલેસ્ટાઈનમાં લશ્કરી કરી કરી હતી; પણ તે મત્ર સિપાઈ ને સરદાર જ નહિ, પણ મુત્સદ્દી ને કારભારી હતા. તેણે ચર્ચના ને પાર્લમેંટના તમામ અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપ્યું તે વિક્લિકના પંથના માણસોને બાળી મૂકવાના કાયદે પસાર કરાવ્યો. કેંટમાં રિચર્ડના માણસોએ ખંડ કર્યું પણ રાજાએ તેમને સખ્ત શિક્ષા કરી, ને રિચર્ડ. પણ શકમંદ રીતે મૃત્યુ પામ્યા, ઇ. સ. ૧૪૦૦૦ સ્કટ્લેડના ગ્લાસને પિસ કુટુંબના માણસોએ કેદ કર્યો, પણ હજી હેન્ડરની ગાદી સહીસલામત નહતી. ફ્રાંસના રાજા ઈંગ્લંડ ઉપર તરવરી રહ્યા હતા. સ્કાટ્લડમાં તે વેલ્સમાં પણ ખખેડાએ થતા હતા. આ જ વખતે ઇંગ્લંડમાં એક વારના રાજાના મિત્રા— પિસ, અર્લ આવ્ નબરલંડ, તેના પુત્ર હરિ હાન્સ્પર, ગાદીના ખરા વારસ સ્માર્ટમર, તથા સ્કોટ અમીર ડગ્લાસ (Douglas) ખંડખારા સાથે મળી ગયા ને હેન્ડરને ઉથલાવી નાંખવા ઉયા. ક્યુઝમેરિ પાસે હૉસ્પર માર્યાં ગયા તે ડગ્લાસ કેદ થયા, ઇ. સ. ૧૪૦૩. બંડખારાએ એક ખોટા રિચર્ડને સ્કાલ્લંડમાં ઉભા કર્યા હતા. યાર્કનો આર્યબિશપ પણ તેમાં સામેલ થયા હતા તેથી તેને ને આર્યબિશપના શિરચ્છેદ કરવામાં આવ્યો. નાÜબરલંડ પણ લડતાં માર્યાં. ગયો. એવન ગ્લેન્ડાવર (Owen Glendower) ની આગેવાની નીચેના વેલ્સના બંડખાર પણ શરણ થયા. સ્કોટ્લેડના સગીર રાજા જેમ્સ ક્રાંસ અભ્યાસ માટે જતાં અચાનક હેરિના હાથમાં પડવાથી ને તેને રાજકુંવરી આપવાથી તે દેશ સાથે સુલેહ થઇ તે ક્રાંસ તરફની પીકર ઓછી થઈ, ઇ. સ. ૧૪૦૫-૭. આ રાજાના વખતમાં પાર્લમેંટની સત્તા વધી, કારણ કે હેન્દિરના ગાદી ઉપરના હક વારંવાર તકરારમાં જતા ને તેને પૈસાની જરૂર પડતી. ઇ. સ. ૧૪૦૭માં રાજા માંદા પડયેા. સત્તા માટે બે પક્ષ ઉભા થયા; તેમાં પ્રિન્સ આવુ વેલ્સ પોતે એક પક્ષ એફર્ટ (Beaufort)ને આગેવાન થયા. તેને ક્રાંસ સામે લડાઈ કરવી હતી. સામા પક્ષમાં રાજાના ભાઈ ટામસ મુખ્ય હતા. પણ ઇ. સ. ૧૪૧૩ના માર્ચમાં ચેાથેા હેન્દિર મરી ગયા એટલે. તેના યુવાન પુત્ર પાંચમા હેર ઈંગ્લેંડના રાજા થયા. Page #72 -------------------------------------------------------------------------- ________________ પાંચમે હેનરિ, ઇ. સ. ૧૪૧૩-૨૨: રાજપલટે,–જુવાન રાજા હેનરિ પાટવી કુંવર તરીકે પિતાના બાપના વિરુદ્ધ પક્ષને આગેવાન હતે, એટલે કુદરતી રીતે જ્યારે તે ગાદીએ આવ્યું ત્યારે તેણે પોતાના બાપના માણસને રાજતંત્રથી બાતલ કર્યા, ને મહૂમ રાજાના વખતમાં જે મુત્સદ્દીઓને શિક્ષા કરવામાં આવી હતી તેમને મારી આપી. ના રાજા ધર્મની બાબતમાં ઘણે ચુસ્ત હતું તેથી લેલાડેને તેણે ખૂબ સતાવ્યા ને પિતાના એક જુના મિત્ર સર જહોન એલ્ડકંસલ (John Oldcastle-શેકસપિઅરના નાટકને Falstaff) ને ધર્મદ્રોહ માટે કેદ કર્યો, ને પછી ફાંસી દીધી. ઈગ્લંડમાં બૈરને ને રાજકુટુંબનાં માણસે પક્ષાપક્ષીમાં દેશનું હિત ભૂલી જતા હતા; લેંકેસ્ટર વંશને ગાદી ઉપરને હક બહુ લેકમાન્ય નહોત; તેથી યુવાન રાજાએ માંસ સામે લડાઈ લડવાનો નિર્ણય કર્યો, ઈ. સ. ૧૪૧૫. બર્ગડિના ડયુકે તેને છાની મદદ આપી, કારણ કે પરિસના મુસદીઓ સત્તા માટે પરસ્પર લડતા હતા. સ સાથે વિગ્રહ–હેન રિની લડાઈ જુદા જ પ્રકારની હતી. અંગ્રેજ સિપાઈ કાંસમાં સ્ત્રીને, પાદરીને કે નિરાધાર ને હથિયાર વિનાના માણસને સતાવશે નહિ, ને મંદિરની મીલકતને અડશે નહિ, ને ફ્રેંચ લેકો અંગ્રેજ રાજાની પણ વસતિ હોઈ તેમને ઉદ્ધાર કરવા માટે જ પિતે કાંસ ઉપર ચડી આવ્યો છે એમ હેન રિએ જાહેર કર્યું. પહેલી લડાઈનમંડિમાં થઈ. અંગ્રેજોએ હાફલ્યુર (Harleur) નું બંદર કબજે કર્યું. પછી હેનરિ કેલે તરફ ચાલ્યો. રસ્તામાં અજિનકુર (Agincourt) પાસે પંદર હજાર અંગ્રેજોના લશ્કરે પચાસ હજાર ચેને સખ્ત હાર આપી, એકબર, ઈ. સ. ૧૪૧૫. અંગ્રેજોની ને તેમના રાજાની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી અને તીરંદાજે ને ઘડેસવારોના સહકાર્યથી બખ્તર પહેરેલાં બૈરનાં મોટાં લશ્કરેને સહેલાઈથી હરાવી શકાય છે એમ ફરી સિદ્ધ થયું. આ હારથી ફ્રેંચ સરકારે બે વર્ષ માટે સુલેહ કરી. ઈ. સ. ૧૪૧૭માં હેન રિએ વળી કાંસ ઉપર સવારી કરી ને નમંડિને પ્રાંત સર કર્યો. રાજાએ પ્રાંતના કારભારની વ્યવસ્થા પણ ઘણી સારી કરી અને એના કારભાર કરતાં અંગ્રેજોને કારભાર વધારે અનુકૂળ છે એમ કૅચ લેક પિતે કબૂલ કરવા લાગ્યા. ડયુક ઍવું બર્ગડિનું કૅચ રાજપુત્રે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧ ખૂન કરાવ્યું ને તેના પક્ષ હવે હેર સાથે મળી ગયા. તે રાજા પૅરિસમાં દાખલ થયા; તેથી ઇ. સ. ૧૪૨૦માં ફ્રેંચ રાજા છઠ્ઠા ચાર્લ્સે અંગ્રેજો સાથે સુલેદ્ધ કરી, પોતાની પુત્રી ફૅયરાઇનને હૅન્કર સાથે પરણાવી, અને હેરિએ માગેલી બધી શરતે કબૂલ કરી. ઇ. સ. ૧૪૨૧માં રાજા વળી ક્રાંસમાં દાખલ થયા; પણ તેની પાસે નહાતા સિપાઈઓ કે નહાતું નાણું. તેથી અંગ્રેજોને કોઇ મોટી ફતેહ મળી શકી નહિ. ખુદ ઈંગ્લેંડમાં પાર્લમેંટ રાજા. પાસે કડક અમલ માટે દાદ માગતી હતી. રાજાને ધણી પીકર થઈ. ઇ. સ. ૧૪૨૨ના સપ્ટેમ્બર માસમાં ક્રાંસમાં જ તે મરડાની બીમારીથી મરી ગયેા. હેન રિના ગુદાષ.—પ્રિન્સ આવ્ વેલ્સ તરીકે હેરિ ઉદ્ધૃત, તાકાની, લબાડ ને સાનેરી ટાળીનેા માણુસ ગણાતે; પણ રાજા થયા પછી તે એકદમ સુધરી ગયા. તેનું ચારિત્ર્ય એકદમ દેષ વિનાનું હતું. તે ધા ધર્મિક, ઉદાર, સાધુએ ( Monks)ને સાધ્વીએ (Nuns) તરફ માયાળુ, ગરીમા ઉપર પ્રીતિ ધરાવનાર, સાદો અને બહાદુર રાજા હતા, તે દૂરંદેશી ભરેલે રાજ્યવિચાર કરી શકતા. ઈંગ્લેંડ માટે તેણે સારૂં નાકાસૈન્ય તૈયાર કર્યું. તેનામાં જીવાની, ઉદ્ધતાઈ ને સાહસ હતાં. ફ્રાંસ ઉપર ચડાઈ કરી, તે તેની માટી ભૂલ થઈ. હેરિએ જો ઇંગ્લેંડના રાજ્યતંત્ર ઉપર વિશેષ ધ્યાન આપ્યું હાત તે તેના નવ માસના સગીર પુત્રના અમલની રાષ્ટ્રીય આફતા કાંઈક અંશે દૂર થઈ શકત; કારણ કે ઈંગ્લેંડના અમીરામાં તે રાજકુટુંબમાં રાજદ્રોહ આ વખતે ધર કરી ગયા હતા, વેપારીઓમાં ને કારીગરામાં અસંતાષ વ્યાપી રહ્યા હતા, તે ચર્ચમાં ધણા સડો પેસી ગયા હતા. આ નબળાઇ આને દૂર કરવાની જરૂર હતી. તેને બદલે પાંચમા હેનરિએ પેાતાની સારી શક્તિઓને ક્રાંસની સવારીમાં વાપરી નાખી ને તેથી ભરજુવાનીમાં તેનું અકાળ મરણ થયું. છઠ્ઠો હે રિ, ઇ. સ. ૧૪૨૨-૬૧. બાળરાજા.—છ‰ો હેરિ ગાદી ઉપર બેઠો ત્યારે તે ધાવણા હતા. રાજાના એ કાકા, ખેડřાર્ડ ને ગ્લસ્ટર(Gloucester) ને વિંચેસ્ટરના બિશપ ખાřાર્ટ, એ ત્રણ જણાએ ઇંગ્લંડમાં ખાસ જાણીતા ને વગવાળા મુત્સદ્દી હતા. તેથી રાજ્યતંત્ર બરનાએ પોતાના હાથમાં લીધું ને ખેડřાર્ડને બાળ રાજાને વાલી ને રાજ્યના રક્ષક Page #74 -------------------------------------------------------------------------- ________________ અનાવ્યો. આ કારભારીઓએ લંડના રાજા જેઈમ્સને છૂટે કર્યો, પણ રાજાના કાકાઓમાં પરસ્પર અણબનાવ હતું તેથી રાજ્યકારભાર ઉપર પૂરતું લક્ષ આપી શકાયું નહિ. અમીર અંદર અંદર લડતા હતા ને વેપારીઓ અને કારીગરો વધારે હક માગતા હતા. આ વખતે સગીર રાજાની મા કિંટાળી જઈ વન ટયુડર નામના માણસને પરણી. કાંસ ને લંડ–પાંચમા હેન રિના મરણ પછી ફાંસને રાજા છો ચાર્લ્સ પણ તુરત મરી ગયે, તેથી કરાર પ્રમાણે બાળ રાજા છદ્રો હેન રિ ક્રાંસનો રાજા થય ને પરિસ મુકામે તેને રાજ્યાભિષેક કરવામાં આવ્યું. બેડર્ફોર્ડ હવે પરિસ ગયે. ઘણા ખરે ફાંસ દેશ અંગ્રેજોએ સર કર્યો. તેમણે લi (Orleons)ને ઘેરો ઘાલ્યો. કોટ અંગ્રેજોને શરણ થવાની તૈયારીમાં હતા, પણ દરમ્યાન અણધારેલી મદદ આવી પહોંચતાં અંગ્રેજોને માત્ર તે શહેર જ નહિ પણ બધી ફેંચ ભૂમિ છોડી દઈ ઈગ્લેંડ પાછું જવું પડ્યું. આ મદદ દેનાર એક મજુરની બાળકુમારી હતી ને તેનું નામ જેન ઑફ આર્ક (Joan de Are) હતું. જોન એફ આર્ક ને કાંસને વિજય.—કાંસ પરદેશીઓના પંજામાં સપડાયું હતું. રાજા નબળા હતા. અમીરે અંદર અંદર લડી મરતા હતા. સો વર્ષના વિગ્રહથી દેશ પાયમાલ થઈ ગયો હતો, તેથી ધર્મગુરુઓ લોકોને જ્યાં ત્યાં વિશેષ ધર્મિષ્ટ થવા ઉપદેશ કરતા હતા. જોન એફ આર્ક પણ આ ઉપદેશ સાંભળેલો. તેને પિતાના દેશને સ્વતંત્ર કરવાને આવેશ ચડી આવ્યો. જેનો જન્મ ચેપેઈન (Champagne)ની સરહદ ઉપરના એક ગામડા–દેમરેરિ (Domreri)માં એક મજુરને ત્યાં થયો હતે ને આ વખતે તેની ઉંમર અઢાર વર્ષની હતી. તેને રાતદિવસ એક જ સ્વપ્ન આવતું. તે કહેતી કે “મારા ઘર પાસેના કુવા પાસેથી કોઈ ઈશ્વરી વાણું મને ફાંસને સ્વતંત્ર કરવા હુકમ કરે છે.” તે રાજપુત્ર–ડોફિન– પાસે ગઈ. પહેલાં તે લોકોએ તેને હસી કાઢી; પણ તેણે એક જણને શાપ આપે તે સાચું પડે એટલે સિપાઈઓ તેનાથી ડરવા લાગ્યા. રાજકુટુંબને ને ધર્મગુરુઓને તેનાં અશભય વચનથી નવી હિંમત આવી. Page #75 -------------------------------------------------------------------------- ________________ રાજાએ તેને ઍલ બચાવવા એક લશ્કર આપ્યું. શહેરના સિપાઈઓને તેણે દેર્યા. અંગ્રેજો નાસીપાસ થયા ને શહેરને ઘેરે ઉઠાવી ચાલ્યા ગયા. ઈ. સ. ૧૪૨૯ના જુલાઈમાં રીમ્સ (Reims) મુકામે જેનના મનેર પ્રસિદ્ધ થયા. રાજપુત્ર સાતમા ચાર્લ્સ તરીકે કાંસને રાજા થયે. જેનને આવેશ હવે કાંસને ખૂણેખાંચરે ફેલા. અમીરે, વેપારીઓ, ખેડુતે, કારીગરે, બધા પરદેશી અંગ્રેજોને કાઢી મૂકવા સજજ થયા. પણ જોન પકડાઈ ગઈ તેના ઉપર ડાકણ હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યું. તેણે પોતે સ્વમાં વગેરે ખોટાં હોવાનું કબૂલ કર્યું. અંગ્રેજોની તહેનાત નીચે રહેતા દેશદ્રોહી કેટલાક કંચોએ જેનને ગુન્હેગાર ઠરાવી, ને રૂએન મુકામે તેને જીવતાં બાળી મૂકવામાં આવી. ચોએ પૅરિસમાં તેનું પૂતળું ઉભું કર્યું. અત્યારે તેઓ એ કુમારિકાને ખરી સ્વદેશપ્રેમી સ્ત્રી તરીકે પૂજે છે. જોન મરી ગઈ પણ તેને આત્મા મરી ગયો નહિ. તેણે પ્રકટાવેલું સ્વદેશનું અભિમાન જીવતું જાગતું રહ્યું ડયુક ઍવું બર્ગન્ડિ પિતાના રાજા સાથે ભળી ગયે, કારણ કે બેડફોર્ડ ને લૂસ્ટર તેના શત્રુઓ સાથે લગ્નના સંબંધ કરી તેની જાગીરબગડિ-સામે ખટપટ કરતા હતા. બેડર્ડ પોતે મરી ગયે, તેથી અંગ્રેજોની સ્થિતિ રોજ રોજ કફોડી થતી ગઈ. અંગ્રેજો પાસે નહેતું લશ્કર કે નાણું, કે કોઈ સરદારી કરી શકે તેવું માણસ. યુદ્ધની કળા પણ ફરી ગઈ હતી. કે પાસે સારા ઈજિનિઅરે હતા ને સારી તપે હતી. તેથી ઈ. સ. ૧૪૩૬માં પૅરિસ સર થયું. અંગ્રેજ કારભારીઓ તે સત્તા માટે લડવામાં કાંસ સામે નજર કરવા નવરા પણ નહોતા. બેફેના પક્ષે રાજાને એજેવિન કુંવરી માર્ગારેટ સાથે પરણાવ્યો ને રાજાના કાકા શ્લસ્ટરને કેદ કરી મારી નખાવ્યું. પણ બોર્ટ સુરતમાં મરી ગયો. ડયુક ઑવ ઑર્ક હવે જોર ઉપર આવ્યો. દેશમાં દુષ્કાળ, રોગચાળો, વગેરે ફાટી નીકળ્યાં. અમીને જુલમ અસહ્ય થઈ પડશે. જોકે લડાઈથી કંટાળી ગયા. મેઈન, નાડિ, એકિવટેઈન, બધું અંગ્રેજોએ બેયું. બેડે પણ શરણ થયું. વર્ષના વિગ્રહને હવે અંત આવ્યો. અંગ્રેજોએ ઝાંસને મુલક ને તેની ગાદી ઉપરને હક છેડી દીધે. માત્ર ચૅનલ ટાપુઓ ને કેલે (Galais) અંગ્રેજો પિતાની પાસે રાખી શક્યા. તેમાં અત્યારે ચૅનલના ટાપુઓ હજુ અંગ્રેજો પાસે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪ આ સેા વર્ષના વિગ્રહથી બંને દેશે। ખુવાર થયા. ઇંગ્લંડ કદી ક્રાંસને તમે કરી શકત નહિ. ક્રાંસને તાબે કરવાથી ઈંગ્લેંડ પોતે ફ્રાંસના એક પ્રાંત જેવું થઈ ાત ને અંગ્રેજોના ઇતિહાસ ઉજ્જવળ થઈ શકત નહિ. અંધાધૂંધીની શરૂઆત.—ઉપરના પાનામાં ઇંગ્લેંડમાં ચાલતી પક્ષાપક્ષી ને તેને પરિણામે અંધાધુંધી આપણે જોઇ ગયા. છઠ્ઠો હેન્દિર નબળા રાજા હતા. પણ તેની રાણી માર્ગારેટ ખટપટી, કાબેલ, દુરાગ્રહી અને હિંમતખાજ સ્ત્રી હતી. આ કારણેાથી દેશમાં અંધાધુંધી વધી પડી. જૅક કેઇડ નામના એક માણુસ આ અંધાધુંધીને લાભ લઈ હારા માણસોને મેખરે લંડન સુધી આવી પહેોંચ્યું. તેમણે ધણા અમલદારાનાં તે પાદરીઓનાં ખૂન કર્યા; પણ છેવટે કેઈડ ધાયલ થઈ મરણ પામ્યા. એાર્ટના મરણ પછી રાજ્યની લગામ સફેાકના (Suffolk) હાથમાં આવી હતી; પણ તેના શિરચ્છેદ પછી રાજાને કુટુંબી યુક ઑવ્ યાર્ક કારભાર કરતા હતા. તેને ગાદી જોઈતી હતી તેથી દેશમાં બે પક્ષા વચ્ચે લડાઈ સળગી ઉડી. યાર્ડ તે લૅન્કેર. —ત્રીજા એડવર્ડને ચાર પુત્રો હતાઃ (૧) બ્લૅક પ્રિન્સ (૨) લાયેાનેલ, ડયુક વ્ ક્લેર્ન્સ. (૪) જ્હાન આવ્ ધાન્ટ (૪) એડમન્ડ, ડયુક આવ્ યોર્ક. તેમાં પહેલા તે ત્રીજા પુત્રના વંશજોને ગાદી મળી ચૂકી હતી. ત્રીજા પુત્ર જ્હાનના લકેસ્ટર વંશજ હૅન્કર હાલ ગાદી ઉપર હતા. પણ ખીજા ને ચોથા પુત્રના વારસા હયાત હતા છતાં તેમને ગાદી મળી નહતી. આ અન્યાય તેમના વારસ ડયુક આવ્ યાર્કને સાલતે હતા. ઇ. સ. ૧૪૫૩ના ઑગસ્ટમાં રાજા ગાંડા થઈ ગયા ને તે જ અરસામાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રિચર્ડ, યુક આવ્ યોર્ક, આ બનાવથી એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે હવે તેને કદી ગાદી મળે એમ ન રહ્યું. તેથી તે રાજા ને રાણી સામેના પક્ષના આગેવાન થયો. એક વાર તે અને રાજાના પક્ષકાર સામસેંટ લંડનના એક બગીચામાં ક્રતા વાતા કરતાં લડી પડયા. યાએઁ બગીચામાંથી સફેદ ગુલાબનું ફૂલ તેાડી તેને પોતાના પક્ષના ચિન્હ તરીકે સ્વીકાર્યું, સામસેંટે ગુલાબી રંગના ગુલાબનું ફૂલ હાથમાં લઈ તેને પેાતાના ચિન્હ તરીકે સ્વીકાર્યું. બંનેના પક્ષકારોએ પણ એ જ ચિન્હ રાખ્યાં,તેથી યાર્ક ને લકેસ્ટર વચ્ચેના વિગ્રહ Wars ofthe Roses કહેવાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ગુલામના વિગ્રહો ( The Wars of the Roses) ઈ. સ. ૧૪૫૫–૮૫.—પહેલી લડાઈ ઇ. સ. ૧૪૫૫ના મે માસમાં સેઇન્ટ આલ્બન્સ (St Albans) પાસે થઈ તેમાં સામસેટ માર્યો ગયો ને રાજા કેદ પકડાયા, તેથી યાર્કના પક્ષના હાથમાં રાજ્યતંત્ર આવ્યું. પણ રાણી માર્ગારેટ તેમની વિરુદ્ધ હતી, તેથી વળી બંને પક્ષ વચ્ચે ઇ. સ. ૧૪૫૯માં લડફોર્ડ (Ludford) પાસે લડાઈ થઈ. તેમાં રાણી જીતી તેથી બધા ચાકિટો ભાગી ગયાઃ ચાર્ક આયર્લેંડમાં ના વારિક (Warriek) કેલેમાં. પણ રાણીના કારભાર ઘણા કડક હતા તેથી દક્ષિણ ઈંગ્લેંડના લોકો તેની સામે ઉઠ્યા. વારિકે રાણીના પક્ષને નોંધેપ્ટન પાસે ઇ. સ. ૧૪૬૦ માં હરાવ્યો, તે રાજાને કેદ કર્યો. યાર્ક સત્તા પર આવ્યે; પણ વેઇકીલ્ડ (Wakefield) પાસે લડતાં તે માર્યા ગયા. સેન્ટ આલ્બન્સની લડાઈમાં પણ રાણીને તેહ મળી. દરમ્યાન રિયŚ-મર્હુમ ડયુક આવ્ યાર્ડના પુત્ર એડવર્ડે લંડનના બચાવ કર્યો, શત્રુને ઉત્તર તરફ્ હડાવી મૂક્યા, તે પોતે ઈંગ્લેંડના રાજા થયેા, ઇ. સ. ૧૪૬૧, તેને અર્લ આવ્ વારિકની મદદ હતી. આવી રીતે ઈંગ્લેંડમાં આ વખતે એ રાજા હતા, ડ્રો હેન્દર તે ચેાથે એડવર્ડ. ચાથા એડવર્ડ, ઇ. સ. ૧૪૬૧-૮૩. હારજીત.—તુરત એડવર્ડે ઉત્તર તરફ કૂચ કરી તે શત્રુએને ટાઉટન (Towton) પાસે સખ્ત હાર આપી. હેન્દિર ને માર્ગારેટ સ્કોટ્લડ નાસી ગયાં. સ્કોટ્લડમાં મદદ ન મળતાં રાણી ક્રાંસ ચાલી ગઈ. એડવર્ડે રાજ્યના બંદોબસ્ત કરવા માંડયા, ને ફ્રાંસ, સ્કોટ્લડ, તથા ડેનમાર્ક સાથે કરારા કરી દેશમાં પોતાની સ્થિતિ સલામત કરી. એડવર્ડ વારિકની મદદથી ગાદી ઉપર આવ્યા હતા તેથી રાજ્યને ખરા ધણી વારિક હતા. તેણે આ સત્તા પોતાના હાથમાં કાયમ રહે તે માટે પોતાની સગી રાજાને પરણાવવા વિચાર કર્યાં, પણ રાજાને વારિકના ધણા ડર હતા તેથી તે ખારેબાર ઇલિઝાબેથ વૃદ્વિલ ( Woodwill ) નામની એક સામાન્ય વિધવાને પરણ્યા. વારિક ઘણા રાષે ભરાયો, કારણ કે નવી રાણીના આગલા પતિ ને તેના ખાપ લૅંકેસ્ટર પક્ષના હતા. રાજારાણીએ હવે પોતાના નવા પક્ષ બનાવવા માંડયા. એડવર્ડને તે આખા ઈંગ્લેંડના રાજા В ч Page #78 -------------------------------------------------------------------------- ________________ થવું હતું, એક પક્ષના સરદાર નહિ; તેથી વોરિક સામા પક્ષમાં ભળે. એક વાર તે તેણે રાજાને કબજે પણ કર્યો, પણ પછી તે ફાંસ ભાગી ગયો ને ત્યાંથી માર્ગારેટની સાથે મળી ઇગ્લડ ઉપર ચડી આવ્યો. એડવર્ડ બેજીઅમ ભાગી ગયો. હેનરિ ફરી રાજા થયો પણ તે થોડા વખત માટે જ, ઈ. સ. ૧૪૭૦. એડવર્ડને પરદેશથી મદદ મળી તેથી તે ઈગ્લંડ ઉપર ચડી આવ્યું. ઈ. સ. ૧૪૭૧ માં ઈસ્ટરના તહેવારોમાં બાર્નેટ (Barnet) આગળ લડાઈ થઈ. વૈરિક માર્યો ગયો; એડવર્ડની ફતેહ થઈ. પછી રાણી માર્ગારેટ એડવર્ડ ઉપર ચડી આવી. ટયુસબરિ (Towkesbury) પાસે લડાઈ થઈ રાણી પિતે કેદ થઈ તેને નાને પુત્ર એડવર્ડ માર્યો ગયે; યોર્ક પક્ષની પૂરેપુરી ફતેહ થઈ. રાજા છટ્ઠા હેન રિનું પણ ખૂન કરવામાં આવ્યું. એડવર્ડ હવે ઈગ્લેંડને ખરે રાજા થયે, પણ તેને ભાઈ ડયુક એવું કર્લોરન્સ (Duke of Clarence) તેની સામે ખટપટ કરતું હતું તેથી તેને તેણે શિરચ્છેદ કરાવ્યો. આ રાજાએ અમીર ઉપર સખ્ત કબજે રાખો, વેપારીઓને ને કારીગરને અદલ ઈન્સાફ આપે, મધ્યમ વર્ગના પણ બાહોશ મુત્સદ્દીઓને નોકરીએ ચડાવ્યા, ખૂબ નાણું એકઠું કર્યું, દેવું ચુકવી દીધું, પરદેશી રાજાઓ સાથે મૈત્રી કરી, કાંસના રાજા પાસેથી દંડ લઈ તેનાં ઉપર સવારી કરવાનું બંધ રાખ્યું, ને ઓંલંડ ઉપર પોતાનું સર્વોપરિપણું સ્થાપવા મહેનત કરી. તે ઇ. સ. ૧૪૮૩ના એપ્રિલ માસમાં મરી ગયો. પાંચમે એડવર્ડ, ઈ. સ. ૧૪૮૩–ચે એડવર્ડ બે પુત્રો મૂકી મરી ગયેઃ (૧) એડવર્ડ, જેની ઉમર બાર વર્ષની હતી, અને (૨) રિચર્ડ. તેમાં મોટે એડવર્ડ રાજા થયે પણ તે સગીર હોવાથી કાકો બૂસ્ટર મુખ્ય સત્તા ઉપર આવ્યો. રાણી ઇલિઝાબેથ ને તેના સગાઓ હવે પદભ્રષ્ટ થયા પણ લૂટરની દાનત ખરાબ હતી. તેણે હવે એમ જાહેર કર્યું કે રાજાને તેને ભાઈ રિચર્ડ મહંમ એડવર્ડના ખરા પુત્ર નથી. પછી તેણે બંને ભાઈઓને કેદ કર્યા ને પાર્લમેંટ પાસે પિતાને હક કબૂલ કરાવ્યો. એડવર્ડ ને રિચર્ડ, બંનેને કેદમાં મારી નાખવામાં આવ્યા. ગ્લસ્ટર રિચર્ડ નામ ધારણ કરીને ગાદીએ આવ્યો, જુન, ઇ. સ. ૧૪૮૩. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ત્રીજો રિચર્ડ, ઇ. સ. ૧૪૮૩–૮૫—ત્રીજા રિચર્ડના અમલ ઝાઝે વખત ટકયા નહિ. પાંચમા હરિની વિધવા કૅથેરાઈન વેલ્સના એક એવન ટ્યુડર સાથે પરણી હતી, તેમને એડમન્ડ, અર્લ આવ્ રિચમન્ડ (Richmond) નામનો પુત્ર થયા. આ એડમન્ડ, અર્થ ઑવ્ સામસેંટ (લકેસ્ટર પક્ષ)ની પુત્રી માર્ગારેટને પરણ્યો હતો. તેમને પુત્ર હેર, અર્લ આવ્ રિચમન્ડ, લૅકેસ્ટર વંશના વારસ થયા. તે બ્રિટનિ (ક્રાંસ)માં રહેતા હતા. રિચર્ડના જુલમને લાભ લઈ તેણે ઈંગ્લંડ ઉપર સવારી કરી. લૈંકેસ્ટર તે ચાર્ક પક્ષના લોકો તેની સાથે મળી ગયા. રિચર્ડ તે તેની વચ્ચે બાસવર્થ (Bosworth ) આગળ લડાઇ થઈ. રિચર્ડના કેટલાએક અમીરો શત્રુની છાવણી તરફ ચાલ્યા ગયા. રિચર્ડ બહાદુરીથી લડયા, પણ તે માર્યાં ગયા, ઑગસ્ટ, ઇ. સ. ૧૪૮૫. રણક્ષેત્ર ઉપર જ હેરના માથા ઉપર મુકુટ મૂકવામાં આવ્યા તે સાતમા હેન્દિર તરીકે ઈંગ્લેંડના રાજા થયા. એ રાજાએ ચાર્ક પક્ષના રાજા ચોથા એડવર્ડની પુત્રી ઇલિઝાબેથ સાથે લગ્ન કર્યું, એટલે લંકેસ્ટર તે ચાર્ક પક્ષની હરીફાઈ પણ શાંત થઈ ને ત્રીસ વર્ષના વિગ્રહ પણુ તે જ સાથે બંધ થયા. લડાઇની અસરો —છેલ્લી ત્રીસ વર્ષની લડાઈ માત્ર અમીરોની લડાઈ જ હતી; તેમાં પ્રજાને કાંઈ લેવા દેવા નહોતું. અમીરે પોતના સ્વાર્થ માટે જ લડ્યા હતા; તેમના સિપાઈ એ પણ સ્વાર્થી ને જુલમી હતા. લડાઈમાં બંને પક્ષે પરસ્પર ધણી નિર્દયતા બતાવી. ફ્રાંસ સાથેની લડાઇથી આ અમીરા ધણા ફાટી ગયા હતા. તેને ખો તેમને ત્રીસ વર્ષના સંગ્રામમાં મળ્યા. તેઓ બધા લગભગ કપાઈ મુઆ. તેમની દોલતને નાશ થયેા. એ લડાઈ દરમ્યાન રાજ્યતંત્ર તે માત્ર નામનું જ ચાલતું. ઈન્સાફ કાઈ ને મળતે નહિ. વેપારરોજગાર બંધ હતા. પાદરીએ અધર્મી થઈ ગયા. લોકેા અજ્ઞાન રહ્યા. યુરોપમાં જે મેટું પરિવર્તન થતું હતું તેની અસર ઈંગ્લેંડમાં ઘણી મોડી થઈ. @ પંદરમા સૈકાનું ઈંગ્લંડ.—ગધમાં મૅલારિ ( Malory-મૃત્યુ, ઇ. સ. ૧૪૦૦) એ આર્થરના પરાક્રમનું સાહિત્ય અંગ્રેજીમાં આપ્યું. આ સૈકામાં ક્યુડલ સિસ્ટમના ધીમા, પણ ચોક્કસ નાશ થતા ગયા. બરનાના Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૮ Manors—ક્ક્ષિાએ હવે ઉજ્જડ થઇ ગયા. મજુરો તે ખેડુતા સ્વતંત્ર થયા. તેમણે ગરીબ અમીરાની જમીન વેચાતી લઈ લીધી. તેઓએ પેાતાનાં ખેતરેાની આસપાસ વાડા આંધી, અને ઘેટાં, બકરાં, વગેરે ઉછેરી તેમાંથી પૈસા કમાવા માંડ્યા. ઉનનું કાપડ ઈંગ્લેંડમાં તૈયાર થવા લાગ્યું. આ સૈકામાં ઈંગ્લેંડમાં બંદરા ને શહેરો વધ્યાં. શહેરાના વહીવટ સ્થાનિક મંડળેા પોતાની જવાબદારી ઉપર કરતાં. જુદા જુદા ધંધા માટે જુદાં જુદાં ખાસ મહાજને (Guilds) સ્થપાયાં. આ મહાજના રાજાને નાણાંની મદદ આપતાં ને જુલમ સામે પણ થતાં. ચર્ચની ઈજ્જત આછી થઈ. ચૌદમા સૈકાના ભવ્ય નાચ તે સંગીતના જલસાએ આ સૈકામાં વધી ગયા હતા,. અને દેશાવરના મુસાકા અંગ્રેજોના મેાલા ને ઉડાઉ સ્વભાવ જોઇ ચકિત થઈ જતા. રજપુતાઈ (Chivalry)ના જમાના ખલાસ થતા હતા; છતાં હજી લાક યુદ્ધના, તે પાડા, મેંઢાં, કુકડા, વગેરેની સાઠમારીના તમાસાએ જોવા ટાળાબંધ બહાર નીકળી પડતા. આ પ્રમાણે યુરોપમાં તે ઈંગ્લેંડમાં જુના જમાના ચાલ્યા ગયેા હતેા ને નવા જમાના બેસી ગયા હતા. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ખંડ ખજો, ટયુડર વંશ, ઇ. સ. ૧૪૮૫-૧૬૦૩ પ્રકરણ ૧ હું ટ્યુડેર સમયનાં કેટલાંક આવશ્યક લક્ષણે આવશ્યક લક્ષણા.—ઇ. સ. ૧૪૮૫માં સાતમા હેરિ ઈંગ્લંડની ગાદી ઉપર આવ્યા ત્યારથી તે ઇ. સ. ૧૬૦૩માં રાણી ઈલિઝાબેથના અમલના અંત સુધીના સમયનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે વર્ણવી શકાય. (૧) એ વખતે યુરેાપની સંસ્કૃતિના ઈતિહાસમાં મેાટું પરિવર્તન ચાલી રહ્યું હતું. ઈતિહાસકારા આ પરિવર્તનને Renaissance એટલે કે પ્રાચીન ગ્રીસ અને રેશમની સંસ્કૃતિના અભ્યાસથી આખા યુરેપમાં ફેલાએલા નવીન ચૈતન્ય—તે નામે ઓળખે છે. વાત્ર્ય, કળા, વિજ્ઞાન, વગેરે ઉપર એ પ્રવૃત્તિની પ્રચંડ અસર થઇ ને ઈંગ્લેંડ પણ તેથી રંગાયું. (૨) રામના પાપ સામે ધણા વખત થયાં જે તકરારા યુરોપમાં ચાલતી હતી તેમણે આ સમયમાં ચોક્કસ તે ગંભીર સ્વરૂપ લીધું અને ખ્રિસ્તી પંથમાં આ કાળમાં એ મેટા પંથેા પડ્યાઃ પ્રાપ્ટેસ્ટન્ટ અને રોમન કૅથાલિક, પરિણામે, ધર્મને નામે મોટા ખુનખાર સંગ્રામેા થયા. (૩) આ કાળમાં યુરોપની પ્રજાએએ અમેરિકા, આફ્રિકા અને એશિઆમાં સંસ્થાના સ્થાપવાનું તે વેપારી મંડળેા મોકલવાનું શરૂ કર્યું. (૪) આ સમયમાં ઈંગ્લેંડમાં યુડર રાજાએ રાજાની સત્તાને ધણી જ પ્રબળ બનાવી દીધી. ટ્યુડરવંશી રાજ્યકર્તાઓ પ્રજાને તે પાર્લમેંટને પ્રસન્ન રાખતા. તેમની સત્તા લોકેાના હિતને અનુકૂળ હતી. એ કારણાથી રાજા ને પ્રજા વચ્ચે આ કાળમાં અંતર પડ્યું નહિ. (૫) અગાઉની લડાઇએથી અંગ્રેજ અમીરાતની સત્તા નબળી તે થઈજ ગઈ હતી. સાતમા હે રિએ બાકી રહેલા અમીર ઉમરાવાને ધણા હેરાન કર્યા; આઠમા હેન રિએ ચર્ચની મીલકતની જુદી વ્યવસ્થા કરી, તેથી અંગ્રેજી સમાજ પણ જુદી વ્યવસ્થા ઉપર આવી ગયા. (૬) વકીલનું મંડળ જોર ઉપર આવ્યું. (૭) * Tudor despotism saved the essence of Parliamentary Government...The system of the first Tudor despot contained in it the essence of Parliamentary Government.' Temperley. Page #82 -------------------------------------------------------------------------- ________________ GO વેપારીઓની વગ વધી. (૮) ઇંગ્લંડના પરદેશ સાથેના વ્યવહારમાં પણ આ સમયમાં ફેરફાર થયા. કાંસ અને સ્પેઈન મેટાં રાજ્યની કોટિમાં આવ્યાં. હૈલંડ સ્વતંત્ર થયું. હેલિ રોમન અંપાયર (Holy Roman Empire)નો અસ્ત થવા લાગ્યો. યુરોપમાં કઈ પણ એક રાજ્ય જોરદાર ન થાય એ સિદ્ધાંત (Balance of Power) હવે અસ્તિત્વમાં આવ્યો. (૮) યુદ્ધકળા, છાપવાની કળા, ખગોળ, ભૂગોળ, વગેરે વિષયમાં આ કાળમાં સારી પ્રગતિ થઈ પ્રકરણ રજુ સાતમે હેન્ રિ અથવા ટ્યુડર વંશની સ્થાપના, ઈ. સ. ૧૪૮૫-૧પ૦૯. ગાદી ઉપર હક –ઇ. સ. ૧૪૮૫ના ઑગસ્ટની બાવીસમી તારીખે હેન રિએ રિચંડને બૅસવર્થના ક્ષેત્ર ઉપર હરાવી માર્યો ને ત્યાં જ તે રાજા થશે. ઈગ્લેંડની ગાદી ઉપરને તેને હક ચે હતે. પાર્લમેટે તે હકને હવે કાયદેસર સંમતિ આપી, ને રાજા યોર્ક પક્ષની ઈલિઝાબેથની સાથે પર એટલે બંને પક્ષનાં મનનું સમાધાન થયું. હેન રિના હકનું સવિસ્તર સ્પષ્ટીકરણ જોડેના પાના પર આપ્યું છે. હેન રિ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ૨૮ વર્ષની હતી. ઇંગ્લંડની સ્થિતિ ને હેનરિની મુશ્કેલીઓ –હેન રિ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે ઈંગ્લંડમાં અરાજક્તા પ્રવર્તી રહી હતી. અમારે વેનિસનો એક મુસાફર ઈંગ્લડની એ વખતની સ્થિતિની આવી નોંધ કરી ગયો છે –ઇંગ્લંડમાં જેટલા ચોરે ને લુટારાઓ છે તેટલા બીજા કોઈ દેશમાં નહિ હેય; બપોર સિવાય લકે ગામડાઓમાં જતા જ નથી અને શહેરોમાં રાત્રે તે. બહાર જ નીકળાતું નથી; તેમાં ચ લંડનમાં તે જરા પણ નહિ. Political History of England, Vol. V, P. 1. Henry VII strived in the first place at securing his throne and restoring quiet and order in his kingdom by developing trade and cominerce. For this purpose he strove to turn his foreign neighbours into allies without adventuring into any military enterprizes. He did not aspire to make England great but he tried to make her secure and prosperous.”Pp. 20–21, In Cardinal Wolsey by Mandel Creighton. (Twelve English Statesmen Series.) Page #83 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ એડવર્ડ ડયુક – કલૅરન્સ ડયુક એવું કે જહૅન ઑ ૉન્ટ કૅથેરાઈન સ્વિન્ફોર્ડ, (લંકેસ્ટર વંશ) ફિલિપા ' રિચર્ડ, અર્લ ઑવ્ જ્હોન બેટે, અર્લ સમિટ કેબ્રિજ-એન મેટિંમર, રોજર મિટિંમર (ચૅર્ક વંશ) જëન બટે, ડયુક ઑવ્ સૌમર્સટ એન = રિચર્ડ, ડ્યુક એવું કેબ્રિજ માર્ગારેટ = અલ ઍલ્ રિચમંડ ડયુક એવું કે સાતમે હેનરિ = કે વંશની ઈલિઝાબેથ ચૂંથો એડવર્ડ ત્રીજે રિચર્ડ ઈલિઝાબેથ = સાતમો હેનરિ, ટયુડર વંશ Page #84 -------------------------------------------------------------------------- ________________ હર હજી જોરાવર હતા. રાજાની સત્તા જરા પણ નહેાતી. લોકાને ખુનામરકી ગમી ગઈ હતી. રાજા તરફની વધાદારીના નાશ થયા હતા, કારણ કે રાજાની વારંવાર ફેરબદલી થતી હતી. પાર્લમેંટ દેશના ખરા હિત તરફ કશું લક્ષ આપતી નહાતી, કારણ કે હાઉસ ઑફ઼ લાર્ડ્ઝમાં અમીરાનાં માણસનું જોર હતું તે અમીરે પરસ્પર લડવામાં જ પોતાની મોટાઈ સમજતા. હલકા વર્ગના લોકાએ અમીરીની લડાઈ એમાં ભાગ લીધો નહોતા, છતાં તેમનામાં પણુ એક સરખા અર્ધાગિત જોવામાં આવતી હતી. ન્યાયનું તે નામ જ નહતું. આખા દેશ ગરીબ થઈ ગયા હતા. યુરેાપમાં ઈંગ્લેંડનું કશું વજન પડતું નહોતું. આયર્લેંડમાં યાર્ક વંશના પક્ષનું હજુ ધણું જોર હતું. બગડિની ડચેસ માર્ગારેટ ચેાથા એડવર્ડની એન થતી. તે ઘણી ખટપટી ને ભયંકર સ્ત્રી હતી તેયાર્ક વંશના પક્ષકારાને તેના દરબારમાં ચોક્કસ મદદ મળે એવું હતું. દેશમાં ચેતરસ્ દગાબાજી, ભંડા, અંધાધુંધી ચાલી રહ્યાં હતાં. વળી હેન્દિરના ગાદી ઉપરના હક ચેખ્ખા નહતા. આ કારણેાથી હેન્ડરને ગાદીએ આવ્યા પછી નીચે પ્રમાણે મુખ્ય કામેા કરવાનાં હતાં:-(૧) દેશમાં વ્યવસ્થા કરવી અને આબાદી વધારવી, (૨) રાજાની સત્તાના પુનરુદ્ધાર કરવા, (૩) પ્રજાના જુદા જુદા ભાગોને સજીવન કરવા તે તેમને રાષ્ટ્રધર્મમાં યેજવા, (૪) પરદેશી દરબારમાં ઇંગ્લેંડનું વજન વધારવું, ને (૫) પોતાના જ વંશના હક ઈંગ્લંડની ગાદી ઉપર સ્થાપિત કરવા. ગાદીના શત્રુઆના નાશ—નવા રાજાના અનેક શત્રુઓ હોય છે; હેન્દિરને પણ એમ જ હતું. ખર્ગની રાણી અને ચેાથા એડવર્ડની એન માર્ગારેટ, આયલૈંડમાં અર્લ આવ્ કિલ્હેર (Kildare) વગેરેએ લમ્બર્ટ સિમ્મેલ (Lambert Simnel) નામના એક છેાકરાને અર્લ આવ્ વારિક (Earl of Warrick) તરીકે ઉભા કર્યાં. લેંકેશાયરમાં તે લોકોએ તાક્ાન ઉઠાવ્યું, પણ સ્ટાફ (Stoke) પાસે હેરિએ તેમને હરાવ્યા અને ખરા બંડખોરોને શિક્ષા કરી ખીજાઓને મારી આપી, ઇ. સ. ૧૪૮૭, સિમ્નલ રસોડામાં નાકર રહ્યા. ઇ. સ. ૧૪૯૧માં આયર્લૅડમાં પાર્કન વારએક (Perkin Warbeek) નામના એક ખલાસીના છેકરાએ યુક આવ્ યાર્કનું ખાટું નામ ધારણ કરી ખંડ કર્યું. સ્કોટ્લેડના રાજા ચોથા જેઈમ્સ અને ખીજા યુરોપના રાજાની Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૩ એ માણસ તરફ સહાનુભૂતિ હતી. પકિનને ક્રાંસ અને નેધલંગ્ડમાં આશરે મળે. ત્યાંથી તેણે ઈ. સ. ૧૪૮૫માં ઇંગ્લંડ ઉપર હુમલો કર્યો પણ ડિલ (Deal) પાસે હારી જતાં તે આયર્લડ નાસી ગયે. ત્યાં પણ તેને પક્ષ નિષ્ફળ નીવડયો એટલે પકિન ઍટલંડ ભાગ્યે. ત્યાંના રાજા ચેથા જેઈમ્સ તેને પક્ષ લઈ ઈગ્લડ ઉપર ચડાઈ કરી પણ તેમાં કાંઈ વળ્યું નહિ. ઈ. સ. ૧૪૮૭માં રાજાના સલાહકારે મેંટેન અને બ્રેના વહીવટથી કંટાળી કેનાલના લકોએ બંડ કર્યું હતું તેને લાભ લઈ પકિન ફરી ઈગ્લેંડ આબે, પણ હેન રિએ બંડખોરને હરાવ્યા; પકિન શરણ થયે. હેન રિએ તેને લંડન ટાવરમાં કેદ કર્યો પણ ત્યાં ખટપટ કરતાં તે પકડાઈ ગયો. ઇ. સ. ૧૪૪૮માં તેને ફાંસી દેવામાં આવી. ચેથા એડવર્ડને ભત્રીજો વૈરિક પણ ફાંસીએ ચડે. યુક ઑવ્ સફેક (Suffolk)નું બંડ પણ શમાવી દેવામાં આવ્યું, ઈ. સ. ૧૪૯૮-૧૫૦૫. ત્યારથી હેનરિ ગાદીની બાબતમાં સ્વસ્થ થયો. પસન ને ડલિ (Empson and Dudley)—ઈ. સ. ૧૪૯૫માં હેન રિએ એ કાયદો કર્યો કે જે લેકે પંચની બેદરકારીથી શિક્ષા પામતાં છટકી ગયા હોય તેમને ન્યાયાધીશે પોતે પોતાની અદાલતમાં બેલાવી શિક્ષા કરી શકે. આ કાયદાને અનુસરીને રાજાના માનીતા બે ન્યાયાધીશે– એપસન ને ડડલિ–એ લોકોને સતાવ્યા ને તેમની પાસેથી ઘણે પૈસા પડાવ્યો. આ પદ્ધતિથી હરામખોર ને બંડખેર લેકે શાંત પડ્યા. આયર્લડજ્યારે પર્કિને બંડ ઉઠાવ્યું ત્યારે હેનરિએ આયર્લંડમાં સર એડવર્ડ પાયનિંગ્સ (Sir Edward Poynings)ને નાયબ-ડેપ્યુટિતરીકે મોકલ્યો. તેણે ઈ. સ. ૧૪૮૪માં એવો કાયદો પસાર કરાવ્યો કે રાજાના કહેવાથી જ આઈરિશ પાર્લમેટ મળી શકે. બીજા કાયદાથી ઈંગ્લંડના કાયદાઓ આયર્લડને પણ લાગુ પડી શકે એમ નક્કી થયું. આ વખતથી ત્યાંની પાર્લમેટને ઈગ્લડના સરકારના કહેવા મુજબ તમામ કાયદાઓને સંમતિ આપવી પડી. ઘણાં વર્ષો સુધી આયર્લડનું કામકાજ આ કાયદાઓ પ્રમાણે ચાલ્યું ને આયર્લડનું રાજ્યતંત્ર ઈગ્લેંડને તાબેદાર થઈ ગયું. પાર્લમેંટ–પહેલાં તે હેનરિએ પાર્લમેંટની સત્તાને જરા પણ અવગણું નહિ. તે સંસ્થાને તે ઘણી વાર ભેગી કરતે અને લડાઈને બહાને સભ્ય પાસેથી Page #86 -------------------------------------------------------------------------- ________________ G નાણાંની સંમતિ મેળવતા. પણ રાજા મેાટા પાયા ઉપર લડાઈ ઓ કરતા જ નહિ તેથી નાણાંના વિષયમાં પાર્લમેંટથી તે સ્વતંત્ર રહી શકતા. તે લોકેા પાસેથી ને પૈસાદાર મંડળેા પાસેથી બક્ષીસા ( Benevolences ) અને પરાણે નાણાંની રકમો (Forced loans) કઢાવતા, પણુ પાછળથી તે માટે પણ. પાર્લમેંટની ને કાઉંસિલની સંમતિ લેતા. પોતાના અમલના પાછળના ભાગમાં હેર પાર્લમેંટની દરકાર રાખતા નહિ, કારણ કે તેને નાણાંની જરૂર નહેાતી. હરિએ પાર્લમેંટને આપ-મુખત્યારી કદી લેવા દીધી નહિ, એટલે અંશે તેણે આપખુદ સત્તા સ્થાપી. પણ સત્તાને ઉપયેગ તે હંમેશાં કાયદેસર કરતા. માટેન અને બ્રે. —રાજાના મુખ્ય સલાહકારોમાં માર્ટન, બ્રે (Reginald Bray) અને ફૅાસ હતા. માર્ટન, તવંગર અને કરકસરી, એમ બધા લોકો પાસેથી પૈસા કઢાવતા તેથી તેની પદ્ધતિને લોકે Morton's Forkમાર્ટનના ચીપીએ એ નામથી ઓળખે છે ન્યાયની અદાલતાદ્વારા, તે ધમકીથી, તેણે લેાકા પાસેથી ધણા પૈસા કઢાવ્યો. - બીજાં રાજ્ગ્યા સાથેના વ્યવહાર —હેરના વખતમાં ફ્રાંસના વાયવ્ય કાણુતા બ્રિટનિ (Brittany)ના પ્રાંત ક્રાંસના રાજાથી સ્વતંત્ર હતા. ઇંગ્લેંડ ક્રાંસ વિરુદ્ધ હતું તે ઈંગ્લેંડના રાજાએ ક્રાંસની ગાદી ઉપર હક ધરાવતા હતા, તેથી હેરિએ બ્રિટનિને મદદ આપી. સ્પેઈનમાં કૅસ્ટાઈલ (Castile)ની રાણી ઈસાબેલા ને અર્રગાન (Arragon)ના રાજા ર્ડિનન્ડ (Ferdinand) પરસ્પર લગ્ન કરી તે દેશને એકત્રિત કરતાં હતાં તેમાં ક્રાંસ આડે આવતું હતું. તેથી હેરિએ સ્પેઇનની રાજકુંવરી કૅથેરાન પોતાના મેટા પુત્ર આર્થરને મળે તે હેતુથી રાજારાણી સાથે સંધિ કરવા યત્ના કર્યાં. રામન એમ્પરર બ્રિટનિના પક્ષકાર હતા તેથી હેરિએ તેની સાથે મિત્રતા કરી. પણ યુરોપની ખટપટમાં રાજા ઝાઝું ક્ાવ્યા નહિ, કારણ કે પક્ષકારા એક થઇ લડવા નારાજ હતા; એકલા હેનર શું કરી શકે ? તેથી ૧૪૯૨ની આખરમાં ફ્રેંચા સાથે સુલેહ કરવામાં આવી. યુરોપના રાજ્યકર્તાઓએ ઈંગ્લેંડના નવા વંશને કબૂલ રાખ્યા. હેરિએ સ્કોટ્લડ સાથે પણ સુલેહ કરી ને પેાતાની પુત્રી માર્ગારેટને રાજા જેઇમ્સ સાથે પરણાવી, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઇ. સ. ૧૫૦૩. આ લગ્નના પરિણામે સ્કાલૅંડના સ્ટુઅર્ટ વંશ ઈંગ્લેંડમાં રાજ્યકર્તા થઈ શકયા. પ્રિન્સ આવુ વેલ્સ ઈ. સ. ૧૫૦૨માં મરી ગયે તેથી તેના નાના ભાઈ હેન્ટર સ્પેઇનની કુંવરી કૅથેરાઇનને પરણ્યા. રાજાને પોતાના વિચાર યુરોપમાં એકાદ રાજકુંવરી સાથે બીજું લગ્ન કરવાનેા હતેા પણ તે વિચાર ફળીભૂત થઈ શકયા નહિ. ડેન્માર્ક અને લાંડર્સ સાથે પણ હેરિએ વેપારના વિકાસ માટે સંધિએ કરી. અમીરાત.—હેરિને તાજની સત્તા વધારવી હતી, તેથી તેણે અમીરાની સત્તાને તોડી પાડી. પૈસાદાર અમીરે પાસેથી તેણે જોરજુલમથી પૈસા વસુલ કર્યાં તે તેમની પાસે ખીજમતદારો ઝાઝી સંખ્યામાં રહેવા દીધા નહિ. ઉમરાવાને રાજ્યના કારભારમાં રાખવાની પ્રથાને તેણે ફેરવી નાખી. હવેથી કારભારમાં મધ્યમ વર્ગના માણસો ને બિશપેા રાજાને મદદ કરવા લાગ્યા. અમીરોનાં લશ્કરાને હવે વીખેરી નાખવામાં આવ્યાં. મિલિયા (Militia)—સ્થાનિક લશ્કરની યોજના દાખલ થઇ તેથી પણ અમીરોનું લશ્કરી ખળ નબળું થઈ ગયું. હેરિએ ઇ. સ. ૧૪૯૭માં સ્ટાર ચેંબર (Star Chamber)ની અદાલતને પાલમેંટ પાસે કાયદેસર કરાવી. અમીરાના ખીજમતદારો અમીરાએ આપેલા એક સરખા પોશાક (Livery) પહેરતા ને હથિઆરબંધ રહેતા; વળી તેઓ પોતાના ધણીના બચાવ માટે લડવા તૈયાર રહેતા. સ્ટાર ચેંબરે આ Maintenance and Liveryના હકાને દાબી દીધા. એ અદાલત પહેલાં તે લેાકેાને લાભદાયી નીવડી, કારણ કે હેન્દિર તેના ઉપયોગ ઘણી જ સાવચેતીથી કરતા. અમીરે નબળા થયા એટલે પાર્લમેંટમાં તેમની વગ પણ એછી થઈ ગઈ. અમીરમાં કોઇ આગેવાની લઈ શકે એવા શખ્સ નહેાતા. થોડાએક જુના અમીરા રહ્યા હતા તે બધા હૅન્દિરની તાબેદારી કરવા લાગ્યા. રાજા જેમ જેમ પૈસાદાર થતા ગયા, તેમ તેમ અમીરો ગરીબ થતા ગયા. હેરના વખતથી દારૂગોળાના ઉપયોગ થવા લાગ્યા. અમીરો આ સાધનના ઝાઝો ઉપયોગ કરી શકે એમ નહતું, તેથી લડાઈમાં તેએ રાજા સામે જરા પણુ ટકી શકે એમ હવે ન. રહ્યું. ઉપરાંત, રાજાએ મધ્યમ વર્ગના માણસોને નવી અમીરાતે આપી.. આવી રીતે જુના અમીરાની સત્તા હવે તૂટી પડી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯૬ હેનરિને કારભાર–હેનરિ ઈ. સ. ૧૫૦૯ના એપ્રિલમાં ભરી ગયે. હેન રિ યુવાન વયે ગાદીએ આવ્યો હતો, પણ તેણે રાજ્યને કારભાર ઘણું ડહાપણુથી ચલાવ્યું. તે સાવચેતીથી કામ લેતા અને પિતાના સલાહકારેને બરાબર કસોટીએ ચડાવીને પસંદ કરો. તેનામાં ઉફૅખળપણું - જરા પણ નહતું. તે સારે મુત્સદી હતે. ન્યાય આપવામાં તે પાછી પાની કરતા નહિ. તે પિતાનું વચન હંમેશાં પાળ. વફાદાર નેકરને હેરિ ઉત્તેજન આપત. તેની ચાલચલણ પણ બીજા રાજાઓને મુકાબલે સારી હતી. હેન રિના અમલ દરમ્યાન ઈંગ્લડના ઈતિહાસમાં ખાસ નેંધવા જે કોઈ માટે બનાવ બન્યો નહિ તે વાત ખરી છે; પણ હેનરિએ નવા વંશની અચળ સ્થાપના કરી ને અંગ્રેજોને અંધાધુંધીમાંથી બચાવ્યા. હેન રિ લેભી હત ને પૈસા કઢાવવામાં તે નીચતા પણ બતાવત. શત્રુઓ તરફ તે દયા બતાવતા પણ તે માત્ર પોતાના સ્વાર્થની ખાતર-ઉદાર હૃદયથી નહિ. મૅર્ટન, આર્થર ને રાણું ઇલિઝાબેથના મરણ પછી, એટલે ૧૫૦૩ પછી, હેરિને કારભાર બગડવા લાગ્યો તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. લંકેસ્ટર વંશના રાજાઓ પાર્લમેંટની સંમતિથી રાજ્ય કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા, કારણ કે જમાનાને તે પ્રથા અનુકૂળ નહોતી. થેંકે વંશના રાજાઓએ આપખુદ સત્તા વાપરી હતી. આ પ્રથા પણ પ્રતિકૂળ હતી. હેન રિએ મધ્યમ ભાર્ગ લીધે. તે હંમેશા પાર્લમેંટને માન આપતા, પણ તેણે તે સંસ્થાની તાબેદારી કદી ભેગવી નહોતી. તે કાયદાને માન આપતે ને બધી સત્તા પિતાના હાથમાં રાખો. તેણે જુના વખતમાં બક્ષીસમાં અપાએલી ઘણું - જમીન ખાલસા કરી રાજ્યની નાણાંની સ્થિતિ સુધારી દીધી. હેન રિએ નવા વહાણ બાંધનારાઓને જગાતની માફી આપી, વહાણના ઉગને ઉત્તેજન આપ્યું, ને જર્મનિમાં, ફલાન્ડર્સમાં ને ઈટલિમાં ઇંગ્લંડના વેપારને પુષ્ટિ અપાવવા મહેનત કરી. વેનિસના સાહસિક ખલાસી સેબેસ્ટિન કેબ(Sebastian Cabot) ન્યુ ફાઉન્ડ લૅન્ડને લાબ્રાડોર શેધ્યાં તેમાં હેનરિએ તેને સગવડ કરી આપી હતી. તેણે Portsmouth-પેટેસ્મથ મુકામે ગાદી બાંધી ને અંગ્રેજ સૈકાબળ વધાર્યું. વેસ્ટમિસ્ટર Page #89 -------------------------------------------------------------------------- ________________ હe મુકામે તેણે ચંપલ (Chapel) બાંધી સ્થાપત્યને પણ ઉત્તેજન આપ્યું છે ઈટલિના પંડિતને સન્માન આપી તેમના સંસ્કારે ઈગ્લેંડમાં દાખલ કર્યા - આ સિવાય હેનરિએ બીજા સુધારાઓ પણ કર્યા. પરિણામે રાજાનું બળ વધ્યું પણ પાર્લમેટનું કામકાજ પણ વધ્યું. સ્થાનિક ને નકામા કામકાજને બદલે પાર્લમેટ હવે રાષ્ટ્રીય કામકાજ કરતી થઈ. હવે પછી પાર્લમેટે ચર્ચ, ધર્મ, રાજ્યસત્તા, નાણાંવિષય, વગેરે મટી મેટી બાબતમાં ઘણું અગત્યના ફેરફારો કર્યો તે માટે હેનરિની વ્યવસ્થા જ જવાબદાર છે. રાજા સમાજને આગેવાન થયો. કળા, સ્થાપત્ય, વાય, વગેરેને ઉત્તેજન આપી તેણે તે માટે સમાજમાં પણ પ્રીતિ ઉત્પન્ન કરી. હેનરિની આપખુદ સત્તાને વિચાર કરતી વખતે એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે ટયુડરવંશી રાજાઓ પાસે લશ્કરી બળ જરા પણ નહતું. નવીન આપખુદ સત્તાની સ્થાપના–આપણે ઉપર જોયું કે ઈગ્લેંડના વૅકેસ્ટર વંશના રાજાઓના વખતથી, પાર્લમેંટના કારભારથી તેમ યોર્ક વંશના રાજાઓની આપખુદ સત્તાથી લે કંટાળી ગયા હતા. હેનરિએ મધ્યમ માર્ગ લીધે. તેણે મધ્યમ વર્ગને પક્ષ કરી રાજાની સત્તા વધારી. આ પ્રથા તેના પિતાના જ વિચારનું પરિણામ હતું. તેણે તે કાંસ કે બીજા દેશોના વ્યવહારમાંથી ઇંગ્લંડમાં ઉતારી નહોતી. ઈંગ્લેડની રાષ્ટ્રીય ભાવના એ જ આ સત્તાનું મુખ્ય બળ હતું. હેનરિએ જુલમ કર્યો હતો, પણ તેને જુલમ ઉપર જણાવેલા રાષ્ટ્રીય એકીકરણથી ઢંકાઈ ગયે. હેન રિએ પિતાના દરબારને ભપકો ઘણે વધારી દીધે તેથી રાજા અને પ્રજા વચ્ચે ઘણું અંતર પડી ગયું. Majesty મજેસ્ટિ–શબ્દ તેના અમલમાં પહેલો જ ઉપયોગમાં આવ્યું. હેન રિએ ચાલાકીથી પાર્લમેટને પિતાના વિચારે ને # તેથી જ હેરિની જીવનકથા લખનાર એક બાહોશ લેખક નીચે પ્રમાણે લખી ગયો છે:–In the King the aims of the people found expression; in his policy they took effect; and this intimacy with national sentiment became the mark of the dynasty he founded, Henry VII by Gladys Temperley. Page #90 -------------------------------------------------------------------------- ________________ વલણવાળી બનાવી દીધી. દેખાવમાં તે કાયદા પ્રમાણે વર્તત; વસ્તુતઃ દરેક -વ્યવહારમાં તે આપખુદ સત્તા સ્થાપત હતું. તેણે લાંચની પ્રથાને કે પરસ્પર લડાવવાનું કે ચુંટણીમાં દખલગીરી કરવાનું ચાલ કદી પસંદ કર્યો નહોતે. પ્રજાના કલ્યાણ માટે કેટલીએક આપખુદ સત્તા જરૂરની છે એમ પાર્લમેંટને સમજાવીને જ તેણે પિતાનું બળ જમાવ્યું. હાઉસ ઓફ લાઝમાં રાજાના બનેલા અમીરે બેસતા. હાઉસ ઑફ કોમન્સને સ્પીકર હેનરિને માણસ હતા, ને તે વખતે સ્પીકર અત્યારના મુખ્ય પ્રધાન જેટલું ઉપયોગી ને વગવાળે માણસ ન ગણાતો. હાઉસ ઑફ કોમન્સના સભ્યોમાં સંપ કે આગેવાનીની શક્તિ કે જ્ઞાન, કશું નહોતું. તેથી પાર્લમેંટે બધી સત્તા રાજાને સોંપી દીધી. રાજા કહે તે પ્રમાણે પાર્લમેંટ કરવા લાગી. છેલ્લા તેર વર્ષના અમલમાં હેનરિએ પાર્લમેંટ માત્ર એક જ વાર ભરી. આ વખતે રાજા માત્ર Proclamations-ફરમાનેથી જ અમલ કરતે. સ્ટાર ચુંબર કેર્ટ–૧૪૮૭ માં હેનરિએ પાર્લામેન્ટ પાસે એ કાયદો પસાર કરાવ્યું કે ચેન્સેલર, ટ્રેઝરર ને લોર્ડ પ્રિવિ સીલ અથવા તેમાંના ગમે તે બે જણ એક બિશપ કે એક અમીરને અને બીજા બે ન્યાયાધીશને અદાલત તરીકે સ્થાપી શકે, અને તેવી અદાલત ગમે તે બાતમી ઉપર હરામખોરોને પંચની મદદ સિવાય પણ સજા ફરમાવી શકે. ત્યાર પછી આ અદાલતની સત્તામાં વિશેષ ઉમેરે કરવામાં આવ્યો. પહેલાં તે આ અદાલત પ્રજાને લાભકારી થઈ પડી, કારણ કે બીજી અદાલત હરામખેરેને સજા કરી શકતી નહિ. આવી રીતે ન્યાય કરવાની સત્તા રાજાની કાઉંસિલ–અમાત્યમંડળ–ને ઘણું જુના કાળથી હતી, અને “સ્ટાર ચંબર”નું નામ ત્રીજા એડવર્ડના વખતથી એ અદાલતને આપવામાં આવ્યું હતું. હેનરિએ આ જુના ચાલને તાજો કર્યો. કાઉંસિલ જે જગ્યાએ બેસતી તે ઓરડાની છતમાં તારાઓનું ચિત્રામણ હોવાથી અદાલતનું નામ “સ્ટાર ચેંબર” પડયું હતું. Page #91 -------------------------------------------------------------------------- ________________ Ge પ્રકરણ ૩નું આઠમેા હેન્ડર, ઇ. સ. ૧૫૯-૪૭, નવા રાજા.—જ્યારે આઠમા હેરિ ગાદીએ આવ્યા ત્યારે તેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હતી. મર્હુમ સાતમા ટુરિએ તેને ઘણું સારૂં શિક્ષણ આપ્યું હતું. યુવાન રાજા યુરોપના નવા જમાના (Renaissance) તે સારી રીતે પીછાણતા હતા. તે ફ્રેંચ ભાષા ધણી સારી પેઠે જાણતો, ઇટાલિઅન ભાષા સમજી શકતા તે લૅટિન પણ તે શીખ્યા હતા. સંગીતમાં, તરવાર અને તીર વાપરવામાં, ને ગોળી તાકવામાં તે ધણા કુશળ હતા. વળી શરીરે તે રુટપુષ્ટ તે મોટા કસરતબાજ ને પહેલવાન હતા. ઈંગ્લેંડ માટે તેને બહુ અભિમાન હતું. પરદેશીઓને તે ખાસ કરીને ક્રાંસને તે તે બહુ જ ધિક્કારતા. પંડિતાની સેાબત આઠમો હેનરિ તેને હંમેશાં ગમતી. ધર્મ ઉપર પણ તેને શ્રદ્ધા હતી. પણ આઠમે હેરિ સ્વાર્થી, વિષયી, સ્વચ્છંદી, હઠીલા ને ડંસીલા હતા. લીધું વેણ તે મૂકતા નહિ. આ બધા ગુણદોષો તેના આખા અમલમાં જુદી જુદી રીતે તરી આવ્યા તે તેમને લીધે ઈંગ્લંડની પરિસ્થિતિમાં પણ ધણી ઉથલપાથલ થઈ. ઘેરાઈન સાથે લગ્ન. એંપસન ને ડલિને ફાંસી.—ગાદીએ આવ્યા પછી તુરત હેરિએ પાતાના મુએલા ભાઈની પરણેતર તે સ્પેઈનના રાજાની કુંવરી કૅથેરાઇન સાથે લગ્ન કર્યું ને એંપસન (Empson) અને ડલ (Dudley) ને રાજદ્રોહના જૂઠ્ઠા આરેાપ ઉપર કાંસીએ દેવરાવ્યા. છેલ્લાં કૃત્યથી ઈંગ્લેંડના લોકો તેના ઉપર પ્રસન્ન થયા, કારણ કે એ બે જણાએ એ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કાયદાને નામે લોકો ઉપર જુલમ ગુજારવામાં કાંઈ મણા રાખી નહાતી. તે સિવાય હેનરિએ જુના ધેારણ મુજબ નાણું કઢાવવાની પ્રથા મૂકી દીધી અને જે લોકોને તેના બાપના વખતમાં અન્યાય થયા હતા તેમને અધ્યા આપ્યા. ટોમસ યૂઝી (Thomas Wolsey ): પૂર્વપીઠિકાઆ નિપુણ મુત્સદીને જન્મ ઇપ્સવિચ (Ipswhich) મુકામે આશરે ઇ. સ. ૧૪૭૧માં થયા હતા. તેના ખાપ ઉનના એક સાધારણ વેપારી હતો. ટામસ નાનપણથી જ ચાલાક હતા. પંદર વર્ષની ઉંમરે તે આસŚના ખી.એ. થયા. થોડા વખત માટે તેણે તે યુનિવર્સિટિમાં શિક્ષકની નોકરી કરી. ઇ.સ. ૧૫૦૦માં ભાવિસ ઑફ ડૅસેટ (Dorset ) તેને એક નાની પાદરીની છવાઇદારી આપી. બીજે વર્ષે કૅન્ટરબરિના ધર્માધ્યક્ષ ( Archbishop)ની પાસે તેને ચ્પ્લેઇન ( Chaplain )ની જગ્યા મળી. આ વખતે કૅલે (Calais) માં ઇંગ્લંડની હકુમત હતી. તેના અધિકારી સર રિચર્ડ નૅનકૅને (Nanfan ) યુવાન વૂલ્ઝને પોતાની પાસે નેકરીમાં લીધે તે ત્રણ વર્ષ પછી એટલે ઇ. સ. ૧૫૦૬માં તે અમલદાર નિવૃત્ત થતાં વૂલ્ઝીને રાજદરબારમાં નોકરી મળી. સાતમા હેરિએ વૂલ્ઝીને સ્કાડમાં તે યુરેપમાં સંધિ કરવાની કામગીરી ઉપર રોકયો. આ વખતે તેને ઘણા કીમતી અનુભવ મળ્યો. આમે હેન્દિર ગાદીએ આવ્યા ત્યારે તેણે વલ્કીની બાહેશી જોઈ પોતાના મુખ્ય સલાહકાર તરીકે તેની નિમણુક કરી. એ હાદો વૂલ્ઝીએ કે ઇ. સ. ૧૫૨૯ સુધી ભાગવ્યો. ફ્રાંસ તે સ્માટ્લડની હાર. ફ્રાંસ સાથે મિત્રતા. વૂલ્ઝીની કામગીરી..—આ વખતે યુરોપમાં ક્રાંસ, સ્પેઇન ને એમ્પાયર વચ્ચે સત્તા માટે સમ્ર હરીફાઈ ચાલતી હતી તે દરેકના વિચાર ટલિનાં મિલાન, વેનિસ, ક્લારૅસ, તે નેપલ્સનાં નાનાં રાજ્યાને ગળી જવાના હતા. મધ્ય ઇટલિમાં તે વખતે પાપ (Pope)ની સત્તા હતી. વળી આખા યુરોપના વડા ધર્માધ્યક્ષ તરીકે બધા રાજાએ તેની સત્તાને માન આપવા બંધાયા હતા. ઇટલિને ગળો જવાની શરૂઆત ફ્રાંસના રાજા આઠમા ચાર્લ્સે ઇ. સ. ૧૪૯૫માં કરી હતી. તેના પછી બારમા લુઈ (Louis ) ગાદીએ આવ્યા. તેણે વેનિસ ઉપર તરાપ મારી. યુરેપના રાજાએ આ વખતે તેની સાથે ભળ્યા. પણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૧ કાઈ એક સત્તા વિશેષ પ્રબળ થાય તે એક પણ પક્ષને ગમે તેમ નહેતું, તેથી વળી વસ્તુસ્થિતિ પલટાઈ ગઈ. બધા ક્રાંસ સામે થઈ ગયા. હેન્દર પણુ તેમાં ભળ્યો. એ વખતે તેને અનુભવ તા નહાતા; તે માત્ર પેાતાના સસરા સ્પેઇનના રાજા ર્ડનંડના હાથમાં રમકડાં રૂપે નાચતા હતા. ઇ. સ. ૧૫૧૨માં એક નાનું અંગ્રેજ લશ્કર શત્રુ સામે ક્રાંસ ગયું પણ સ્પેઇનથી મદદ ન મળતાં તેને પાછું વળવું પડયું. યુવાન હેન્ડરથી આ ટકા સહન થઈ શક્યા નહિ. ઇ. સ. ૧૯૧૩માં તેણે અર્લ હાવર્ડ (Howard)ને એક અંગ્રેજ કાફલો આપી ફ્રાંસ સામે મેકલ્યા. વૂલ્ઝીએ કાફલાને તૈયાર કરવામાં ઘણી મહેનત લીધી. હાવર્ડ લડાઈમાં બહાદુરીથી લડયા, પણ માર્યાં ગયે; પણ હેર પોતે તે સાહસથી કૅલે જઈ શકયે. તેણે ફ્રેંચેોને હરાવ્યા. આ લડાઈ Battle of the Spurs કહેવાય છે, કારણ કે ફ્રેંચ ધોડેસ્વાર લડાઈમાં સખ્ત હારી જતાં પોતાના ઘેાડાઓને રણક્ષેત્રથી ઘણે દૂર દોડાવી ગયા, ઑગસ્ટ, ઇ. સ. ૧૫૧૩. રાજાની ગેરહાજરીના લાભ લઈ સ્કાટ્લડના રાજા ચેાથા જેઈમ્સ ઈંગ્લંડ ઉપર ચડી આવ્યા, પણ રાણી કૅથેરાઈને તે બીજા મુત્સદ્દીઓની મહેનતથી તે ને તેનું મેટું લશ્કર લાડન (Flodden) પાસે કપાઈ ગયાં. સ્કોટ્લડની સત્તા હવે અસ્ત થઈ ગઈ. તેના નવા રાજા માત્ર અઢાર માસની ઉંમરના હતા; રાજમાતા માર્ગરેટ હેન્દિરની સગી બેન થતી હતી. આ કારણોથી સ્કોલંડને સૂર્ય હવે આથમવા લાગ્યા, સપ્ટેંબર, ૧૧૧૩. આવી રીતે એકદમ ઈંગ્લેંડ યુરોપમાં પ્રતિષ્ઠિત રાજ્ય બન્યું. પણ હેરિએ હવે જોયું કે યુરોપનાં રાજ્યાની પરસ્પર તકરારામાં વચ્ચે આવવાથી ઈંગ્લેંડને ઝાઝા લાભ મળ્યો નહાતા. વૃક્ષ્મીને પણ એ જ મત હતા. તેથી ઇ. સ. ૧૫૧૪માં તેણે ક્રાંસ સાથે મિત્રતા કરી, ને લૂઈ સાથે રાજાની બેન મેરીને પરણાવવામાં આવી. વૂલ્ઝની વગ હવે દિનપ્રતિદિન વધવા માંડી. રાજાએ તેને ટ્રેનેં ( Tournay ), તે લિંકન (Lincoln) ને બિશપ, ચાર્કના આર્યબિશપ-મુખ્ય બિશપ, કાર્ડિનલ ( Cardinal ) ને પછી ચૅન્સેલર બનાવ્યો. વઝીની વધતી જતી સત્તા: યુરોપમાં ઇંગ્લેંડની વગ, ઇ. સ. ૧૫૧૫-૩૦-ક્રાંસના રાજા બારમે લૂઈ ૧૫૧૫માં મરી ગયો. & B Page #94 -------------------------------------------------------------------------- ________________ ક્રાંસના નવા રાજા ક્રાંસિસે મિલાન લીધું યુરોપના રાજાઓ ને પિપ એકદમ ચમક્યા; પિપે ઇંગ્લંડની મદદ માગી. વૃક્ઝી હવે કાર્ડિનલ ને લિગેટ થયે. તેણે મેકિસમિલિઅનને ખાનગી મદદ મોકલી. ઈ. સ. ૧૫૧૬માં સ્પેઈનને ફર્કિડ પણ મરી ગયે; એટલે તેને ભાણેજ ને મેકિસમિલિઅનના પુત્રને પુત્ર પાંચમે ચાર્લ્સ હવે સ્પેઈનને રાજા થયે. હેનરિ ક્ષત્રિય રિવાજ મુજબ લડીને ઈગ્લંડની પ્રતિષ્ઠા વધારવા ઈચ્છતે હત; વૂડ્ઝીને તે જ પ્રતિષ્ઠા, લડ્યા વગર, માત્ર પિતાની કુનેહથી તથા ઇંગ્લંડના નાણુને છૂટથી ઉપયોગ કરીને, વધારવી હતી; વૂડ્ઝીને ફતેહ મળી. ઈ. સ. ૧૫૧૮માં યુરોપનાં તમામ રાજ્યએ વૂડ્ઝીની કુનેહને નમતું આપ્યું; પિપલીઓ (Leo) પણ આ કુનેહને નમે. હેન રિએ કાંસને મોટી રકમ બદલ ટ્રને (Tournay) સ્વાધીન કર્યું ને કુંવરી મેરિને ફાંસિસના હમણાં જ જન્મેલા પાટવી કુંવરને (Dauphin) આપવા વચન આપ્યું. યુરોપમાં કાયમ સુલેહ રહે ને ઇંગ્લંડની દરમ્યાનગીરી કાયમ રહે એ આ કુનેહને હેતુ હતો. વૂડ્ઝીની ફતેહ થઈ પણ એકદમ આખા [પાયમાં ઓલરનું સામ્રાજય પાસને અસમાં મળેલા મુકો. એમ- સમનરીકે માનતા મેનની ન . નu• * London for the moment became the diplomatic centre of Europe. Pol. Hist. of England, Vol. V, P. 205. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૩ યુરેપની વસ્તુસ્થિતિ ફરી ગઈ. એમ્પરર મેકિસમિલિઅન મરી ગયો ને તેને તમામ વારસો પાંચમા ચાર્લ્સને મળે. તેથી પેઈન, પોર્ટુગલ, તે બંને દેશના તાબાના અમેરિકાના ને એશિઆના તમામ મુલકે, નેધલંડ્ઝ, હલંડ, ઑસ્ટ્રિઆ, હંગરિ, કર્મનિ અને દક્ષિણ ઈટલિ ચાર્લ્સની સત્તા નીચે આવ્યાં. કાંસના કાંસિસને આ કદી રુચે એમ નહતું ને યુરોપમાં બીજા રાજ્યોને પણ તે ભારે પડે એમ હતું. વૂક્કીને હવે ફરીથી અક્લ વાપરવી પડી. ઍપરના હોદા માટે ફ્રાંસિસ ને ચાટર્સ વચ્ચે ચાલેલી સપ્ત હરીફાઈમાં વૃક્ઝી બંનેને સંતોષી શક્યો હતો. એ હરીફાઈમાં તેણે ઈંગ્લંડની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી. તેણે પ્રથમ ચાર્લ્સ અને હેન રિને ખુદ ઈંગ્લડમાં જ પરસ્પર મેળાપ કરાવ્યો. પછી તેણે હેનરિને કાંસિસના મેળાપ માટે પૂર ભપકાથી બંદોબસ્ત કર્યો. કેલે પાસે બંને રાજાએ પૂર દમામથી અરસ્પર મળ્યા, જુન, ૧૫ર૦. આ દમામે તે વખતના લેકોને આંજી દીધા, અને તેથી જે જગ્યાએ રાજાઓને મેળાપ થયો તે જગ્યા Field of the Cloth of Gold કહેવાઈ. આ મેળાપને ઉત્સવ કુલ વીસ દિવસ સુધી ચાલ્યું પણ તેનું ખાસ મહત્ત્વનું પરિણામ આવ્યું નહિ. એ ઉત્સવ ખલાસ થયો કે તુરત ચાર્લ્સ બીજી વાર હેન રિને કાંસમાં મળી ગયું. એનું પરિણામ પણ ખાસ કાંઈ આવ્યું નહિ. વૂડ્ઝને મત એ હતું કે કાંસિસ ને ચાટર્સ, એ દરેકને ઇંગ્લંડની મિત્રતા અગત્યની છે એવી ખાત્રી કરાવવી ને દરેક સાથે હેનરિએ જુદી જુદી સંધિ ગોઠવવી–બધાં રાજ્યને એકત્રિત કરી યુરોપમાં સુલેહ જાળવવાની કુનેહ હવે નભી શકે એવું નહોતું. આ મુદ્દાથી કાંસિસ, ચા, ને વૃક્ઝી કેલે મુકામે મળ્યા ઈ. સ. ૧૫૨૧માં હેન રિ અને ચાર્લ્સ વચ્ચે, ને કાંસિસ વિરુદ્ધ એક ખાનગી કરાર કરવામાં આવ્યો. આ વખતે ચાર્લ્સ વૂઝીને પિપની જગ્યા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું, પણ ખરે વખતે વૃદ્ઘને નિરાશ થવું પડયું, કારણ કે પિપની જગ્યા બબ્બે વખત ખાલી પડી પણ ચાર્લ્સે તેને અપાવી નહિ. કાંસ સામે લડાઈમાં પણ વૃક્ઝી આ વખત ફાવ્યું નહિ. કાંસિસ પિતે ચાર્જ સામે પેવિઆ પાસે લડતાં કેદ પકડાયે; પણ ચાર્લ્સને નાણુની તંગી પડતાં લડાઈ મેકુફ રાખવી પડી. Page #96 -------------------------------------------------------------------------- ________________ વૃચ્છીએ પણ કાંસ સામેને તમારો બંધ કર્યો, ફરી તે દેશ સાથે મિત્રત કરી અને કાંસિસ જ્યારે કેદથી છૂટે થયે ત્યારે તેની સાથે પણ મિત્રતાને. બીજે કરાર કર્યો, ઈ. સ. ૧૫૪૫–૨૭. આ વખતે હેન રિ વધારે ને વધારે સ્વતંત્ર મિજાજને થતે જતો હતે.. તે લડાઈ ચાહતે હતે; વૂડ્ઝીને સુલેહ જોઈતી હતી. ઈગ્લેંડના લોકોને કાંસ સાથેની મિત્રતા જરા પણ ગમતી નહતી. હેન રિને ફ્રાંસિસ સાથે હરીફાઈ જ ચાલતી હતી. આ ઉપરાંત રાજા ને વૂડ્ઝી વચ્ચે અણબનાવ થવાનું એક બીજું કારણ ઉભું થયું. રાણ કથેરાઈનને પરિત્યાગ: વૂડ્ઝીની સત્તાને નાશ – કેથેરાઈને વફાદાર ને ભલી રાણી હતી પણ તે પોતાના સંબંધી સ્પેઈનના રાજાને પક્ષ કરતી. વૂડ્ઝીને તે વાત ગમતી નહિ. કેથેરાઈનને જેટલા પુત્રો થયા તે બધા નાનપણમાં મરી ગયા. માત્ર એક નાની પુત્રી મેરિ જીવતી રહી હતી. તેથી હેનરિને ગાદીના વારસ સંબંધી ચિંતા થયાં કરતી હતી. રાણી રાજ કરતાં ઉંમરે મેટી હતી ને તેની પ્રકૃતિ સ્વસ્થ રહેતી નહોતી; વળી રાજા રાણું પ્રત્યે વફાદાર નહોતે રાણુની એક ઈલિઝાબેથ બ્લન્ટ નામની દાસી સાથે તેને મેહ લાગ્યા હતા ને તેથી એક પુત્ર-શ્યક એવું રિચમંડ-પણ થયા હતા. હવે રાજાએ બીજી દાસી ઍન બેલીન (Anne Boleyn) સાથે પ્યાર કર્યો. એન ઉસ્તાદ હતી. રાજાને તેણે બરાબર મેહપાશમાં લીધે. હેન રિએ હવે કેથેરાઈનને પરિત્યાગ કરવા, અને મેરિને ગાદીને વારસે મળને અટકાવવા ન બેલીનને પરણવા નિશ્ચય કર્યો. આ શ્યાછેડા માટે પિપની સંમતિની જરૂર હતી. પણ રાણું ચાર્લ્સની ફિઈ થતી હતી, તેથી પિપ ચાર્લ્સને નાખુશ કરવા હિંમત કેમ કરી શકે ? વળી કેથેરાઈન સાથે હેન રિનું લગ્ન એક પિપે સંમત રાખ્યું હતું, તે લગ્નને બીજે પિપ કેમ ગેરકાયદેસર ઠરાવી શકે ? ઈગ્લેંડના લેકને કે યુરોપના રાજાઓને પરિત્યાગ પસંદ નહતો, તેથી વૂડ્ઝીની સ્થિતિ ઘણી કફોડી થઈ વૃક્ઝીએ પ્રથમ તે પરિત્યાગના પ્રશ્નને ઇંગ્લંડના લિગેટ (Legate)ની અદાલતમાં ખાનગી રીતે છંછે, ને હેન રિએ પિતાનું લગ્ન ગેરકાયદેસર Page #97 -------------------------------------------------------------------------- ________________ થયું છે એવું વલણ લીધું. પછી વૃક્ઝી પિતે ફસ ગયે. પણ હેનરિ રેજ રોજ વધારે અધીરે થતો જતો હત; તેને લગ્નને ફડચે તુરત જ જોઈતો હતું. તેથી વૂડ્ઝીએ રેમના પિપ પાસે પિતાના વકીલ રોક્યા. પપે માંડ માંડ હેનરિને ફરી લગ્ન કરવા હા પાડી, પણ વૂડ્ઝીને કુલ સત્તા ન આપતાં અપીલની સત્તા પિતાની પાસે રાખી કેપેગિઓ (Campaggio) નામના પ્રતિનિધિને રાજાના લગ્ન વિષેને નિર્ણય કરવા મૂકો. દરમ્યાન હેન રિ ને લૂછી વચ્ચે અણબનાવ વધતે ગયે, કારણ કે રાજાની માનીતી દાસી ઍન રાજ્યકારભારમાં પણ માથું મારવા મંડી. રાણી કેથેરાઈને પોતાને બચાવ રજુ કર્યો ને જણાવ્યું કે “લગ્નના પ્રશ્નને નિકાલ કરવાની સત્તા ઈગ્લેંડમાં બેસતી અદાલતને નહિ, પણ માત્ર રેમમાં પપને જ છે.” આ દલીલને ઈગ્લેંડના નામીચા બિશપની અનુમતિ હતી. હેન રિની અધીરાઈ હવે વધતી ગઈ ને વૂડ્ઝી તેના ગુસ્સાને ભોગ થઈ પડે. કેટલાક અમીરએ રાજાને પક્ષ લીધા હતા. હેનરિ ને પિપ વચ્ચે રોજ રોજ વધારે ને વધારે અંતર પડતું જતું હતું, યુરેપના રાજ્યોના કેબે (Cambray)ની લીગ (League)માં તેણે દરમ્યાન થવા ના પાડી, અને ચાર્લ્સને ઇટલિમાં મનમાનો રસ્તો કરી આપે. વૅલ્કીની તમામ જાળ હવે તૂટી ગઈ. હેન રિએ તેને ચેન્સેલરના હેદા ઉપરથી કમી કર્યો, તેની બધી મીલક્ત પણ જપ્ત કરી, ને પછી તેના ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો. પણ લંડન જતાં રસ્તામાં તે માંદે પડ્યો ને મરી ગયે, નવેંબર, ઈ. સ. ૧૫૩૦. * Leicester Abbey <722 Bilal Abbɔt—109221 42Hi 212 વૃચ્છી દાખલ થયો ત્યારે તેણે પોતાના જજમાનને કહ્યું કે-“Father Abbot, I am come hither to leave my bones among you.” qesl ut ૧૫૦૦ પિડની રકમ મળી આવી હતી. તેની તપાસ કરવા રાજાએ કિંસ્ટન નામના માણસને તેની પાસે મોકલ્યો હતે. વૂલ્કીએ તેને કહ્યું: “I see the matter against me how it is framed, but if I had served God so diligently as I bave done the King, He would not have given me over in my gray hairs. Howeit, this is the just reward that I must receive for my worldly diligence and pains that Page #98 -------------------------------------------------------------------------- ________________ ન્યૂઝીનો કારભાર –વૃક્ઝીના હાથમાં ઈગ્લેંડનું આખું રાજ્યતંત્ર આ વખતે હતું, તેથી ઈંગ્લંડના વહીવટમાં પણ તેણે પિતાના અસાધારણ વ્યક્તિત્વની છાપ પાડી. તેણે પાર્લમેટ પાસેથી ગેરવ્યાજબી રીતે પૈસે કઢાવવાની યુક્તિઓ કરી પણ તેમાં તે ફાવ્યું નહિ. વૂડ્ઝી રાજાઓને પિતાની હથેળીમાં નચાવી શક્તિ પણ પાર્લમેંટના સભ્ય પાસે તેનું કાંઈ ચાલતું નહિ. લિગેટ, તરીકે તેણે ઈંગ્લંડના ચર્ચની સત્તા ઓછી કરી. મઠો (Monasteries)ની જબરી પેદાશને તેણે કેળવણીમાં વાપરવા માંડી, ને વિધાપીઠેમાં નવા જમાનાની વિધાને ઉત્તેજન આપી મધ્યમ તથા ઉચ્ચ વર્ગોમાં તેને પ્રચાર કરાવ્યું. ચર્ચની અદાલતની સત્તાને પણ તેણે ઓછી કરવા પ્રયાસ કર્યો. વૃક્ઝીની કામગીરી ઉપર કેટલાક વિચારો –વૃક્ઝીને ઈંગ્લે-- ડની સત્તા વધારવી હતી. તેને લડાઈ ગમતી નહિ; તેથી યુરોપનાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે સુલેહ કરાવવી ને તે પ્રયાસમાં ઈંગ્લેંડ પણું દરમ્યાન I had to do him service, only to satisfy his vain pleasure, not regarding my godly duty.” પરિત્યાગના સવાલમાં હેરિ રાજકારણની દષ્ટિએ સા હ –He was determined that there should be vo doubt about the legitimacy of his children by Anne Boleyn, and some recognition is due to him for not allowing his desires to over-come his patriotism, and leave to England the deplorable legacy of a disputable succession. As a man, Henry did not strive to subject his desires to the law of right; as a king, he was bent upon justifying his own caprice so that it should not do hurt to his royal office or offend his duty to his kingdom. Henry sinned, but he was bent on sinning royally, and belived that so he could extenuate his sin. Wolsey by Creighton, P. 173. પણ હેરિને ખરો હેતુ સમજ કઠણ છે. ઍન બેલીન ઉપર અનહદ પ્રીતિ એ મુખ્ય હેતુ હતો એ તો ચોક્કસ છે. બીજા હેતુઓ પાછળથી ધીમે ધીમે પ્રકાશમાં આવતા ગયા. Page #99 -------------------------------------------------------------------------- ________________ થાય તે તેના કારભારને મુખ્ય મંત્ર હતું. તે સત્તાને ઘણે લેભી હતે. સત્તા હાથમાંથી સરી પડતી તે દેખતે, છતાં તે પોતાના અધિકારને છેડી દેતાં નાખુશ જણાતું હતું. વૂડ્ઝીને ઠાઠ, ભપક વગેરે બહુ ગમતાં. કોઈ બ્રિટિશ મુસદ્દીએ તેના જેટલો વૈભવ ભોગવ્યું નથી. મેટા મેટા અમરેના પુત્ર તેની ખીદમતમાં રહેતા. આવો વૈભવ રાજવૈભવ કહી શકાય. વૂડ્ઝી મુત્સદ્દીગીરી માટે સરજાએલો હત; તેને ધામિક ફરજો બજાવવાનું મન કદી થતું નહિ. તેણે ઇલિઝાબેથના યુગ માટે પિતાના દેશને તૈયાર કર્યો. હેનરિને ખુશ રાખવા તેણે ઘિણી વાર હલકાં કામ કર્યા હશે; તેણે રાજાની સત્તાને ઘણી મજબુત બનાવી દીધી એ પણ ખરું છે; ખ્રિસ્તી સંઘ અને ભિક્ષુઓને સુધારવા માટે તેણે ખાસ પ્રયાસ કર્યો નહિ. એમ પણ કહી શકાય કે તે એવા કામ માટે ખાસ લાયક નહે–તેનું ખરું ક્ષેત્ર રાજકારણું હતું. તેમાં જ્યાં સુધી તે ને રાજા એકમત રહ્યા ત્યાં સુધી તેની સત્તા નભી શકી. રાજાનું અનુમંદન જતું રહ્યું એટલે તેની સત્તા પણ પડી ભાંગી. તે સાતમા હેન રિના ધરણને વળગી રહ્યો હતો. હવે આપણે ચર્ચની સુધારણા લઈએ. ખ્રિસ્તી સઘની નબળાઈઓ.--આ જમાનામાં આખા યુરોપમાં ખ્રિસ્તી ધર્મની વ્યવસ્થામાં મેટું પરિવર્તન થઈ રહ્યું હતું. તે સંઘની બધી સંસ્થાઓ છિન્નભિન્ન ને અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી.ઈગ્લંડમાં વિલિફ (Wycliffe) અને યુરોપમાં હુઝ (Huss) જેવાઓએ આ જુની સ્થિતિનું ભોપાળું ઘણું વખત અગાઉ બહાર પાડયું હતું. પણ સોળમા સૈકામાં એ જુની સંસ્થાને નાશ થયે ને પરિણામે યુરોપના ને તેથી દુનિયાના ઈતિહાસમાં જબરે ફેરફાર થઈ શકે. આ સંઘને મુખ્ય પુરુષ પિપ (Pope) હતું પણ તે ધર્મ સંબંધી જરા પણ વિચાર ન કરતા. ધર્મના રક્ષકને બદલે તે એક રાજ્યને ધણી થઈ પડ્યું હતું. તે પિતાનું જીવન રાજકારણમાં ગાળતે. અલૅક્ઝાંડર પિપ તે દુરાચરણમાં ને હરામખોરીમાં મોટા દુર્જનથી પણ ચડી જાય એવો હતે. પિપની નીચેના અધિકારીઓ-કાર્ડિનલો-પણ મેટા મોટા જાગીરદાર થઈ પડ્યા હતા. તેમની જગ્યાઓ ઉપર ઈટાલિબને જ નીમાતા. તેમની નીચેના અધિકારીઓ-બિશપ-પણ એવી સ્થિતિમાં હતા. ખ્રિસ્તી સંઘના કબજામાં Page #100 -------------------------------------------------------------------------- ________________ • મોટા મેોટા મઠો હતા, ને તે મઠો (Monasteries) ના ભિક્ષુઓ (Abbots) પણ એવી જાહે।જલાલી ભોગવતા હતા. આ લેાકેા પૈસા લઈ ધર્મને વેચતા. જે લોકા વધારે પૈસા આપે તે લોકો પાપથી મુક્ત થઈ શકે છે એવા ઉપદેશ તેઓ કરતા ને નામાંકિત ખ્રિસ્તી સંતાનાં અવશેષો તે ચિત્રાની તેઓએ અસંખ્ય દુકાને કાઢી હતી. લોકો તે સંધના માણસા ખરા ખ્રિસ્તી ધર્મ ભૂલી ગયા હતા. કાલેટ, ઈ રેઝ્મસ, સર ટામસ રે, વગેરે વિદ્વાનોએ અને સુધારકોએ ખરા ખ્રિસ્તી ધર્મ પ્રમાણે રહેણીકરણી રાખવાને માટે ધર્માધિકારીઓને સૂચવ્યું હતું પણ તેનું જોઈ એ તેવું પરિણામ આવ્યું નહતું. અલબત, યુરોપના કરતાં ઈંગ્લેંડના ચર્ચની વ્યવસ્થા સારી હતી. ચર્ચના માણસે રાજ્યમાં ખાસ અધિકારો ભેગવતા. ગમે તે માણુસ રાજ્યના કાયદાને વશ ન થતાં ચર્ચનું રક્ષણ શોધી શકતા, જે Right of Sanctuary કહેવાતા. ચર્ચનાં માણસા સામે રાજાની અદાલતામાં કામ ચલાવી શકાતું નહિ; તેમના પાસેથી રાજ્ય કર ઉધરાવી શકતું નહિ. રાજ્યની જમીનના મોટા ભાગ તેમના કમજામાં હતા. તેમને દેશાવરના રાજાની અને ખાસ કરીને પાપની સત્તાનું શરણુ મળી શકતું; રાજાના કાયદા સામે તેઓ પેપની પાસે અપીલ લઈ જઈ શકતા. યુરેાપના કોઈ પણ દેશના રાજા સ્વતંત્ર રાજા નહાતા, કારણ કે તેના અધિકારોના ભાગવટામાં પાપ વચ્ચે આવી શકતા. લોકોની કમાણીના મોટા ભાગ પણ પોપને જતા. મરણ વખતે લેાકેાને પાપને પૈસા આપવા પડતા. તેમની કમાણીના દસમા ભાગ પણ ચર્ચને જતા. વસીઅતનામા ઉપર તે વારસા ઉપર પણ ચર્ચને ખૂબ ધન મળતું. સુધારણા માટે બૂમ; માર્ટિન લ્યુથર—ખ્રિસ્તી ચર્ચની આવી જરીપુરાણી વ્યવસ્થાના નાશ હવે પાસે આવ્યા હતા; તેને માટે બધી # આવા ધતીંગેા સામે હેરિએ કહ્યું કેઃ—The lives of Christ and Pope are very opposite and therefore to follow the Pope is to forsake Christ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સામગ્રી તૈયાર થઈ ગઈ હતી. માત્ર દીવાસળીની જ જરૂર હતી. ઇ. સ. ૧૫૧૭માં પાપ દસમા લિઓને ( Leo ) પૈસાની જરૂર પડતાં તેણે Indulgences–પાપથી મુક્ત થવાનાં કાગળીઆં વેચવા માંડ્યા ને તે માટે ટેટ્ઝલ (Tetzel) નામના પોતાના માણસને સકસનિ ( જર્મનિમાં ) મેકક્લ્યા. પણ Wittenberg–વિટનબર્ગના વિદ્યાપીઠના પ્રોફેસર ડૉકટર માર્ટિન લ્યુથરે એ કાગળ ફાટ છે એમ જાહેર કર્યું, ને ટેટ્ઝલને સવાલોના જવાએ આપવા કહેણ મોકલ્યું. પાપે લ્યુથરને નિંદ્યા; લ્યુથરે પાપના આ નિંદાપત્રને ચોક આળી નાખ્યું, ડિસેમ્બર, ૧૫૨૦. તેણે જર્મનિના નાના મેટા તમામ રાજાએને કહેવરાવ્યું કે પોપને નાણાંની મદદ આપવા જેવું નથી. લ્યુથર હવે સંધબહાર થયા; પણ જનિના ધણા લોકો ને કેટલાક રાજાએ તેના પક્ષમાં હતા તેથી તેની જિંદગીને આંચ આવી નહિ. જર્મનિમાં આ વખતે ખેડુતે એ જબરદસ્ત ખળવા ઉડાવ્યેા; તેમાં લ્યુથરના પક્ષપાતીએ ભળ્યા. તેમને ધાર્મિક તે સામાજિક ઉથલપાથલ કરવી હતી, તેથી ધણા વગવાળા માણસાને તેમના ઉપર તિરસ્કાર થયો. લ્યુથરની ચળવળ સમાજને તે રાજ્યને પણ ઉથલાવી મારશે એવી બીક ધણા બુદ્ધિશાળી માણસાનાં મગજમાં પેસી ગઈ. ઈંગ્લેંડમાં પણ તેવું જ બન્યું. દરમ્યાન પોપ સાતમા ક્લિમેંટે ઍપરર ચાર્લ્સના કહેવા મુજબ બધું કરી આપ્યું. હવે જર્મનિમાં બે પક્ષ પડી ગયા–પાપનો પક્ષ, જે Catholies કહેવાયા, ને સુધારકા, જેઓ Protestants–પ્રોટેસ્ટંટા કહેવાયા. હેરિ અને પ્રોટેસ્ટંટેડ.—હેરને લ્યુથરના પક્ષ ઉપર જરા પણુ પ્રીતિ નહાતી. તેણે લ્યુથર સામે એક પુસ્તક લખ્યું તેથી પોપે ખુશ થઈ તેને Defender of the Faith-“ધર્મના સંરક્ષક” એવું બિરૂદ આપ્યું હતું. પણ જ્યારે પાપે રાણીના પરિત્યાગ–Divorce–ના વિષયમાં રાજાને નમતું આપવામાં ઢીલ કરી ત્યારે હેર પેપ સામે થયા હેરિને પોપથી સ્વતંત્ર થવું હતું. ચર્ચની વ્યવસ્થામાં કે ખ્રિસ્તી સિદ્ધાંતામાં તેને કાંઈ ફેરફાર કરવા નહેતા. આ બાબત જો આપણે લક્ષમાં રાખશું તેા ઇંગ્લેંડના રેફર્મેશન–ચર્ચની * The King has destroyed the Pope but not Popery. Page #102 -------------------------------------------------------------------------- ________________ સુધારણું–ની બાબત આપણને પૂરેપુરી સમજાઈ જશે. જર્મનિમાં લ્યુથરને ને સ્વિટ્ઝર્વડમાં ઝલિંગલેને ચર્ચની વ્યવસ્થામાં ને ધર્મના સિદ્ધાંતમાં પણ ફેરફારો કરવા હતા. હેનરિ આ વિષય ઉપર દુર્લક્ષ આપવા માગતા હત; તેથી તેણે ઈગ્લેંડના ચર્ચની વ્યવસ્થા લગભગ આગળ જેવી જ રાખી–માત્ર તેમાંથી પિપની સત્તાને પિતાને હસ્તક કરી અને ઇંગ્લંડને રમના અંકુશથી સ્વતંત્ર બનાવ્યું. જર્મનિમાં ખેડુતોના બળવાથી રાજા ને બીજા લોકો ચમકયા ને તેમણે લ્યુથરની ચળવળના બીજા ઉદ્દેશને સ્વીકારવા ઉમંગ બતાવ્યું નહિ. હેનરિએ ચર્ચના અધિકારીઓની સત્તાઓ લઈ લીધી ને તેમની જમીને પણ ખાલસા કરી. આ વિષયમાં રાજાને બે જણાઓએ ખાસ મદદ કરી–ટોમસ કૅન્મરે, ને ટૉમસ ક્રોમ્બેલે. કૅન્સર વિદ્વાન તથા શાંત માણસ હત; ક્રોમવેલ લૂઝીને સેક્રેટરીમંત્રી હતા ને તે મુત્સદીના મરણ પછી હેન રિને મુખ્ય સલાહકાર થયો હતે. કેથેરાઈનના પરિત્યાગને સવાલ ચર્ચના સવાલમાં ઘણે ઉપયોગી બને. ઇ. સ. ૧૫૩૨માં રાજા ઍન બેલીન સાથે ખાનગી રીતે પરણ્યા. જ્યારે તેણે પહેલી રાણીને પરિત્યાગ (divorce) કર્યો ત્યારે રેમના પપે રાણીના લાભમાં ચુકાદો આપ્યો. હેન રિ ને પિપ હવે એકદમ સામસામા આવી ગયા. રાણી કેથેરાઈન ઇ. સ. ૧૫૩૬માં મરી ગઈ. પાલમેંટ અને ચર્ચની જુની ઘટનાને નાશ, ઈ. સ. ૧૫૯૧૫૪૭–અત્યાર સુધી ચર્ચ લોકો પાસેથી નાણાનું ઉઘરાણું કરવું તે હવે બંધ કરવામાં આવ્યું. કલજિ હવે માત્ર એક જ ઠેકાણે છવાઈ (Benefices) ભોગવી શકે ને છવાઈ ઉપર તેમણે રહેવું જોઈએ એમ ઠરાવવામાં આવ્યું. પિપની સત્તા નીચે કલજિ અત્યાર સુધી રહ્યા હતા તે માટે પાર્લમેટે તેમને ગુન્હેગાર ઠરાવ્યા ને તેમની પાસેથી મોટો દંડ વસુલ કર્યો. પાર્લમેંટે રાજાને ઈંગ્લંડના ચર્ચને મુખ્ય અધિકારી ને સંરક્ષક (Protector and only Supreme Head of the Church and clergy in England) બનાવ્યું. ઈ. સ. ૧૫૩૨માં પાર્લમેટે બીજા નવા કાયદાઓ ઘડ્યા ને ઈંગ્લંડના કલર્જિન અને પિપને નાણું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૧ આપવાની લોકોને મના કરી. રાજાની સંમતિ વિના હવે ચર્ચથી ફાયદો થય શકે નહિ એમ યું. રામની અદાલતના અપીલો સાંભળવાના હકો લઈ લેવામાં આવ્યા તે ક્રૅન્ગર ધર્માધ્યક્ષ (Archbishop) થયા, ઇ. સ. ૧૫૩૩. ઇ. સ. ૧૫૩૪ની પાર્લમેંટે હેરિને ચર્ચની તમામ નીમણુક કરવાની સત્તા આપી, ઍન મેલીનની પુત્રો લિઝાબેથને ગાદીની વારસ ઠરાવી; તે રામના પોપને રામના બિશપ તરીકે જાહેર કર્યાં. ત્યાર પછી ક્રમ્બેલે રાજદ્રોહના કાયદો સખ્ત કરાવ્યા. સર ટામસ મારને અને ફિશરને એ કાયદાના ભંગ કરવાના આરેાપ ઉપર દેહાંતદંડ આપવામાં આવ્યેા. રાજાની ચર્ચ ઉપરની તમામ સત્તાઓનો અમલ કરવા ક્રૅમ્બેલને Vicar-general બનાવવામાં આવ્યા. ઇ. સ. ૧૫૩૬માં નાના મઢોને બંધ કરવામાં આવ્યા, તે તેમની તમામ મીલકત ખાલસા કરવામાં આવી. આ કાયદાથી રાજા ને તેનાં માણસાનાં ખીસ્સાં તર થયાં—આગળના વખતમાં એમનું ઉત્પન્ન કેળવણી કે એવા કાઇ પણ સાર્વજનિક ઉપયેગ માટે વાપરવામાં આવતું. અને અપ્ટિસ્ટને હવે ફ્રાંસી મળવા લાગી. ઇ. સ. ૧૫૩૬માં નવા ચર્ચના દશ નિયમે (Ten Articles તે જાહેર કરવામાં આવ્યા તેથી ઈંગ્લેંડનું ચર્ચ રામથી સ્વતંત્ર, પણ રાજાનું તાબેદાર થયું. બાઈબલનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. એક બાહેાશ તે પ્રમાણિક વકીલની સરદારી નીચે તેડી નાખેલા મઢના સાધુઓએ તે બીજા ત્રીસ હજાર લોકેએ ઉત્તરમાં ભંડ કર્યું પણ તેને દબાવી દેવામાં આવ્યું. આ ભંડ Pilgrimage of Graceના નામથી ઓળખાય છે. લ્યુથરના કેટલાક વિચારાને હવે નવેસર સ્વીકારવામાં આવ્યા, તે Six Articles- આર્ટિકલે અથવા સિદ્ધાંત પાર્લમેંટે પસાર કર્યા, ઇ. સ. ૧૫૩૯. ઉપર જણાવેલા ખંડને લાભ લઈ ક્રમ્બેલે બાકી રહેલા મઠો (Monasteries) ને પણ બંધ કર્યો તે તેમનું ઉત્પન્ન ખાલસા કર્યું. આ વખતે મઢાના અધિકારીઓ ઉપર જુલમ * ફાંસીએ ચડચા અગાઉ વૃદ્ધ ફિશરે પાતા માટે નેકરને સફેદ ને સારાં. કપડાં લાવવાનું કહેતાં નાકરે પૂછ્યું ત્યારે તેણે નીચે પ્રમાણે જવાબ આપ્યાઃ— "Dost thou not mark that this is our wedding day and that it behoveth us therefore to use more cleanliness for solemnity of the mar.iage P Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ગુજારવામાં આવ્યો. વળી પાર્લમેંટે એવું જાહેર કર્યું કે રાજા પોતાના સલાહદ્વારાની મદદથી જે હુકમ બહાર પાડે તેને કાયદા જેટલું માન મળવું જોઇએ. આ કાયદાથી રાજા ચર્ચના દરેક વિષયમાં આપખુદ થઈ ગયા. કમનસીમ પરણેતરશે.—રાજા હેરિ લગ્નની બાબતમાં ધણા *મનસીબ હતા. કૅથેરાઈન રાણીના તેણે પરિત્યાગ કર્યાં તે આપણે ઉપર જોઈ ગયા. પણ નવી રાણી સાથે રાજાને બન્યું નહિ. હેનરિએ અન ખાલીન ઉપર બચાલના આરોપ મૂકી તેને દેહાંતદંડ અપાવ્યો, ને પહેલી રાણીની એક દાસી જેઈન સીમર (Jane Seymour)ની સાથે લગ્ન કર્યું. ઇ. સ. ૧૫૩૬માં તે એડવર્ડને જન્મ આપી મરી ગઈ. હેનરિએ બે વર્ષ સુધી નવી રાણી માટે ઘણી શોધ કરી. તેના મુખ્ય સલાહકાર ક્રર્મ્યુલને વિચાર એવા હતા કે રાજાએ જર્મન ને પ્રાપ્ટેસ્ટંટા સાથે મિત્રતા કરી પાપની તે એંપરરની સામે થવું. આ હેતુથી તેણે જર્મનિના કલીવ્ઝ સંસ્થાનની કુંવરી અન સાથે સાથે રાજાનું લગ્ન ઠરાવ્યું. પણ જ્યારે નવી રાણી ઇંગ્લંડ આવી ત્યારે હેરિને તે ગમી નહિ. તે કારણથી ક્રાબ્વેલ ઉપર તેને ધણા અણગમા થયા ને લગ્નને છ માસમાં તે ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યું, ૧૫૪૦. પછી હેન્દિર કૅથેરાઈન હાવર્ડને પરણ્યા; પણ તે સ્ત્રી બદચાલની હોવાનું સિદ્ધ થતાં તેને પણ દેહાંતદંડ આપવામાં આવ્યા, ઇ. સ. ૧૫૪૧. ઇ. સ. ૧૫૪૩માં રાજા કૅથેરાન પાર (Catherine Par) નામની એક વિધવાને પરણ્યા. આવી રીતે નવ વર્ષમાં રાજાએ છ વાર લગ્નો કર્યા પણ દરેક લગ્નથી તે નિરાશ જ થયા ! ક્રાવેલની યુરોપિયન રાજ્યનીતિ.—પોપ હૅન્કરને તે હેરિની ધાર્મિક સ્વતંત્રતાનો કટ્ટો શત્રુ હતા. એ કારણથી ક્રમ્બેલે પાપના *સર ટામસ મારે એક વાર કૅન્વેલને કહ્યું કે-Master Cromwell, you are now entered into the service of a most noble, wise, and liberal Prince; if you will follow my poor advice, you shall, in your counsel, giving to his grace, ever tell him what he ought to do, but never, what he is able to do...For if a lion knew his own strength, hard were it for any man to rule him. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩ નવા શત્રુઓ—જર્મનિના પ્રાટેસ્ટંટ રાજા–સાથે મૈત્રી કરવાના ને તે દોસ્ત?. દ્વારા અઁપરરને નિર્બળ કરવાના વિચાર કર્યો. પણ જર્મનિના પ્રોટેસ્ટંટાને હરિના પૂરા ભરાસ નહેાતા તેથી આ વિચાર ખર આવ્યો નહિ. ઇ. સ. ૧૫૪૦માં તેણે અન આવ્ ક્લીવ્ઝ (Anne of Cleves) નામની એક જર્મન પ્રાપ્ટેસ્ટંટ રાજકુંવરી સાથે હેરિનું લગ્ન નક્કી કર્યું પણ રાજાને એ લગ્ન ગમ્યું નહિ. ટ્રાવેલના વિનાશ, હેનરિના અમલમાં તેનું સ્થાન. હરિએ હવે ક્રર્મ્યુલ ઉપર પોતાના પ્રચંડ હાથ ઉગામ્યા. લ્યુથરના પક્ષકારોને આશરો આપવાના તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો જે સાધનાથી તેણે . પોતાના શત્રુઓને નિર્દય રીતે નાશ કરાવ્યા હતા તે જ સાધના હવે તેની સામે ધરવામાં આવ્યાં, અને ઇ. સ. ૧૫૪૦ ના જુલાઇમાં તેને દેહાંતદંડ આપવામાં આવ્યું. ક્રાબ્વેલ રાજાને ખરો મિત્ર હતા તે તેની મહેનતથી જ હેનરિક નિરંકુશ બની શકયા હતા, છતાં તેને આવી ક્રૂર શિક્ષા કરવામાં આવી. તેણે જેવું વાળ્યું તેવું જ તે લણી શકયો. તે એક લુવારના છોકરો હતા પણ યુરોપની લાંબી મુસાફરીથી તેને ધણા સારા અનુભવ મળ્યા હતા. તેણે સિપાઈ, વેપારી, સરા, તે વકીલના ધંધા કર્યા હતા. પછી તે વૂલ્ઝીનેા મંત્રી બન્યા હતા. તેના પછી તે રાજાના મુખ્ય સલાહકાર થયા. રાજકારણના વિષયમાં તે ધ્યા, કે લાગણી કે એવું કંઈ જોતા નિહ. તેણે હેન્દિરને યુરેાપમાં સૌથી વધારે પૈસાદાર રાજા બનાવ્યેો. તેણે રામની વ્યવસ્થાને તે ઇંગ્લંડની અમીરાતને કેડા લીધા ને બંનેને તેાડી રાજાને મુખ્ય કર્યાં. અલબત્ત, હે રા પણ આ વિષયમાં સારા ભાગ હતા. તેને યુરેાપની રાજ્યનીતિનું કશું જ્ઞાન નહોતું, પણ તે હિંસાખી કામકાજમાં ધણા કુશળ હતા. પાર્લમેંટમાં --- If Cromwell did not plan the substance, at least he moulded the form of legislation, and contrived that it should be carried into effect. "A few words", he used to say, "from an experienced man are worth volumes and volumes of philosophers. Fol, Hist. Vol. V, P. 296. Page #106 -------------------------------------------------------------------------- ________________ -દસ વર્ષ સુધી તેણે વિના વિરેધે કામ કર્યું એ જ તેની શક્તિ બતાવી આપે છે. તેના કારભારમાં ઇંગ્લંડની નવી અમીરાત ઉભી થઈ. તે ઇટલિના પ્રસિદ્ધ રાજ્યનીતિશાસ્ત્રના લેખક Machiavelli-મૅકિઆવેલીને અભ્યાસી હતે. ઘણું નિરપરાધી માણસને કોર્ટમાં કામ ચલાવ્યા વગર ને રીબાવીને તેણે વધ કરાવ્યો તે તેના દસ વર્ષ કારભારનું ન ભૂંસાય તેવું કલંક છે. પણ એટલું યાદ રાખવું જોઈએ કે આ ક્રૂર કલંક તેણે પિતાના સ્વાર્થ માટે નહિ, પણ પિતે કપેલા રાજ્યના કલ્યાણ માટે પિતાના ઉપર હેરી લીધું હતું. આપખુદ કારભાર, ઇ. સ. ૧૫૪૦-૪૭–ક્રોવેલના મરણ પછી હેનરિએ રાજ્યને કારભાર પિતાના શિર ઉપર લઈ લીધે. ઈ. સ. ૧૫૪રમાં સર ટોમસ હાર્ટને (Wharton) સ્કર્લંડના રાજા જેઈમ્સને સેલ્વે માસ (Solway Moss) પાસે સખ્ત હાર ખવરાવી. રાજા જેઈમ્સ પિતે તુરત એક વર્ષની પુત્રી મૂકી મરી ગયે. હેન રિને બંને રાજ્ય જોડી દેવાં હતાં પણ સ્કલંડના લેકે વિરુદ્ધ હતા, એટલે તે ફાવ્યો નહિ. ઈ. સ. ૧૫૪૩ માં હેન રિએ ક્રાંસ સામે લડાઈ જાહેર કરી, પણ એપરર ચાર્લ્સ દસ્તીમાંથી છટકી ગયો એટલે હેન રિએ લડાઈ બંધ કરી, ઇ. સ. ૧૫૪૭. -પિતે સ્થાપેલા ચર્ચની વ્યવસ્થા જાળવવા માટે તેણે ઘણા અનુભવી, ને પરિચિત અમીરને ને બીજ નિર્દોષ માણસને જીવતાં બાળી નાખવાને અથવા વધ કરવાને હુકમ આપ્યું. છેવટે તે પોતે ઈ. સ. ૧૫૪૭ ના જાનેવારિ માસમાં મરી ગયે. હેનરિને અમલ –હેન રિ ક્રૂર, લેબી, કપટી ને દંભી હતી; પણ તેનામાં રાજ્ય કરવાની યોગ્યતા સારા પ્રમાણમાં હતી. પિતાનું કર્તવ્ય તે સારી રીતે સમજતો. રાજ્યની તમામ જરૂરીઆતની તેને સારી માહિતી ' હતી. તેણે પોતાની પ્રજામાં અભિમાન ઉત્પન્ન કર્યું. આયર્લડ ઉપર તેણે - ઇંગ્લંડના તાજની ખરી સત્તા જાહેર કરી. અત્યાર સુધી ઈંગ્લંડના રાજાઓ તે દેશના Lords-જાગીરદારે કહેવાતા; હવે તેઓ રાજા કહેવાયા. હેન રિએ - ઈગ્લડના બંદરના રક્ષણની ને નૌકાસૈન્યની શરૂઆત કરી. તેણે નવી દુનિયાની Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શોધ કરવામાં બ્રિસ્ટલના વેપારીઓને મહ્દ આપી. ઇ.સ. ૧૫૨૯ સુધી ફ્રેન રિએ પાર્લમેંટ વિના ચલાવ્યું, પણ પછી પાપ વિરુદ્ધ કાયદાઓ ઘડવા તેને પાર્લર્મેટની ખાસ મદદની જરૂર હતી. જ્યારે તેણે પાર્લમેંટા ખેલાવી ત્યારે તેના સભ્યો પાસેથી તેણે હીકમતથી કામ લીધું ને પોતાનું મનમાનતું કામ કરાવી લીધું. સારાં કામેના તમામ જશ હૅન્કર પોતે લેતે; ખરાબ પરિણામેા માટે તે પોતાના નોકરાને જવાબદાર લેખતા. જુની અમીરાતની સત્તાને રાજાએ એકદમ તેડી નાખી, તે તેમની પાસેથી તે ચર્ચ પાસેથી પૈસા કઢાવ્યા. પાર્લમેંટ પાસે તેણે ખાસ પૈસા માગ્યા નહિ પણ ખીજા પાસેથી પૈસા કઢાવવા તે પાર્લમેંટની સંમતિ માગતા. પણ પાર્લમેંટ રાજાની કહ્યાગરી નહેાતી, તેથી હેરિએ લોકાનું નાણું બીજી રીતે લેવા માંડયું. તેણે ચલણમાં ફેરફાર કરી નાખ્યો; પરિણામે વેપારને ધણું નુકસાન થયું. હેનરના હૃદયમાં દયા નહોતી. સ્કટ્લેડના રાજાને ઈંગ્લેંડ લાવી કેદમાં રાખવા તે તેના પ્રધાનને મારી નાખવા તે કાવતરાં કરતા. પોતાના જુના વફાદાર સલાહકારાને તે ફાંસીએ પણ લટકાવતા-એવા તે તે સ્વાર્થી હતા. તેના અમલનાં ધણાં કામેા વૂલ્ઝી, ક્રમ્બેલ ને કૅન્સરનાં કામા હાય એમ જણાય છે. તેમાં રાજાના પોતાના હાથ ખાસ નહિ હૈાય; છતાં જો તેણે તેમને ભરેસા ન રાખ્યા હત તે તે કામા પર પડત નિહ. હેનર વ્યભિચારી તે નિઃશંક હતા; પણ તે વખતના તેના રાજભાઈ આને મુકાબલે તેને વ્યભિચાર એટલા બધા એશરમ નહાતા. પ્રકરણ ૪ ચું છઠ્ઠો એડવર્ડ, ઇ. સ. ૧૫૪૭-૫૩ છઠ્ઠો એડવર્ડ.—પાર્લમેટે હેન્ડરના વખતમાં લેડ જેન્ સીસુરના પુત્ર એડવર્ડને, તે નિર્દેશ મરી જાય તો કૅથેરાનની પુત્રી મેરિને, ને પછી અન્ મેલીનને, ગાદી મળે એમ ઠરાવ્યું હતું. એ કાયદા મુજબ હેન્દિર મરી ગયા એટલે તેના દસ વર્ષના પુત્ર ગાદી ઉપર આવ્યા, પણ તે સગીર હાવાથી તેના મામા એડવર્ડ સીમૂર, લાર્ડ હર્ટકાર્ડ (Hertford) ને"હવે યુક આવ્ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬ સામર્સેટ (Somerset) Protector-રાજ્યરક્ષક થયો. હેનરિ પ્રધાનમંડળમાં જીના ને નવા વિચારના માણસો મૂકતા ગયા હતા. પણ હવે નવા વિચારના પક્ષકારા જોર ઉપર ગયા, કારણ કે પ્રાટેક્ટર પોતે નવા વિચારને હતા. સૉમર્સેટા કારભાર.—મુખ્ય હૈદા ઉપર આવ્યા પછી તુરત જ સામર્મેટે રાજ્યની કુલ સત્તા પોતાના હાથમાં લીધી. તેના વિચારો ધણા ઉમદા હતા. તેને ગરીબ માણસાને ન્યાય આપવા હતા અને ચર્ચમાં બાકી રહેલા સુધારા દાખલ કરવા હતા. પણ તે લેાભી, ઉદ્દત, હઠીલા ને શેખચલ્લી હતા. તેથી જીના વિચારના માણસે તે મુખ્યત્વે તમામ જાગીરદારો તેની સામે થયા. સામર્સેટે હેન્દિરના કડક રાજદ્રોહના કાયદાને નરમ કર્યો. તેણે Aet of Uniformity-એક સરખી પ્રાર્થનાનું પુસ્તક વાપરવાનો કાયદો પસાર કરાવ્યો. તેને જ ભાઈ રાજદ્રોહના આરોપસર ફ્રાંસીએ ચડયા. લોકેામાં પણ ખળભળાટ થયા. ઉત્તર, પશ્ચિમ ને પૂર્વના, ડેવન–શાયર, કાર્નવાલ તે કેંટના લાકાએ ખળવા ઉડાવ્યો. સામર્મેટને ખટપટ સામે નમવું પડયું તે ઇ. સ. ૧૫૪૯માં તેને હાદાનું રાજીનામું આપવું પડયું. પણ શત્રુઓએ તેના ઉપર રાજદ્રોહના ખોટા આરોપ મૂકી તેને દેહાંતદંડ અપાવ્યું, ઇ. સ. ૧૫૫૧. સામર્મેટ યુરોપમાં ઈંગ્લંડની સ્થિતિ સુધારી શકયા નહિ. તેને એડવર્ડ ને સ્કાટ્લડની રાણી મેરિનું લગ્ન કરી બંને દેશને એક કરવા હતા; પણ તે માટે તેણે અયોગ્ય રસ્તા લીધે. પોતાના વિચારો ઑટલંડ ઉપર પરાણે ઠોકી બેસાડવા તેણે તે દેશ સામે લડાઈ જાહેર કરી. સ્કા લોકો પિંકી (Pinkie) પાસે હારી ગયા, ઇ. સ. ૧૫૪૭. પણ ઇંગ્લંડને તેના લાભ મળ્યો નહિ, કારણ કે ફ્રાંસને રાજા ખીજો હેરિ વચ્ચે આવ્યો. સ્કોટ રાણી મેરિનુ સગપણુ ડારીન સાથે કરવામાં આવ્યું. *સામસેટને આવું રાજ્ય બનાવવું હતું—“A kingdom, having the sea for a will and mutual love for its garrison, a monarchy, which should neither in peace be ashamed nor in war afraid of any worldly or foreign power." Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ચાર્લ્સ ને પિપ પણ ઈગ્લેંડ તરફ બેદરકારી બતાવવા મંડ્યા, કારણ કે ઈગ્લંડની રાજ્યનીતિ આ વખતે ચાલાક હાથમાં રહી નહોતી અને જર્મનિના પ્રોટેસ્ટંટ ચાર્લ્સ સામે લડતાં હારી ગયા હતા. મનાઈબરલૅન્ડનો કારભાર, ઈ. સ. ૧૫૪૯–૩–સમરસેટ પછી વૈરિક, અથવા અર્લ ઍવું નોર્ધબરલૅન્ડ (Northumberland) સત્તા ઉપર આવ્યું. તેણે કાંસ સાથે સુલેહ કરી. એથી યુરોપમાં ઇંગ્લેંડનું તમામ વજન જતું રહ્યું. ધર્મની બાબતમાં વૅરિકે સુધારકને પક્ષ લીધે ને લ્યુથરના ઉપદેશથી પણ તે ઘણે આગળ ગયે. તેને વિચાર એ હતું કે એડવર્ડ ઉપર કુલ સત્તા રાખવી, ને તેને નામે, પણ ખરી રીતે પિતાની સત્તાથી, રાજ્યનો કારભાર ચલાવે. એડવર્ડ પછી મેરિને ઈલિઝાબેથ ગાદીનાં વારસે હતાં. એ હકને પણ નવા કારભારીઓએ રદ કરવા ખટપટ કરી, કારણ કે રાજા પતે ક્ષયથી પીડાતું હતું ને ટૂંક મુદતમાં તે મરી જશે એમ બધા ચોક્કસ માનતા હતા. આઠમા હેનરિની બેન મેરિચાર્લ્સ ઍન્ડન, યુક ઑવ્ સફેક (Saffolk) ને પરણી હતી. તેનાથી તેને ફ્રાંસિસ (Frances) નામની પુત્રી થઈ હતી. તે સ્ત્રીએ હેન રિ ગ્રે અથવા માર્વેસ સેંટ કે ડયુક ઑવ્ સફેક સાથે લગ્ન કર્યું હતું ને તે લગ્નથી પુત્રીઓ થઈ હતી. તેમાં જેઈને 2 (Jane Grey) મુખ્ય હતી. નર્ધબરલેન્ડે આ બાઈ સાથે પોતાના પુત્ર ગિલર્ડ ડદ્ધિ (Guilford Dudley)ને પરણાવ્યું ને મરણ પથારી ઉપર સુતેલા રાજા પાસે ધર્મને નામે ને પાર્લમેંટની પરવાનગી વિના તે બાઈને ગાદીની વારસ ઠરાવી. મેરિને ખબર પડતાં તે લંડનથી ભાગી ગઈ. એડવર્ડ ઇ. સ. ૧૫૫૩ને જુલાઈમાં મરી ગયે. *Northumberland reperesents the second of three generations of an evil house, which personified the worst aspects of the Tudor age. While his father exemplified the fiscal oppression of Henry VII, and his son Leicester the seamy side of Elizabeth's court, Northumberland is the incarnation of the hypocrisy and selfseeking which marked the Reformation. Pol. Hist. of England, Vol. VI, P. 98. BO Page #110 -------------------------------------------------------------------------- ________________ લેડી જેઈને ગ્રેને ગાદી આપવામાં આવી. પણ મેરિને પક્ષ બળવાન હતો. ૩૦,૦૦૦ માણસે તેની સાથે થયાં. નર્ધબરલૅન્ડ ને તેના તમામ પક્ષકારે કેદ પકડાયા. મેરિ ઇંગ્લંડની રાણી થઈ જુલાઈ ઇ. સ. ૧૫૫૩. નોધંબરલૅન્ડ શૂર સેનાપતિ, પણ સ્વાર્થી, ખટપટી અને લુચ્ચે મુત્સદી હતા. તે પાછળથી કૅથલિક ધર્મમાં પણ ભળે. પણ રાજદ્રોહના આરોપસર તેને શિરચ્છેદ કરવામાં આવ્યો. જેઈને ગ્રેને તેના પતિને પણ એ જ શિક્ષા કરવામાં આવી. એ બંને નિર્દોષ હતાં. *Her scaffold was on the green within the tower-gates; she mounted it with tearless eyes and steadfast countenance. In a few words she admitted the unlawfulness of her consent to occupy the throne, but she denied that she had sought or wished it. Then she knelt. “Shall I say this psalın ?” she asked Fackenham who attended her. “Yea” he answered, and she began to miserere mei Deus in English. The psalm finished, she rose, loosened her attire, and bound a handker-chief across her eyes. Then, feeling for the block, she said, “ What shall I do? Where is it?” One of the standers-by guiding her thereunto, she laid her head down upon the block and stretched forth her body and said:-'Lord, into thy hands I commend my spirit.' No queen was worthier of the crown than this usurper, no medieval saint more saintly than the traitor-heroine of the Reformation. Beneath the shadow of the axe her name shines with a histre like Sir Thomas More's; and the light they shed upon the scaffold showed the hideous blackness of the gulf which separated Tudor law from justice. A. F. Pollard, Pol. Hist. of England, Vol. VI, P. 111. તેજ પ્રમાણે – Seventeen and knew eight languages, in music Peerless-her needle perfect and her learning Beyond the churchmen. Yet so meek, so modest, Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પણું મેરિ, ઇ. સ. ૧૫૫૩–૫૮, મેરિ–નવી રાણું મેરિની મા પેઈનની હતી ને પેઈનના લોકોની માફક તે ધર્મની બાબતમાં ઘણી ચુસ્ત હતી. મેરિ માની ને આગ્રહી રાણી હતી. નાનપણથી તે દુઃખી હતી, છતાં તે ઉદાર મનની હતી ને ગરીબની ને પિતાના દુશ્મનોની પણ દયા ખાતી. ઈગ્લડ ઉપર તેને ઘણી પ્રીતિ હતી. મેરિ બહુ ધર્મિક હતી; પણ તે ચુસ્ત કેથલિક હતી ને તેથી તેના બાપે કરેલી ચર્ચની નવી વ્યવસ્થાની વિરુદ્ધ હતી ને પિતાના અંતઃકરણ મુજબ એ વ્યવસ્થાને તેડી નાખવા બહુ આતુર હતી. ગમે તે ભેગે પણ જુને ખ્રિસ્તી ધર્મ મેરિને ઇંગ્લંડમાં દાખલ કરે હતે. પોપની વિરુદ્ધ જવા તે કદી ભાગતી નહિ. પ્રજાને પ્રેમ, દયા, સુખ, ને પતિપ્રેમ પણ આ મોટા યજ્ઞમાં તે હોમી દેવા તૈયાર હતી. જો મેરિના ચારિત્ર્યને આ ભાગ આપણે બરાબર સમજશું તે તેના અમલની ઘાતકી ને જુલમી શિક્ષાઓને ને તેમની નિષ્ફળતાને પણ આપણે એકદમ સમજી શકશું. So wife-like, humble to the trivial boy. Mis-matched with her for policy...... Seventeen, a rose of grace! Girl never breathed to rival such a rose. Rose never blew that equalled such a bud. Tennyson's Queen Mary. * Tragedy is the keynote of the reign of England's first queen-regent; the human interest is so intense that the political and religious issues seem, great as they were, to sink into the background of the picture, mere accessories of the stage, on which are presented immortal figures of Doom. First is the tragedy of x x Lady Jane x x Then the tragedy of martyrs-of x x Ridley, Latimer x x and of Cranmer. x * Last and greatest, the tragedy of the royal-hearted Queen. England under the Tudors by Arthur Innes, P. 217. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મેરિની કેથલિક રાજ્યનીતિ. –ગાદીએ આવતાં વાર જ મેરિએટ પિતાના મુખ્ય શત્રુઓને માફી આપી. મેરિનું આ વર્તન ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તે ધર્મની બાબતમાં અડગ વલણ બતાવતી ને મતભેદકદી સહન કરતી નહિ; રાજ્યકારણમાં તે આવી સહિષ્ણુતા બતાવતી. ઈગ્લેંડના લેકે રાણી સાથે રહ્યા હતા ને તેમના પક્ષથી મેરિને ગાદી મળી હતી; પણ તેથી કાંઈ એમ સમજવાનું નથી કે ઇંગ્લંડના લોકોને મન કેથલિક પંથમાં પાછા જવું હતું. તેઓ નર્ધબરલેંડના ખટપટી ને ધર્મ સંબંધી લ્યુથર કરતાં પણ આગળ વધતા કારભારથી કંટાળી ગયા હતા. મેરિને આવી લોકલાગણીને લાભ લેવું નહોતું. તેને તે રાણી તરીકે પિતાને જુના પંથને ફરીથી ગ્લંડમાં દાખલ કરેલ હતું. મેરિના સગા એપરર ચાર્લ્સ તેને સહિષ્ણુતા બતાવવાની સલાહ આપી, પણ તે સલાહ રાણીએ બીલકુલ માની નહિ. ચાર્લ્સની બીજી સલાહ એ હતી કે મેરિએ સ્પેઈનના પાટવી કુંવર ફિલિપને પરણવું. ઈંગ્લંડના લોકો આવા લગ્નથી ઘણું વિરુદ્ધ હતા, કારણ કે એવું લગ્ન થાય તે ચેકસ ઈગ્લડ સ્પેઈનના રાજાને વશ થાય ને દેશની બધી સ્વતંત્રતાને નાશ થઈ જાય. ઇંગ્લંડના લોકોને વિચાર એ હતો કે મેરિએ કાયમ કુંવારા રહેવું, ને જે પરણવું જ હોય તે કોઈ રાજવંશી અંગ્રેજને પરણવું. મેરિએ આ બાબતમાં પણ કવિરુદ્ધ આચરણ કર્યું. તેણે ઈ. સ. ૧૫૫૫માં ફિલિપ સાથે લગ્ન કર્યું. તે અગાઉ ડેવનશાયરમાં ને ઇંગ્લંડના મધ્ય ભાગમાં વાયટ (Wyatt) નામના માણસની સરદારી નીચે બંડ થયાં. મેરિએ હકમતથી લેકને પિતાના પક્ષમાં રાખ્યા ને બંડ દબાઈ ગયાં. આ બંડ પછી તુરત જ જેઈન ગ્રેને શિરચ્છેદ કરવામાં આવ્યું. લગ્ન પછી મેરિએ ગાર્ડિનર, પલ ને રેનાડ (Renard) જેવા જુના મતના સલાહકારેને વિશ્વાસમાં લીધા. હેનરિ પહેલાં પિપ સામે પક્ષ નાનું હતું ને તેથી તેને જબરદસ્તીથી દબાવી દેવામાં આવ્યો હતો. હવે તે પક્ષ મેટો થઈ ગયે હતો ને જબરદસ્તી થવાથી આખા દેશમાં ખળભળાટ થાય એમ હતું. છતાં જે કાયદાઓથી ને રીતથી હેનરિએ ને સમરસેટે વિરુદ્ધ પક્ષને કચડી નાખ્યો હતો, તે જ કાયદાઓથી ને તે જ રીતથી હવે એમના જ પક્ષને કચડી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ નાખવાના હુકમ કરવામાં આવ્યા. મેરિ એમ ધારતી હતી કે જે આગેવાનોને સપ્ત સજા કરવામાં આવશે તે પછી બીજા માણસે પિતાની મેળે જુના પંથને સ્વીકાર ફરીથી કરશે. આ માન્યતા ભૂલભરેલી હતી. મેરિની અગાઉનાને મેરિની પછીના જમાનામાં રાજદ્રોહ અને ધર્મદ્રોહના, બંને આરે ઉપર નાના મેટા લેકોને જીવતા બાળી નાખવામાં આવ્યા હતા. પણ મેરિ રાજદ્રોહી માણસને માફી આપતી ને માત્ર ધર્મદ્રોહી અથવા વધારે સ્પષ્ટ લખીએ તે પિપદ્રોહી માણસને જ બાળી નાખવાને હુકમ કરતી. આ સજા કરવામાં ગાડિનર, બાનર ને પલ મુખ્ય સલાહકાર હતા. શહીદ (Martyrs) થવા માં કૅનમર, રિલિ (Ridley) લૅટિમર (Latimer) એ મુખ્ય હતા. શહીદની કુલ સંખ્યા લગભગ ૩૦૦ જેટલી હશે ને તે માત્ર ત્રણ વર્ષની મુદતમાં. પરિણામે રાણીને કારભાર ઘણે વગેવાય ને કે તેનાથી કંટાળી ગયા. વળી જે હેતુથી આટલી બધી સખ્તાઈ બતાવવામાં આવી તે હેતુ પાર પડી શકે નહિ. ઈગ્લેંડના લોકોમાં હવેથી આ વાત તો સજ્જડ ઘર કરીને પેસી ગઈ કે કેથલિક પંથ જે દેશમાં ફરી સ્થાપવામાં આવશે તે વળી હજારે અંગ્રેજ પુરુષો, સ્ત્રીઓ ને બાળકો અકાળ ને ઘાતકી સજા પામી ભરી જશે અને અસંખ્ય કુટુંબો પાયમાલ થઈ જશે. પાપ ને કૅથલિક પંથ સામે તેમને વિરોધ ઢીલ ન થતાં ઉલટે સજ્જડ થઈ ગયો અને તે પંથનું એકદમ આવી બન્યું. # ધર્મનું ઝનુન કેટલે સુધી જઈ શકે છે તે મેરિના કારભારના કેટલાક બનાવોથી આપણે જોઈ શકીએ છીએ. એ વખતે ધર્મને નામે, ઘણું મરી ગએલા માણસનાં મુડદાઓને પણ બાળવાની સજા (?) કરવામાં આવી હતી. મરતી વેળા લૅટિમર ૭૦ વર્ષને ડોસે હતો પણ તેની હિંમત અપાર હતી; રિલિને તેણે કહ્યું“Be of good comfort; we shall this day light such a candle, by God's grace, in England, as I trust shall never be put out.” એ ભવિષ્યવાણી અક્ષરશઃ ખરી પડી. કૅનમરે મરતાં અગાઉ પ્રાયશ્ચિત કર્યું; પણ મરતી વેળા તેણે તે અનુતાપનાં લખાણો પાછા ખેંચી લીધાં. બળવાની જગ્યા ઉપર તેને લઈ જવામાં આવ્યું ત્યારે તે બોલ્યો -આ જમણે હાથે છ છ વાર લિખિત પ્રાયશ્ચિત્ત આપ્યું છે ને તેથી તેને પહેલો ને મેટો ગુન્હો છે. એમ કહી -જમણો હાથ હિંમતથી તેણે બળતા અગ્નિમાં ધરી રાખ્યો ને પોતે ભડથું થઈ મરી ગયે – Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કુલિક પંથની ફરી સ્થાપના–મેરિની પહેલી પાર્લમેંટે છ એડવર્ડના અમલના ધર્મસંબંધી તમામ કાયદાઓ રદ કર્યા ને હેનરિના વખતમાં ચર્ચની જે સ્થિતિ હતી તે કાયમ રાખી. પણ ત્રીજી પાર્લમેંટે રેમના પિપ સાથે એકમત જાહેર કર્યો ને આઠમા હેનરિએ પસાર કરાવેલા પિપ ને તેની સત્તા સામેના તમામ કાયદાઓ રદ કર્યા, ઇ. સ. ૧૫૫૫. પણ પાર્લમેટે ચર્ચનું તમામ ઉત્પન્ન રેમના પાપની તિજોરીમાં જવા દેવાની ના પાડી. ઈંગ્લંડ ને યુરો૫; રાણીનું મરણ–ઈ. સ. ૧૫૫૬માં મેરિને પતિ ફિલિપ પેઈનને રાજા થયે. તુરત જ પેઈન ને પોપ વચ્ચે લડાઈ શરૂ થઈ. ક્રાંસે પિપ પક્ષ લીધે. ઇંગ્લંડને ફિલિપને પક્ષ લેવો પડે, ઇ. સ. ૧૫૫૬-૫૮. ઇ. સ. ૧૫૫૮માં કેલે ફ્રાંસના હાથમાં ગયું. આ નુકસાન ઈંગ્લડના લોકોના મનમાં ઘણું ખેંચ્યું ને લોકો મેરિ ઉપર ઘણું ગુસ્સે થયા. તે રાણી ઈ. સ. ૧૫૫૮ના નવેંબરમાં મરી ગઈ. લેકે હર્ષઘેલા થઈ ગયા. ચર્ચમાં ઘંટાના થયા, રાત્રે લોકોએ મેટો ઉત્સવ ઉજવ્ય, ઉજાણું કરી, ને નવી રાણી ઈલિઝાબેથને નામે આનંદ આનંદ બધે સ્થળે થઈ રહ્યા.. Then Cranmer lifted his left to heaven, And thrust his right into the bitter flame; And crying in his deep voice, more than once, "This hath offended-This unworthy hand ! So held it till all was burned.” Tennyson. ઈંગ્લેંડમાં ધર્મને નામે જે જુલમ ગુજારવામાં આવ્યું તે કરતાં હજારગણે. ઘાતકી ને અસહ્ય જુલમ સ્પેઈનમાં, જર્મનિમાં ને ઈટલિમાં ગુજારવામાં આવ્યા હતે. મુસલમાની રાજ્યકર્તાઓના વખતમાં હિંદુઓ ઉપર ગુજારવામાં આવેલા જુલમની વાતે આપણું પરદેશી ઈતિહાસકારે અનેરા રૂપરંગ ભરી ચીતરે છે; પણ તેઓ ભૂલી જાય છે કે તેમનાં લખાણે ઓગણીસમી ને વીસમી સદીમાં કરવામાં આવે છે. યુરોપ ને હિંદમાં શહીદોને તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર લાગતી નથી ? બીજે ભેદ પણ સમજવા જેવો છે. યુરોપમાં એકજ ને સર્વમાન્ય. ખ્રિસ્તી પંથના સ્થાપક ઈસુ ખ્રિસ્તના નામે જુદા જુદા પક્ષે જુલમ કરતા. હિંદમાં. મુસલમાને ને હિંદુઓ એક જ પયગંબરના નામે લડતા નહોતા. આ દષ્ટિએ ખ્રિસ્તી, પ્રજાઓની પરસ્પર અસહિષ્ણુતા વધારે અક્ષમ્ય ગણાશે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રકરણ ૬ ઈલિઝાબેથ, ઇ. સ. ૧૫૫૮-૧૬૦૩. નવી રાણી લિઝાબેથ,—લિઝાબેથ જ્યારે ગાદીએ આવી ત્યારે પચીસ વર્ષની હતી. લિઝાબેથનું શિક્ષણ ક્ષણી ઉચ્ચ કાટિનું હતું. તે ગ્રીક, લૅટિન તે હિબ્રુ લખી જાણતી, અને ફ્રેંચ, જર્મન અને ઈટાલિઅન લખી તેમ જ ખેલી જાણતી. સંગીત ને નૃત્યની લલિત કળાઓમાં પણ તે એક્કી હતી. સામરસેટ અને મેરિના કારભાર દરમ્યાન તે માંડ માંડ ભયંકર આક્તમાંથી છટકી ગઈ હતી ને મેરિના વખતમાં તેણે કેટલાક વખત કેદમાં પણ કાઢયા હતા. નવી રાણી બહુ સુંદર નહતી. તે મિથ્યાભિમાની, ઉર્દૂત અને કડક હતી. તેનું મન કળવું ઘણું મુશ્કેલ થઈ પડતું; પણ તે ઈંગ્લેંડના લોકા ઉપર પ્રીતિ રાખતી. લોકો પણ તેને ચાહતા. તેની નસેનસમાં ઇંગ્લીશ લોહી વહેતું હતું. રાજકારણમાં તે ધણી કાખેલ હતી, પણ ધર્મની બાબતમાં તે બેદરકાર હતી. પાતાનો ને રાજ્યના સ્વાર્થ સાધતી વેળા તે ન્યાય-અન્યાય, સત્ય-અસત્ય એવું કશું જોતી નહિ. અલબત તે કાંઈ નાસ્તિક નહેતી. તેનામાં તેના બાપના ને તેની માના તમામ ગુણદેષા ઉતર્યાં હતા. આઠમા હેન રિએ નક્કી કરી રાખેલા ચર્ચના ધારણને તે ગમે તે ભાગે વળગી રહેવા માગતી હતી. તેને કાલ્વિનના મહાજનસત્તાક ચર્ચ ઉપર રાણી તરીકે અણુગમા હતા, તેમ પાપની નિરંકુશ સત્તાને પણ તેને અણુગમા હતા. ઇલિઝાબેથના સ્વભાવ સ્ત્રીજાતિના નહિ પણ પુરુષજાતિના હતા; લગ્ની બાબતમાં તેણે પોતાના જ હ્રદય તરફ દૃષ્ટિ નહિ કરતાં રાજ્યના સમગ્ર હિતને લક્ષમાં રાખ્યું, ને ઈંગ્લેંડને પરતંત્ર નહિ બનાવતાં પેતે ઠેઠ સુધી અવિવાહિત રહી. છતાં પોતે લગ્ન કરવા માગે છે એવું વાતાવરણ તેણે સ્વદેશમાં તે પરદેશમાં ઉત્પન્ન કર્યું, ને લગ્નને નામે તેણે ભલભલા રાજાને ને રાજપુરુષોને હથેળીમાં રમાડ્યા–એવી તે તે ઉસ્તાદ હતી. એના વખતના અંગ્રેજો દેશાવર પાતાની વગ તે પોતાના વેપાર વધારવા ધણા ઈંતેજાર હતા, તે તે રાણીના કે તેના સલાહકારોના વાર્યો વળે એવા નહેાતા. આ નવીન જમાનાને રાણી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઓળખી ગઈ અને બીજા રાજ્યો સાથે ચેક ને ઉઘાડું લડાઈમાં ન ઉતરવું પડે એવી રીતે તેણે પિતાની પ્રજાને આગળ વધવામાં કશે અંતરાય પાડે નહિ. જ્યારે તે ગાદીએ આવી ત્યારે ઈંગ્લંડની તિજોરી ખાલી હતી, તેનું લશ્કર નમાલું હતું અને યુરોપમાં તેનું વજન બહુ પડતું નહોતું. છતાં તેણે રાજ્યનૈકા એવી ચાલાકીથી હંકારી, કે જ્યારે તે મરી ગઈ ત્યારે સર્વાનુમતિએ ઈગ્લેંડના ઈતિહાસમાં તેને યુગ કીર્તિવાન યુગ કહેવાઈ ગયો.* ઈલિઝાબેથના લગ્નને સવાલ–ઈલિઝાબેથ માટે તેને લાંબા અમલ દરમ્યાન ઘણાં ભાગમાં આવ્યાં, પણ ઉપર કહ્યું તેમ તેણે એ માગાંઓને માત્ર પોતાની રાજકારણની બાજીમાં સેગઠાંરૂપે જ કાઢી નાખ્યાં. પહેલાં તે પેઈનના રાજા ફિલિપે માગું મે કહ્યું પણ તે રોમન કેથોલિક હતા; * Other queens have been great by the display of intellectual qualities commonly accounted masculine, or virtues recognised as the special glories of their own sex; Elizabeth had the peculiar ingenuity deliberately to employ feminine weakness, incomprehensibility, and caprice, as the most bafflingly effective weapons in her armoury. England under the Tudors by Innes, P. 427. She educated Englishmen to a perception of England's destiny, and for this purpose fixed England's attention upon itself. She caught at every advantage which was afforded by the divided condition of Europe, to assert England's importance, France and Spain alike had deep causes of hostility. She played off one against the other so that both were anxious for the friendship of a state which they each hoped some day to annex. England gained courage from this sight, and grew in self-confidence. Round her, with all her faults, the England which we know grew into the consciousness of its destiny.-- Creighton's Elizabeth. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વળી સ્પેઈનની સત્તા ઈગ્લેંડના લેકને જરા પણ ગમે એમ નહોતી. આ કારણેથી ફિલિપની ઉમેદવારી તદન નિરર્થક હતી, જો કે રાણુએ તેને ઘણે વખત રમાડ્યાં કર્યો. ત્યાર પછી એવી જ જાતની બાજી રાણી એપરરના પુત્ર આચડ્યુક ચાર્સ સાથે, અને સ્વિડન, ડેનમાર્કને હેસ્ટાઈનના રાજવંશે સાથે રમી. એ જ રીતે તેણે લંડના અર્લ ઍરન (Arren) ને પણ છેતર્યો. રાણીએ નોધંબરલેંડના પુત્ર લોર્ડ રોબર્ટ ડલિ (Dudley) અથવા પછીના Earl of Leicester ઉપર એટલે બધે પક્ષપાત બતાવવા માંડે કે કે એમ જ માનવા લાગ્યા કે રાણી તેને પરણશે. એ માન્યતા પણ બેટી પડી. એવી રીતે કાંસના રાજાના ભાઈ હેનરિ, ડયુક ઑવ્ અંજૂ (Anjou) ની ઉમેદવારી પણ નિષ્ફળ નીવડી. એ જ પ્રમાણે અઢાર વર્ષના Alenconએલેકન–અંજૂના નાના ભાઈની દસ વર્ષની ઉમેદવારીનું પણ થયું. ઇલિઝાબેથ અને ચર્ચની વ્યવસ્થા–પહેલાં તે ઇલિઝાબેથે મેરિના કાયદાઓ એમને એમ રાખ્યા. પણ ધીમે ધીમે તેમાં ફેરફાર કરવામાં આવ્યા, કારણ કે રાણીને અને લોકોને મેરિ કે સોમરસેટના વિચારે પસંદ નહતા. ઈ. સ. ૧૫૫માં પાર્લમેટે બે કાયદાઓ ઘડ્યા–એક, રાણી પોતે ઈગ્લેંડના ચર્ચ ઉપર મુખ્ય સત્તા ધરાવે છે એવું જાહેર કરનારે, અને બીજો, બધા લેકોએ એક જ ચર્ચની વ્યવસ્થાને અધીન રહેવું એમ જાહેર કરનારેActs of Supremacy and Uniformity. પછી સાર્વજનિક પ્રાર્થના માટે એક સામાન્ય પુસ્તક (The Common Prayer Book)ના ઉપગને ફરજ્યાત ઠરાવવામાં આવ્યું. જે લોકોએ આ વ્યવસ્થા ન રવીકારી તેમની પાસેથી છવાઈઓ, વર્ષાસને ને હોદાઓ ખેંચી લેવામાં આવ્યાં; પણ ઈલિઝાબેથે તેમને બીજી રીતે હેરાન કર્યા નહિ–તેમની જિંદગી તે સલામત જ રહી. આ ધેરણ યુરોપની પરિસ્થિતિ ઉપર ટકી રહ્યું હતું. ઈ. સ. ૧૫૬રમાં ફાંસમાં કેંગ્લંડમાં કેથોલિકે જેર ઉપર આવતા હતા તેથી તેમની સામે બ્લડમાં પણ પાર્લમેંટે સખ્ત કાયદાઓ કર્યા, ઇ. સ. ૧૫૬૩. જે કઈ શિક્ષકે કે વકીલે કે પાર્લમેટના સભાસદે અષ્ટ આવું સુપ્રીમસીને માન્ય ન રાખે તેઓ રાજદ્રોહી ઠરે, એવો કાયદે હવે પસાર કરવામાં આવ્યું, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઈ. સ. ૧૫૬૩. ઈ. સ. ૧૫૭૦માં પપે ઈલિઝાબેથને ઇંગ્લંડની ગાદીથી બરતરફ કરી ને ઈંગ્લંડના કેથલિકને તેના ગેરકાયદેસર રાજ્ય સામે થવા છૂટ આપી. ઘણું કૅલિક ઈંગ્લડ છોડી ગયા ને દેશાવર જઈ રાજદ્રોહ કરવા મંડ્યા. આ કારણથી પાર્લમેટે કેથલિકો સામે ને સુઈટ સામે સખ્ત કાયદાઓ કર્યા. આ વખતે ઈંગ્લંડમાં રાણુને ધારણ વિરુદ્ધ બીજે સબળ પક્ષ ઉભું થતું હતું. તે પક્ષ પ્રેઅિટેરિઅન અથવા મ્યુરિટન (Presbyterian-Puritan) કહેવાય. પાર્લમેટમાં પણ તે પક્ષનું જોર હતું. એ કારણથી તેમની સામે રાણીએ સખ્ત કાયદાઓ કરાવ્યા, કારણ કે તેઓ ધર્મના વિષયમાં મહાજનસત્તાક વ્યવસ્થા માગતા હતા ક આ નવા કાયદાઓ પ્રમાણે કુલ લગભગ ૧૮૭ કથાલિકોને ધર્મના કારણસર દેહાંતદંડની શિક્ષા કરવામાં આવી. Whitgift-લ્ડિંગિફટ ઈ. સ. ૧૫૮૩માં કૅન્સરબરિને આચંબિશપ થયો ત્યારે તેની સલાહથી ઈલિઝાબેથે ૪૪ સભાસદનું (જેમાં ૧૨ બિશપે હતા) હાઈ કમિશન નીમ્યું. તે મંડળને ધાર્મિક વિવાદ ઉપર ન્યાય ચૂકવવાનો અધિકાર હતા પણ તેની સત્તા ઘણું જ નિરંકુશ હતી; માત્ર તેને દેહાંતદંડ આપવાનો અધિકાર નહોતે. ઠેઠ રાણીના મરણ સુધી આ મંડળે ઘણુ યુરિટને ને કૅકૅલિકો ઉપર ફોજદારી કરી તેમને સતાવ્યા. આ કારણથી પ્યુરિટને ધર્મની વ્યવસ્થા સામે પડ્યા ને રાણીના અમલમાં છેલ્લાં વર્ષોમાં તેઓ છેક તેની સામે બેલવા લાગ્યા. *Elizabeth cast her mantle over the Church, and changed! the offensive alliance of crown and parliament, forged by Henry VIII against the church, into a league for mutual defence between crown and church against Parliament, which dominated English politics for a century and more. The royal supremacy became a boon instead of a stumbling block to the Church, and Elizabeth's services have reaped a posthumous reward in the contrast drawn by ecclesiastical historians between her father's character and hers. Pol. Hist. of England, Vol. VI, P. 363. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઇંગ્લંડનો કસ, ઑલંડ ને પેઈન સાથેનો વ્યવહાર – જ્યારે નવી રાણી ગાદીએ આવી ત્યારે ઇંગ્લંડ ને ફાંસ વચ્ચે લડાઈ ચાલતી હતી અને ઈંગ્લડે કેલે ખાયું હતું. પણ કેલે માટે લડાઈ લંબાવવી તે મૂર્ખાઈ સમજી ઈ. સ. ૧૫૫લ્માં ઈંગ્લંડ ને ફ્રાંસ વચ્ચે સુલેહ કરવામાં આવી, ને કેલેને આઠ વર્ષ માટે કાંસ પાસે રહેવા દેવામાં આવ્યું. ઈગ્લંડની સ્થિતિ આ વખતે ઘણી કફોડી હતી. જે ઈગ્લડ પેઈન સાથે ભળે તે કાંસ ઍટલંડ સાથે મળી મેરિ અટેના હકને અનુમતિ આપી ઈંગ્લડને હેરાન કરે. ઇંગ્લંડની પાસે શરૂઆતમાં લડવા માટે નહોતું લશ્કર, નહાતી નૌકા, કે નહોતે પૈસે. વળી ખુદ દેશમાં કેટલાએક કૅથલિકે શત્રુઓના પક્ષમાં પણ ભળે એવા હતા. ઈ. સ. ૧૫૫૯માં કાંસને રાજા બીજો હેન રિ મરી ગયો. ન રાજા બીજો ફાંસિસ લંડની રાજપુત્રી મેરિને પરણે. આ જ મેરિ ઇંગ્લંડની ગાદીની હકદાર હતી. સ્કૉલેંડમાં લોકોએ કાલ્વિન ને નૂકસના. રથાન ( ડ 'ખાન '? ન ઇન કંબો નેધર્બનો T. , બિલ્ડિંગ મોન્સ ના પિ ઇનની શાદી ના બાદ માન. શિરો, આગળ પડતા ધર્મવિચારે સ્વીકાર્યા હતા તે ઈલિઝાબેથને ખુંચતું હતું. પણ સ્કલંડમાં ફ્રાંસનું જોર ઘણું વધી પડયું હતું ને આ લોકો ફ્રાંસની વગના દુશ્મને હતા. વળી સ્કોલંડમાંથી કાંસની વગને બાતલ કરવાની ખાસ જરૂર: Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હતી. તેથી ઈલિઝાબેથે તે દેશમાં પિતાના પક્ષને ખાનગી મદદ આપી. ઈ. સ. ૧૫૬૧માં એડિનબરની સુલેહથી ને બીજા કાંસિસના મરણથી સ્કેલેંડમાં ફ્રાંસની સત્તા નાબુદ થઈ અને ત્યોને પેંટેસ્ટંટ પક્ષ પ્રબળ થયો. કસ, ઓંલંડ ને ઇંગ્લેંડ, ત્રણેય એક જ રાજ્યકર્તા નીચે આવતાં અટકી ગયાં. કાંસમાં હવે પ્રોટેસ્ટ અથવા દૂજને (Huguenots) ઉપર પારાવાર જુલમ થવા માંડે. તેથી તે દેશમાં સ્વકીય યુદ્ધ (Civil War) શરૂ થયું. રાણીએ પિતાના સ્વધર્મીઓ સાથે ઈ. સ. ૧૫૬૨માં સુલેહ કરી ને તેમને મદદ પણ મેલી. પણ ઈલિઝાબેથ આ વખતે ફિલિપ સામે રેજ વિરુદ્ધ થતી જતી હતી. વળી ક્રાંસમાં તેને ફતેહ મળી નહિ, તેથી ઈ. સ. ૧૫૬૪માં ફ્રાંસ સાથે મિત્રતા કરવામાં આવી. ઈગ્લેંડના લોકેને દેશાવર સાથે પરદેશી ને ખાસ કરીને સ્પેઈનના રાજ્યના કેઈપણ જાતના અવરોધ વિના સ્વતંત્રપણે વેપાર કરવો હતો અને બની શકે તે દરિયાપાર સંસ્થાને પણ સ્થાપવાં હતાં. નેધરલેંડમાં આ વખતે ફિલિપ અસહ્ય જુલમ ગુજારતે હતો, કારણકે ત્યાંના લેકને મોટે ભાગ પ્રોટેસ્ટંટ હતા ને તેમને સ્પેઈનનું આપખુદ રાજ્યતંત્ર ગમતું નહતું. એ પ્રદેશ જે સ્પેઈનના હાથમાં કાયમ માટે રહે તે ઈંગ્લંડના પાડોશમાં જ પેઈનનું જોરાવર રાજ્ય ખડું થઈ જાય–તેવી સ્થિતિ કઈ પણ ઈંગ્લંડને રાજ્યક્ત થવા દે નહિ. નેધલેંડમાં આ વખતે એક પક્ષને સ્પેઈનથી સ્વતંત્ર થવું હતું. તે દેશને વેપાર ઈંગ્લડને ઘણે લાભકારક હતે. ઘણા વણકર ફિલિપના ને ડ્યુક ઑવ્ આલ્વાના અપાર જુલમથી કંટાળી ઈંગ્લંડમાં આવી વસ્યા હતા. અંગ્રેજ ખલાસીઓ સ્પેઈનના વેપારને ઘણી હલાકી ઉત્પન્ન કરતા હતા. ફિલિપના માણસો ખાનગી રીતે ઈંગ્લંડના લોકોને રાણી વિરુદ્ધ ઉશ્કેરતા હતા. ફાંસ તો પહેલેથી જ સ્પેઈન વિરુદ્ધ હતું, તેથી ઈ. સ. ૧૫૭૨માં તે દેશ સાથે બીજી સુલેહ કરવામાં આવી ને પેઈન સામે લડાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું. પણ પરિણામે ફાંસ નેધરલેંડમાં સત્તા ઉપર આવે એવું હતું, તેથી આ મિત્રતા માત્ર કામચલાઉ મિત્રતા જ રહી. વળી ઈ. સ. ૧૫૭૨ના જાન્યુઆરિમાં ફાંસના કૅથલિકેએ જને Page #121 -------------------------------------------------------------------------- ________________ અથવા પ્રોટેસ્ટંટની કતલ ચલાવી, જેમાં લગભગ એક લાખ માણસે માર્યા ગયાં. ઇંગ્લંડમાં આ કતલની અજબ અસર થઈ. કાંસના રાજ્યતંત્ર ઉપર લકો ઘણા ક્રોધે ભરાયા. ઇલિઝાબેથે ફિલિપ સાથે તત્કાળ સમાધાન કરી લીધી, પણ બંને રાજ્યો વચ્ચે અંદરથી જે અગ્નિ ભભુકતે હતું તે ઝાઝા વખત માટે છાને રહી શકે એમ નહોતું. સ્પેઈનને વકીલ મેન્ડોઝા રાણીને મારી નાખવાના. કાવતરાં કરતે પકડાઈ ગયે તેથી તેને રજા આપવામાં આવી એવાં બીજાં કાવતરાંઓમાં પણ પેઈનના રાજાને ને તેના પક્ષને હાથ હેય એમ નક્કી થયું. કાંસમાં હજુ પણ જુદા જુદા પક્ષે પરસ્પર લડી મરતા હતા. ઑલંડના રાજા છ જેઈમ્સ ઈલિઝાબેથ સાથે મૈત્રી કરી લીધી હતી. ઈગ્લેંડને પિતાના પાડેશમાં કોઈ ભય નહોતું. તેથી રાણીએ લીસ્ટરને નેધરલૅન્ડ મેકલ્ય ને ડ્રેઇકને દરિયાપાર રવાના કર્યો. ફિલિપે પણ ચેક લડાઈ જાહેર કરી. ડેઈકે કડિઝની ગાદીમાં સ્પેનિનાં કેટલાંક વહાણેને નાશ કર્યો ને તેમને માલ જપ્ત કર્યો. ફિલિપે હવે ઇંગ્લંડ ઉપર એકમેટી દરિયાઈ સવારી મેકલવાની તૈયારી કરી. મુખ્ય નૈકાધિપતિ સાંતાક્રઝ મરી ગયો હતો તેથી સરદારી ડયુક ઔવું મેડિના સિડેનિઆ (Duke of Medina Sidonia) ને આપવામાં આવી. તે આમેંડા (Armada)માં કુલ ૧૩૦ અરમારે હતી. ફિલિપની યુક્તિ એવી હતી કે એક તરફથી નિકાસૈન્યથી ઇંગ્લંડના નકાબળને તેડવું ને બીજી તરફ નેધરલૅન્ડમાંથી યુક એવુ પાર્માની સરદારી નીચે ખુદ ઈંગ્લંડમાં જ લશ્કર ઉતારવું. આ આર્મડા સામે ઈંગ્લડે ૧૮૭ નૈકાઓ બહાર પાડી. અંગ્રેજ સૈકાબળને મુખ્ય અધિકારી હાવર્ડ હતા, પણ ડ્રેઈક, કૅબિશર અને હૉકિન્સ જેવા ઉસ્તાદ અને અનુભવી નાવિકો તેના સલાહકાર હતા. બંને પક્ષ વચ્ચે પ્લીમથ, પોર્ટલેન્ડ, અને વાઈટના ટાપુઓ નજીક નાની ટપાટપી થઈ ઇ. સ. ૧૫૫૮. શત્રુઓ બ્રિટિશ ચેનલમાં રહી ઇંગ્લંડના નૈકાસૈન્યને કબજે કરે એ હવે અસંભવિત થયું, જો કે ત્રણેય લડાઈઓમાં ઇંગ્લંડને જ વિજય મળે, જ તે રાણુની રજા માગતી વેળા – "Don Bernarodino de Mendoza was born not to disturb countries but to conquer them." Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ એમ તા કહી શકાય નહિ. સ્પેનના આર્કેડાને પામ્યું સાથે ભળી જવા સિવાય ખીજો માર્ગ હવે રહ્યા નહિ. અંગ્રેજ નાવિકાને માત્ર એક જ બાબત ઉપર ધ્યાન આપવાનું હતું. ગમે તેમ પણ પાર્માને અને મેડિનાને ભેગા થતા અટકાવવા. તેથી જ્યારે આમેડા કૅન્ને તરફ્ જતા હતા ત્યારે અંગ્રેજોએ ગ્રેવિલાઈન્સ પાસે એક રાત્રે આઠ સળગતાં વહાણાને તેના તરફ રવાના કર્યાં. આભેંડાની વ્યુહરચના તુરત તુટી ગઈ. ખળતાં વહાણાના સંસર્ગ ગમે તે ઉપાયે અટકાવવાની જરૂર હતી, પણ આમૈડા છિન્નભિન્ન ગઇ ગયા. આ વખતે અંગ્રેજોએ તેના ઉપર તાપને મારા શરૂ કર્યો. પવન પણ અનુકૂળ હતા. શત્રુએ બહાદુરીથી લડયા પણ હારી નાસી ગયા, જુલાઈ ૨૯, ઇ. સ. ૧૫૮૮. અંગ્રેજોને માત્ર એક નાકા અને સે। માણસોનું નુકસાન થયું, જ્યારે સ્પેઈનનું અર્ધું નૌકાબળ લાસ ગયું; તેના ઘણા નાવિકો માર્યા ગયા; તે જે બચ્યા તેને અંગ્રેજોએ ને સ્કાટ લાકેએ મારી નાખ્યા. આર્મડાની હારનાં કારણો નીચે પ્રમાણે આપી શકાયઃ—તેને મુખ્ય અધિકારી મેડિના કદી દરિયાઇ લડાઈ કરી જાણતા નહોતા. સ્પેઈનના લોકાએ નાકાયુદ્ધની કળામાં જમાનાને અનુકૂળ ફેરફારો કર્યા નહાતા. આર્કેડાનું તેાપખાનું ધણી હલકી જાતનું હતું. પોતાની ને શત્રુની નાકાઓને એકમેક કરી, પોતાના સિપાઈ એ પાસે શત્રુની નાકાનાં માણસો ઉપર હુમલો કરાવવા, એ તેમની લડવાની રીત હતી. આ કળા હવે જુની થઇ ગઇ હતી. અંગ્રેજોની નૈકા · હલકા વજનવાળી, ઉંચી જાતના તાપખાનાથી ને માત્ર નાવિકાથી સજ્જ થએલી હતી. અંગ્રેજ નાવિકા પાધરો ગાળીબાર કરી શકતા. તેઓ કદી પણ શત્રુની નાકાની તદ્દન નજીક જતા નહિ, શત્રુઓથી વેગળારહી તેાપાના મારથી તેમની “લડાયક શક્તિને નાશ કરવામાં અંગ્રેજો બાહોશી માનતા. ઇંગ્લેંડના નાવિકા આ કળામાં ત્રણા હેાશિયાર હતા. સ્પેઇનના આમૈડામાં નાવિકા નહિ પણ સૈનિકા હતા, અને નાવિકાને સૈનિકાના અધિકાર નીચે રાખવામાં આવ્યા હતા. વીસ વીસ વર્ષો થયાં ઇંગ્લેંડના લેાકેા સ્પેઈનની સત્તાને દરિયાઈ અળમાં નિર્બળ કરવા માગતા હતા. તે હવે સિદ્ધ થઈ ચૂકયું. ઈંગ્લંડ પોતે * આવી અપૂર્વ દરિયાઇ ફતેહ ઈશ્વરે જ આપી એમ લેાકેાએ માન્યું. The Lord blew with His wind and they were scattered. Page #123 -------------------------------------------------------------------------- ________________ હવે પરદેશી હુમલાઓથી નિર્ભય બન્યું. સ્પેઈનની લડાયક શક્તિના ને તેની સાથે તેના દરિયાઈ સામ્રાજ્યના નાશને હવે આરંભ થ. પેઈન ઉપર મેળવેલા વિજયને લાભ કેવી રીતે લેવો એ હવે મુખ્ય પ્રશ્ન થઈ પડે. દેશમાં બે પક્ષ હતા. પહેલે પક્ષ કહેતે કે હવે તકનો લાભ લઈ સ્પેઈનનાં દરિયાઈ બળ ને સામ્રાજ્ય નબળાં કરવાં જોઈએ. બીજા ‘પક્ષનું એવું કહેવું થયું કે સ્પેઈનના દેશાવરના વેપારને કનડગત કરી તેમાંથી લાભ લે. પહેલા પક્ષમાં ડ્રેઈક, રૅલે ને વૈલિસિંગહામ હતા. બીજા પક્ષમાં રાણું ને બલ હતાં. પહેલાં તે ડૂઈકને પક્ષ ફાવ્યું. ઈ. સ. ૧૫૮૮-૮૮ માં રાણુએ તેને એનિઓને પોર્ટુગલની ગાદી ઉપર બેસાડવા લિમ્બન મેક. ડ્રેકના માણસોએ ખુદ પેઈનના મુલકમાં કેટલીક રંજાડ કરી, પણ તેને સ્વદેશથી પૂરતી મદદ ન મળી તેથી નિરાશ થઈ તે પાછો ર્યો. તેના મિત્ર, વૈલિસિંગહામ, લીસ્ટર, વગેરે મરી ગયા. બીજા પક્ષના કહેવા મુજબ હવે આ સવાલને નિકાલ કરવામાં આવ્યું. કૅબિશર અને બીજા અંગ્રેજ નાવિકે પેઈનનાં વેપારી વહાણને પેટ ભર લૂંટવા મંડ્યા. તેમાં બાલાકલાવા આગળ ડ્રેઇક ને કૅબિશરે તે અદ્ભુત પરાક્રમ કર્યો. ઈલિઝાબેથે નેધલક્ઝમાં ને ફાંસમાં સ્પેઈનના દુશ્મનને મદદ મકલી, પણ પૂરતી નહિ. તેથી વિજયને લાભ પૂરેપુરી રીતે ઈંગ્લંડના લોકો મેળવી શક્યા નહિ. વળી ડ્રેઈક, ક્રાબિશર, વગેરે મરી ગયા. ઈ. સ. ૧૫૯૬માં કાર્ડિઝમાં દાખલ થઈ અંગ્રેજોએ પેઈનની કેટલીક નૈકાઓ કબજે કરી. ફિલિપે બીજી બે આર્મડાઓ ઈગ્લેંડ સામે મોકલી ને આયર્લંડમાં પણ ખટપટ કરી, પણ હવા પ્રતિકૂળ નીવડી તેથી આડાની યુક્તિ નિષ્ફળ ગઈ ને આયર્લંડમાં કાંઈ વળ્યું નહિ. તે પિતે ઈ. સ. ૧૫૮૮ માં મરી ગયે. આ વખતે ફાંસમાં ચે હેન રિ ગાદીએ આવ્યો હતો. તેણે પિતાના દેશમાં જુદા જુદા પડતા પક્ષને એક કર્યા ને સ્પેઈન સાથે સુલેહ કરી, એટલે ઈગ્લેંડ એકાએક નેખું પડી ગયું, ઇ. સ. ૧૫૮૮. # Tilbury દિલબરિ પાસે પાર્માના લશ્કરની સામે થવા અંગ્રેજ લશ્કર છાવણ નાખી પડ્યું હતું ત્યાં રાણી પોતે ગઈ ને લશ્કર આગળ બોલી:- . . Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્કટ લેકેની રાણી મેરિ–પિતાના પતિ ફાંસિસના મરણ પછી ફ્રાંસમાં પ્રતિપક્ષીઓનું જેર થતાં વિધવા મેરિ ઇ. સ. ૧૫૬૧માં સ્કેલેંડ પાછી આવી. તે ધર્મ કૅથલિક હતી. વળી તે ઇલિઝાબેથને ઈગ્લડની હકદાર રાણી તરીકે સ્વીકારવા ના પાડતી. સ્કેલેંડમાં આવ્યા પછી તેણે યુરેપના કેટલાક રોમન કેથોલિક રાજવંશીઓ સાથે લગ્ન કરવા માટે ફાંફાં માયાં, પણ તેમાં ન ફાવતાં છેવટે ઇંગ્લંડના એક રેમન કેથોલિક ને રાજ્યકુટુંબ સાથે સંબંધ ધરાવતા લોર્ડ ડાન્સ (Darnley) સાથે તે પરણી, ઈ. સ. ૧૫૬૫. તેમને પુત્ર જેઈમ્સ ઈગ્લેંડના પહેલા જેઈમ્સનું નામ ધારણ કરી ગાદીએ આવ્યો. પણ ડાર્લે નાલાયક પતિ નીવડે. તે પિતાની સ્ત્રી My loving people-We have been persuaded by some to take heed how we commit ourselves to armed multitudes for fear of treachery; but I do assure you, I do not desire to live to distrust my faithful and loving people. Let tyrants fear; I have always so behaved myself that under God I have placed my chiefest strengths and safeguards in the loyal hearts and good will of my subjects; and therefore, I am come among you at this time, not as for any recreation or sport, but being resolved to live or die among you-to lay down for my God and for my kingdom and for my people, my honour and my blood, even in the dust. I know I have the body of a weak, feeble woman, but I have the heart and stomach of a king and of a King of England too, and think foul scorn that Parma of Spain, or apy prince of Europe, should dare invade the borders of my realm. So rather than any dishonour should grow by me, I myself will take up arms; I myself will be your judge and rewarder of every one of your virtues in the field., not doubting that, by your obedience to my general, by your concord in the camp, and your valour in the field, we shall shortly have a famous victory over these enemies of my kingdom, and of my people. એમ કહેવાય છે કે જ્યારે આ પુત્રના જન્મની વાત ઇલિઝાબેથને કહેવામાં આવી ત્યારે તે બેલી ઉઠી:--The Queen of Scots is the mother of a fair son and I am but a barren stock.” Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ વિરુદ્ધ ખટપટ કરવા લાગ્યા. મેરિ પણ કંટાળી. ઇ. સ. ૧૫૬૭માં ડાન્ત્રનું ખૂન થયું એટલે રાણી પાછી સ્વતંત્ર થઇ ને તુરત જ બાથવેલ નામના એક પ્રોટેસ્ટંટને પરણી. સ્કોટ્લેડના લોકો આ કૃત્યથી ધણા છંછેડાઈ ગયા. તેમણે રાણીને પદભ્રષ્ટ કરી. બાથવેલ નાસી ગયો. મેરિ પણ ઈંગ્લંડ નાસી આવી, ઇ. સ. ૧૫૬૮. તે હવે પેાતાના દુશ્મને ઉપર વેર લેવા ઈંગ્લંડ, ફ્રાંસ, પાપ, સ્પેન, વગેરેની મદદ માગવા લાગી. ઈલિઝાબેથ અને તેના મુખ્ય વજીર સેસિલ ( Cecil ) ને મત એવા થયા કે મેરિતે ઇંગ્લંડમાં તે તે પણ પાકી ચાકી નીચે રાખવી, કારણ કે નહિતર તે ઇંગ્લેંડના કૅથલિકા સાથે મળીને અથવા દેશાવરની મદદથી સ્કાલૅંડ જઈ ઈંગ્લંડની ગાદી ઉપર પોતાને હક જબરદસ્તીથી સિદ્ધ કરે. આ મતને વળગી રહેવાથી ઇંગ્લેંડ અને સ્કોટ્લડને મૈત્રી રહેશે તે સ્કોટ્લડ પરદેશીઓથી અલગ રહેશે એમ માનવામાં આવ્યું. દરમ્યાન ઇ. સ. ૧૫૬૯માં ઉત્તર ઈંગ્લેંડમાં નાંક, નાÜબરલંડ ને વેસ્ટમારલેંડના અમીરાની આગેવાની નીચે મેરિને ગાદીએ ખેસાડવાના હેતુથી કેટલાએક કૅથાલિકાએ ખંડ કર્યું પણ તેને તુરત જ ક્રૂર રીતે દાબી દેવામાં આવ્યું. આ વખતે રૂડોલ્ફ નામના માણસનું મેરિએ ગાદીએ બેસાડવાનું ને લિઝાબેથને પદભ્રષ્ટ કરવાનું કાવતરૂં બહાર પડયું. નાક઼કના શિરચ્છેદ કરવામાં આવ્યે. એજ શિક્ષા મેરિને પણ મળવી જોઇએ એવી વિનંતિ પાર્લમેંટે રાણીને કરી; પણ તે માન્ય રાખવામાં આવી નહિ, ઇ. સ. ૧૫૭ર. ઇંગ્લંડમાં હવે રામન કૅથાલિક લાકો સામે સખ્ત કાયદાએ કરવામાં આવ્યા હતા. સ્પેઇનના રાજા ફિલિપ ઉધાડે છેગે ઇલિઝાબેથ વિરુદ્ધ ખટપટ કરતા હતા. કૅથાલિક પક્ષની બધી આશા મેરિ ઉપર જ હતી. ઇ. સ. ૧૫૮૬માં મેરિએ પોતાના ઈંગ્લંડની ને સ્કોટ્લડની ગાદી ઉપરના હક પુત્ર છઠ્ઠા જેઈમ્સ પાસેથી ખેંચી લઈ ફિલિપને આપ્યા. ઍનિ અબિંગ્ટન નામના મેરિના એક કૅથાલિક ખીદમતદારે લિઝાબેથને મારી નાખવાનું કાવતરૂં કર્યું, પણ તે પકડાઈ ગયા ને તેના શિરચ્છેદ કરવામાં આવ્યા. મેર આ કાવતરામાં સામેલ હાય એમ જણાયું; પણ મેરિ સ્કાલ્લંડની રાણી હતી. તેના ઉપર કામ ચલાવવાને ઇંગ્લેંડના રાજ્યની કાઈપણ અદાલતને હક નહાતા. છતાં પાર્લમેંટે રાણી પાસે મેરિના શિરચ્છેદ } ૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કરવા માટે હુકમ કઢાવ્યો. ઈ. સ. ૧૫૮૭ના ફેબ્રુઆરિમાં તે હુકમને અમલ થને કમનસીબે રાણી મેરિની દુઃખી પણ અજાયબ જિંદગીને અંત આવ્યો.* ઇંગ્લેંડનું દરિયાપાર રાજ્ય-ઈલિઝાબેથના વખતમાં ઈંગ્લડે એશિઆ, આફ્રિકા ને અમેરિકામાં વેપાર ને વગ વધારવા માટે તનતોડ મહેનત કરી. એડવર્ડના અમલમાં અમેરિકા, આફ્રિકા ને એશિઆના મુલકમાં કેટલાએક સાહસિક અંગ્રેજો જઈ પહોંચ્યા હતા. હવે તેઓએ સ્પેઈનના અમેરિકાના વેપાર ઉપર નજર કરવા માંડી. તેઓ પેઈનનાં વહાણેનાં ચાંદી ને સેનાને લૂંટી લેતા; કારણ કે સ્પેઈનને રાજા ફિલિપ પરદેશીઓને પિતાના મુલકોના લોકો સાથે છૂટથી વેપાર કરવા દેતા નહિ. હૌકિન્સ (Hawkins) આફ્રિકાના સીદીઓને વેસ્ટ ઈન્ડીઝના ટાપુઓમાં ગુલામ તરીકે વેચો. કૅબિશરે ને ડેવિસે ઉત્તર ધ્રુવ તરફ નવીન મુલકની શોધ કરી. ગિલ્બર્ટ ને સર વૅલ્ટર રેલે (Raleigh)એ અમેરિકામાં અંગ્રેજ સંસ્થાને વસાવવાની શરૂઆત કરી. “વર્જિનિઆ” આવું પહેલું સંસ્થાન હતું. સર કાંસિસ કે દરિયા વાટે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી, ઈ.સ. ૧૫૭૭-૮૦. રિચર્ડ હૈકલુઈટ (Hakluyt) નામના અંગ્રેજે અકસફર્ડમાં ભૂગોળવિધાને શાસ્ત્રીય અભ્યાસ કરવાની શરૂઆત કરી. જેન્ટિસે જમીન માર્ગ એશિઆ ઉપર મુસાફરી કરી. ન્યુબેરી (Newbery)ને ફિ (Fitch) જમીન વાટે ઠેઠ ગોવા સુધી મુસાફરી કરી. ફિ તે હિંદુસ્તાન, મલાક્કા, લંકા, ને પેગુ પણ જઈ આવ્ય, ઈ. સ. ૧૫૧. આમંડાના પરાજય પછી આ સાહસિક વૃત્તિ વિશેષ તેજમાં આવી. સત્તરમા સૈકાની શરૂઆતમાં તો ઈઝંડની પ્રજા દરિયાપાર સામ્રાજ્ય વસાવવાની ને વેપાર કરવાની શરૂઆત કરી ચૂકી હતી. * આ બાબતમાં એટલું યાદ રાખવાની જરૂર છે કે સ્પેઇનમાં રહેતા ઈંગ્લેંડના વકીલ વૈલસિંગહામે મેરિને દેહાંતદંડ આપવા માટે જ એક જુદું કાવતરું ઉભું કર્યું હતું ને તેમાં તેના નેકરે જાસુસેનું કામ કરતા હતા. મરણ વખતે મેરિએ અજબ ધીરજ બતાવી. ઇલિઝાબેથે આ બનાવ પછી મેરિને મારવાની પોતે વિરુદ્ધ હતી એ દેખાવ કર્યો ને પિતાની પરવાનગી વગર વોરન્ટ (Warrant)નો ઉપગ કરવા માટે પિતાના મંત્રીને તેણે ૧૦,૦૦૦ પિંડને દંડ કર્યો અને તેના ઉપર કામ ચલાવી તેને કેદ કરાવ્યો. હું તેને ને તેના સાથીને લકે Sea-dogs કહેતા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઈગ્લેંડ અને આયડિ; એસેકસ–જેટલી ઈગ્લંડની મુશ્કેલીઓ તેટલી આયર્લડની તક કહી શકાય. જ્યારે જ્યારે ઈગ્લેંડને યુરોપમાં લડવું પડે ત્યારે દરેક વખતે આયર્લંડમાં તોફાનો તે હેય જ, ને તે ઉપરાંત પરદેશીઓ પણ તે દેશમાંની અંગ્રેજ હકુમતને હાનિ પહોંચાડવા હંમેશાં ઈંતેજાર હેય. ઈલિઝા બેથના વખતમાં પણ એમ થયું. રોમથી પિપના માણસેએ આયર્લંડમાં આવી ઉપદેશ આપવા માંડ્યું ને તેના લોકોમાં એકત્વની ભાવના પ્રકટ કરી. રાણીએ કેટલાક અંગ્રેજોને આયર્લંડમાં મેટી મટી જાગીર આપી ત્યાંના બળવાખોર લોકોને દાબી દેવા મોકલી દીધા. તેથી આયર્લંડમાં બળો ફાટી નીકળ્યો. બળવાખેરેને ફિલિપની ખાનગી ઉશ્કેરણી હતી. ઈ. સ. ૧૫૮૯માં રણને માનીતે એસેસ આયર્લડને કુલ મુખત્યાર થયું. તેણે બળવાખોરે સાથે મિત્રતા કરી. આ મહીલચાલમાં સ્વાર્થ સમાએ હતું, કારણ કે તેમની મદદથી તેને ઈગ્લંડમાં પિતાના શત્રુઓ-રોબર્ટ સેસિલો ને રૅલેને નાશ કરવા હતા. પણ તેમાં તે પકડાઈ ગયો, ને ઇંગ્લંડ પાછો આવ્યો. અહીં એસેસે રાણીની પ્રીતિને દુરુપયોગ કરી પિતાના શત્રુઓને દૂર કરવા એક યુક્તિ કરી. લંડનમાં બળવાની તૈયારીઓ કરવામાં આવી તેથી રાજદ્રોહના આરોપ સર તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું ને તેને શિરચ્છેદ કરવામાં આવ્યો. આયલેડના બંડખોરેને પણ પછી દાબી દેવામાં આવ્યા, ઇ. સ. ૧૬૦૧. ઈલિઝાબેથનાં છેલ્લાં વર્ષો, ઇ. સ. ૧૫૮૮-૧૬૦૩–આમેડાના પરાજય પછી ઈંગ્લંડમાં રાણી અને પાર્લમેંટ વચ્ચે, હિગિના હાઈ કમિશનની સત્તા ને તેનાં અપકૃત્ય, એક હથ્થુ વેપારના ઈજારાઓ (monopolies)વગેરે ઉપર ગરમાગરમ તકરાર થવા લાગી. રાણીના જુના સલાહકારે ને સગાંવહાલાંઓ મરી ગયાં હતાં. તે પોતે પણ વૃદ્ધ ને જમાનાને પ્રતિકૂળ થતી જતી હતી. તેનું શરીર હવે લથડી ગયું હતું. છેવટે ઈ. સ. ૧૬ ૦૩ના માર્ચની ૨૪મી તારીખે તે આ ક્ષણભંગુર સંસાર છોડી ચાલી ગઈ. એ વખતે તે ૭૦ વર્ષની હતી. ઇલિઝાબેથને અમલ: સમાલોચના–પહેલાં તે ઈલિઝાબેથે રાજ્ય અને ચર્ચ વચ્ચેનો સંબંધ નક્કી કર્યો. તેની વ્યવસ્થાથી પિપના પક્ષકારે ને મ્યુરિટને અલગ રહ્યા. એના વખતમાં માત્ર ધાર્મિક મતાંતરના કારણસર કેને Page #128 -------------------------------------------------------------------------- ________________ ત્રાસ આપવામાં આવ્યો નહિ. જે કોઈ પણ પ્રજાજનને ધર્મ રાજ્યની વ્યવસ્થાની કે સમાજની વ્યવસ્થાની આડે આવે તે જ તેને શિક્ષા કરવી, એવો મત સ્વીકારવામાં આવ્યું. (૨) ઇલિઝાબેથે ઈંગ્લંડની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો. રાજ્યનું ખર્ચ ઓછું થયું; આ વખતે દેશાવરને વેપાર વધતું જતું હતું તેથી જ્યારે યુરેપમાં રાજાઓને પ્રજાઓ લડાઈથી ને પરસ્પર કલેશથી પૈસે ટકે ઘસાતાં હતાં, ત્યારે ઇંગ્લંડની આર્થિક સ્થિતિ ઘણી સુધરી ગઈ. દેશનું ચલણ સારા પાયા ઉપર મૂકવામાં આવ્યું દેવું પતાવવામાં આવ્યું રાણુ એક ફધિંગ પણ આડે રસ્તે ઉડાવતી નહિ. ફલાન્ડર્સના વણકરેને રાણએ પિતાના દેશમાં આશરે આપ્યો. રશિઆ, ગિઆના, તુર્કી, ને હિંદુસ્તાનમાં વેપાર કરવા માટે કંપનિઓ નીકળી. ગરીબેને કારખાનાઓમાં રેજી આપવામાં આવી. (૩) ઇલિઝાબેથના વખતમાં ઈગ્લેંડનું નૈકાબળ આગળ આવ્યું. (૪) તેના અમલમાં પહેલી વાર પાર્લમેંટના સભાસદો તાજ વિરુદ્ધ છૂટથી બોલવા લાગ્યા. (૫) આ જમાનામાં ઈંગ્લડનાં સાહિત્ય, કળા, વગેરે ઉપર લખાણ થયાં. આ બબતોમાં ઈલિઝાબેથના યુગે અદ્ભુત સર્જનશક્તિ બતાવી. (૬) ઇલિઝાબેથના અમાત્યે વફાદાર, પ્રમાણિક ને બાહોશ હતા. આઠમા હેનરિની માફક ઇલિઝાબેથે પોતાના સલાહકારની પાસેથી સ્વાર્થ પૂરતું કામ લીધા પછી તેમને ફાંસીએ લટકાવ્યા નથી. ઇલિઝાબેથના મુખ્ય સલાહકારો–રાણીને મુખ્ય સલાહકાર A42H H CL 24941 dis B (William Cecil, Lord Burleigh) હતે. તે કાયદાને હંમેશાં તાબે રહેતા, માણસની પરીક્ષા બહુ સારી કરી શક્ત, ધર્મની બાબતમાં જરા પણ ઝનુની ન હતા, ને વફાદાર, પ્રમાણિક, ઠરેલ તથા ઘણો વિચારશીલ હતા. સ્પેઈન સામે લડાઈ જાહેર કરવા માટે તે હંમેશાં ઉત્સુક રહેતા પણ તેમાં ઉતાવળ કરવાની વિરુદ્ધ હતા. ઈ. સ. ૧૫૮૮માં ૬૪ વર્ષની ઉંમરે તે મરી ગયે. ચાળીસ વર્ષ સુધી તેણે રાણુની વછરાત કરી. બીજે સલાહકાર ફ્રાંસિસ વૈલાસંગહામ હતું. તે કાંસમાં ને સ્પેઈનમાં ઈગ્લેંડના વકીલ તરીકે કામ કરે. ધર્મ તે ચુસ્ત પ્યુરિટન હતે. સ્વભાવે તે એકદમ સ્પષ્ટ વક્તા હતે. તે ઘણે પ્રમાણિક હતું. તેનું જાસુસ ખાતું ઘણું સારું કામ આપતું. તે ઘણીવાર ખોટા કાવતરાં કરી પિતાના ને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઇંગ્લેંડના શત્રુઓને મ્હાત કરતા. મેરિ સ્ટુઅર્ટને તે કટ્ટો દુશ્મન હતા. કથાલિકા ને સ્પેઈન સામે ગમે તે પ્રકારે લડાઈ કરવી, એવા તેના મત હતા. રાણીની ખટપટા અને લુચ્ચાઈને તે હંમેશાં ધિક્કારતા. તે ઇ. સ. ૧૫૯૦માં મરી ગયા. ઇલિઝાબેથના ત્રીજો સલાહકાર સર વાલ્ટર લે હતેા. તે બાહેશ નાવિક, લેખક, મુત્સદી, સૈનિક, સામ્રાજ્યવાદી, પ્રવાસી, મોટા મહત્ત્વાકાંક્ષી, તે ધર્મની બાબતમાં ધણા સહિષ્ણુ તે બેદરકાર હતા. સિવાય લીસ્ટર, બર્લેના પુત્ર રૅાર્ટ સેસિલ, એસેસ તે સસેસ, એ ખીજા સલાહકાર હતા. વાડ્મય.—લિઝાબેથના યુગનું સાહિત્ય ઐતિહાસિક અગત્ય ધરાવે છે. તે સાહિત્યના પુરમાંથી નવા ઈંગ્લેંડના જન્મ થયો. એ સાહિત્ય પ્રજાકીય તે સર્વદેશીય હતું. પહેલાં ઇંગ્લેંડમાં અંગ્રેજી ભાષામાં કાઈ ગધ લખતું નહોતું. હવે ગધ ને પધ, બંનેમાં તે સાહિત્ય ખીલવા માંડયું. નાટકસાહિત્ય પણ ઘણું આગળ આવ્યું. કરે (Hooker) Eeclesiastical Polity જેવું સારૂં સાહિત્ય અંગ્રેજી ભાષામાં આપ્યું. સ્પેન્સરે Fairy Queen બહાર પાડયું. ઍલેએ History of the World લખી. માર્લો અને સિનિ આ યુગના પહેલા લેખક હતા. શેકસપિઅર, એન જોન્સન, એકન, ઝૂકર, રૅલે, વગેરે રાણીના અમલના પાછલા ભાગમાં પ્રસિદ્ધિમાં આવ્યા. તેઓએ જુના જમાનાના વિષયાને એક બાજુ મૂકી તદ્દન નવું સાહિત્ય ઉભું કર્યું. કલ્પના, સ્વદેશનું અભિમાન, સ્વતંત્રતાની બુદ્ધિ, નવા યુગને તીવ્ર આવેશ, વગેરે આ વાડ્મયમાં એકદમ તરી આવે છે. રાજ્યનીતિના વિષય હજી એમાં મુખ્ય ભાગ તરીકે આવી શકયા નહતા. ૧ ૧ માર્કો તીસૂર-Tamburlane–ઉપરના લખાણમાં એ વખતની અંગ્રેજ અભિલાષાને આવી રીતે જણાવે છેઃ— Give me a map; then let me see how much Is left for me to conquer the world. * Come, the three corners of the world in arms, And we shall shock them. None shall make us rue If England to itself do rest but true. Shakespeare Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્ટુઅર્ટ વંશ સાતમા હેરિ માર્ગરેટ=(૧)સ્કોટ્લડને રાજા,=(ર) અર્લ આવ્ એંગસ ચેાથે। જેઇમ્સ માર્ગરેટ ડગ્લસ પાંચમા જેઈમ્સ T મેરિ, સ્કાટ લોકાની રાણી=ડાન્યું ડાર્ન્મે હર્ષને છઠ્ઠ | ને ઇંગ્લેંડના પહેલા જેમ્સ ચાર્લ્સ એરેએલા સ્ટુઅર્ટ ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ખંડ ૩જો. સ્ટુઅર્ટે વંશ પ્રકરણ ૭ મું પહેલા જેઈમ્સ, ઇ. સ. ૧૬૦૩-૨૫ સ્ટુઅર્ટ વંશના અમલની ઉપયોગિતા.—સ્ટુઅર્ટે વંશના અમલની ઉપયોગિતા ખાસ નોંધવા જેવી છે. જ્યારે યુરેાપની તમામ પ્રજા ઉપર અનિયંત્રિત રાજ્યતંત્ર ચાલતું હતું, ત્યારે ઈંગ્લેંડમાં રાજા અને પ્રજા વચ્ચે પ્રચંડ તકરારા થઈ અને તે દેશના લેાકાએ મહાજનસત્તાક રાજ્ય સ્થાપી સ્વતંત્રતાની લડતમાં યુરોપમાં પ્રથમ ભાગ લીધા. યુરેાપની પ્રજાઓના માટે ભાગ સ્વતંત્રતા ”નું નામ પણ લગભગ ભૂલી ગયા હતા. આ વખતમાં ઇંગ્લેંડનું નાકાબળ પ્રસિદ્ધિમાં આવ્યું. તે દેશે દરિયાપાર સંસ્થા વસાવ્યાં. ઈંગ્લેંડનું લડાયક બળ પણ હવે વધારે ધારણસર થતું ગયું. લોકોની આર્થિક સ્થિતિ સુધરી. અંગ્રેજી વાય સર્વદેશીય થયું. યુરોપનાં રાજ્યો આ વખતે ત્રીસ વર્ષના ધાર્મિક વિગ્રહમાં ઉતર્યાં. એ વિઞથી ઈંગ્લંડ અલગ રહ્યું તેથી ત્યાંના લોકો પ્રજાસત્તાક રાજ્યતંત્રને પ્રયાગ કરી શકયા. ક્રમવેલના વખતમાં ઇંગ્લેંડનું મહત્ત્વ યુરાપમાં વધ્યું. તેના મરણ પછી તે મહત્ત્વ ઘણું ઘટી ગયું; તેપણુ ઇ. સ. ૧૬૮૮માં ઈંગ્લંડે પાછું યુરેપની પરસ્પર ખટપટામાં દરમ્યાન થવા માંડયું. એ વખતે માલબરોએ ઈંગ્લેંડના લશ્કરને મોટા વિજય અપાવ્યો એટલે ક્રીથી યુરાપનાં રાજ્યાના દરબારમાં તેનું વજન વધ્યું. લોકેાના સામાજિક જીવનમાં પણ ઘણા ફેરફારો થયા. કેળવણી વધી. વિજ્ઞાન–સાયન્સ-ને અભ્યાસ થવા માંડયા. રાજકીય પક્ષા ઉભા થયા. (રાજ્ય) નીતિશાસ્ત્ર ને આંતરરાષ્ટ્રીય કાયદા (Politics ને International Law)ને ઉદય થયા. રાજા અને પ્રજાના પરસ્પર સંબંધા ઉપર હવે ઊહાપોહ થવા લાગ્યો. ઈંગ્લંડ ને સ્કોટ્લે એક થયાં. જુની અમીરાત નાશ પામી હતી; નવી અમીરાતમાં દરરોજ નવા માણસાને દાખલ કરવામાં આવના. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પહેલાં દેશના અમીર ઉમરા કેટકિલ્લાઓ સમૃદ્ધ રાખતા; હવે રાજા ને અમીરે વચ્ચે સમાધાની થઈ ગઈ હતી. યુદ્ધકળા ફરી ગઈ, તેથી કોટકિલ્લા એને જમાને ચાલ્યો ગયો. મેટાં મોટાં ખેતરની ખેડ કરવાને જમાને પણ હવે ધીમે ધીમે અસ્ત થવા લાગે. ખેતરની આસપાસ વડે બાંધી લઈ તેને શિકારનાં ક્ષેત્રે બનાવવામાં આવ્યાં. શહેરેની ઉપયોગિતા વધવા લાગી. લેકે પૈસાદાર થયા એટલે તેમને શેખ પણ વધ્યું. સ્પેઈનનાં દરિયાઈ બળ ને સામ્રાજ્ય હવે નાશ પામ્યાં. તે રાજ્ય બીજી પંક્તિ ઉપર આવી ગયું. તેને બદલે કાંસ હવે આગળ આવ્યું. પેઈનના દરિયાઈ બળને તેડવામાં હૈલંડ ને ઈગ્લેંડ મુખ્ય હતાં, તેથી પેઈનના દરિયાઈ સામ્રાજ્યની લંટને ભાગ પાડવામાં વલંદાઓ અને અંગ્રેજો મુખ્ય થયા. કાંસ પણ એ હરીફાઈમાં ઉતર્યું. જનિનાં નાનાં રાજ્ય હવે આગળ આવવા મંડ્યાં. ઈટલિ ઉપરને સ્પેઈનને અંકુશ નાબુદ થયે. તેને બદલે આસ્ટ્રિઆ તે દેશમાં સત્તાવાન થયું. હલંડ સ્વતંત્ર રાજ્ય થઈ ગયું હતું. સ્વિડન ને રશિઆ હવે યુરોપની રાજ્યખટપટમાં ભાગ લેતાં થયાં. આવી રીતે આ યુગમાં ઘણી ક્રાંતિકારક હકીક્ત પ્રકાશમાં આવી. પહેલો જેઈમ્સ, ઈ. સ. ૧૬૩-રપ. બેસતો રાજા– ઈલિઝાબેથ મરી ગઈ ત્યારે મંત્રિમંડળે સ્કલંડના રાજા છ જેઈમ્સને ઈંગ્લડ બેલા ને પાર્લમેટે તેને ઈગ્લેંડને રાજા બનાવ્યું. નો રાજા ભર જુવાનીમાં હતા. તેની ઉંમર ૩૭ વર્ષની હતી. તે હોશિયાર ઘોડેસવાર, ચુનંદે શિકારી, દારૂનો શોખીન પણ દારૂડીઓ તે નહિ જ, મશ્કરે, સભ્ય, મીલનસાર અને વિદ્વાન હતું. સ્કલંડમાં તેણે કૅથલિકને ને પ્રોટેસ્ટંટને,ને પિતાના અમીરને ને પ્રધાનેને અંદર અંદર લડાવી મારી આપખુદ સત્તા સ્થાપી હતી. ઇંગ્લંડમાં પણ એવી જ સત્તા સ્થાપવાનો એને ઈરાદે હતે. ઈગ્લેંડના લેકેને તે ચાહતે. તેમના ઉપર તે ન્યાયથી રાજ્ય કરવા ઈચ્છતો હતો. તકરારે તેને ગમતી નહિ. ધર્મની ખરી બાબતમાં તેને ઝનુન કદી પસંદ પડતું નહિ. પણ જેઈમ્સ આળસુ, નબળો અને ઉડાઉ રાજા હતા. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ., * છે. ત * જ કદી ઇંગ્લંડના રાજ્યતંત્રને કે કાયદાઓને કે લોકોના સ્વભાવને તેને જરા પણ અનુભવ નહોતે. જે લેકે તેને પ્રસન્ન રાખી શક્તા તેમની શીખવણીથી તે આડે માર્ગે ચાલ્યો જતો. તેનામાં જરા પણ સિપાઈગીરી નહોતી. પિતાના જેટલું ડહાપણ કોઈનામાં નથી એમ તે માનતે. તે બીકણ હતા. તેનામાં સ્વમાનની ભાવના બીલકુલ નહતી. કારભારની ઝીણી બાબતે જોતાં તેને આવડતું નહિ. તે બાહોશ માણસની પરીક્ષા કરી શકો નહિ. મેટા મુત્સદ્દીઓની રાજકારણની અથવા વિદ્વાન લેખકોની ઉમદા ભાવનાએની તેને કાંઈ કિંમત નહોતી. પરિણામે જેઈમ્સ પહેલે રેલે, બેકન,ને ઇલિઅટ જેવા ધુરંધર પુરુષની સલાહ માન્ય કરતાં તેણે કારભારમાં કાર (Carr) અને વિલિઅર્સ (Villiers) જેવા રાજપુરુષને મોખરે આણ્યા. જેઈમ્સ તાજની અનિયંત્રિત સત્તામાં જબરદસ્ત માનનારે હતે. વળી તે એમ માનતા કે આ સત્તા ઈશ્વરદત્ત સત્તા (Divine Right of Kings) છે, એ કારણથી રાજાની વિરુદ્ધ કઈ પણ આચરણને તે રાજદેહ અને ધર્મદેહ ગણતા. તેણે પોતે આ વિષય ઉપર The True Law of Free Monarchies, Premonition to Monarchs, Baselicon Doron, પુસ્તકો લખ્યાં હતાં. તે એમ માનતા કે તજની અનિયંત્રિત સત્તાને અંકુશમાં રાખવાને અધિકાર કેઈપણ સંસ્થાને હોવો જોઈએ નહિ– રેમના પિપને નહિ, તેમ ચર્ચના પાદરીઓને પણ નહિ. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ નવા રાજાની આ તમામ નબળાઈઓ પણ વધારે ને વધારે સખ્ત થતી ગઈ. પરિણામે જેઈમ્સને અમલ તદન નિષ્ફળ નીવડશે. પણ ઘણીવાર જેઈમ્સને અન્યાય કરવામાં આવે છે. જેઈમ્સને નાનપણમાં એવું શીખવવામાં આવ્યું હતું કે રાજ્યતંત્ર પ્રજામાન્ય હોવું જોઈએ અને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧રર તે ઉપર પ્રજાને અંકુશ રહેવો જોઈએ. રાજા તે પ્રજાને નેકર છે એમ તેને શિક્ષક તેને વારંવાર કહેતે. પણ લંડમાં જુદા જુદા પક્ષે અંદર અંદર લડી મરતા હતા તેથી આ સૂત્ર જેઈમ્સના અમલને અનુકૂળ પડયું નહિ. ઉપર કહ્યું તેમ તેણે તે દેશમાં રાજાની આપખુદ સત્તા સ્થાપી. જ્યારે તે ઈગ્લેંડને રાજા થયે ત્યારે પણ તેણે એ રાજ્યનીતિ ચાલુ રાખી. જેઈમ્સને રાજાની સત્તા બે પક્ષ સામે સાબુત કરવી હતી, એક તે પાર્લમેંટ સામે, ને બીજું પ્યુરિટને સામે. જેઈમ્સના અમલ દરમ્યાન યુરોપમાં ઘણા લેકે એવો ઉપદેશ કરતા હતા કે રાજાની સત્તા અંકુશમાં રહેવી જોઈએ અને લુચ્ચા ને હરામખોર રાજાને પ્રજા બંડ કરીને પણ પદભ્રષ્ટ કરી શકે છે ને મારી શકે છે પણ ખરી. જેઈમ્સ આ સિદ્ધાંતને નિરર્થક કરવા પહેલેથી જ નિર્ણય કરી રાખ્યું હતું અને તેને આ અમલ તે નિર્ણયને સિદ્ધ કરવામાં ગમે એમ કહીએ તે જરા પણ અગ્ય કહેવાશે નહિ. ઉપરાંત આપણે એટલું પણ યાદ રાખવું જોઈએ કે જેઈમ્સ ઝનુની, ક્રૂર, કે જુલમી રાજા નહોતે. જેઈમ્સનો યુરોપનાં રાજ્ય સાથેનો વ્યવહાર–જેઈમસે ગાદીએ આવ્યા પછી સ્પેઈન સાથે સુલેહ કરી. ઈગ્લેંડને આ સુલેહથી ખાસ ફાયદો થયો નહિ. જેઈમ્સને વિચાર પિતાના મોટા પુત્ર હેન રિનું લગ્ન સ્પેઈનના રાજા ફિલિપની કુંવરી સાથે કરવાનું હતું, પણ કુંવર પોતે વિરુદ્ધ પડશે, કારણ કે કુંવરી ધર્મ કૅથલિક હતી. જ્યાં સુધી બર્ટ સેસિલ અથવા અર્લ એવું સંલિસબરિ સત્તા ઉપર હતી ત્યાં સુધી તે તેણે પોતાના બાપ બર્લનું ધોરણે કાયમ રાખ્યું. પણ તે ઇ. સ. ૧૬૧૧માં મરી ગયે. તેના પછી કાર અને બકિંગહામ સત્તા ઉપર આવ્યા. બકિંગહામે જેઈમ્સના વિચારને નમતું આપ્યું. પેઈન સાથે મિત્રતા કરવા માટે હવે તનતોડ મહેનત કરવામાં આવી. કુંવર હેનરિ ઈ. સ. ૧૬૧૨માં મરી ગયે તેથી નાના કુંવર ચાર્સને વિવાહ. સ્પેઈનની કુંવરી (Infanta) સાથે કરવા માટે મસલતે ચાલવા માંડી. દરમ્યાન ઈ. સ. ૧૬૧૮માં બેહિમિઆના પ્રોટેસ્ટ એપરર મેથિસ સામે ઉઠ્યા. તેમને ઇલેકટર પેલેટિન ફેડરિક (Elector Palatine Frederick) ની. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ મદ મળી; ફ્રેડરિક એહિમિઆના રાજા થયા; સ્પેઇને ઍસ્ટ્રિના પક્ષ લીધા ને ફ્રેડરિકના મુલક ઉપર લશ્કર ઉતાર્યું. ફ્રેડરિકના પક્ષમાં જર્મનિના લગભગ તમામ પ્રોટેસ્ટંટ રાજ્યકર્તાઓ ને પ્રોટેસ્ટંટ સ્વિડન પણ ભળ્યાં. ફ્રાંસે પ્રોટેસ્ટંટાને મદદ આપી. આવી રીતે યુરોપમાં ત્રીસ વર્ષના મોટા ધાર્મિક વિગ્રહ શરૂ થયે, ઇ. સ. ૧૬૧૮-૪૮. ફ્રેડિક જેઈમ્સના જમાઈ થતા હતા તે વળી પ્રાટેસ્ટંટ હતા, તેથી ઈંગ્લેંડના લોકો તેને મદદ કરવા ઉત્સુક હતા. પણ જેઈમ્સને સ્પેન સાથે મૈત્રી કરી યુરોપમાં દરમ્યાન થઈ, યુદ્ધ અટકાવી પેાતાના જમાઈ ને ગાદી પાછી અપાવવી હતી. આ હેતુ સિદ્ધ કરવા પાટવી કુંવર ચાર્લ્સ તે મુખ્ય પ્રધાન બકિંગહામ માડ્રિડ ગયા, પણ સ્પેનના રાજા તે તેના વકીલો તે જેમ્સને, તેના પુત્રને, ને પ્રધાનને, માત્ર બનાવતા હતા. તેથી હતાશ થઈ બંને જણા ઈંગ્લંડ પાછા આવ્યા. હવે જેઈમ્સે ચાર્લ્સનું લગ્ન ફ્રેંચ કુંવરી Henrietta Maria સાથે કરવા ધામધુમ કરવા માંડી, ને તે માટેની સંધિ ઉપર તેણે સહી પણ કરી, ઇ. સ. ૧૬૨૪. એ વખતે તેણે સ્વિડન, હાલંડ ને ડેન્માર્ક સાથે સંધિ કરવા મહેનત કરી. પણ ઇ. સ. ૧૬૨૫માં તે મરી ગયા એટલે એ મસલતાનું ફળ-યુરાપના કથાલિકા સામે લડાઈ–પુત્ર પહેલા ચાર્લ્સના અમલનાં પહેલાં વર્ષોમાં સ્પષ્ટ દેખાયું. આવી રીતે જેઈમ્સના અમલ દરમ્યાન ઇલિઝામેથે નક્કી કરી રાખેલી. રાજ્યનીતિને ત્યાગ કરવામાં આવ્યો. જેઈમ્સ, મ્યુરિટને, તે કૅથાલિકા,—જેઈમ્સ ગાદીએ આવ્યા ત્યારે એક હજાર પ્યુરિટનાએ તેને સમાધાની માટે અરજી કરી. તે Millinary Petition કહેવાય છે. રાજા કૅથલિકા અને પ્યુરિટને વિરુદ્ધ હતા પણ તેને પ્યુરિટના સાથે સમાધાની કરવાના વિચાર હતા. તે ગાદીએ આવ્યા કે તુરત તેની સામે એ કાવતરાં થયાં–એક નાનું કાવતરૂં (Bye plot ને બીજું મોટું કાવતરૂં (Main plot). બંનેમાં કૅથાલિકે સંડેવાએલા હતા. પણ કાવતરાંના આગેવાને પકડાઈ ગયા. ઇ. સ. ૧૬૧૬ માં રૅલે અમેરિકા ગયા. તેણે રાજાને એવી આશા આપી હતી કે તે ખંડમાં સાનારૂપાની ખાણાવાળા એક નવા મુલક પોતે શેાધી લાવશે ને સ્પેઈન સાથે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પિતે લડશે નહિ. પણ એ સાહસમાં કાંઈ વળ્યું નહિ. ઉલટું, રૅલેએ સ્પેઈન સાથે યુદ્ધ કર્યું. તેથી જ્યારે તે પાછું આવ્યું ત્યારે તેના ઉપર કામ ચલા- વેવામાં આવ્યું ને તેને દેહાંતદંડ આપવામાં આવ્યો, ઇ. સ. ૧૬૧૮. (મોટા કાવતરામાં રેલે પોતે સામેલ હોય એ શક ગયે. રૅલેને પ્રથમ દેહાંતદંડની શિક્ષા આપવામાં આવી પણ પછી તેને માફી મળી.) પણ આ કાવતરાંથી રાજા બીને નહિ. તેણે ધાર્મિક પ્રશ્નોનું નિરાકરણ કરવા હૈમ્પટન કોર્ટમાં એક પરિષદુ (Conference) બેલાવી, ૧૬ ૦૪. રાજા પિતે તેને પ્રમુખ અને, પણ એ પરિષદ્ કશા નિર્ણય ઉપર આવી નહિ. ઉલટું, ત્યારપછી મ્યુરિટને સામે કેટલાક સખ્ત કાયદાઓ થયા. પાર્લમેંટમાં યુરિટન પક્ષ બળવાન હતા, પણ રાજાની સત્તા સામે ઉભા રહેવાની સત્તા હજુ તેનામાં આવી નહોતી. કેથલિક સામે પાર્લમેટે સખ્ત કાયદાઓ કર્યા તેથી રોબર્ટ કેઈટબિ (Catesby)નામના માણસે પાર્લમેંટને, રાજાને, તેના પ્રધાનને ને સલાહકારેને મારી નાખવા માટે એક ભયંકર કાવતરું રચ્યું. ગાઈ ફોકસ (Guy Fawkes) નામને એક સ્પેઈનના લશ્કરમાં તાલીમ લીધેલ અંગ્રેજ ને બીજા કેટલાક માણસો તેમાં સામેલ થયા. તેઓએ પાર્લમેંટને મકાન પાસે એક ઘર ભાડે લીધું, ને તેમાં દારૂ ભર્યો. તેમને સંકેત એ હતું કે જે દિવસે પાર્લમેટ પહેલી વાર મળે તે જ દિવસે ભયરામાંના દારૂને સળગાવે, ને તેથી પાર્લમેટના મકાનને જમીનદોસ્ત કરવું,–તે સાથે જ રાજા, સભાસદો ને પ્રધાને પણ દબાઈ જવાના–આખા દેશમાં કેલિકોનું એક મોટું બંડ ઉભું કરાવવું, ને પિપ તથા સ્પેઈનના રાજાની મદદથી ઇંગ્લંડમાં કેથલિક સત્તા સ્થાપવી. પણ કાવતરું પકડાઈ ગયું, નબર, ઈ. સ. ૧૬૦૫. આગેવાનેને ફાંસી દેવામાં આવી. આ કાવતરું Gunpowder Plot કહેવાય છે. *Courage, cold as steel, self-sacrifice, untainted by jealousy or ambition, readiness when all was lost to endure all, raised the Plot into a story of which the ungarnished facts might well kbe read by those of every faith, not with shame or anger, but with enlarged admiration and pity for the things which men can do. England under the Stuarts by Charles Trevelyan, P. 93. ICES Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ * ઉપલાં કાવતરાંથી પાર્લમેટે રેમન કેથોલિક સામે વિશેષ સન્ટ ઈલાજે લીધા ને તેઓ ઈંગ્લંડમાં સુખી ને વફાદાર પ્રજાજન તરીકે રહી. શકે એ ઘણું મુશ્કેલ થઈ ગયું. જેઈમ્સ પિતે આ સખ્ત કાયદાઓનો અમલ થતે જોવા ઈચ્છતે નહેતે એટલે જ કેથલિક ઝાઝા હેરાન થયા નહિ, કારણ કે તે તેની સંખ્યા જુજ હતી ને તેઓ બધા જેઈમ્સની સત્તાને તિરસ્કાર કરતા નહતા. યુરિટનેની સાથે રાજા સમાધાન કરી શક્યું નહિ તેથી તેઓ હવે સામે થયા, અને એક બળવાન પક્ષ જમાવીને તેમણે રાજા સામે પ્રચંડ.. તકરારે શરૂ કરી. રાજા અને મ્યુરિટને વચ્ચે મતભેદ સમગ્ર રાજ્યતંત્રના સિદ્ધાંત સંબંધે હતે. કાલિકો સામે કાયદાઓને અમલ ઈ. સ. ૧૬૧૮ સુધીજ સપ્ત રીતે થઈ શક્યો. ત્યાર પછી જેઈમ્સ પેઈન સાથે મૈત્રી કરવાની રાજ્યનીતિ. સ્વીકારી, એટલે ઈંગ્લંડના કેથલિકને સતાવવાનું તેણે માંડી વાળ્યું. ટુઅર્ટ વંશના રાજાઓ અને કેથલિકો વચ્ચે સહાનુભૂતિને જમાને આ વખતથી શરૂ થયે. - જેઈમ્સ અને પાર્લમેન્ટ-ઇલિઝાબેથનાં છેલ્લાં વર્ષોમાં હાઉસ એવું કોમન્સના સભાસદે રાણીના કારભારનાં કેટલાએક કૃત્યે સામે થયા હતા, તે આપણે ઉપર જોયું. આ સભામાં યુરિટનની સારી સંખ્યા હતી. સભાસદો શહેરના ને ગામડાઓના હેવાથી લંડનથી અજાણ્યા હતા અને રાજાના માનચાંદને માટે કે જગ્યાઓ લેવા માટે તેમને ઝાઝી આકાંક્ષા નહોતી; તેથી તેઓ સ્વતંત્ર રહી શકતા. રાજાને પૈસા આપવાની બાબતમાં તેઓ " હૈને કેટની પરિષદ્ બરખાસ્ત કરતી વેળા રાજા બે –It is my aphorism, “No bishop, no king." If you aim at a Soottish presbytery, it agreeth as well with monarchy as God and the Devil. Then Jack and Tom and Will and Dick shall meet and censure me and my council and all our. proceedings." : Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ એકદમ મક્કમ હતા. અલબત, તે વખતની પાર્લમેટમાં કારભારની વિગતે જેવાની શક્તિ નહતીપણ તેના સભાસદેમાં ખાસ અજબ શક્તિ હતી. તેઓ પ્રજાના હક ને અધિકારોનું રક્ષણ કરવા જાનમાલ કુરબાન કરવા પણ તૈયાર હતા. હવે તેમનામાં યુરિટન પંથનું ઝનુન આવી ગયું હતું. યુરોપની લેકનિયુકત સભાઓ નાશ પામી હતી તે વાતથી તેઓ અજાણ્યા નહતા; એ કારણથી તે તેઓ પિતાના અધિકાર કાયમ રાખવા વધારે કટિબદ્ધ થયા. જેઈમ્સની પહેલી પાર્લમેંટ છ વર્ષ સુધી બેડી, ઈ. સ. ૧૬૦૩-૧૬૧૦. તે પાર્કમટે યુરિટને સામે ને કેથલિક સામે સખ્ત કાયદાઓ કર્યા. જેઈમ્સને ને તેના સલાહકારેને વિચાર એવો હતો કે ઈંગ્લંડ ને કે લંડ એક થાય, રાજ્યની નાણાંની સ્થિતિ સુધરે, અને દેશનું લશ્કરી ને દરિયાઈ બળ વ્યવ સ્થામાં આવે. આ વિચારે ઘણા ઉમદા હતા, પણ પાર્લમેટને તેમને વિશ્વાસ નહતું તેથી તે વિચારો બર આવ્યા નહિ વળી જેઈમ્સ જુના ધોરણ મુજબ દસ્તરે કાઢી કારભાર કરત. ટયુડરે પણ તેમ કરતા; પણ હવે વસ્તુસ્થિતિ ફરી ગઈ હતી. નિકાસઆયાત ઉપરની જગાતની પેદાશમાંથી જેઈમ્સ નાણું ભેગું કરવા માંડ્યું. પાર્લમેટે પ્રજાની પાસેથી પોતાની સંમતિ વિના પૈસા કઢવવાની આ નવી યુકિત સામે વાંધો ઉઠાવ્યો, જે કે અદાલતેએ તે એ ઠરાવ આપ્યો કે રાજાને આ હક છે. જેઈમ્સ પાર્લમેંટના વિવાદ કરવાના હકો વિષે વાંધો ઉઠાવ્યું. આ મતભેદ તીવ્ર થતો ગયેલ જેઈમ્સ પાર્લમેટના વિરોધથી કંટાળી ગયો, તેથી તેણે આ પહેલી પાલમેટ બરખાસ્ત કરી, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૬૧૦. પણ જેઈમ્સને પૈસાની જરૂર તે પડતી જ, તેથી ઇ. સ. ૧૬૧૪માં તેણે પાર્લમેટને બેલાવી. *.The prerogatives of princes may easily and do daily grow; -the privileges of the subjects are for the most part at an everTasting stand. They may be by good providence and care preserved, but being once lost are not recovered but with much diequiet." -પાર્લમેટની એક ક્ષમાપત્રિકા-dnology-ઉપરથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પણ સભાસદે ટીકાર બનતાં રાજાએ તે પાર્લમેંટને પણ તુરત જ બરખાસ્ત કરી, જુન, ઈ. સ. ૧૬૧૪. આ પાર્લમેટે કોઈ કાયદે ઘડે નહિ તેથી તે Addled Parliament કહેવાય છે. ઈ. સ. ૧૬૧૮માં યુરોપમાં ત્રીસ વર્ષને ધાર્મિક વિગ્રહ શરૂ થયું. જેઈમ્સને જમાઈ ફ્રેડરિક પિતાને મુલક બેઈ બેઠે. ઇંગ્લંડના લેકે જર્મનિના પ્રોટેસ્ટને મદદ કરવા તૈયાર થયા. જેઈમ્સને નાણાંભીડ તે રોજ નડતી હતી, તેથી વળી ઇ. સ. ૧૯૨૧ના જાન્યુઆરિ માસમાં તેણે પાર્લમેંટ બોલાવી. આ પાર્લમેંટે રાજાએ જે વિપારના ઈજારાઓ (Monopolies) આપ્યા હતા તેની સામે પકાર ઉઠાવ્ય ને પેઈન સામે લડાઈ જાહેર કરવા રાજાને વિનંતિ કરી. આ વિધથી કંટાળી -રાજાએ એ પાર્લમેટને પણ રજા આપી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૨૨. ઝોર્ટમ ને એમનલિકો - 1 કાધિન સંપ્રદાય - ( ૫૫૨ અંદા૫ * મૅબ્રિકન સંઘ૫ - રોમન મલક સંઝાપ. on = * બિનખે ઈ. સ. ૧૬રરમાં જેઈમ્સ પેઈન સાથે વ્યવહાર બંધ કર્યો ને તે દેશ સામે લડાઈ જાહેર કરવાનો વિચાર રાખે. તેથી તેણે પિતાના અમલની છેલ્લી પાર્લમેંટ ઈ. સ. ૧૯૨૪ના ફેબ્રુઆરિમાં બેલાવી, તે નવેમ્બર સુધી જ બેઠી. ઈ. સ. ૧૬૨૫ના માર્ચમાં જેઈમ્સ મરી ગયો. આવી રીતે જેઈમ્સના વખતમાં પાર્લમેટે (૧) ધર્મની બાબતમાં (૨) પરદેશ સાથેના વ્યવહારમાં (૩) દેશની Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નાણુસ્થિતિમાં ને (૪) પિતાના અધિકારની બાબતમાં રાજાની વિરુદ્ધ ખુલ્લી રીતે તકરારે કરવાનું ને તે બધા કિસ્સાઓ ઉપર પિતાને અંકુશ રહે તેવી રીતે વર્તન રાખવાનું શરૂ કર્યું. એ મતભેદ ચાર્સના વખતમાં ઘણે તીવ્ર બન્યો. - જેઈમ્સનો આપખુદ કારભાર, તેના મુખ્ય સલાહકારે – ઈ. સ. ૧૬ ૧૧ની સાલથી જેઈમ્સ પાર્લમેંટ વિના રાજ્ય કર્યું એમ કહીએ તે ચાલે. તે વખતમાં બર્ડ સેસિલ, અર્લ વું ઍલિસબરિ, મરી ગયે એટલે બાહોશ લેકે કારભારથી અલગ રહ્યા. ખુશામતખોર અને લાંચ રૂશવત આપી મેટા હોદ્દાઓ મેળવનારાઓ હવે આગળ આવ્યા. વિખ્યાત લેખક ક્રાંસિસ. બેકન, ને ધારાશાસ્ત્રી કેક, આ વખતે મોટા હોદાઓ ઉપર આવ્યા. બેકન, સૅલિસિટર, એટર્ની જનરલને ચંન્સેલર થયું. તેનાં લખાણે ખાસ કરીને Advancement of Learning, Essays zud Henry VII, પણ આકર્ષક છે. પણ તે લાલચુ, ખુશામતખેર અને રાજાના હકોને હિમાયતી હતું. બીજે સલાહકાર સર રોબર્ટ કાર (Carr), અર્લ ઍવુ રેચેસ્ટર અથવા સેમરસેટ, હતે. તે અને તેની સ્ત્રી એક ખૂનના કિસ્સામાં સામેલ થયાં, તેથી ઈ. સ. ૧૬૧૬માં તેને બરતરફ કરવામાં આવ્યો. હવે જ્યોર્જ વિશિઅર્સ Villiers) પાછળથી Duke of Buckingham રાજાને મુખ્ય સલાહકાર થયે, ઈ. સ. ૧૬૧૬.૪ રાજાના મરણ સુધી બધે કારભાર તેના હાથમાં હતે.. ઈંગ્લેંડ, આયર્લડ ને અમેરિકા–જેઈમ્સના વખતમાં આયર્લંડના અલ્ટરના પરગણમાં ઇંગ્લંડનાને કૈલંડના માણસને વસવાટ કરવામાં આવ્યું. અમેરિકામાં વર્જિનિઆનું સંરથાન વસ્યું. ઈંગ્લંડની સરકારના જુલમથી કંટાળી કેટલાએક ચુસ્ત યુરિટને હૈલંડ ગયા હતા. ત્યાં તેમણે પિતાના ધર્મને બચાવ કરવા ખાતર અમેરિકામાં જઈ વસવાને નિર્ણય કર્યો. તેથી બેકન કહેતા કે Judges are lions under the throne; પણ કેક (Coke) soal Judges are umpires between king and subjects. ૪ રાજાને તે એટલો બધો માનીતું હતું કે એક વખત તે આમ પણ Dielt 312Christ had his John and I have my George, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઇ. સ. ૧૬૨૦માં ૧૨૦ જણાં Mayflower નામના વહાણુમાં બેસી અમેરિકા જવા ઉપડી ગયાં. ત્યાં તેઓએ ન્યૂ ઈંગ્લંડ વસાવ્યું. આ લોકો Pilgrim Fathers કહેવાય છે. ધીમે ધીમે તેમની સંખ્યામાં વધારા થયા કાળક્રમે તેમના વંશજોએ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને! The (United States of America) સ્થાપ્યાં. B શેકસપિઅર. —ઈંગ્લેંડના સાહિત્યના વિકાસને ઉલ્લેખ આપણે ઉપર કરી ગયા છીએ, શેકસપિઅરે જેઇન્સના વખતમાં પોતાની અપ્રતિમ પ્રતિભાના સ્વાદ ઈંગ્લેંડને આપ્યા. ઇ. સ. ૧૬૧૧માં તે નિવૃત્ત થયા તે ઈ. સ. ૧૬૧૬માં મરી ગયા. પ્રકરણ ૮મું પહેલા ચાર્લ્સ, ઈ. સ. ૧૬૨૫-૪૯. પહેલા ચાર્લ્સ. પચીસ વર્ષની ઉંમરે ચાર્લ્સે ઈંગ્લેંડના રાજા થયા. તે શરીરે મજબુત, દેખાવે સુંદર અને રૂઆબદાર, ચાલચલગતે એકદમ નિષ્કલંક, શૂર, હિંમતઞાજ, ધર્મનિટ, ઉદ્યમી, સાહિત્ય ને કળાને શેખીન, અને મિત્ર! તરફ ઉદાર તે વફાદાર હતા; પણ તેનામાં દૂરદશિત નહતું. પોતાના રાજકીય વિચારો ઉપર તેને અનન્ય નિષ્ઠા હતી. દેશની ખરી સ્થિતિનું તેને ભાન નહતું. ખીજાની સાથેના મતભેદ તે સમજી શકતા નહિ. આપે માનેલા તે તેણે એક દીલથી શીખવે અનિયંત્રિત સત્તાના સિદ્ધાંત ચાર્લ્સના મગજમાં સજ્જડ રીતે ઊંડા પેસી ગયા હતા. તે ખીજા સિદ્ધાંતા માટે જરા પણ પરવા કરતા નહિ. પોતાના સલાહકારો તરીકે રાકયા તે માણસા મુત્સદ્દી કે અનુભવી કારભારી તરીકે આગળ આવ્યા નહાતા; તેમના ઉપર રાજાને અંગત માતુ હોવાથી જ તેઓ તેના પ્રધાને કે સલાહકારા થઈ શકયા હતા. વિકટ પરિસ્થિતિથી બચી જવા તે મેટાં મોટાં વચના આપતે, પણ પછી તેમાંને એક શબ્દ પણ તે પાળતા નહિ. ફ્રાંસમાં તે સ્પેઇનમાં તેણે તાજની અનિયંત્રિત સત્તા જોઈ હતી; યુરેાપમાં એ વેળા કયાંય પણ પ્રજાના પ્રતિનિધિઓનું મંડળ તાજ ઉપર કાઇ અધિકાર ભાગવતું નહેતું. તેની રાણી કૅથલિક હતી. સાધારણ સંજોગામાં ચાર્લ્સ વગર મુશ્કેલીએ Be Page #142 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૦ રાજ્ય કરી શક્યો હોત, પણ જ્યારે તે તખ્ત ઉપર આવ્યો ત્યારે રાજાનાં ને પ્રજાનાં મન વિખુટાં પડી ગયાં હતાં. ચર્ચમાં બે ઘણા બળવાન પક્ષ થઈ ગયા હતા. પાર્લમેટ પોતાના જુના અધિકારે સાબુત કરવા માગતી હતી; રાજાને એ હકોને નિરર્થક કરવા હતા. ધર્મને ઝગડે હવે તીવ્ર થઈ ગયે હતે ને તેના કેટલાક આગેવાન રાજાની સત્તાનો દુરુપયોગ કરી પિતાના પક્ષને સ્વાર્થ સાધવા માગતા હતા. ચાર્લ્સ મ્યુરિટનેને વિરોધી હત; વળી તાજની સત્તા ઉપર પાર્લમેંટને અંકુશ હેઈ શકે નહિ એ માન્યતા તે ધરાવતા હતું. તેથી આ બંને પક્ષ એક થઈ ગયા. યુરિટને ને પાર્લમેંટના પક્ષકારો સામે થયા. પરિણામે, પરસ્પર વિગ્રહ થયો. રાજાના શત્રુઓના પક્ષની ફતેહ થઈ, ને રાજાને પિતાને શિરચ્છેદ થયે. પહેલા ચાર્લ્સના અમલને આ આ ભાગ ભયાનક કહી શકાય. ગાદીએ આવ્યા પછી તુરત ચાર્લ્સ ફ્રેંચ રાજાની બેન હેનરિએટા મેરીઆને પરણે. લગ્ન વખતે તે તે સત્તર વર્ષની બાળા હતી પણ જેમ જેમ તે મટી થતી ગઈ તેમ તેમ ચાર્લ્સ તેની મેહજાળમાં વધારે ને વધારે ફસાતે ગયે; ને રાણી કેથલિક તથા નિરંકુશ સત્તામાં માનનારી હેવાથી ચાર્લ્સ એક પછી એક વધારે ને વધારે ભૂલો કરતો ગયો. * Sacred things and secular became one interest. Civil politics and ecclesiastical grew to be the same. Tonnage and poundage and predestination, ship-money and election, habeas corpus and justification by faith, all fell into line. John Morley's Cromwell, P. 61. ચાર્જના અમલનો ને તે પછીના બંડખોરાના અમલને ઈતિહાસ લૅરંડન, મેકૅલે, ગાડિનર, હેરિસન કાર્લાઇલ, ટ્રેલિઅન, મૅન્ટગ્ય, વગેરે લેખકેનાં જુદાં જુદાં લખાણોમાં મળી શકે છે ને તે વાંચવા માટે લેખક દરેક શિક્ષકને આગ્રહ કરે છે. ઈંગ્લડના સમસ્ત ઈતિહાસમાં આ વિભાગ સૌથી વધારે રસિક ને ખાસ બધપ્રદ લાગે છે. આ જ કારણથી આ પુસ્તકમાં તે વિભાગ વિષે ખાસ આવશ્યક ઉતારાઓ વધારે પ્રમાણમાં ટાંકવામાં આવ્યા છે. મેલી પતે લખે છે – We go wrong in political judgment if we leave out rivalries, heart-burnings, personalities, even among leading men and Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ કિંગહામના કારભાર.—ચાર્લ્સે પોતાના બાપના ખાસ સલાહકાર અકિંગહામને રાજ્યની મુખ્ય જગ્યા ઉપર કાયમ રાખ્યા. તેણે સ્પેઇન ને ફ્રાંસ સામેની લડાઈ આમાં ઘણી નાદારી બતાવી. તેને વિચાર એવા હતા કે ઈંગ્લંડને લડાઇમાં ઉતારી પાર્લમેંટ પાસે પોતાની બાહેાશી કબૂલ કરાવવી તે એક મોટા મુત્સદીની કીર્તિ પોતાની પાછળ મૂકતા જવી. તે તદ્દન પાર્લમેંટ વિદ્ધ નહાતા. પણ પાર્લમેંટ જ્યારે તેની વિરૂદ્ધ પડી ત્યારે તેને રજા આપવા સિવાય બીજો કશા ઉપાય નહાતા. લોકો પાસેથી તેણે પરાણે નાણું કઢાવ્યું. તે નાણું ઉધરાવવા માટે ખાસ અમલદારા આખા દેશમાં ક્રૂરતા. પોતે ઉભા કરેલા લશ્કરને ખારાકી પહેોંચાડવા માટે તેણે સિપાઇ એને ખાનગી ધરામાં રહેવા માકલી દીધા. દેશમાં લશ્કરી કાયદો ચાલવા મંડયા. ઈંગ્લંડ ઉપર આવી રીતે અમલ કરવાની રાજ્યનીતિમાં બકિંગહામ ક્રાંસ, ઑસ્ટ્રિ, ને સ્પેનનું અનુકરણ કરતા હતા. પણ તેમાં તેણે ભૂલ કરી, કારણ કે ઈંગ્લેંડના લોકોને સ્વભાવ યુરોપના લોકોના સ્વભાવથીજ ધણો જુદા હતા. આ કારણથી તે નિષ્ફળ નીવડયા. ઇ. સ. ૧૬૨૮માં ફેલ્ટન નામના એક અંગ્રેજ લશ્કરી અમલદારે તેનું ખૂન કર્યું. ઈંગ્લેંડના લોકો એ વેળા ખુશખુશ થઈ ગયા.f great men. History is apt to smooth out these rugosities; heroworship may smooth them out; time hides them; but they do their work. Less of personal jealousy or cabals is to be found in the English rebellion than in almost any other revolutionary in Europe, and Cromwell himself was free from these disfigurements of public life. P. 480, 0p cit. movement † Awake, sad Britain, and advance at last Thy drooping head; let all thy sorrows past Be drowned and sunk with their own tears, Overlook thy foes with a triumphant brow. The foe, Spain's agent, Holland's bane, Rome's friend, By a victorious hand received his end. Live ever Felton, that hast turned to dust Treason, ambition, murder, pride, and lust. and now, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ચાર્સને અમલની પાલેમેટોયુરેપમાં ઈગ્લેંડ દરમ્યાન થયું હતું તેથી રાજાને પૈસાની જરૂર હતી, એટલે ચાર્સની પહેલી પાર્લમેંટ ઈ. સ. ૧૬૨૫ના જુનમાં મળી. રાજાને પક્ષ પાર્લમેટમાં ઘણે નબળો હતો. સામા પક્ષે કૅથલિકે સામેના કાયદાઓને સખ્ત અમલ કરવા અને પ્રોટેસ્ટંટ પંથને લેકને ઉપદેશ આપવા રાજાના સલાહકાર પાસે માગણી કરી ને પૈસાની બાબતમાં રાજાને ખાસ પ્રસન્ન કર્યો નહિ. આ કારણથી ત્રણ માસ પછી આ પહેલી પાર્લમેંટને રજા મળી. પણ લડાઈ માટે નાણું જોઈએ એ નિઃશંક હતું, તેથી ઈ. સ. ૧૬૨૬ના ફેબ્રુઆરિમાં રાજાએ બીજી પાર્લમેંટ બેલાવી. આ પાર્લમેટે બકિંગહામના ઉપર લડાઈની દુર્વ્યવસ્થા અને લાંચ. રૂશવતના આરોપ ઉપર કામ ચલાવવા માગણી કરી, ને પિતાની ફરિયાદને નિકાલ ન થાય ત્યાંસુધી નાણાં માટેની રાજની માગણીને વિચાર કરવાનું મેકુફ રાખવાને ઠરાવ કર્યો તેથી તેને પણ રજા મળી, જુન, ૧૬૨૬. દરમ્યાન લડાઈ માટે નાણું મેળવવા ચાહે ભગીરથ પ્રયત્નો કર્યા પણ તેમાં તે ફાવ્યો નહિ. તેથી ઈ. સ. ૧૯૨૮ના માર્ચ માસમાં રાજાએ ત્રીજી પાર્લમેંટને બેલાવી. રાજાએ આ પાર્લમેંટને દાબી દેવા માટે ધમકીઓ આપી, પણ સભાસદે નિડર રહ્યા અને પ્રજાની ફરિયાદ તેઓએ રાજા સમક્ષ મૂકવા નિર્ણય કર્યો. આ ફરિયાદી નીચે મુજબ ગણી શકાય:-(૧) પાર્લમેંટની સંમતિ વિના રાજાએ પ્રજા ઉપર કર નાખ નહિ. (૨) કોઈપણ રૈયતને રાજાએ કામ ચલાવ્યા વગર કેદ કરવી નહિ. (૩) લશ્કરના માણસને પ્રજાના ઘરમાં રાજાએ રાખવા નહિ. (૪) દેશમાં સુલેહ શાંતિ હોય ત્યારે રાજાએ માર્યલ -લશ્કરી કાયદે જાહેર કરે નહિ. (૫) રાજાનાં ગેરકાયદેસર કૃત્યને અનુમોદન આપનારા તમામ સલાહકારે રાજા પાસેથી દૂર થવા જોઈએ. પાલમેંટે હવે જાહેર કર્યું કે જ્યાં સુધી આ ફરિયાદોની દાદ નહિ મળે ત્યાંસુધી નાણાંની માગણી ઉપર કશો વિચાર થઈ શકશે નહિ. આટલું કહ્યા પછી સભાસદોએ આ ફરિયાદની અથવા પ્રજાજનોના હકોની એક અરજી (Petition of Right) ઘડી કાઢી અને હાઉસ એવું લેઝની સંમતિ લીધા પછી રાજા પાસે તેને સ્વીકાર કરાવ્યું, ઇ. સ. ૧૬૨૮. આ વખતે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ડોકટર રાજર ઍનવૅરિંગ (Manwaring) નામના એક ઉપદેશકે રાજને અનિયંત્રિત કરી નાખવાની સત્તા છે એવું જાહેર કર્યું, તેથી તેના ઉપર હાઉસ ઍવુ લોર્ડ્સમાં કામ ચલાવીને તેને શિક્ષા કરવામાં આવી. આ ત્રીજી પાર્લમેંટે પણ બકિંગહામને બરતરફ કરવાની સૂચના કરી; પણ જ્હોન ફેલ્ટન નામના એક લશ્કરી અમલદારે પસ્મથ પાસે યુનું ખૂન કર્યું એટલે તે સવાલ -હવે બાજુએ મૂકવામાં આવ્યું. પણ આ વખતે ચાર્લ્સ લડ, મોંટેગ્યુ, ને બીજા બિશપને ઉત્તેજન આપતા હતા. તેઓ Armenian–આમિનિઅન એટલે યુરિટન વિરુદ્ધ અને અંગ્લે-કેથોલિક એટલે પિંપની સત્તા ને બીજા કેટલાએક અગત્યના મુદ્દાઓ બાતલ કરતાં જુના કૅથલિક મતના હતા. તેમની વિરુદ્ધ આ ત્રીજી પાર્લમેટે પોકાર ઉઠાવ્યો. પાર્લમેટે રાજાને માત્ર એક જ વર્ષ માટે નાણાંની મદદ આપી. ઇલિઅટ રાજાને મુખ્ય વિરેધી હતે. પ્રમુખ (Speaker) સર જહોન ફિંચ રાજાના હુકમ અનુસાર હાઉસ એવું કૅમન્સને -બરખાસ્ત કરતો હતો. પણ તેને કેટલાક સભ્યએ ખુરસી ઉપર પરાણે બેસાડી રાખે ને પછી મનમાનતા ત્રણ ઠરાવ પસાર કરાવ્યા. રાજાએ ઈલિઅટ, હોલ્સ (Holles)ને વૅલૅટિન નામના ત્રણ સભાસદોને કેદ કર્યા. તેમાં ઈલિટ કેદમાં જ મરી ગયે, ઈ. સ. ૧૬૩૧. હવે ત્રીજી પાર્લમેંટ પિતાની મેળે વીખરાઈ ગઈ. પછી અગિઆર વર્ષ સુધી રાજાએ પાર્લમેંટ સિવાય ચલાવ્યું. ત્રીજી પાર્લમેટની છેલ્લી બેઠકમાં રાજ્યની મુખ્ય સત્તા પાર્લમેટને હાથમાં રહેવી જોઈએ, એ તેના સભ્યોની લડતને મુદ્દો હતો, પણ તે મુદ્દો ચાર્લ્સના અનિયંત્રિત અમલના મુદ્દા જેટલે જ ગેરવ્યાજબી હતા. એ કારણથી વંટવર્થ જેવા સભ્ય હવે રાજાના પક્ષમાં ભળ્યા. ઠેઠ ઈ. સ. ૧૬૩૮ સુધી ચાલશેં પાર્લમેંટ વિના ચલાવ્યું. ઈ. સ. ૧૬૪૦ માં રાજાને ઔલંડના લેકેને દબાવવા ઇંગ્લંડમાં એક લશ્કર ઉભું કરવું હતું, તેથી સ્ટેફોર્ડની સલાહથી તેણે પાર્લમેંટને ફરી બેલાવી. પિમે તુરત જુની ફરિયાદ રજુ કરી ને રાજાને સાફ કહી દીધું કે પાર્લમેટ ઈગ્લેંડનું તમામ રાજ્યતંત્ર અંકુશમાં રાખી શકે છે. રાજાએ તુરત સભાસદને સૈ સૈને ઘેર મોકલી * The powers of Parliament are to the body politic as the rational faculty of the soul to man. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આપ્યા, એપ્રિલ-મે, ઇ. સ. ૧૬૪૦. એ પાર્લમેંટ Shortટૂંકી મુદ્દત માટે મળેલી પાર્લમેંટ કહેવાય છે.f સ્કોટ્લડ ઉપર કરેલી બે સવારીએ નિષ્ફળ ગઈ. રાજા પાસે નાણું, તા નહેતું એટલે વળી પાર્લમેંટની જરૂર પડી. એ પાર્લમેંટ ઇ. સ. ૧૬૪૦ના નવેંબર માસમાં મળી. ચાર્લ્સની તે પાંચમી ને છેલ્લી પાર્લમેંટ હતી ને ઇતિહાસમાં તે Long Parliament–લાંખી પાર્લમેંટ કહેવાય છે, કારણ કે તે ઇ. સ. ૧૬૬૦ સુધી ચાલુ રહી. ચાર્લ્સ અને યુરોપ —જ્યારે ચાર્લ્સ ગાદીએ આવ્યા ત્યારે ઈંગ્લેંડે. યારનું ત્રીસ વર્ષના વિગ્રહમાં ઝંપલાવ્યું હતું. પણ આ બાબત ઉપર દેશમાં એ પક્ષ હતા. એક પક્ષને સ્પેઈન સામે લડાઈ કરવી હતી; ત્યારે બીજા પક્ષને ફ્રેડરિકને પેાતાની ગાદી પાછી અપાવવી હતી બકિંગહામ પહેલા પક્ષમાં હતા. તેણે અર્લ આવ્ એસેકસને કાડિઝ લેવા મોકલ્યા પણ નાકાસૈન્ય માટે પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા નહેાતા તેથી તે દરિયાઈ સવારી એકદમ નિષ્ફળ ગઈ. ફ્રાંસમાં કાર્ડિનલ રિશેલ્યુ (Richelieu) પ્રાટેસ્ટંટાના પક્ષકાર હતા, તે હકીકત ચાર્લ્સના નબળા મુત્સદ્દી ખીલકુલ કળી શકયા નહિ. તેના સભ્યાએ સ્કાટ લેાકા સાથે મસલત ચલાવી હતી. તેના વીખરાયા. પછી લંડનમાં સ્થળે સ્થળે સુલેહના ભંગ થયા. *પિમ ઘણી રાક્તિવાળેા આગેવાન હતા. He was the only leader on the popular side on a level in position with Strafford and Laud... He was no revolutionary either by temper or by principle.. ...Surrounded by men who were often apt to take narrow views, Pym, if ever English statesmen did, took broad ones... He bad the double gift of being at once practical and elevated; a master of tactics and organizing arts, and yet the inspirer of solid and lofty principles. How can we measure the perversity of a king and counsellors who forced into opposition a man so imbued with the deep instinct of government, so whole-hearted, so keen of sight, so skilful in resources as Pym ? John Morley's Cromoell. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉલટું તેઓએ તેને નાખુશ કર્યો; કારણકે બકિંગહામે ક્રાંસની રાણીને જાળમાં લેવાની મૂર્ખાઈ કરી તે ચાર્લ્સે કથાલિકાને છૂટ આપી નહિ, તેથી ફ્રાંસને તે ઈંગ્લંડને પણ લડાઈ સળગી ઉઠી. આ લડાઇમાં પણ બકિંગહામે ધણી નાદારી બતાવી. ઇ. સ. ૧૬૨૭માં ઈંગ્લેંડથી કેટલાક માણસા ચાર્લ્સના મામા ડેન્માર્કના રાજાની ને બનેવી ફ્રેડરિકની મદદે ગયા હતા. તેઓ પણ કિંગહામની દુર્વ્યવસ્થાને લઈ તે ખૂબ હેરાન થયા. આ વખતે વૅલેનસ્ટીન (Wallenstein) કૅાલિક રાજ્યોની વતી જર્મનિમાં તે બાલ્ટિક સમુદ્રના કિનારા ઉપર મુખ્ય તેહા મેળવતા હતા. અંગ્રેજોના એ દિશાને બધો વેપાર તૂટી જશે એમ ચાર્લ્સને લાગ્યું, પણ પાર્લમેંટ સાથે તેને બનતું નહેતું તેથી તે કાંઇ કરી શકયા નહિ. તેણે ફ્રાંસ ને સ્પેન સાથે સુલેહ કરી, ઇ. સ. ૧૬૨૯-૩૦. જર્મનિમાં સ્વિડનના રાજા ગટેવસ એડલ્ટ્સ પ્રાપ્ટેસ્ટંટાને પક્ષ લઈ દરમ્યાન થયા હતા. ચાર્લ્સે તેની સાથે મૈત્રી કરવા કાંકાં માર્યાં પણ હવે યુરેપના રાજાએ તેને કળી ગયા હતા, તેથી તેમાં પણ તે ફાવ્યા નહિ. રાજા ને પામેંટ પરસ્પર લડાઈ કરતાં હતાં ત્યારે રાજાએ ફ્રાંસથી તે હોલંડથી મદદ મેળવવા તજવીજ કરી હતી, પણ ક્રાંસમાં કાર્ડિનલ મઝેરને તેને ફાવવા દીધા નહિ. હાલંડમાં રાજાના કેટલાએક પક્ષકારોએ આશરે લીધા હતા તે સિવાય તે દેશની પણ ખાસ મદદ મળી નહિ. ચાર્લ્સને આપખુદ અમલ.—કિંગહામના મરણ પછી તે ત્રીજી પાર્લમેંટને રજા આપ્યા પછી ચાર્લ્સે રાજ્યની તમામ લગામ પેાતાના હાથમાં લીધી. પહેલાં તે તે પોતે જ પોતાના મંત્રી રહ્યા, પણ થોડા વખતમાં વેંટવર્થ અને લાડ નામના બે મુખ્ય સલાહકારો મળ્યા તે બધા કારભાર તેમના કહેવા મુજબ ચાલવા લાગ્યા. પ્રશ્ન પાસેથી નાણું કઢાવવા માટે આ વખતમાં જુદા જુદા રસ્તાઓ લેવામાં આવ્યા. લોકોને પરાણે પૈસા લઈ નાઈટ (Knights) બનાવવામાં આવતા. ક્રાંસમાં કાર્ડિનલ રિશલ્યુએ નેધલડ્ઝના ભાગલા પાડવા માટે સ્પેઇન સાથે સંધિ કરી ત્યારે ચાર્લ્સને ડર લાગ્યો ને તે માટે તેણે એક મોટું નાકાબળ તૈયાર કરવા નિશ્ચય કર્યો. અત્યાર સુધી એવા ધારા હતા કે કિનારા ઉપર વસતા લોકો લડાઈ વખતે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પિતાને ખર્ચ નૈકાઓ તૈયાર રાખે અથવા તે બદલ રાજાને રોકડ રકમ આપી એ જવાબદારીમાંથી છૂટી શકે. ચાર્લ્સ હવે આ Ship-money tax-નકાકર સુલેહના વખતમાં પણ કિનારાના લેકે ને પછી આખા રાજ્ય ઉપર નાખે ને તેથી દર વર્ષ સારી રકમ ભેગી કરી ઈ. સ. ૧૬૩૪૩૭. જુનાં જંગલે સંબંધીને કાયદે નવેસર કરી રાજાનાં જંગલમાં જે લોકેએ વસવાટ કર્યો હતે તેમની પાસેથી પણ ચાર્સ સારી રકમ કઢાવી. જુદી જુદી વેપારની ચીજો માટે એકહથ્થુ ઈજારાઓ આપી પૈસે એક કરવામાં આવ્યું. અદાલતના ન્યાયાધીશને ચાર્લ્સ પોતાની ખુશી પ્રમાણે રજા આપવા ને નીમવા લાગ્યો. એક તરફ ચાર્લ્સ મ્યુરિટનેને સંતાપ હતા, તે બીજી તરફ તે કેથલિકને આશરે આપતા હતા. વંટવર્થની ને લેડની મદદથી ચાર્લ્સ આપખુદ સત્તા સ્થાપવા હવે તનતોડ મહેનત કરવા માંડી. ઈગ્લેંડના લોકોમાં એ વખતે છોક બંડ કરવાની ઉમેદ કે તૈયારી જરા પણ નહતી. એ તૈયારીની શરૂઆત સ્કલંડમાં થઈ ઈ. સ. ૧૬૩૯માં શૈર્ટ પાર્લમેંટે ને ઇ. સ. ૧૬૪૦ની લૈગ પાર્લમેંટની પહેલી બેઠકના બનાવોએ આ આપખુદ અમલનું અનિષ્ટ પરિણામ પ્રજાને જાહેર કરી દીધું ને ઈ. સ. ૧૬૪૨માં લડાઈ શરૂ થઈ એટલે એ આપખુદ કારભારને નાશ પણ શરૂ થશે. સર ટોમસ વિંટવર્થ, અલ સ્ટ્રેફાઈ–વંટવર્થ પહેલાં હાઉસ ઍવું કોમન્સમાં રાજાને મુખ્ય પ્રતિપક્ષી હતે. ઈ. સ. ૧૯૨૮માં તે રાજાને મળો ગ. તે બાહોશ, પૈસાદાર, ખાનદાન. બુદ્ધિશાળી અને આવેશવાળા માણસ હતું, અને ઈલિએટની આગેવાની તેને પસંદ ન પડવાથી તે ચાર્સના પક્ષમાં # આ કર સામે માત્ર બે જણાએ જ અદાલતમાં જઈ ન્યાય માગ્યોલોર્ડ સે (saye)એ અને જહૅન હૈમ્પડને હૈમ્પડનના કરનો આકાર માત્ર ૨૦ શિલિંગ હતે. અદાલતના કેટલાક ન્યાયાધીશોએ વિવાદ તેમના લાભમાં ઉતાર્યો. રાજાના જ પક્ષકાર હાઈડે અથવા લૈર્ડ હૅરંડને પણ કર સામે લખ્યું છે – A spring and magazine, that should have no bottom, and an everlasting supply for all occasions. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભળી ગયું હતું. તે એમ માનતા કે રાજાનાં તમામ કાર્યોને પાલમેંટ કાયદેસર રીતે સંપૂર્ણ અંકુશમાં લાવી શકે નહિ. હવે રાજાએ તેને અર્લ બનાવ્યું અને તુરત જ ઉત્તર વિભાગની કાઉંસિલનું પ્રમુખપદ આપ્યું. આ હેદા ઉપર તેણે ઉત્તર ઈગ્લેંડના લોકો ઉપર રાજાને નામે ઘણે જુલમ ગુજાર્યો. ઈ. સ. ૧૬૩૩માં ચાર્લ્સ તેને આયડને ડેપ્યુટિ કર્યો. ત્યાં તે પિતાની ખરી રાજ્યનીતિને પ્રકાશમાં લાગે. એ રાજ્યનીતિ “Thorough"ના નામથી ઓળખાય છે. તેમાં લંડ પણ સામેલ હતું. આ ધરણુએટલે-પહેલાં રાજાને માટે એક મેટું ને તાલીમ લીધેલું લશ્કર ઉભું કરવું બીજું, પાર્લમેંટ વિના રાજા અમલ કરી શકે તે માટે નાણાં મેળવવાનાં કાયમના સાધને ઉભાં કરવાં; ત્રીજું, આયર્લંડમાં વસતા બ્રિટિશ લોકોને અને આઈરિશ ખેડુતોને સારે કારભાર ચલાવી સંતોષમાં રાખવા જેવું, હરામખોરેને અને લાંચ રૂશવતને દાબી દેવાં. ઈગ્લેંડમાં પણ આવી જ જાતની રાજ્યનીતિનું અનુકરણ કરવા તેણે રાજાને ને લંડને કહેવરાવ્યું. કરકસર કરવી, યુરોપનાં રાજ્ય સાથે સુલેહથી રહેવું, ઉત્પન્ન કરતાં ખર્ચ હમેશાં ઓછું રાખવું, પાર્લમેટની સલાહ પ્રમાણે કાયદાઓ કરવા પણ તેને કદી નમતું તે ન આપવું, જુના દફતરમાંથી રાજાને અનુકૂળ ઘેરણેને બહાર લાવવાં, રાજાના વિરોધીઓને હરકોઈ રીતે દાબી દેવા, વેપાર, ખેતી અને ખરા ધર્મને દેશમાં ઉત્તેજન આપવું, એ આ “” ને નામે ઓળખાતી રાજ્યનીતિનાં eflori al gai. (It meant vigilance, dexterity, relentless energy). તેની સામે વિરોધીઓએ (Root and Branch Policy) જડમૂળથી ઉખેડવાની નીતિ ધરી. આવી રીતે જ ઇંગ્લંડને રાજા યુરોપના રાજાઓ જે નિરંકુશ થઈ શકે એમ સ્ટેફર્ડ માનતે. સ્કલંડમાં રાજાને પરાજય થયું ત્યારે તેણે વેન્ટવર્થને ઈગ્લડ બેલા ને તેને અર્લ સ્ટ્રેફર્ડ બનાવ્યું, ઇ. સ. ૧૬ ૩૮. તેનો વિચાર પાર્લમેંટની સંમતિથી બે લશ્કરે ઉભાં કરવાને હતે, એક આયર્લંડમાં ને બીજું ઈગ્લેંડમાં. તે કારણથી તેણે રાજાને પાર્લમેંટને ફરી બેલાવવાની સલાહ આપી. પણ જ્યારે એ શર્ટ પાર્લમેંટને રજા આપવામાં આવી ત્યારે તેણે જોયું કે પાર્લમેંટ કાયમનું લશ્કર રાખવા માટે કદી સંમતિ આપશે નહિ. તેથી તેણે હવે વગર સંમતિએ એવું લશ્કર ઉભું કરવાની Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ કાશીષ કરી. તેણે આયર્લેંડના લોકોને તે દેશમાં વસતા અંગ્રેજો ને સ્કાટ લોકો! વિરુદ્ધ ઉશ્કેર્યાં. પણ દરમ્યાન પ્લાન્ગ પાર્લમેંટ મળી હતી. તેના સભાસદોએ સ્ટ્રકાર્ડ ઉપર આયર્લેંડના લોકોની મદદ વડે ઈંગ્લેંડમાં ખંડ ઉઠાવવાની કોશીષ કરવાના આરોપ ઉપર કામ ચલાવ્યું ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવી. સ્ટ્રકાર્ડનાં કૃત્યોથી આવી શિક્ષા તેને થવી જોઈતી નહાતી-તેનું અપકૃત્ય રાજદ્રોહમાં નહિ પણ દેશદ્રોહમાં ગણાવું જોઈ એ. આરાપીએ પોતાના સરસ બચાવ કર્યાં. દરમ્યાન ઈંગ્લેંડના કેટલાક લશ્કરી અમલદારોએ જબરદસ્તીથી રાજાને મદદ કરવાનું છળ કર્યું તે પકડાઈ ગયું, તેથી ટ્રૅકોર્ડના કામના પણ હવે તુરત જ નિકાલ કરવામાં આવ્યો. હાઉસ આવુ કામન્સમાં તેના સામે Bill of Attainder પસાર કરવામાં આવ્યું. સ્ટ્રકાર્ડના શિરચ્છેદ થાય તે જ લોકો શાંત બેસી રહે એમ હતું. હાઉસ આવ્ લોર્ડ્ઝમાં માંડ માંડ ખિલને સંમતિ મળી. રાજાએ પણ માંડ માંડ સહી આપી. ઇ. સ. ૧૬૪૦ના મેની ૧૨મી તારીખે આ માનીતા મુત્સદ્દી શિરચ્છેદ કરવામાં આવ્યો, ને એ બનાવ એ લાખ ઉશ્કેરાએલા અંગ્રેજોએ આનંદથી તે કાલાહલથી નજરેનજર જોયા, વિલિયમ લાડ (William Laud),—વૅટવર્થ મુલકી ખાતાં જોતા; લાડ ચર્ચની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતા. આ બિશપ જેઈમ્સના વખતમાં બહુ આગળ આવી શકયા નહોતા, પણ ચાર્લ્સના વખતમાં Three whole kingdoms were his accusers and eagerly sought in one death a recompense of all their sufferings. મરતી વખતે સ્નૂફ઼ાર્ડ ખેાયેા કે:—Put not your trust in princes nor in the sons of men, for in them there is no salvation. રાજા બિલના ઉપર સહી કરતાં ઘણું અચકાતા હતાઃ "If my own person only were in danger, I would gladly venture to save Lord Strafford's life; but seeing my wife, hildren, and all my kingdom are concerned in it, I am forced to give way to it... My Lord. Strafford's condition is more happy than mine.” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ બકિંગહામની વગથી તે રાજાની પ્રીતિ મેળવી શકશે. તે એંગ્લો-કેથલિક મતો હતા ને તેથી યુરિટનેને ને પાર્લમેંટની સ્વતંત્રતાને કટ્ટો શત્રુ હતે... ચાર્લ્સ ગાદીએ આવ્યું ત્યારે તેની ઉંમર પર વર્ષની હતી, પણ હવે બંને જણા એક થઈ ગયા. લૈંડ ઝીણામાં ઝીણી કારભારની વિગત જોઈ શકતા.. તે ઘણો પ્રમાણિક, ખંતીલે, કરકસરી, ઉદ્યમી, અને નિયમિત કામ કરવા વાળો હતો, પણ તેનામાં દૂરદશિત્વ નહતું. તે ઉપરાંત તે વખતના માણસોની માફક લાડ પણ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતું. જે લે કે તેના મતને નમતા નહિ તે બધાને તે પાપી સમજતે, ને તેમને જડમૂળથી કાઢવા તેને તે ધર્મ માનતા. ધર્મને નામે તેણે ચાલ્સને આપખુદને જુલમી રાજા બનાવી દીધે. તે સ્વભાવે ઉદ્ધત હતા અને તેની રીતભાત ઘણી કડક હતી. તેણે સ્ટાર ચંબર ને હાઈ કમિશન અદાલતે મારફત તથા આખા દેશમાં ફરીને. પિતાના પંથના વિરોધીઓને સખ્ત દંડ, કેદ ને બીજી શારીરિક વ્યથાની. શિક્ષાએ કરાવી. ઈ. સ. ૧૬૩૪માં લૈંડ કેટરબરિને આચંબિશપ થશે. હવે પિતાના મનર પાર પાડવાની તેને ખરી તક મળી. તે રાજાને મુખ્ય સલાહકાર થશે. લડ નજીવા ગુન્હાઓ માટે સખ્ત શિક્ષા કરો. William Prynne નામના એક બૅરિસ્ટરે નાટકો વિરુદ્ધ લખ્યું તેથી તેના ઉપર રાજદ્રોહ (3) ને આરેપ મૂકી તેની સનદ ખેંચી લેવામાં આવી અને તે ઉપરાંત તેના કાન કાપી નાખવામાં આવ્યા. બીજી વખત તેના ગાલ ઉપર S. L (Seditious Libeller )11 3174 291741 241041. † એક વખતે કઈ અજાણ્યા માણસે લૈંડને કહ્યું કે જે તે કૅથલિક પંથમાં આવે તો તે કાર્ડિનલ બને ખરે. લેડે કહ્યું –Something dwells within me, which will not suffer me to accept that until Rome be othar than it is. † If he is called upon to defend his practice of bowing towards the altar upon entering a church, he finds his arguments not on any high religious theme, but upon the custom of the Order of the Garter. To him a Church was not so much the Temple: of a living spirit as the palace of an invisible King. Gardiner. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ લારે હવે ભાષણકર્તાઓ, વર્તમાનપત્ર, છાપખાનાંઓ, લેખકો, ધર્મગુરુઓ, શિક્ષકો, વગેરે તમામ વિરાધીઓને સતાવ્યા. પરિણામે હજારો પ્યુરિટના ઇંગ્લંડ છોડી ગયા, ને હજારો રાજાના તે તેના પંથના કટ્ટા દુશ્મના અન્યા. ઇ. સ. ૧૬૪૦ના ડિસેંબરમાં લાગ પાર્લમેંટે તેને કેદ કર્યો, તે ઇ. સ. ૧૬૪૫ના જાન્યુઆરિમાં તેને શિરચ્છેદ કરવામાં આવ્યેા. ચાર્લ્સ અને સ્કાર્લેંડ.—કાટ્લડ પછાત અને ગરીખ હતું. ઉત્તરમાં ડુંગરાઉ ભાગના લોકો અંર્ધા સ્વતંત્ર રહી શક્યા હતા. દક્ષિણના લોકો રાજા સામે બાથ ભીડી શકે એવા હતા. રાજા તેનાથી બહુ ડરતા. ધર્મની બાબતમાં દક્ષિણુ સ્કોટ્કડના લોકો ઘણા ઝનુની હતા તે તે કાલ્વિનના પંથમાં ભળ્યા હતા. જેઇમ્સના વખતમાં ઈંગ્લેંડને પંથ ત્યાં પરાણે દાખલ કરવાના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ચાર્લ્સે પોતાના અમલનાં પહેલાં વર્ષોમાં એવેજ નિષ્ફળ ઉદ્યાગ કર્યો. ઇ. સ. ૧૬૩૩માં તે અભિષેક માટે તે દેશમાં ગયો તે તેણે ત્યાંની પાર્લમેંટને પોતાના પક્ષમાં લેવા યત્ન કર્યાં. પણ એ બાબતમાં તે ફાવી શકયા નહિ તેથી નિરાશ થઈ તે તુરત સ્વદેશ પાછે વળ્યા. પણ સ્કાલ્લંડમાં પોતાના વિચારા દાખલ કરવાના મમત તેણે તે લાડે જરા પણુ ડયા નહિ. ઈંગ્લંડની તમામ જુલમી સંસ્થાએ તેમણે હવે તે દેશમાં દાખલ કરી. લોકો ધણા છંછેડાયા. તે લોકોએ પોતાના નિયુક્ત માણસને રાજાના મંત્રિમંડળ પાસે પોતાની ફરિયાદો લઈ ને મોકલ્યા. પછી તેઓએ એકમત થઇને એક રાષ્ટ્રીય કરાર (National Covenant) કર્યો કે ચર્ચ (Kirk)ની તે પાર્લમેંટની સંમતિ વિના પોતાના ધર્મ ઉપર જે કાંઈ અત્યાચાર કરવામાં આવે તે સામે સા કાઈ એ બચાવ કરવા, તે તે સાથે રાજાના તમામ અધિકારોનું રક્ષણ કરવું, ઇ. સ. ૧૬૩૮. આ કરારમાં તમામ સ્કાટ લોકોએ સહીઓ આપી. રાજા આ કરારને ખંડખારાનાં અપકૃત્ય તરીકે ગણવા લાગ્યા. તેણે પેાતાનાં અપકૃત્યો સામેને પ્રજાનો વિરોધ કેટલા સખ્ત તથા તીવ્ર હતા તે ગણકાર્યું પણ નહિ. રાજાએ સ્કેટ પ્રજાને મનાવવા માટે માર્કિવસ આવ્ હૅમિલ્ટનને ત્રણ ત્રણ વાર માણ્યો, પણ ત્રણેય વાર તે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કાઈ નિર્ણય પર આવ્યા સિવાય પાછા આવ્યા. ફૅટ પાર્લમેંટે હવે રાજાની તમામ ધાર્મિક સત્તા પાછી ખેંચી લીધી. તુરત ચાર્લ્સ ફૅટ્લડ ઉપર સવારી કરી. તેની પાસે નહાતું સારી તાલીમ પામેલું લશ્કર, નહાતા પૈસે, નહેતું દારૂખાનું, કે નહાતા સારા સરદારો. સ્કોટ્લેડના લાકાએ પરદેશથી લડાઇનાં સાધનો મંગાવ્યાં. ધણા સ્કાટ સિપાઈ એ યુરોપમાં સુંદર લશ્કરી તાલીમ લઈ આવ્યા હતા. તેઓએ પોતાના ધર્મની તે રવતંત્રતાની ખાતર પ્રજાની આગેવાની લીધી. તેમાં અલેકઝાંડર લેઝલ અથવા અર્લ આવ્ માટ્રોઝ (Montrose) મુખ્ય હતા.. તેથી ચાર્લ્સ એરિક (Berwiek) પાસે સુલેહ કરી, ઇ. સ. ૧૬૩૯. આ લડાઈ First Bishops' War કહેવાય છે. એરિકનું તહ તદ્દન નકામું હતું, કારણ કે રાજાની તે સ્કોટ લોકોની વચ્ચે જે મતભેદ હતા તેનું નિરાકરણ તેથી જરા પણ થયું નહેતું. દરેક પક્ષને સામા પક્ષના ભરેસા નહેા. આ વખતે વટવર્થ ઈંગ્લેંડ આવ્યા. તેની સલાડુથી ચાર્લ્સ સ્કોટ પાર્લમેંટને પણ રજા આપી. ચાર્લ્સે વળી સ્કાટ્લડ ઉપર ચડાઈ કરી, પણ લેવને તેના સરદારાને ન્યુબર્ન પાસે હરાવ્યા; તેથી ચાર્લ્સને પાછું હઠવું પડયું, ઇ. સ. ૧૬૪૦. રિપન મુકામે બંને પક્ષ વચ્ચે સમાધાની થઈ. ચાર્લ્સ સ્કોટ લોકોને દંડ આપ્યા ને જ્યાંસુધી તે દંડ ન ભરાય ત્યાંસુધી ઇંગ્લંડની ઉત્તરના કેટલાક ભાગ તેમના હવાલામાં રહેવા દેવે એવું વચન આપ્યું. આ લડાઇ Second Bishops' War કહેવાય છે. ઇ. સ. ૧૬૪૧ માં જ્યારે લાન્ગ પાર્લમેંટ રાજાનાં તમામ કાર્યોને એક પછી એક ઉથલાવી નાખતી હતી, ત્યારે એક પક્ષે રાજાને કોંગ્લંડમાં આવવા નિમંત્રણ કર્યું. રાજા ત્યાં ગયા ખરા, પણ તેમાં કાંઇ વળ્યું નહિ. *ચાર્લ્સના લશ્કરમાં માર્કિક્વસ આવ્ đમિલ્ટન હતા. તેને લાઈથ (eith)ના કાટના કબજે લેવા હતા. તે કાટના બચાવકામમાં સ્ત્રીઓ પણ સામેલ હતી. તેની પેાતાની માએ પિસ્તાલ હાથમાં લઈ તેને કહેવરાવ્યુ કે જો તે જમીન ઉપર પગ મૂકશે તે તે પોતે પેાતાના પુત્રને ગાળાથી ઠાર કરશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આવી રીતે સ્કાટ લોકો ને અંગ્રેજ લોકો એકદીલ થઈ રાજા સામે થવા તૈયાર થતા હતા. હવે પછીના ભાગ આપણે રાજા ને પાલમેંટની લડાઈ માં જોઈશું. લાગ પાર્લમેંટ.. -આ પાર્લમેંટ મળી કે તુરત જ સ્ટ્રોર્ડ ઉપર કામ ચલાવ્યું અને ફ્રેંચ, વિડનČક, તે લાર્ડ ઉપર પણ કામ ચલાવવા હુકમ મેળવ્યા. ચિ, વિડનબઁક દેશાવર ભાગી ગયા. સ્ટાર ચેંબરના ઠરાવ ઉપર જે લોકાને ક્રૂર શિક્ષાએ કરવામાં આવી હતી તે હવે છૂટા થયા. એકહથ્થુ વેપાર (Monopolies) બંધ થયો. નૌકાકર પણ ગેરકાયદેસર ઠર્યાં. કૅથાલિકાની સામેના કાયદાને હવે અમલ કરવામાં આવ્યા. રાજાએ પાર્લમેંટ દર ત્રણ વર્ષે ખેલાવવી જોઈએ એવા ઠરાવ ( Triennial Bill) કરવામાં આવ્યા. હાઈ કમિશન કર્ટ, સ્ટાર ચેંબર, ઉત્તરના પ્રદેશની તે વેલ્સની કાઉંસિલો, તે એવી આપખુદ અદાલતેને બંધ કરવામાં આવી. ગયાં વર્ષોમાં ચાર્લ્સે જે જે આપખુદ મૃત્યુ કર્યાં હતાં તે બધાં હવે ગેરકાયદેસર ઠર્યાં. આ પાર્લમેંટે લાડે ઈંગ્લેંડના ચર્ચની ક્રિયાઓમાં ઉતારેલું કેટલુંક ઝનુન બંધ કર્યું. દરમ્યાન આયલૈંડમાં બળવા થયા, તેથી સભાસદો મુંઝાવા લાગ્યા. તેઓએ અગિઆર મતની બહુમતિએ એક Grand Remonstrance એટલે મારું વાંધાપત્ર પસાર કરાવ્યું; તેમાં ચાર્લ્સના અમલનાં જુના કામેાની, પાર્લમેંટે હમણાં જ કરેલા ઠરાવાની, ને રાજાએ વિશ્વાસુ તે પ્રજાપ્રિય સલાહકારેને મંત્રિમંડળમાં મૂકવાની નોંધ લેવામાં આવી, આ ખાખતા ઉપર પાર્લમેંટમાં ધણી ગરમાગરમ તકરારા ચાલી ને હાડ કાલંડ, વગેરે સામા પડ્યા. રાજાએ તેમને હવે પેાતાના વિશ્વાસમાં લીધા. આયર્લેડના બળવા દાખી દેવા લશ્કરની જરૂર હતી. રાજા તે પાર્લમેંટ બંને વચ્ચે Militia–નાગરિકાના સૈન્યના ઉપરના અંકુશ માટે ભારે **ામવેલે પાછળથી જણાવ્યું કેઃ—If the Remonstrance had been rejected, I would have sold all I had the next morning and never have seen England any more; and I know there are many other honest men of this same resolution. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ તકરારા થઈ. દરમ્યાન લંડનમાં સુલેહના ભંગ વધુ ને વધુ થતા હતા. તેથી તેનો લાભ લઈ ચાલ્યું પિમ, હૅમ્પ્સન, હાલ્સ, હૅઝલ્ડિંગ (Heelrigg), સ્ટ્રાડ (Strode)ને Lord Wandeville−વડેવિલને કેદ કર્યા તે તેમના ઉપર કામ ચલાવવા હુકમ કર્યાં. પણ હાઉસ આવુ કામન્સે એ લોકોને સોંપી દેવા ના પાડી તેથી રાજા પોતે ૩૦૦ માણસો સાથે પાર્લમેંટના સભાગૃહમાં દાખલ થયા; પણુ પાંચ જણાએ તે તેના સપાટાથી છટકી ગયા હતા, તેથી રાજા હતાશ થયા તે એક નાનું ભાષણ કરી ચાલ્યા ગયા. રાજા તે પ્રજા વચ્ચે હવે ઉધાડી લડાઈ થશે તે વિષે કાઈ ને શક રહ્યા નિહ. દરેક પક્ષ તે માટે હવે તૈયારી કરવા લાગ્યા. રાણી. પોતે કાંસ નાસી ગઈ. રાજા પોતે યાર્ક ચાલ્યા ગયા. પાર્લમેંટે ઓગણીસ ઠરાવામાં પ્રજાની જરૂરીઆતા રાજાને જણાવી. જો આ ઠરાવા રાજા કબૂલ કરે તે તેની તમામ સત્તા નાબુદ થાય. એ કારણથી એ ઠરાવે! તેણે માન્ય રાખ્યા નહિ. ઇ. સ. ૧૬૪રના આગસ્ટમાં રાજા તે પ્રજા વચ્ચે લડાઈ શરૂ થઈ. બંને પક્ષનું ખળામળ. ઇ. સ. ૧૬૪૨ના ઓગસ્ટની ૨૨મી તારીખે નટંગહામ મુકામે ચાર્લ્સે પેાતાની પાર્લમેંટ સામે લડાઈ જાહેર કરી. તે અગાઉ પાર્લમેંટે તો ક્યારનું લાકાતે જાહેર કરી દીધું હતું કે તેને પોતાને પ્રજાના ધર્મ, અધિકારા, સ્વતંત્રતા અને કાયદાના રક્ષણ માટે તે રાજાના ખરાબ સલાહકારાને લીધે, રાજા વિરુદ્ધ ઉઠવાની કરજ પડી છે. એ વખતે હારજીત *Former Parliaments had spoken for the people, but never called upon the people to protect them. Hence the purity and charm of Elliot's life and death; he registered the claims. Pym was the master of another art—to seize the power. Pym first called in clubs and broadswords to protect this Parliament from the fate to which all its predecessors had submitted. England under the Stuarts by Trevelyan. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કેની થશે તે વિષે ખાસ આગાહી થઈ શકે એમ નહોતું. ૮૦ અમીર રાજાના પક્ષમાં ભળ્યા ૩૦ અમીરે પાર્લમેંટ સાથે રહ્યા, ૨૦ અમીરો તટસ્થ રહ્યા. કૅમન્સમાંથી ૩૦૦ સભાસદે પાર્લમેંટ સાથે રહ્યા ને ૧૭૫ સભાસદેએ રાજાનો પક્ષ લીધે. ઉચ્ચ ને મધ્યમ વર્ગોને મેટે ભાગ રાજાને પક્ષકાર હતા. વેપારીઓ, કારીગર, ને ઘણું ખેડુતે પાર્લમેંટ સાથે રહ્યા. તમામ ચર્ચ લગભગ રાજાના પક્ષમાં હતું. લંડન, તમામ બંદરે, હુન્નર ઉદ્યોગનાં મથકો, એટલે કે ઈંગ્લંડને પૂર્વ ને અગ્નિકોણને ભાગ પાલમેંટના સાથમાં હતપશ્ચિમને ઉત્તરના પ્રદેશના લોકોએ રાજાને પક્ષ લીધો. સાધારણ રીતે એમ કહી શકાય કે જે લેકો કૅથલિક પંથ ને અંગ્સ કેલિક પંથ માનતા હતા તેઓ રાજા સાથે રહ્યા; ને જે લોકો યુરિટન પંથ માનતા હતા તે લેકે પાર્લમેંટ સાથે રહી લડ્યા. ઇંગ્લંડના મધ્યભાગમાં ખાસ કોઈ એક પક્ષનું જોર નહેતું. પાર્લમેંટને એક ખાસ લાભ હતો. તેના પક્ષના પ્રદેશને બચાવ કરે એ ઘણું સુગમ હતું, કારણ કે એ પ્રદેશ છુટછવા નહતા. પાર્લમેંટના પક્ષકારો પૈસેટકે સુખી હતા. કિનારા તમામ ભાગ તેના કબજામાં હતા તેથી જગતનું ઉત્પન્ન તેને ખુશીથી મળી શક્યું. રાજાના પક્ષકારે ખેતી ઉપર નભતા તેથી તેમને નાણાં સંબંધી ઘણું મુશ્કેલીઓ નડી. વળી ચાર્સના દરબારમાં બીલકુલ એકસંપી નહતી. લશ્કરી બળમાં બંને પક્ષ પહેલાં તે સરખા કહી શકાય, પણ પાર્લમેંટના માણસને લશ્કરી તાલીમ કદી મળી નહતી. વેપારીઓને ને ખેડુતોને લાંબા વખત માટે સિપાઈગીરી કરવાનું કેમ કહી શકાય ? રાજા પાસે ઘોડેસવારનું સૈન્ય સારું હતું; પાલમેંટનું તોપખાનું રાજાથી ચઢીઆનું હતું. સરદારી માટે પહેલાં તે ખાસ કઈ પક્ષ બળવાન નહે. દરિયા ઉપર કાબુ પાર્લમેંટ પાસે હોવાથી તે બાબતમાં રાજાના પક્ષની નબળાઈ ગણી શકાય; કારણ કે જો દેશનું નૈકાબળ ને કિનારાને કબજે રાજાના હાથમાં હોત, તે તે યુરોપના રાજાઓની સલાહ ને મદદ મેળવી શકત; તે ઉપરાંત બંદરના વેપારનું ઉત્પન્ન પિતે વસુલ કરી શક્ત. છતાં રાજાનું નામ, તેની ઈજ્જત, તેને મેહ, પ્રજાને મને બહુ હતાં. તેથી * ટ્રેલિઅન તેને workshop of the Revolution કહે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પણ ઘણાએ તેના પક્ષમાં ભળ્યા. આ રાજા પ્રજાના વિગ્રહમાં એક ખાસ નોંધવા જેવી બાબત રહી જવી જોઈએ નહિ. એ વિગ્રહમાં બીજા વિગ્રહમાં જેમ જોવામાં આવે છે તેમ, મેટા પાયા ઉપર કંટફાટ, ખૂન, તેફાન, હલાકી, કે એવું કાંઈ ખાસ કયાંય નહતું તે વિગ્રહથી ઈંગ્લંડની પ્રજાને ખાસ આર્થિક નુક્સાન થયું નહિ; દરેક કાઉંટિ અથવા જિલ્લામાં લશ્કરી સમિતિઓ બધા લશ્કરી વહીવટ કરતી. Cavaliers sya Roundheads.—412 Grand Remonstrance ઉપર પાર્લમેંટમાં ગરમાગરમ તકરારે ચાલતી હતી ત્યારે બે રાજકીય પક્ષ ઉભા થયા, રાજાને પક્ષ ને પાયમેટને પક્ષ. આ પક્ષકારે લડાઈમાં ઉતર્યો ત્યારે તેમને અમુક નામો આપવામાં આવ્યાં. રાજાને પક્ષકાર Cavalier કહેવા; પાર્લમેટને પક્ષકાર Roundhead કહેવાયે. પહેલાં, ઈ. સ. ૧૬૪૦માં ચાર્લ્સ, પિતાનું રક્ષણ કરવા સ્ટેફોર્ડ ઉભા કરેલા લશ્કરના જે અમલદારને રોક્યા હતા તેમને પ્રતિપક્ષીઓ કેલિઅરે કહેતા, જે લેકે હાઉસ ઍવું લઠ્ઠમાંથી બિશપેને બાતલ કરવા માગતા હતા તેમને પ્રતિપક્ષીઓ Roundheads કહેતા. આ બે સંજ્ઞાઓ હવે જુદા જુદા બે પક્ષની ઓળખ માટે સામાન્ય સંજ્ઞાઓ થઈ ગઈ. રાજા પ્રજાનો વિગ્રહુ–પહેલો વિભાગ, ઈ. સ. ૧૬૪૨-૪૩, લડાઈ સળગી ત્યારે પાર્લમેટનું મુખ્ય મથક નધેિમ્પટન હતું રાજા નૉટિંગહામમાં હતે. પર્લમેટના સરદાર અર્લ એવું એસેસે રાજાનાં માણસને બુસ્ટર (Worcester)માંથી કાઢી મૂક્યાં. રાજા પિતે લંડન કબજે કરવા ઉપડયો પણ રસ્તામાં એડજહિલ (Edge-hill) પસે તે હારી ગયો. ચાર્લ્સ હવે ઓકસફર્ડને પિતાની રાજધાની કરી. વળી તેણે લંડનની નજીક બૅટર્ડ કબજે કર્યું. પણ ટર્નહમ ગ્રીન (Turnham Gre ev) પાસે શત્રુઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા તેથી તે પાછો હટી ગયે, ઈ. સ. ૧૬૪૨. ઉત્તરમાં ચાર્લ્સના પક્ષકાર અર્લ આવું ન્યૂ કાસલે યોર્ક પરગણું કબજે ચું; પશ્ચિમમાં પણ તેના માણસેએ કર્નલ, ડેવનશાયર, ને વેલ્સ કબજે કર્યા. આવી રીતે શરૂઆતમાં રાજાના પક્ષને વિજય મળ્યો. તેથી પાર્લમેંટના ગેવાનોએ આકસફર્ડ મુકામે રાજ સાથે સુલેહ કરવા વાટાઘાટ ચલાવી, પણ એકમત ન થતાં તે વાટાઘાટે ૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બંધ રહી. શાલ્ગેાવીલ્ડ (Chalgrovefield) પાસે રુપયેં (Rapert) હૅડનને હરાવ્યો. હૅમ્પડન સખ્ત ધાયલ થયા તે મરી ગયા, ઇ. સ. ૧૬૪૩. પૂર્વમાં બ્રિસ્ટલ રુપર્યંને હાથ પડયું, ઉત્તરમાં ન્યૂયૅસલે લિંકનશાયર રાજાના બજામાં લીધું. લંડન ઉપર ત્રણ લશ્કરીની નજર તરવરી રહી હતી–ઉત્તરથી, આસથી, અને પશ્ચિમથી. પણ ચાર્લ્સને ન્યૂબરિ (Newbury) આગળ એસેકસ તરફથી અટકાયત કરવામાં આવી; તે ક્રમવેલે અને માન્ચેસ્ટરે ન્યૂકસલને ઘેજા રાજા વચ્ચેનું શ જાલમના પક્ષકારોનો પ્રદેશ અજાના પનકાર્યનો પ્રદેશ ૧૦ ૧૩૪૨૨) ૧૨૪૩મ્બર, 2)૧૬%જનીઅલ-માર્ચનેમની બડાઈ સુધી, (૪) ૧૪ ની સાલ-માનસની લડાઈ પછી (૨) (૫) પુત્ર ભાર દીક નાગ મધ્ય ૬૦ નેહ ટાઉન્ટન ૧૨ ખસ LEXY (3) ૧૭ મિ. નાર્ક સરન હલ્સ ન પડે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ રિકી રાખે, એટલે લંડન બચી ગયું. આવી રીતે રાજાનું બળ વધતું જતું હતું તે પાર્લમેટે જોયું, ત્યારે તેના સભાસદેએ સ્કેલેંડના આગેવાનો સાથે ઘણી મસલત પછી એક કરાર કર્યો. તે કરારથી પાર્લમેંટને ટ લેકની લશ્કરી મદદ મળી શકી, પણ તેના સભાસદેએ ઇંગ્લંડમાં ને આયર્લંડમાં લંડન પ્રેઅિટેરિઅન–કાવન પંથ દાખલ કરવાનું ને તે સાથે રાજાની કાયદેસર સત્તાઓને કાયમ રાખવાનું વચન આપ્યું. આ કરાર Solemn League and Covenant કહેવાય છે. આ અરસામાં પાર્લમેંટને મુખ્ય નાયક પિમ મરી ગયે, ઈ. સ. ૧૬૪૩. બીજે વિભાગ–ઈ. સ. ૧૬૪૪-૧૬૪૬. હૈમ્પડનને પિમ ગયા, ઑલંડ સાથે તદન નવો ને ભવિષ્યમાં ન પાળી શકાય તે કરાર કરવામાં આવ્ય; વળો કૅમલ જેવા બાહોશ અમલદારની આગેવાની નીચે નવાં લશ્કરે નવી તાલીમ લઈને તૈયાર થયાં. એટલે વિગ્રહને રંગ પણ બદલાઈ ગયો ને તે સાથે યુદ્ધના મુખ્ય લક્ષ્ય રૂપે પણ ફરી ગયું. સેંટ જ્હોન (St. John), વેઈન, (Vane), ક્રોમવેલ, વગેરે હવે મેખરે આવ્યા. તેઓ મહાજનસત્તાવાદ (Republicanism) ના પક્ષપાતીઓ હતા ને ધર્મની બાબતમાં તેઓ ટુરિટનેને જ ખાસ પક્ષ કરવાની વિરુદ્ધ હતા–ધર્મની બાબતમાં તેઓ ઘણા ઉદાર વિચાર ધરાવતા હતા. ઓંલંડથી અર્લ વુ લેવન ૨૧,૦૦૦ માણસ સાથે યૌર્ક તરફ ધસી આવ્યું તેથી રાજાને પક્ષ તે દિશામાં ઘણે નબળા થઈ ગયો. દક્ષિણમાં રાજાના માણસે ચેરિટન આગળ હારી ગયા એટલે તે દિશામાં પણ તેનું બળ ઓછું થઈ ગયું. પણ હજુ ઓકસફર્ડ પાસે રાજા બળવાન હતું ને બૅનબરિ પાસે પાર્લમેંટનું લશ્કર હારી પણ ગયું હતું. પણ ઇ. સ. ૧૬૪૪માં કૅમલની બહેશથી પાલર્મટના લશ્કરે રુપના લશ્કરને માર્ટન મૂર (Marston Moor) પાસે સખ્ત હાર ખવરાવી ને ચેંકે પણ પડયું એટલે ઉત્તરમાં રાજાને હવેથી કશી મદદ મળી શકશે નહિ એમ ચેકકસ થઈ ગયું. નૈઋત્યમાં ખુદ રાજાએ Lost withi-લસ્ટવિથીલ પાસે પાર્લમેંટના લશ્કરને સખ્ત હાર આપી; ન્યુબેરિ પાસે પણ રાજાને પાર્લમેંટ હરાવી શકી નહિ. આવી રીતે ઉત્તર ને પૂર્વ સિવાય બાકીના ભાગમાં હજુ ચાર્લ્સ કાંઈ છે ઉતરે એમ નહોતે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ક્રોમવેલનું નવું લશકર (The New Model). selfdenying Ordinance –અત્યાર સુધી પાર્લમેંટનાં લશ્કરે દેશનો પરગણાઓની જુદી જુદી સમિતિઓની વ્યવસ્થા નીચે હતાં. લશ્કરની સરદારીઓ લાયકાત મુજબ નહિ, પણ પેસે ને ઈજજત પ્રમાણે આપવામાં આવતી. લડાઈએ પણ સમિતિઓના કહ્યા મુજબ થતી. આવી વ્યવસ્થાને લીધે પાર્લમેંટનાં લશ્કરે વારંવાર હારી જતાં હતાં. વળી આગેવાનીમાં એકસંપી નહોતી. કૅમેલને ને તેના મિત્રને લંડને ટિરિઅન મત પસંદ નહતા. તેઓ તાજની સંસ્થાને દેશના તંત્રમાંથી બાતલ કરવા તૈયાર હતા ને ધર્મની બાબતમાં તેમને પૂરી શૂટ જોઈતી હતી. વળી લશ્કરી વહીવટમાં એક હથ્થુ સત્તા જ્યાં સુધી નહિ થાય ત્યાંસુધી વિજય કદી નહિ મળે એમ તેઓ માનતા હતા. પાર્લમેટના સભાસદોએ લડાઈમાં ફતેહ મળે તે ઉદ્દેશથી આ નવા પક્ષને નમતું આપ્યું. હવે ૨૧,૦૦૦ માણસોનું કાયમ લશ્કર દેશમાં રહે, તે લશ્કરને નિયમસર ને દર માસે રોકડ પગાર મૂળ જઈએ, કાર્લમેંટના સભાસએ મુલ્કી ને લશ્કરી ખાસ હેર છોડી દેવા, અને લશ્કરમાં ધર્મ કે રાજકારણને લઈને મતભેદ હોવા જોઈએ નહિ, એ આ વલણનાં મુખ્ય મુદ્દાઓ કહી શકાય. આ નવો ઠરાવ Selfdenying Ordinance કહેવાય છે, ને નવું લશ્કર New Model કહેવાય છે, ઈ. સ. ૧૬૪૫. કલર, એસેકસ માન્ચેસ્ટર, વગેરે જુના સરદારોની સત્તા હવે પડી ભાંગી, ને ક્રોમવેલ, મંક, પ્રાઈડ, વગેરે નવા સરદાર આગળ આવ્યા; લશ્કર પણ ઉત્તમ થયું. તે ઉપરાંત પાર્લમેટે તમામ સત્તા *Those under the king's commanders grew insensibly into all the license, disorder, and impiety with which they had reproached the - rebels; and they again, into great discipline, diligence, and sobriety; which begot courage and resolution in them, and notable dexterity in achievements, and enterprises, in so much as one side served to fight for monarchy, with the weapons of confusion, and the other side to destroy the King and Government, with all the principles and regularity of inonarchy-- Clarendon. Page #161 -------------------------------------------------------------------------- ________________ આ લશ્કરી અમલદારને સોંપી દીધી અને તુરત જ તે લોકોને આગેવાન ક્રોમવેલ મુખ્ય અધિકાર ઉપર આવ્યો. ધર્મની બાબતમાં પણ હવે તેમને પક્ષ આગળ આવ્યો. આ પક્ષ Independent પક્ષ કહેવાય છે. લડાઈનો બદલાએલા રંગ –આવા તાલીમ પામેલા ને ઝનુની લશ્કર સામે ચાર્સનું લશ્કર તદન નમાલું કહી શકાય. ઈ. સ. ૧૬૪૫ના જુનમાં ક્રોમવેલે રાજાને નેઈઝબી (Naseby) પાસે સખ્ત હાર આપી, તેથી ઈગ્લેંડને મધ્ય પ્રદેશ હવે રાજાના કબજામાંથી જતો રહે. નૈઋત્યમાં ફેરફેસે રાજાના સરદારને લૅન્ગર્પોર્ટ (Aangport) પાસેહરા, બ્રિસ્ટલ પણ પાર્લમેંટના હાથમાં આવ્યું. દરમ્યાન, રાજાના વતી તેના શત્રુઓને કેંગ્લંડમાં કિલિસથ (Kilsyth) પાસે સખ હરાવ્યા તેથી ચાર્સને ફરી આશા આવી ને તે લંડ નાસી ગયે, કારણ કે ત્યાંના લેકેએ મદદનું વચન આપ્યું હતું, ઈ. સ. ૧૬૪૬. ઇંગ્લંડમાં પિતાના શત્રુઓ શરણ થયા અને સ્કેલેંડમાં રાજાને આશરે મળે, એટલે પાર્લમેંટને હવે તે દેશ તરફ નજર કરવાની રહી; પણ રાજાને અને કેંટ લેકોને સમાધાન થઈ શક્યું નહિ તેથી તેઓ ફરી અંગ્રેજો સાથે ભળી ગયા, ને રાજાને પાર્લમેંટના હવાલામાં સેંપી દીધો. આવી રીતે લડાઈને બીજો ભાગ સમાપ્ત થયે. કૅમલ ને તેના પક્ષના બદલાએલા સંજોગે–આ વખતે આયર્લંડમાં રાજાના પક્ષ તરફથી સુલેહને ભંગ થયું હતું તેથી પાર્લમેટે નવા લશ્કરની કેટલીક ટુકડીઓને ત્યાં જવાને હુકમ કર્યો. પણ એ લશ્કરના સિપાઈઓનાં મનમાં પાર્લમેંટના વલણ સંબંધી શક ઉત્પન્ન થયો હતો. તેઓને ધર્મની બાબતમાં સ્વતંત્રતા જોઈતી હતી. વળી તેમને ચડશે પગાર અપાયો નહોતે, તેથી તેઓએ આયડિ જવા ના પાડી. જૉઈસ (Joyce) નામના સરદારે રાજાને કબજે કરી લીધો... ને તેને લંડન આણે. લંડન પણ તેમના * જૉઈએ રાજાને તાબે થવા કહ્યું; રાજાએ તેની પાસે હુકમ મા. જૉઈસે બહાર ઉભેલા હથિયારબંધ સિપાઈઓ તરફ આંગળી કરી જવાબ દીધો કે-એ મારું કમિશન–હુકમપત્ર છે. રાજાએ કહ્યું --As well – written a commission and with as fine a frontispiece, as I have ever seen in my life. તુરત જ ચાર્લ્સ જોઈસ સાથે ચાલી નીકળ્યો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હાથમાં આવ્યું. તેઓએ રાજાને મનાવી લેવા માટે પ્રયાસો કર્યા પણ રાજા માન્ય નહિ. દરમ્યાન ક્રોમવેલના જ પક્ષમાં એક નાનું, ને, પણ ઘણે બળવાન પક્ષા ઉભો થયે હતા. તેઓ Levellers કહેવાય છે. તે પક્ષના માણસને વાર્ષિક પાર્લમેંટે, સર્વસામાન્ય મતાધિકાર (Universal suffrage), મહાજનસત્તાક રાજ્ય, ધર્મસહિષ્ણુતા (toleration) વગેરે જોઈતાં હતાં. રાજાને આ. નવા વિચારેને ડર લાગે તેથી તે હાઈટના ટાપુમાં નાસી આવ્યું. ડેંટ લેકેનો પરાજય –ચાર્લ્સને અને પાર્લમેટને સુલેહ માટે મસલતે ચાલતી હતી; રાજા કુટિલતાથી ભરેલું હતું કે તેને પોતાની સત્તા હજુ પણ નિરંકુશ રાખવી હતી. પણ આ માટે તેની પાસે લશ્કર નહોતું. તેથી વળી તેણે ડેંટ લેકે સાથે ખટપટ કરી અને તેમની સાથે કરાર કર્યો. ઈ. સ. ૧૬૪૮માં હોલેડથી કેટલાક રાજાના પક્ષકારે દેશમાં દાખલ થયા. ઘણે ઠેકાણે સુલેહને ભંગ થયે. ડેંટ લેકોએ હેમિલ્ટનને ઈંગ્લંડ ઉપર મોકલે, પણ પ્રેસ્ટન પાસે ને વિવિક પાસે કૅમલે તેને સજ્જડ ભાર આપે ને લંડમાં જઈ રાજાના પક્ષને નબળા કરી દીધો. રાજાને પાછો લંડન લાવવામાં આવ્યો. પ્રાઈડે પાર્લમેંટની કરેલી શુદ્ધિ (Pride's Purge).ઉપરના બનાવોથી લશ્કરને નવો પક્ષ એકદમ ઝનુની થઈ ગયું. તેમને રાજા ઉપરને બધે ભરોસો હવે ઉઠી ગયે. ક્રોમવેલ પણ તેમના પક્ષમાં મળ્યું. તેઓએ ચાલુ પાર્લમેંટની સત્તા સ્વીકારવાની ના પાડી. પાર્લમેટે પણ આ નવા પક્ષ સામે ઠરાવો બહાર પાડ્યા. ઇ. સ. ૧૬૪૮ના ડિસેમ્બરમાં પ્રાઈડ નામના લશ્કરી અમલદારે હાઉસ ઍવું કૅમન્સની બેઠકમાં જઈ ૧૪૩ અણમાનીતા સભાસદેને જબરદસ્તીથી રજા આપી દીધી. બાકી રહેલા સભાસદોની પાર્લમેંટ Rump પાર્લમેંટ કહેવાય છે ને પ્રાઈડનું કૃત્ય Pride's Purge કહેવાય છે. ૨૫ ને રાજા ચાકર્સના છેલ્લા દિવસે-આ નામધારી પાર્લમેટે રાજા ઉપર કામ ચલાવવા ૧૩૫ જણાને નીમ્યા, ને રાજ્યની મૂળ સત્તા પ્રજાની જ છે, ને પ્રજા પિતાના પ્રતિનિધિઓને પાલમેંટમાં મેલી એ સત્તાને તેમની પાસે અમલ કરાવે છે, ને પાર્લમેંટને તમામ કાયદાઓ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ લોકોને બંધનકર્તા છે, એવા ત્રણ કરો બહાર પાડ્યા, અને હાઉસ ઍવું લઝને તથા તાજને ઈંગ્લંડના રાજ્યતંત્રમાંથી સમૂળગી બાતલ કર્યો. ત્યારપછી તેમણે નીચે પ્રમાણે ઠરાવ કર્યો - That the people are, under God, the original of all just power; that the Commons of England, in Parliament asssembled, being chosen by and representing the people,-have the supreme power in the nation; that whatsutaver is enacted, or declared for law by the Commons in Parliament assembled, hath the force of law and all the people of this nation are concluded thereby, although the consent and concurrence of the King or Honse of Peers be not had thereunto. . "Pછે. ૧૩૫ જણાઓમાંથી ખરે વખતે માત્ર ૫ર સભાસદે હાજર રહ્યા. બ્રેડશી નામને એક વકીલ ને લશ્કરી અમલદાર તેને પ્રમુખ હતું. આ સમિતિએ રાજા ઉપર, નિરંકુશ સત્તા સ્થાપવા માટે પાર્લમેંટ ને પ્રજા સામે લડાઈ કરવાનો આરોપ મૂક્યો. રાજાએ આ સમિતિને ઇનકાર કર્યો. ચાર વખત તેને અદાલત સમક્ષ લાવવામાં આવ્યું. દરેક વખતે તેણે ગેરકાયદેસર અદાલત પાસે પિતાને બચાવ કરવા ના પાડી. છેવટે ઈ. સ. ૧૬૪૮ના જાન્યુઆરિની ૨૭મી તારીખે તેને દેહાંતદંડની શિક્ષા આપવામાં આવી. રાજાને બચાવવા પાટવી કુંવર ચાર્લ્સ કોરા કાગળ ઉપર ગમે તે શરતેએ સહી આપવા સંદેશો મેક. કાંસની પાર્લમેટે રંપની દયા માગી. ઈગ્લેંડના ધર્મગુરુઓએ પણ દયા માગી. પણ રંપના સભાસદો એકના બે થયા નહિ. જાન્યુઆરિની ૩૦મી તારીખે રાજાને શિરચ્છેદ કરવામાં આવ્યો, ઈ. સ. ૧૬૪૮. *That Charles Stuart, being admitted King of England with a limited power, out of a wicked design to erect an unlimited power, had traitorously levied war against the Parliament and people of England, thereby causing the death of many thousands and had repeated and persevered in his offence. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ચાર્લ્સને શિરચ્છેદ ગેરવ્યાજબી ને ગેરકાયદેસર હતું. એ અપકૃત્યથી પાર્લમેટને કઈ સત્તા કે સ્વતંત્રતા મળી નહિ; ઉલટું, દેશમાં અગિઆર વર્ષ માટે લશ્કરી અમલ ચાલુ રહ્યા. સત્તરમા સૈકાના ઇંગ્લડન લેકે જવાબદાર રાજ્યતંત્ર માટે, ધર્મસહિષતા માટે, કે સર્વસામાન્ય મતાધિકાર માટે, બીલકુલ લાયક નહતા અને તેવું રાજ્યતંત્ર તેઓ માગતા પણ નહતા. સ્પિના આગેવાને પિતાના જમાનાથી ઘણા આગળ વધી ગયા હતા. ચાટ્સના ધર્મ સંબંધી વિચારે ઇંગ્લંડમાં મોટા ભાગને અનુકૂળ આવે એવા હતા. લડાઈમાં ચાર્લ્સને ઈગ્લેંડના લોકોનું અનુમંદન હતું. ઇંગ્લંડના તમામ લોકો તેને શિરચ્છેદથી વિરુદ્ધ હતા. એ કૃત્યથી ક્રોમવેલે, આયર્ટને ને તેના પક્ષકાએ ઇંગ્લંડમાં જવાબદાર રાજ્યતંત્રની ને ધર્મસહિષ્ણુ થવાના વિચારની સ્થાપનાને બે સૈકાઓ સુધી ઢીલમાં નાખી. ચાર્લ્સ પતે શિરચ્છેદ વખતે જે શબ્દો બોલ્યો તે શબે ખરેખર તે જમાનાને માટે અક્ષરેઅક્ષર સાચા હતા. એ વખતે પાર્લમેટને રાજાની સંમતિથી ધારા ઘડવાની ને કર નાખવાની સત્તા હતી; સમસ્ત રાજ્યને વહીવટ ચલાવવાની, કાયદાઓને અમલ કરવાની, કાયદાઓ પ્રમાણે ન્યાય કરવાની કે અમલદારને ને પ્રધાને નીમવાની સત્તા નહતી. એ સત્તા ખરી રીતે તાજની હતી. અત્યારે તાજની આ સત્તાને અમલ પાર્લમેંટના મુખ્ય આગેવાને તાજને નામે કરે છે તેથી તાજ ને પલટ વચ્ચે એકમત રહી શકે છે. પણ આવું જવાબદાર રાજ્યતંત્ર તે વખતના લોકોને પરિચિત નહતું. *For the people truly I desire their liberty and freedom as much as anybody whoso?ver, but I must tell you that their liberty and their freedom consists in having of Government those Inws by which their life and their goods may be most their own. It is not för baving share in Government, sirs, that is nothing pertaining to them; a subject and a sovereign are cran different things, and therefore until you do that, i mean that you do put the people in that liberty as, I say, certainly they will never enjoy themselves. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ચાર્લ્સના શિરચ્છેદ કરાવનાર લોકો “જીની આંખે” નવી સૃષ્ટિ જોતા • હતા તે જીના હાથે નવી રાજ્યસૃષ્ટિ ઉત્પન્ન કરવા માગતા હતા. પણ એ નવીન ષ્ટિ લોકોને જોઈતી નહેાતી. છતાં ચાર્લ્સના શિરચ્છેદ અને પાર્લમેંટનું - અંડ, એ એ બનાવા ઈંગ્લેંડના તે યુરોપના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે • છે. ચાર્લ્સના શિરચ્છેદ સાથેજ ક્યુડલ જમાનાના તાજના પણ ઉચ્છેદ થયા. પાર્લમેંટના સંગ્રામ દરમ્યાન ઈંગ્લેંડનું રાજ્યતંત્ર રાષ્ટ્રીય અને નવીન સૂત્રેા પ્રમાણે ધડાતું જતું હતું. તાજ ઇંગ્લેંડના તંત્રનું એક આવશ્યક પણ તે જ વખતે The sovereignty of the people and the equality of man with man in the scales of justice, were first ushered into the world of English politics by this deed. Against them stood the old-world ideas, as Charles proclaimed them as he looked out into eternity... They were striving to make a new law of democracy, and could not be expected to effect this by observing the old laws. But their fault lay in this, that the new law, by which they condemned Charles, while it claimed to derive from the people of England, did not, save in theory, derive from that source at all. When the bleeding head was held up, the shout of the soldiers was drowned in the groan of the vast multitude. × × × Thus the Republicans, at the outset of their career, made it impossible for themselves ever to appeal in free election to the people whom they had called into sovereignty. Their own fall... became therefore necessary to the re-establishment of Parliamentary rule. The worship of birth, of pageantry, of title; the aristocratic claim to administrative power; the excessive influence of the large land-owner, and of inherited wealth; the mean admiration of mean things, which has ever since the Restoration been at the root of the worst evils of English society-all these gained a fresh life and popularity by the deed that was meant to strike them dead. for ever. This at least is what appears. England under the Starts, by G. M. Trevelyan, Pp. 289–290. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કાયદાને અનુસરતું અંગ છે એમ હવે સૈને ખાત્રી થઈ ગઈ પ્રજા રાજાને વફાદાર રહે તે રાજાએ પણ પ્રજાને ને પાર્લમેંટને વફાદાર રહેવું જોઈએ, એ હવે ઈંગ્લંડની શાસનપદ્ધતિનું મુખ્ય સૂત્ર થઈ પડયું. તેમ, તાજ વગર ચાલી શકે નહિ, એ પણ ચાર્લ્સના શિરચ્છેદથી અને તેના પછીના તંત્રથી જણાઈ ગયું પણ તાજ અનિયંત્રિત ન હોવું જોઈએ, એ પણ હવે સ્પષ્ટ થઈ ગયું. પ્રકરણ ૯ મું રાજ્યકાન્તિનાં પ્રથમ પાંચ વર્ષ, ઈ. સ. ૧૬૪૯-૧૬પ૩. નવું રાજ્યતંત્ર–ચાર્લ્સ ટુઅર્ટના ભયાનક શિરચ્છેદ પછી પાર્લમેંટના સભ્યએ તાજને ને હાઉસ એવું લૅઝને ઇંગ્લંડના રાજ્યતંત્રથી બાતલ કર્યા અને દેશને કારભાર કરવા માટે ૪૧ જણાની એક સમિતિ નીમી. ઍડશે આ સમિતિના પ્રમુખ છે. તે જ પ્રમાણે જુની અદાલતે કાઢી તેને બદલે નવી અદાલતે ઉભી કરવામાં આવી. કેટલાક સિપાઈઓએ લશ્કરમાં બળવો કર્યો પણ તેમને તુરત દાબી દેવામાં આવ્યા. આયર્લંડમાં Ormond-આમંડ ને ઓંટ લેક રાજાના પક્ષમાં ખટપટ કરતા હતા તેથી પાર્લમેટે ક્રોમવેલને ત્રણ વર્ષ માટે તે દેશના ગવર્નરની ને સેનાપતિની જગ્યા આપી. તેણે ડુંઘેડા, વેકસઑર્ડ, વગેરે મુખ્ય મુખ્ય આઈરિશ કિલ્લાઓ લઈ લીધા ને તેમાં ભરાઈ રહેલાં તમામ લશ્કરની કતલ ચલાવી, ઈ. સ. ૧૬૪૯-૫૦. આયર્ટને તે દેશ જીતી લેવાનું કામ પૂરું કર્યું, ઈ. સ. ૧૬૫૦-પર. ઘણા લેકે દેશાવર ચાલ્યા ગયા. સ્કલંડમાં મૉટેઝ. ચાર્લ્સના પુત્ર બીજા ચાર્સ માટે ખટપટ કરતે હતે. શત્રુઓએ તેને વધ કરાવ્યું, પણ ચાર્જ પિતે ઈ. સ. ૧૬ ૦૫માં લંડ ગયો, એટલે ત્યાંના લોકોએ તેને પિતાના રાજા તરીકે જાહેર કર્યો. પાર્લમેંટે તેની સામે ક્રોમવેલને મેકલ્યો. તેણે ડાબાર પાસે લેસ્વિને સખ્ત હાર ખવડાવી, ૧૬૫૦. પણ ચાર્લ્સને પક્ષ હજુ બળવાન હતો. ઇ. સ. ૧૬૫૧માં ઍલંડમાં તેને * લગભગ ૪૦,૦૦૦ આઈરિશે. કૅમલની વ્યવસ્થા હજુ પણ Cromwell's. curse કહેવાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ રાજ્યાભિષેક થયા. હવે તેણે ઈંગ્લંડ ઉપર ચડાઈ કરી તે લેંકેશાયર તે ખ પૂર્વ પરગણુાઓમાં કુચ કરી. ક્રામવેલ તેની પાછળ પડયા. ઇ. સ. ૧૬૫૧માં વુર્સ્ટર પાસે બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું. ચાર્લ્સના મુખ્ય સરદારો માર્યા ગયા અથવા પકડાઈ ગયા. ધણા સ્કાટ લાકોને દેશપાર કરવામાં આવ્યા. ચાર્લ્સ પોતે માંડ માંડ ક્રાંસ ભાગી ગયો. એક વર્ષમાં આખું સ્કટ્લડ તાખે થઈ ગયું. ઇ. સ. ૧૬૫૧માં ઈંગ્લંડની પાલમેંટે સ્કોટ્લડ ને ઈંગ્લેંડ એક કરી દીધાં. પણ આ કામ સ્કાટ લોકોને પસંદ પડયું નહિ. ચાર્લ્સને સગા પ્રિન્સ રુપ લિસ્બન ભાગી ગયા હતા. ને ત્યાંના રાજા ચેાથેા જ્વાન તેને મદદ કરવા ઇચ્છતા હતા. પણ પાર્લમેંટે ક્લેઈ ક (Blake) ને તેની પાછળ મોકલ્યા. બ્લેકે રુપર્ટને દરઆપાર નસાડી મૂકયા ને બ્રિટિશ, ચૅનલના ટાપુઓના અજો સાબુત કરી સ્વદેશ પાછા કર્યાં, ઇ. સ. ૧૬૫૦-પર. અમેરિકામાં વર્જિનિઆ, મેરિલૈંડ,ને બાર્બેડેઝનાં સંસ્થાનાએ પણ પાર્લમેંટની હકુમત સ્વીકારી. નવા રાજ્યતંત્રના દુશ્મનેાની સંખ્યા મોટી હતી. રાજાના પક્ષકારે સ્કેટ્લડના તે ઇંગ્લેંડના પ્રેસ્પિટેરિઅને, ઍંગ્લિકના, આયલડના કથાલિકા, તે.. સામાન્યતઃ તટસ્થ રહેતી તમામ જનતા; એ બધાં આ તંત્રના દુશ્મનાની પંક્તિમાં આવી શકે. કેટલાએકે તે વળી નવા રાજ્યતંત્રારા સામાજિક તે આર્થિક સંક્રાંતિ માટે આશા બાંધી રહ્યા હતા. યુરેાપનાં રાજ્યો ને પાપ પણ આ નવા તંત્ર ઉપર નજર કરતા હતા. પણ મવેલનું લશ્કર એટલું બધું જોરાવર હતું કે તેણે ટૂંક મુદ્દતમાં બધા શત્રુઓને વશ કર્યા. વળી આ વખતે યુરોપનાં રાજ્યો ત્રીસ વર્ષના ધાર્મિક વિગ્રહમાંથી હમણાંજ છૂટાં થયાં હતાં, તેથી ઈંગ્લેંડમાં તે દરમ્યાન થઈ ચાર્લ્સના પદભ્રષ્ટ વંશને મહ્દ કરે એવી સ્થિતિમાં નહોતાં. શત્રુએ હારી ગયા એટલે નવા રાજ્યતંત્ર માટે ભય રહ્યા નહિ; પણ આ સંક્રાંતિના તંત્રને પ્રજાની અનુમતિ તે નહાતી જ. પાર્લમેંટમાં પણ પ્રજાના પ્રતિનિધિ નહાતા; તે સભાસદે તે ઠેઠ ઇ. સ. ૧૯૪૦માં ચુંટાઇને જ્હાન લિલ્બર્ન નામના એક સામ્યવાદી ( Leveller ) ઉપર બબ્બે વાર કામ ચલાવવામાં આવ્યું, પણ અદાલતાએ તેને નિર્દોષ જાહેર કર્યા:-~~ And what, shall then honest John Lilburne die? Three score thousand will know the reason why. * Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આવ્યા હતા. પાર્લમેટે પિતાના શત્રુઓની મીલકતને જપ્ત કરવાનું રણ ચાલુ રાખ્યું. લકે ઉપર કરને બેજો લડાઈના વખત જેટલો જ હતો. વર્તમાનપત્ર ને લેખક તરફ પણ નવા તંત્રને કટાક્ષ રહેત. ચિત્ર, નાટક, ધર્મના તહેવારે, વગેરે સામે કાયદાઓ કરવામાં આવ્યા. દુરાચારે, અત્યાચાર, રંડીબાજી, વગેરે ગુન્હાઓ માટેની શિક્ષા સખ્ત કરવામાં આવી. દેશના કાયદાઓ સુધારવા માટે પ્રયાસો થયા. પણ એકંદર નવું તંત્ર લોકપ્રિય તે થઈ શકયું નહિ. દેશાવર સાથેનો સંબંધ – યુરેપમાં વેસ્ટફીલિઆના તહથી ત્રીસ વર્ષને ધાર્મિક વિગ્રહ પૂરો થયો હતો. સ્પેઈને ઈગ્લેંડનાં નવાં તંત્રને કાયદેસર તત્ર તરીકે સ્વીકાર્યું હતું પણ ક્રાંસે હજુ તે સ્વીકાર કર્યો નહે. ક્રોમવેલને એ વિચાર હતો કે માંસના પ્રોટેસ્ટને મદદ આપવી ને ડન્કર્ક (Dunkirk)ને કબજો લે; પણ દરમ્યાન હૈલડ સાથે લડાઈ થઈ તેથી એ વિચાર બંધ રહ્યા. વલંદાઓ સાથે વિગ્રહ–હિંદી મહાસાગરમાં અંગ્રેજ ને ડચ કંપનિઓ ને વેપારીઓ વચ્ચે વારંવાર તકરાર થતી હતી. ઈંગ્લડે નેવિગેશન ઍકટ પસાર કરી પિતાને વહાણ બાંધવાના ઉધોગને ઉત્તેજન આપ્યું હતું. પણ હલંડને તેથી નુકસાન થયું, કારણ કે આ વખતે દરિયાઈ બળમાં તે દેશ પ્રથમ પદ ભોગવતે હતે. ઉત્તર સમુદ્રમાં ડચ માછીમારો ઈગ્લેંડને કર ભરવાની ના પાડતા હતા, ને ડચ વહાણ ઈગ્લેંડના વેપારને અટકાયત કરતાં હતાં. અંગ્રેજો ડચ વહાણના માલની તપાસ કરવાને હક સાબિત કરતા હતા. આ કારણેથી પહેલે ડચ વિગ્રહ થયે, ઈ. સ. ૧૬પ૨. બ્લેઈ કે ડચ નકાધિપતિ ટ્રમ્પને ઉત્તરમાં ને બ્રિટિશ ચેનલમાં હરાવ્યું. તેણે ને આઈયુએ (Ayscue) ટેઈમ્સ નદીના મુખ આગળ બીજા વલંદા અમલદારે De Witt-વિટ અને De Ruyter-રાઈટરને હરાવ્યા, ઇ. સ. ૧૬૫૨. Dungenessડુંગનેસ, પટેલંડ ને લગë પાસે અંગ્રેજો હાર્યા. અંગ્રેજોએ ટેકસલ (Texel) પાસે વલંદાઓને સમ્ર હાર ખવરાવી. તેમને મુખ્ય નાવિક વૈન ટ્રમ્પ માર્યો ગયે, એટલે તેઓએ અંગ્રેજો સાથે સુલેહ કરી, એપ્રિલ, ઈ. સ. ૧૬૫૪. ૨૫ પાર્લમેંટને રજા–આ લડાઈ કરવા માટે નવા કારભારીએને લોકો ઉપર સખ્ત કરને બે નાખવું પડ્યું હતું, તેથી તેઓ ક્રોમવેલના રાજ્યતંત્રને ગબડાવી પાડવા તૈયાર થયા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પાર્લમેંટથી માત્ર લોકે નહિ પણ લશ્કર પણ કંટાળી ગયું હતું. ગમે. તેમ પણ પાર્લમેંટ તે બરખાસ્ત થવી જ જોઈએ. પણ પાર્લમેંટના સભાસદ. પિતે પિતાની સત્તા છોડવા આનાકાની કરતા હતા, તેથી ઇ. સ. ૧૬પ૩માં કોમલે પિતે પાર્લમેંટમાં જઈ સભાસદોને ધમકાવી તેમને જબરદસ્તીથી બહાર કાઢી મૂકયા ને પછી સભાગૃહને તાળું વાસી દીધું. એ વખતે સભાસદો પિતની સત્તા કાયમ કરવા માટે ચુંટણીને નવો કાયદો ચર્ચતા હતા. તે પ્રમાણે કૅમલે કારભારી મંડળને પણ રજા આપી. આવી રીતે રાજ્યનો કારભાર હવે એકદમ લશ્કરના મુખ્ય અમલદારોના હાથમાં આવ્યું. ને રંપ પાર્લમેટને અંત આવ્યો. સિદ્ધ અથવા બૅ ન્સ પાર્લમેંટ–પણ કઈ પણ પ્રતિનિધિએના મંડળની સલાહ વગર કારભાર કરે તે આ લશ્કરી અમલદારને રંપ પાર્લમેંટને જબરદરતીથી કાઢી મૂક્વામાં આવી તે વખતનું સુંદર વર્ણન મેજર જનરલ હેરિસને લલેને આપ્યું ને લલે પાસેથી તે ચિત્ર આપણને મળી શક્યું છે. કૅમલે તે ભયંકર કામ પ્રથમ હેરિસનને ઍપ્યું પણ હેરિસને se:-“Sır, the work is very great and dangerous, therefore I desire you seriously to consider of it, before you engage in it." કૅમલને આ સલાહ પહેલાં ગળે ઉતરી; પણ પા કલાક પછી તે પાછો પોતાના મૂળ વિચાર ઉપર આવી ગયો. તે સભાગૃહમાં દાખલ થયે ને સભાસદને જેમ તેમ ભરડવા લાગ્યો. સર પિર વેટવર્થ નામના સભાસદે જણાવ્યું કે-ગમે તેમ પણ કૅમલ પાલમેટનો માણસ છે ને તેને એવાં વચનો બોલવું ઘટતું નથી. કૅમલનો મિજાજ તુરત ગયો:-“('. me, ('ome, I will put an end to your prating.” જમીન ઉપર પગ પછાડતો પછાડતો તે આવેશમાં બોલવા 91021:--Yu are no lrlament; I say, you are no Parliament; I will put an end to your sitting; call them in; call them in." તુરત સભાગૃહમાં સિપાઈઓ બંદો સહિત દાખલ થયા કૅમલને પરમ પ્રિય 72 742 StRaSn 11241:- This is not honest; yea, it is against inorality and common honesty." 19a ga 47510 90:-"Oh! Sir Henry Vane, Sir H vry Vine, the Lord deliver me from Sir Henry Vane.” તે પછી તેણે પાલમંટને રાજદંડ (Mace) લઈ જવાનો હુકમ 241221 à sel :-What shall we do with this bauble? There, take it away. હેરિસને સ્પીકરને પણ જબરદરતીથી તેની ખુરસી ઉપરથી ઉઠાડી મૂક્યું. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - ઉચિત લાગ્યું નહિ. તેથી તેઓએ દરેક પરગણાના ગ્રિગેશન અથવા સંઘ મારફત પિતાના મનમાનતા માણસને એકઠા કર્યા ને એવી રીતે ઈગ્લેંડમાંથી (૧૨૪, લંડમાંથી ૫, ને આયર્લંડમાંથી ૬, એમ કુલ ૧૪૦ માણસેની એક પાર્લમેંટ બેલાવી. આ નાની અથવા બૅરબેનની પાર્લમેંટ કહેવાય છે. બૅરબેન લંડનને ચામડાને વેપારી હતા. આ પાર્લમેટે ૩૫ જણાઓનું મંત્રિમંડળ નીમ્યું ને કેટલાક સારા સુધારાઓ પસાર કર્યા. પણ લશ્કર ને પ્રજા બને એની વિરુદ્ધ હતાં. લશ્કરને એક હથ્થુ સત્તા જોઈતી હતી; પ્રજાને ખરી પાર્લમેટ જોઈતી હતી. આ કારણથી ડિસેંબર માસમાં આ પાર્લમેટે પિતે પિતાની મેળે જ રજા લીધી. જે સભાસદો રજા લેવા ખુશ નહેતા તેઓને Goffe–ગાફ ને હાઈટ નામના લશ્કરી અમલદારોએ - સભાગૃહમાં દાખલ થઈ કાઢી મૂક્યા. રાજ્યવહીવટને મુત્સદ્દો (Instrument of Government).-પાર્લમેટ ખલાસ થઈ એટલે લબર્ટી ને તેના મિત્રએ એક બીજી • વ્યવસ્થા ઉભી કરી. રાજ્યની તમામ વહીવટી સત્તા એક માણસ Lord Protector સંરક્ષકને આપવી; ૨૧ માણસનું મંત્રિમંડળ તેને સલાહ આપે; પાર્લમેટમાં ૪૦૦ અંગ્રેજો, ૩૦ આઇરિશે ને ૩૦ સ્કોટ લોકો દર -ત્રણ વર્ષે નવા ચુંટણીના ધેરણ ઉપર ચુંટાય; ધર્મની બાબતમાં રોમન કેથોલિકો સિવાય તમામ ખ્રિસ્તીઓને ગમે તે પંથ પ્રમાણે રહેવાની છૂટ રહેવી જોઈએ-આ મુત્સદ્દાના મુખ્ય મુદ્દાઓ હતા. એ અનુસાર ડિસેમ્બરની ૧૬મી તારીખે કૅમવેલ જિંદગીભર લોર્ડ પ્રેકટરની જગ્યા ઉપર આવ્યા. પ્રકરણ ૧૦મું મહેલને રાજ્યદંડ, ઈ. સ. ૧૬૫૪-૫૮ ઐલિવર કૅમલ, ઈ. સ. ૧૫૬૯-૧૬પ૩–ઍલિવર ક્રોમવેલને જન્મ ઈ. સ. ૧૫૮માં હંટિંગઠન નામના ગામમાં થયો હતો ને આઠમા હેનરિના સલાહકાર ટોમસ કૅમલની બેનને તે વંશજ હતે. અત્યાર સુધી તે Unofficial Dictator હાહવે તે Official Dictator થયો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ક્રામવેલનું કુટુંબ ખાનદાન, પૈસેટકે સુખી, અને રાજાને પૂરૂં વાદાર હતું. ક્રામવેલ જ્યારે અઢાર વર્ષના થયા ત્યારે તેને બાપ રૉબર્ટ ગુજરી ગયા. નાની એનાનું ને માનું ભરણપોષણ કરવાની જવાબદારી હવે લિવર ઉપર આવી તેથી તેને ભણતર મૂકી દેવું પડયું. નિશાળમાં કે કાલેજમાં લિવર ઝાઝું ભણ્યા નહાતા. કાયદાનું તે લૅટિનનું જ્ઞાન તેને હતું કે કેમ તે શંકાયુક્ત છે. પણ લિવરના તમામ કુટુંબીઓ ને સગાંઓ પ્યુરિટન પંથનાં હતાં તે લિવર પોતે ખાઇબલના અંગ્રેજી અનુવાદ મન ઈને વાંચતા. એ જમાનામાં બાઈબલ સિવાય ખીજું સાહિત્ય લોકોને સુગમ પણ નહેતું. આ કારણોથી લિવરનાં વાણીમાં, વિચારામાં તે આચારેમાં બાઈબલ, બાઈબલ, તે બાઈબલ માત્ર જોવામાં આવતું, ને તે સિવાય બીજું કાંઈ પણ નજરે ચડતું નહિ. જેમ જેમ વખત વીતતા ગયા તેમ તેમ ક્રામવેલ તે પ્લેટિન એકતાર થતા ગયા. આલિવરે ૨૮ વર્ષ તા પોતાની મીલકત સંભાળવામાં, તે ગરીને, દુ:ખીને, અને પેાતાનાં સગાંસ્નેહીઓને મદદ કરવામાં કાઢયાં. ઇ. સ. ૧૬૨૮માં તે પાલમેંટમાં દાખલ થયે। ત્યારે તેને જાહેર જીવનને ખરા અનુભવ પ્રથમ મળ્યા એમ કહીએ તે પણ ચાલે. આ પાર્લમેંટમાં ક્રામવેલે ખાસ કામ કરી બતાવ્યું નહિ. ઇ. સ. ૧૬૪૦ સુધી ચાર્લ્સે પાલમેંટ વગર ચલાવ્યું તે વખતે ફ઼્રામવેલ પોતાની જુદી જુદી જમીનનો વહીવટ કરવામાં રોકાયા હતા. ઇ. સ. ૧૬૪૦ની શાર્ટ ને લાગ પાર્લમેંટમાં તે કેંબ્રિજ તરથી ચુંટાયા. પણ હજુ તે આગેવાન તરીકે આગળ આવ્યા નહોતા. હૅમ્પડન, પિમ, સેંટ જ્હાન, વાલર, વગેરે તેના સગા ને મિત્રા થતા હતા તે તેમની ઓળખાણુને લને પાર્લમેંટની જુદી જુદી સમિતિઓમાં તે બેસતા. આવી રીતે તેને પાર્લમેંટના કામકાજને અને રાજ્યવહીવટને પણ પાકા અનુભવ મળતા ગયા. ઇ. સ. ૧૯૪૨માં જ્યારે રાજા તે પાર્લમેંટ વચ્ચે યુદ્ધ સળગ્યું, ત્યારે ક્રામવેલે પોતાના શહેરકેંબ્રિજ-માં એક નાનું લશ્કર ઉભું કર્યું ને ચાર્લ્સ સામે લડવા તે બહાર પડયો. એડ્જેિલની લડાઈમાં ક્રામવેલની તે તેના મિત્રોની બહાદુરીથી પાર્લમેંનું લશ્કર સખ્ત હારમાંથી બચી શક્યું. આ અનુભવ કાંઈ જેવાં તેવા નહાતા. હવેથી તેણે પોતાના લશ્કરમાં શ્વરમાં શ્રદ્ધાવાન, ને લોકહિતને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ને લડાઈના ખરા મુદાને સમજનારા માણસને એકઠા કરવા માંડ્યા. પહેલી લડાઈનેઈઝબિના મેદાન ઉપર થઈ. રાજાનું તમામ લશ્કર વીખરાઈ ગયું. ક્રોમવેલની લશ્કરી પ્રતિભાથી પાર્લમેંટને ફરી વિજય મળે. ત્યાર પછીની ક્રોમવેલની કારકીદ રાજાના શિરચ્છેદના વૃત્તાંતના ઇતિહાસમાં સમાઈ જાય છે એટલે તે સંબંધી અહીં વધારે લખવું એગ્ય નથી. આ મુદ્દા ઉપર હવે ક્રોમવેલે પૂર્વ ઇંગ્લંડનાં જુદાં જુદાં પરગણાંમાં લશ્કર માટે ભરતી કરવી શરૂ કરી. જહોન ડાલબિઅર (Dalbier) નામના એક અનુભવી ડચ અમલદારની સલાહ મુજબ આ નવાં લશ્કરેને લશ્કરી. તાલીમ આપવામાં આવી. ધીમે ધીમે તે કર્નલ, જનરલ, ને મેજર થયો. ઉત્તરમાં તેણે ન્યૂયૅસલના લશ્કરને રોકી રાખ્યું. ઈ. સ. ૧૬૪૪માં પાર્લમેંટે તેને લડાઈ ચલાવવાની સમિતિને સભ્ય બનાવ્યું. યુદ્ધની તમામ નીતિને તે હવે નાયક થયે. લંડ સાથેના તહની શરતે તેણે પોતાના તાબાનાં પરગણુઓમાં પરાણે કબૂલ કરાવી. પણ, ધર્મની બાબતમાં ને રાજ્યશાસનના વિષયમાં તે હવેથી Independent સ્વતંત્ર” વિચાર ધરાવવા લાગ્યું. ઈ. સ. ૧૬૪૪ માં માસ્ટનમૂરની લડાઈમાં તેણે પિતાના ઘેડેસવારની પલટણે વડે પાર્લમેટને સખ્ત. હારમાંથી મેટે વિજય અપાવ્યું. આ વખતે રાજાના ભાણેજ પ્રિન્સ પટે ક્રોમવેલના ઘેડેસવારોને તેમની અડગ યુદ્ધ કળાથી મેહ પામી *Presbyterians, Independents, all here have the same spirit of faith and prayer, the same presence and answer; they agree here, have no names of difference: pity it is it should be otherwise anywhere. All that believe have the real unity, which is most glorious; being the inward and spiritual, in the body and in the head. For being united in forms, commonly called Uniformity, every Christian will for peace'sake study and do as far as conscience will permit, and from brethren, in things of the mind we look for no compulsion, but that of light and reason. કૅમલે નેઈઝબિની લડાઈ પછી સ્પીકરને લખેલા એક પત્રમાંથી Page #173 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ Ironsidesનું ઉપનામ આપ્યું. ક્રોમવેલે મચેસ્ટર જેવા જુના, પ્રેસ્કિટેરિઅન પંથના, આબરૂદાર ને પૈસાદાર પણ બિનઅનુભવી ને રાજા સાથે સુલેહની ઈચ્છા ધરાવતા માણસની હવે ખબર લીધી. તેઓએ પિતાના હોદાઓ છેડી દીધા ને Self-denying Ordinance ઉપર સહી આપી. એ જ વખતે પાર્લમેંટે તેને ૨૨,૦૦૦ માણસોનું નમુનેદાર લશ્કર (Model Army) તૈયાર કરવા પરવાનગી આપી. પહેલાં આ લશ્કરને સેનાપતિ કૅરફેસ (Fairfax) હતો. ક્રોમવેલનો કારભાર –ક્રોમવેલને બે કાર્યો કરવાનાં હતાં– Healing, જ્યાં જ્યાં રાજ્યમાં રેગે હોય ત્યાં ત્યાં સુધારાઓ કરવા, ને Settling, બધું તંત્ર વ્યવસ્થિત કરવું. તે પિતાને Constable of the Parish: કહેત. કૅમલે પહેલાં તે ચર્ચની વ્યવસ્થામાં સુધારો કર્યો. તેણે માત્ર લાયક ઉપદેશકને ને શિક્ષકોને જ છવાઈઓ ને નોકરી આપી. તેને વિચાર તે એ હતું કે રાજ્યને વફાદાર દરેક ખ્રિસ્તીને સુખેથી રહેવા દે; પણ આવા ઉદાર વિચારો જમાનાને અનુકૂળ નહોતા તેથી તેણે ધર્મની બાબતમાં મર્યાદિત સહિષ્ણુતા દાખલ કરી. તેણે કૅથલિકે સામેના કાયદાઓ કાઢી નાખ્યા નહિ, પણ તેમને સતાવ્યા પણ નહિ. ઍગ્લિકનેને પણ તેણે કનડ્યો નહિ. નાસ્તિકો તરફ પણ તેણે ઉદાર દીલ બતાવ્યું. યાહુદીઓ પણ તેના અમલ દરમ્યાન સલામત રહ્યા. કૅમલે કાયદાઓને ને અદાલતેને નિષ્પક્ષપાત બનાવ્યાં. લંડમાં તેણે એવા જ સુધારાઓ દાખલ કર્યા. જનરલ મંક (Monk) ત્યાં મુખ્ય સેનાપતિનું કામ કરતું હતું. તેણે ચાર્લ્સના પક્ષકારોને હરાવ્યા, ઠેકઠેકાણે કિલ્લાઓ બંધ્યા, પિલિસનું ખાતું સુધાર્યું, જુની અમીરાતના અધિકારને ઘટાડી નાખ્યા, હાઈ લંડને દાબમાં રાખ્યા, ને વેપાર વધાર્યો. આયર્લંડમાં ક્રોમવેલે જહાંગીરી ચલાવી. તેણે લગભગ ૨૦૦ કે ૩૦૦ કેથાલિકોને દેહાંતદંડ આપો અને ઘણું લેકોની મીલકત જપ્ત કરી. બીજા બંડખોર કેથલિકને તેણે કનૌટ * For truly I have often thought that I could not tell what my business was in the place I stood in, save comparing myself to a good constable set to keep the peace of the parish. Biz Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તરફ વસવાની ફરજ પાડી. તેઓએ ખાલી કરેલી જમીન ઉપર અંગ્રેજોને ને ઑટ લેકોને વસવાટ કરવામાં આવ્યું. આ વખતે કૅમલને મારવા માટે જીરાર્ડ નામના માણસને દેહાંતદંડ થયે, ઈ. સ. ૧૬૫૪. પરદેશ સાથે વ્યવહાર –મવેલને વિચાર એવો હતો કે યુરોપનાં બધાં પ્રોટેસ્ટંટ રાજ્યની સાથે સહકાર કરી ઈગ્લેંડનાં વજન, સામ્રાજ્ય ને વેપાર તરફ વધારવાં. આ મુદ્દા ઉપર તેણે ઈ. સ. ૧૬૫૪માં વલંદા લેકો સાથે સુલેહ કરી. ડેન્માર્કને સ્વિડન સાથે પણ તેણે તહ કર્યા ને અંગ્રેજી વેપારને કેટલાક લાભ અપાવ્યા. પોર્ટુગલ સાથે પણ એ જ કરાર કરવામાં આવ્યું. ક્રોમવેલને સ્પેઈનનાં સંસ્થાને ઉપર ચડાઈ કરવી હતી. તેણે જામેઈકા સર કર્યું, ઈ. સ. ૧૬૫૫. બ્લેઈકે ભૂમધ્ય સમુદ્ર ઉપર અંગ્રેજી નૈકાબળને બતાવ્યું. પેઈન સાથે લડાઈ સળગે એમ હોવાથી ક્રોમવેલે ફાંસના રાજા ચદમા લૂઈ સાથે પણ મિત્રતા કરી, ઈ. સ. ૧૬૫૫–૫૭. ચાર્લ્સ કાંસ છેડી ગો ને સ્પેઈનના રાજાને શરણ આવ્યું. ઇ. સ. ૧૬૫૭માં બ્લેઈકે પેઈનના કાફલાને સાંતાક્રઝ પાસે સમ્ર હાર આપી. ઈ. સ. ૧૬૫૮માં કર્ક ઇંગ્લંડના કબજામાં આવ્યું. પણ બધા પાટેસ્ટંટ રાજ્યને એક કરી સ્પેઈન, ઑસ્ટ્રિઆ ને કાંસનાં કેથોલિક રાજ્યોને સતાવવાની ક્રોમવેલની રાજ્યનીતિ સફળ થઈ શકી નહિ, કારણ કે ધર્મને નામે કોઈ રાજ્ય પિતાનું રાજકીય હિત એક બાજુ મૂકવા તૈયાર નહોતું. છતાં યુરોપનાં રાજ્ય ઈંગ્લેંડનાં નવાં રાજ્યતંત્રથી ડરતાં ને તેની મૈત્રી કરવા મથતાં. એ બધું કૅમલના કડક ને બહેશ કારભારને લીધે જ હતું. કૅમેવેલની પાર્લમેંટે–આપણે એટલું યાદ રાખવું કે જોઈએ કે આ વખતે ક્રોમવેલ તદન સ્વતંત્ર અમલ કરે નહતા. તેને મદદ કરવા ૧૮ લશ્કરી અમલદારોનું એક મંડળ હતું. ક્રોમવેલની પહેલી પાર્લમેટ ઈ.સ. ૧૬૫૪ના સપ્ટેમ્બરમાં મળી; પણ પહેલેથી જ ધર્મની બાબતમાં, પ્રોટેકટરની વિશાળ સત્તાઓની બાબતમાં, ને પેઈન વિરુદ્ધની લડાઈના વિષયમાં બંને વચ્ચે એકદમ મતભેદ ઉભો થયું. તેથી ઈ. સ. ૧૬૫૫ના જાન્યુઆરિમાસમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ તેણે સભાસદેને પિતાને ઘેર બેલાવી રજા આપી દીધી. કૅમલના તંત્ર વિરુદ્ધ બેલવાની હિંમત જે લેકે કરતા તેમને હવે ગમે તે પ્રકારે દાબી દેવાની તૈયારીઓ થવા લાગી. આખા દેશમાં જુદા જુદા લશ્કરી અમલદારે (Major Generals) અને તેમની નીચેનાં પરગણાઓની સમિતિઓ તમામ વિરોધીઓને પિતાની ઘણું વિશાળ સત્તાઓથી સતાવવા મંડ્યાં. સિપાઈઓ સંતને નામે હવે શાસન કરતા થયા. દરમ્યાન પેઈન સાથે લડાઈ ચાલતી હોવાથી ક્રોમવેલે બીજી પાર્લમેંટ બેલાવી, ઈ. સ. ૧૬૫૬. પણ પહેલી જ એક વખતે તેણે પોતાની સત્તાથી પાર્લમેટના એ સભાસદને સભાગૃહમાં એસતા અટકાવ્યા, કારણ કે તેમના વિચારે રાજ્યતંત્રને જરા પણ અનુકૂળ નહોતા. આ પાર્કમટે ઈ. સ. ૧૬ ૫૭માં એક નમ્ર અરજ ને સલાહ (A Humble Petition and Advice) - 3471 $174aet plom થાય ને હાઉસ આવું લેફ્ટની સ્થાપના કરવામાં આવે, એવા ઠરાવ કર્યા; કારણ કે લોકોને ભવિષ્ય માટે ઘણુ બીક રહેતી હતી અને કૅમલને મારી નાખવા માટે હમણાં જ એક બીજું છળ પકડાઈ ગયું હતું. આ સલાહને અરજને છેવટને નિકાલ કરવા ક્રોમવેલે ઘણે વખત કાઢ. પણ છેવટે તેણે રાજા થવાની ના પાડી. પાર્લમેંટે હવે તેને બીજી વાર રાજ્યને પ્રોટેકટર બનાવ્યું, ને તેને અભિષેક પૂર દરબારી દમામથી કરવામાં આવ્યો. આ અરસામાં સૈકસબિ ને કેપ્ટન ટાઈટ્સ નામના માણસોએ Killing to Murder નામનું એક નાનું પુસ્તક બહાર પાડયું, જેમાં ક્રોમવેલને મારી તેના આપખુદ અમલને નાશ કરવા લેકને ઉશ્કેરવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૬૬૦માં ક્રોમવેલે નવું દિવાને ખાસ સ્થાપ્યું. પણ પાર્લમેંટની સાથે જુની તકરારે તે હજુ ચાલુ હતી, તેથી ઈ. સ. ૧૬૫૮માં આ બીજી ને છેલ્લી પાર્લમેંટને પણ તેણે રજા આપી દીધી. *Thus monarchy was returning to England in the usual order of progression; first the power, then the splendour, and last of all the name; but even the name might be judged not far distant. Pol. Hist. of England, Vol. VII, P. 448. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કામવેલના અંતકાળ.—આવી રીતે સ્વદેશમાં પોતાના જ પક્ષમાંત વિરાધીઓ ઉભા થયા હતા; પરદેશમાં બધાં પ્રાર્ટસ્ટંટ રાજ્યે ક્રમવેલના પા કરવા ના પાડતા હતા. ક્રમવેલ પાતે પણ હવે વૃદ્ધ તે અશક્ત થતા જતે હતા. તેના ત્રણ પુત્રો કયારનાયે મરી ગયા હતા. ફ઼્રામવેલના સાથી મેટા. પુત્ર રિચર્ડને પ્રોટેકટર બનાવવા હતા ને તે આશયથી તેણે તેને તાલીમ આપવા માંડી હતી. તેની ચાર પુત્રીઓમાં બીજી ને સૈથી વહાલી પુત્રી લીઝાબેથ માંદી પડી. પ્રેાટેકટર પોતે બધું રાજ્યકામ ભૂલી જઈ તેની સારવાર કરતા; પણ તે મરી ગઈ. ક્રમવેલના આ ધા કદી રૂઝાયા નહિ. ઇ. સ. ૧૬૫૮ના સપ્ટેંબરની ત્રીજી તારીખે તે મરી ગયા. ક્રામવેલનું કાર્ય: એક સમાલેાચના.—ઈંગ્લેંડના અથવા યુરોપના ઇતિહાસમાં જે જે રાજપુરુષા થઈ ગયા છે તેમાં ક્રમવેલનું નામ હંમેશાં પહેલી પતિમે આવશે. તેના સમકાલીન વિરોધી તેને ધિક્કારતા હતા. એક સૈકા પછી મેં તેને કાંઈક ન્યાય આપ્યા. એગણીસમા સૈકામાં ગિો (Guizot)એ તેના કામની સારી કિંમત કરી; મૅકોલેએ ને કાર્લોલે તેને ધ ચડાવી દીધા; પણ ગાર્ડિનરના વખતથી અભ્યાસીએ તેનાં કામેના ખરા ખ્યાલ કરી શકયા છે, કારણ કે તેના જમાનાનું તમામ સાહિત્ય હવે આપણને મળી શકે છે. કેટલાક તેને Conservative Revolutionary કહે છે. તે દંભી કે સ્વાર્થી પુરુષ નહાતા. ધર્મની ખાતર તેણે રાજા સામે યુદ્ધ કર્યું, કારણ કે તે એમ માનતા હતા કે રાજાના તે લાડના ધાર્મિક વિચારે લેાકાને પરતંત્ર ને વિધર્મી બનાવશે. રાજાના શિરચ્છેદ કર્યો પછી તેણે જોયું કે પ્રેસ્પિટેરિઅન લોકો તેના તે તેના પક્ષના ધર્મની આડે આવશે; તેથી તેણે એ નવા વિરાધીઓને પણ ધર્મ ખાતર હંફાવ્યા. અલબત, તે વસ્તુસ્થિતિને દૂરંદેશીથી જોઈ શકતા નહિ. તેને મહાજનસત્તાક રાજ્ય તરફ ખાસ પક્ષપાત નહેાતા; તેમ પાર્લમેંટની સંમતિથી જ લોકોને કલ્યાણકારક કારભાર થવા જોઈ એ, તે મત પણ હંમેશાં સ્વીકારતા નહિ; તેને અનિયંત્રિત રાજ્યસત્તા પણ જોતી નહેાતી. જેવું રાજ્યતંત્ર ચાર્લ્સને જોઈતું હતું તેવું જ રાજ્યતંત્ર તેને જોઈતું હતું, ને ચાર્લ્સે જે ભૂલેા કરી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ તે જ ભૂલ કૅમલે પણ કરી. લશ્કરની મદદથી તેણે અમલ ચલાવ્યું; ટ્યુડર ને ટુઅર્ટ રાજાઓના જેટલી જ આપખુદ સત્તાઓ તેણે ભેગવી; પણ આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ક્રોમવેલને ખુનામરકી પસંદ નહેતી. આઈરિશ કેથલિક સિવાયના વિરોધીઓને તેણે બહુ કનડયા કે સંતાપ્યા નથી. તેના વખતમાં ઈગ્લડ, સ્કોટલંડ ને આયર્લડ પહેલી જ વાર એકરાષ્ટ્ર થયાં. ધર્મની બાબતમાં તેનું મન ઘણું ઉદાર હતું. કઈકર (Quaker) ફેકસ તેના અમલમાં ઉપદેશ આપી શકે. તે મિલ્ટન જેવા વિદ્વાનેને આશરે આપતે ગયો. હૈખ (Hobbes) જેવા વિરોધી વિદ્વાને પણ તેનું આતિથ્ય ભોગવી ગયા છે. તેને અમલ કરકસરીને ઉદ્યમી હતું. તેના શ્રમથી ઇંગ્લંડમાં એક સારું લશ્કર ઉભું થઈ શક્યું. તેણે યુરોપમાં પિતાના દેશની આબરૂ વધારી. તેણે અંગ્રેજી વેપારને સામ્રાજ્યને વિકાસ કરાવ્યું. ચારિત્ર્યમાં ક્રિોમવેલ પ્રથમ કોટિએ આવશે. તે માયાળુ, નિઃસ્વાર્થી, વ્યસન વિનાને, સ્ત્રી, છોકરો અને સગાંસ્નેહીઓ તરફ વફાદાર ને એકવચની હત; તે કદી બાહેશ મિત્રો ને નેકરેની ઈર્ષા કરતે નહિ. બ્લેઈક, મંક, લોકહાર્ટ, થ, મિલ્ટન, જેવા વફાદાર ને બાહોશ સલાહકારો, સરદારે ને મંત્રીઓ, તેના અમલને કીર્તિવાન કરી ગયા છે. રાજકારણના વિષયમાં તે સગાઈ સ્નેહ કે મૈત્રી કદી ગણતો નહિ. તેનું જાસુસખાતું ઉત્તમમાં ઉત્તમ હતું. દરેક કાર્યમાં તે ધર્મને, બાઈબલને, ક્રાઈસ્ટને-ઈશ્વરને આગળ ધરતે. ઘણી વાર તે ઈશ્વરના ધ્યાનમાં મશગુલ રહેતે ને એક ભક્તની માફક ધર્મ પાછળ “ગાડે” થઈ જતે મસ્ત” થઈ રહે. ઈ. સ૧૮૩૩ને પાર્લમેટની સુધારણાને કાયદે તેણે પિતાના અમલમાં કરી બતાવ્યું. તેણે કેળવણીને ઉત્તેજન આપ્યું. પણ યુરિટન પંથની “મસ્તી”ને ઓળખવા આપણે ક્રોમવેલનાં ભાંગ્યાતુટયાં ને આવેશીભાષણ તરફ દષ્ટિ કરવી જોઈએ નહિ; તે માટે તે આપણે બનિઅનને કે મિલ્ટનને અભ્યાસ કરે જોઈએ; ધર્મસહિષ્ણુતાને ઊંચે આશય દુનિયાને ક્રોમવેલ તરફથી મળ્યું નથી. ક્રોવેલ ધર્મ ને બંડને નામે ચલાવેલી આયર્લંડની કતલ આપણે કદી પસંદ કરશું નહિ; તેણે પાર્લમેંટ સામે બતાવેલી વર્તણુક પણ આપણે પસંદ કરશું નહિ. તેનું મનોબળ અપાર હતું ને તે અપાર Page #178 -------------------------------------------------------------------------- ________________ મોબળથી જ તેણે વિજય મેળવ્યું. પણ જ્યારે જ્યારે જુદા જુદા વિચારે ધરાવતી જનતા સાથે તેને કામ લેવું પડયું ત્યારે દર વખત ક્રોમવેલ નિષ્ફળ ગ. છતાં તે એક મહાન રાજપુરુષ થઈ ગયા તે વિષે કદી પણ બે મત થશે નહિ. પ્રકરણ ૧૧મું રિચર્ડ કૅમલ, ઈ. સ. ૧૯૫૮-૬૦. રિચર્ડ ક્રોમવેલ – લિવર કૅમલના મરણ પછી તેને પુત્ર રિચર્ડ ક્રોમવેલના વિના મુશ્કેલીએ પિતાના બાપના તમામ અધિકાર ઉપર આવ્યો, પણ તેને લશ્કર તરફથી જરા પણ મદદ મળી નહિ. ઈ. સ.. ૧૬ પટના જાન્યુઆરિ માસમાં રિચર્ડ જુના ધોરણ પ્રમાણે ચુંટાએલી પાર્લમેંટ બેલાવી. લશ્કર ને પાલમેટ હવે પરસ્પર લડી પડ્યાં, કારણ કે લશ્કરી અમલદારને રાજ્યમાં કુલ સત્તા જોઈતી હતી. રિચર્ડ અમલદારને નમતું. આપ્યું. પાર્લમેટને રજા આપવામાં આવી, એપ્રિલ, ઈ. સ. ૧૬૫૯. લશ્કરી અમલદારેએ હવે જુની લંગ પાર્લમેંટ બેલાવી. રિચર્ડ વગર તકરારે રાજ્યવિષયથી ખસી ગયો. તે ઈ. સ. ૧૭૧૨ માં મરી ગયે. લેકો તેને Tumbledown Dick કહેતા. આ વખતે ચાર્લ્સને નામે ઠેકઠેકાણે સુલેહને ભંગ થયે. વળી પાર્લમેંટ વચ્ચે ને લશ્કરી અમલદારે વચ્ચે તકરાર થઈ તેથી પાર્લમેટને રજા આપવામાં આવી. આવી રીતે દેશમાં લશ્કરી દર ચાલુ થયે. પણ આ સ્થિતિ કયાંસુધી ચાલી શકે ? રાજા વિનાનું રાજ્ય કયાંસુધી તે જમાનામાં ટકી શકે ? ઑર્લંડમાં જનરલ મેકે પાર્લમેટને પક્ષ કર્યો. લશ્કરમાં અનેક પક્ષ હતા ને તેના સરદારમાં આવડતનું નામ નહોતું. તેથી બધાએ મળી બીજી વાર રંપ પાર્લમેટને બોલાવી ઈ. સ. ૧૬૫૪. મંકે આ રંપ પાર્લમેંટને જુની લૌગ પાર્લમેટના સભાસદને સભાગૃહમાં દાખલ કરવા ફરજ પાડી. તે લાગ પાર્લમેટે ક્રોમવેલનાં ને તેના પક્ષનાં કે કારભારનાં બધાં કૃત્યને ગેરકાયદેસર ઠરાવ્યાં ને નવી પાર્લમેંટ બેલાવવાનો ઠરાવ કર્યો. પછી પિતાની મેળે જ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ તે બરખાસ્ત થઈ ગઈ, ઈ. સ. ૧૬ ૬૦. જનરલ મંકે હવે ચાર્લ્સને ઇંગ્લંડ આવવા છૂપે સંદેશે કહેવરાવ્યું. ચાર્લ્સ બ્રેડા (Breda)થી લોકોને સુરાજ્યની ખાત્રી આપી. મહાજનસત્તાવાદીઓ (Republicans) હવે અસ્તવ્યસ્ત થઈ ગયા. એપ્રિલમાં નવી પાર્લમેંટ મળી. તેણે રાજા ચાર્લ્સને સંદેશો વાંઓને તેને ઈગ્લેંડ આવવા નિમંત્રણ કર્યું. ઇ. સ. ૧૬૬ ના મે માસમાં આ કન્વેન્શન પાર્લમેંટની અનુમતિથી ચાર્જ રાજાની આણ બધે જાહેર કરવામાં આવી,ને મેની રમી તારીખે ચાર્લ્સ પિતાના બાપની રાજધાની લંડનમાં દાખલ થયો. તાજને અગિઆર વર્ષને દેશવટે હવે પૂરો થશે. આ બનાવ Restoration કહેવાય છે. પ્રકરણ ૧રમું બીજે ચાર્સ, ઇ. સ. ૧૯૬૦-૧૯૮૫ રેસ્ટોરેશન એટલે?—બીજા ચાર્લ્સના ગાદીએ આવવાથી ઇંગ્લંડના રાજ્યતંત્રમાં તાજની પુનઃસ્થાપના થઈ એટલેથી જ આપણે “રેસ્ટોરેશન”ને અર્થ સમજવાનું નથી. તાજ ફરીથી રાજ્યતંત્રમાં ગુંઠવાયું એ વાત ખરી છે પણ તેની સત્તા હવે એકદમ અંકુશમાં આવી ગઈ બધી વ્યવસ્થા નવી પાર્લમેંટની સંમતિથી થવી જોઈએ એવું વચન ચાર્લ્સ બ્રેડા મુકામેથી કન્વેનશન પાર્લમેટને અને જનરલ મકને આપ્યું હતું, તેથી પાર્લમેંટની સંમતિથી હવે તાજની પુન:સ્થાપના થઈ. હવેથી કઈ રાજા દેશમાં કાયમનું લશ્કર રાખી શક્યો નહિ; ને કાયમના લશ્કર સિવાય તાજની સત્તા નિરાબાધ કેમ રહી શકે ? કોઈ રાજા હવેથી પાર્લમેટની અનુમતિ સિવાય કે ઉપર કર નાખી શકો નહિ; અને પૈસા સિવાય રાજ્ય પણ કેવી રીતે ચાલે ? કઈ રાજા હવે સ્ટાર ચેંબર, હાઈ કમિશન કેર્ટ કે ઉત્તરની કે વેઈલ્સની કાઉંસિલ, કે એવી બીજી આપખુદ અદાલતે દેશમાં ઉભી કરી શક્યો નહિ; ઈંગ્લેંડને કોઈ પણ રાજા હવે પછી સિપાઈઓને પ્રજાજનોનાં ઘરમાં રાખવા કે દેશની ચાલુ અદાલતામાં કામ ચલાવ્યા સિવાય આરોપીઓને કેદમાં સેડવવાની હિંમત કરી શકે નહિ. પાર્લમેંટમાં હવે રાજાની પરવા કર્યા સિવાય સભાસદ થી દેશના તમામ પ્રશ્નો ઉપર ચર્ચા કરતા થયા. રાજાના માનીતા ને જોરાવર Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સલાહકારની ખુલ્લી જડતી લેવા પણ તેઓ ચૂકતા નહિ. આવી રીતે રાજકીય દૃષ્ટિએ રેસ્ટારેશન”નો અર્થ “રાજાને તે પાર્લમેંટના સંયુક્ત અમલ” એમ આપણે કરવા જોઇએ. રાજા સિવાય તંત્ર ચાલે નહિ એટલું જ નહિ, પણ પર્લમેંટ સિવાય પણ તંત્ર ચાલે નહિ, એમ હવેથી બધા સમજવા લાગ્યા. જેવી રીતે રાજકીય વિષયાની ચર્ચામાં આગળની પરિસ્થિતિમાં સુધારા થયા, તેવી રીતે સામાજીક દૃષ્ટિએ પણ “ રેસ્ટારેશન ”નો અર્થ “જીનાં ધારણાની મર્યાદિત પુનઃસ્થાપના” એવા થવા જોઇ એ. રાજા ચાર્લ્સના વધથી તે ઠેઠ ઇ. સ. ૧૬૬૦ સુધી, એટલે અગિઆર વર્ષની મુદતમાં દેશનું રાજ્યતંત્ર ને સમાજની આગેવાની નવા લેાકેાના હાથમાં ચાલ્યાં ગયાં હતાં. પણુ ઇ. સ. ૧૬૬ થી જુની અમીરાત પાછી રાજ્યતંત્રમાં ગોઠવાઈ ગઈ. એ અમીરે હવે સમાજના આગેવાન થયા. જમીનની માલિકી તેમને પાછી મળી, રાજ્યતંત્ર પણ તેમના હાથમાં આવ્યું. પિટ ને બર્ક જેવા બાહોશ આગેવાનો પણ આ જુની અમીરાતની વગને લીધેજ બહાર આવી શકયા. લગભગ એ સૈકા સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી. દેશનાં તમામ પરગણાંમાં જુના વાયરા હવે પાછા વગવાળા થઈ ગયા. જેવી રીતે સમાજની આગેવાની જુના વર્ગો પાસે આવી ગઈ, તેમ ઇ. સ. ૧૬૬૦ના બનાવથી ચર્ચની આગેવાની પણ હવે જીના વર્ગોના હાથમાં આવી ગઈ. પ્યુરિટના રાજ્યતંત્રમાંથી, પાર્લમેંટમાંથી, તે ચર્ચની વ્યવસ્થામાંથી ખાતલ થયા. પશુ ચર્ચની નવી વ્યવથા પાર્લમેંટ હથ્થુ થઈ; તેથી ખાતલ થએલા પ્યુરિટના કોઇક દિવસ પાછા રાજ્યતંત્રમાં દાખલ થવાની આશા રાખવા લાગ્યા, તે અગાઉ જેમ તેમના વડવા સ્વદેશને હરામ કરી દેશાવર ચાલ્યા ગયા હતા, તેમ હવેના પ્યુરિટના દેશાવર ચાલ્યા ગયા નહિ. ઘણા પ્યુરિટનાએ નવી પરિસ્થિતિને કાચવાતાં કચવાતાં, પણ ન છૂટકે, સ્વીકારી તે કાળક્રમે તેના પ્રયાસેાથી દેશમાં વળી સ્વતંત્રતાને નવા જમાના આવ્યેા. ભવિષ્યના Whig−ન્ડિંગ પક્ષના ઉદ્ભવ આ લેાકેામાંથી થયા. એશઆરામને અટકાવવા ક્રામવેલના ને તેના પક્ષકારાના કાયદાઓથી કંટાળી ગએલા લોકો આ વખતે અધિકાર ઉપર આવ્યા, તેથી ખુદ Page #181 -------------------------------------------------------------------------- ________________ રાજાના દરબારીઓની ધર્મ તરફ બેદરકારીથી, અને વિજ્ઞાન (Science)ની પ્રગતિથી, હવે લેકેનું ધર્મનું ઝનુન ચાલ્યું ગયું. આ તમામ ક્રાંતિકારક ફેરફારો એક પણ લેહીનું ટીપું પાડ્યા સિવાય જનરલ મેક ને તેના સાથીઓ દેશમાં દાખલ કરી શકયા; તેઓએ કઈ પણ પરદેશી રાજાની કે પ્રજાની મદદ માગી કે લીધી નહોતી; તેમ ચાકર્સ પાસે કોઈ પણ ખાસ લિખિત દસ્તાવેજ કરાવી લીધે નહતા. બીજા ચાર્સના ગુણદોષ.–બીજા ચાર્સના અમલને વિચાર કરતાં પહેલાં આપણે તેના ચારિત્ર્યને સમજવું જોઈશે, કારણ કે તે સિવાય આપણાથી તેની કારકીર્દી બરાબર સમજી શકાશે નહિ. નો રાજા ઉંમરે ત્રીસ વર્ષને, મેજી, સ્વાર્થી, લંપટ, ને બેદરકાર હતા. તે રેમના કેથોલિક પંથને માન હતું. તેનામાં લેકોને ને પિતાના સલાહકારેને છેતરવાની અપાર શક્તિ હતી; તેને ઈગ્લંડની પાર્લમેંટને વશ રહી કામ કરવું જરા પણ ગમતું નહોતું. પોતાના બાપ ને દાદાની માફક ચાર્સ પણ અનિયંત્રિત સત્તામાં શ્રદ્ધા રાખતું હતું, પણ તે પિતાના લાંબા દેશવટાને ભૂલી ગયો નહતા. ફરીથી એ “લાંબા પ્રવાસને અનુભવ લેવા તે ઇચ્છા રાખતે નહે. તેથી પાર્લમેટને ને લેકેને તે હંમેશ માટે નાખુશ રાખવાની વિરુદ્ધ હતે. છતાં લોકોને ખુશ રાખીને કઈ પણ મોટું જોખમ લીધા સિવાય, પાલમેંટના અંકુશથી સ્વતંત્ર થવા ગમે તે પરિસ્થિતિ ઉત્પન્ન કરવા તે તૈયાર હતું. તેનાથી પાર્લમેંટને કે પિતાના મંત્રિમંડળને-કેઈને પણ-અંકુશ સહન થઈ શકતે નહિ. સાધારણ રીતે તેને ઝાઝું કામ કરવું ગમતું નહિ. મંત્રિમંડળ રાજકારણ ઉપર સલાહ આપતું હોય ત્યારે રાજા પિતાનાં કુતરાને રમાડતે હોય, અથવા પતંગીઆં ભેગાં કરતે હોય, અથવા પિતાની રખાતે સાથે વાત કરતા હોય, અથવા બગીચાઓમાં ફરતે હોય, અથવા ટેનિસ રમવા ઈચ્છતા હોય. પણ ચાર્સ આવી રીતે હંમેશ વર્તતે નહિ. વળી ચાર્સ તદન નગુણો નહતો. તેનામાં રાજાના ગુણો હતા. તે જ્યારે કારભાર જેતે ત્યારે અનુભવી મુત્સદીઓ પણ તેનાથી પાછા પડતા. સગુણી ને અનુભવી સલાહકારે તેને હંમેશાં ગમતા. લાયકાતની તે કદર બૂઝતું. તે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અપમાન કદી સહન કરતા નિહુ. તેનામાં વૈરબુદ્ધિ જરા પણ નહેાતી, તે કોઈક વાર જ ગુસ્સે થતા. માણસાની પરીક્ષા કરવામાં તે ખાડેાશ હતું, વિજ્ઞાન, કળા ને વહાણના ઉદ્યોગના તેને સારા શાખ હતા. પણ દેશાવરના વસવાટથી, રોમન કૅથાલિકાના સહવાસથી, પ્રેસ્પિટેરિઅનેાએ તે પ્યુરિટનોએ રાજકુટુંબને કરેલી સતામણીથી, અને બ્રિટિશ ટાપુઓના કૅથાલિકાની વફાદારીથી, તેને ઈંગ્લેંડના લોકેાના વિચારો અથવા ઈંગ્લંડની ઇજ્જત માટે ખાસ દરકાર નહેાતી. ચાર્લ્સ પોતાની ઇજ્જત ટકાવી રાખવામાં ભારે ચાલાક હતા. તેને સરસ “મતા” રમતાં આવડતું; રાજા રાજકીય “પટાબાજી” સુંદર રીતે ખેલી શકતા. તેના અમલના ચાર વિભાગો પડી શકે છેઃ-પહેલા વિભાગમાં ચાર્લ્સ સારા રાજા કહેવાઈ ગયા, ઇ. સ. ૧૬૬૦–૬૭. બીજા વિભાગમાં તેની લુચ્ચાઈ જાણીતી થઈ ગઈ, ઇ. સ. ૧૬૬૭-૭૩. ત્રીજા વિભાગમાં તેને પ્રપંચ સફળ થશે એમ જણાવા લાગ્યું, ઇ. સ. ૧૬૭૩-૮૦. ચોથા વિભાગમાં તેણે ચાલાકીથી લોકોને પોતાના પક્ષમાં લઈ લીધા, ને આપખુદ અમલ કર્યા, ઇ. સ. ૧૬૮૦-૮પ. હાઇડ, અલે આવ્ કલર્ડનના કારભાર. –ચાર્લ્સ જ્યારે ગાદીએ આબ્યા ત્યારે રાજ્યની લગામ તેના મુખ્ય સલાહકાર તે દેશવટાના સાથી હાઈડ અથવા લાર્ડ કલરન્ડનના હાથમાં આવી. હાઈ ડે પહેલા ચાર્લ્સના અમલમાં રાજા સામે એક વાર પક્ષ લીધે હતા પણ ઇ. સ. ૧૬૪૦ની સાલથી તે રાજાને પક્ષકાર બન્યા હતા. તે તે વખતના જમાનાના કૅવેલિઅર એટલે તાજની સત્તાને તે એપિસ્કોસિને કડક પક્ષકાર, પણ ઉદાર, સદ્ગુણી, કારભારમાં બાહેાશ, વસ્તુસ્થિતિથી વાકે અને સ્પષ્ટવકતા હતા. તેની પુત્રી રાજાના ભાઈ ડયુક આવ્ યાર્ક અથવા ખીજા જેઈમ્સ સાથે પરણી *Three sights to be seen, Dunkirk, Tanjier, and a barren Queen, એ પદ્મ તેના મહેલની ખારી ઉપર કેાઈ લખી ગયુ હતું. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હતી. પણ કેથલિકે, પ્યુરિટને ને રાજાની રખાત તેની સામે થયાં. હાઈડને સુલેહ ગમતી, છતાં ડચ વિગ્રહની જવાબદારી તેના ઉપર મૂકવામાં આવી તેથી ઈ. સ. ૧૬૬૭માં રાજાએ આ સલાહકારને રજા આપી. પાર્લમેટે તેના ઉપર કામ ચલાવવાની ધમકી આપી એટલે હાઈડ રાજાની સલાહથી ફાંસ ભાગી ગયા ને ત્યાં જ તે મરણ પામે. તેણે રાજા પ્રજાના સંગ્રામ ઉપર એક રસિક પુસ્તક લખ્યું છે. તેણે ઑલંડમાં એપિસ્કેપસિ સ્થપાવી ને તે દેશને તેનું આગળનું તમામ તંત્ર પાછું સોંપ્યું. પરિણામે સ્કલંડ ઇંગ્લેડનું તાબેદાર બની ગયું. આયર્લંડમાં કૅમલનું કાર્ય નાબુદ કરવામાં આવ્યું ને ત્યાં ઑલંડના જેવું નોખું પણ તાબેદાર રાજ્યતંત્ર પાછું ઉભું કરવામાં આવ્યું. કન્વેન્શન પાર્લમેંટ, ઇ. સ. ૧૬૬૦–ચાર્લ્સની પહેલી કન્વેન્શન પાલમેંટે તાજની સંસ્થાને રાજ્યમાં આવશ્યક ઠરાવી, રાજા ચાર્લ્સના હત્યાકાંડમાં આગેવાની લેનારાઓને-મુએલાને પણ-શિક્ષા પહોંચાડી, રાજાના પક્ષકારની જમીને પાછી અપાવી ને બીજાને માફી આપી. તેનું કામ પૂરું થઈ ગયું એટલે ચાલે તેને રજા આપી, ડિસેમ્બર, ઈ. સ. ૧૬૬૦. કેલિઅર પાર્લમેંટ, ઈ. સ. ૧૯૬૧-૭૮ –ચાર્લ્સની પહેલી પાર્લમેટના સભાસદે બહુમતિએ કેવૈલિઅર હતા. તેઓએ પહેલાં તે ચર્ચની વ્યવસ્થા કરી અને ચાર કાયદાઓ ઘડ્યા. આ કાયદાઓ કલંડન કેડના નામથી જાણીતા છે, કારણ કે તેમાં કલૅન્ડનને ખાસ હાથ હતે. ઈ. સ. ૧૬૬૧માં કોર્પોરેશન ઍક્ટ પસાર કરવામાં આવ્યો. આ કાયદાથી જેઓ એપિસ્કોપસિમાં માનતા હોય તેઓ જ મ્યુનિસિપાલિટિના સભાસદે થઈ શકયા, ને મેટાં શહેરના વહીવટમાંથી યુરિટને એકદમ બાતલ થઈ ગયા. ઈ. સ. ૧૬૬૨ના ઍકટ ઍવું યુનિફોમિટિ (Act of Uniformity)થી જે મ્યુરિટનેએ Prayer Book-પ્રાર્થનાનું પુસ્તક સ્વીકાર્યું નહિ તેઓએ છવાઈઓ મૂકી દીધી, આવા લોકોની સંખ્યા ૨૦૦૦ જેટલે પહોંચી ગઈ. ઈ સ. ૧૬૬૪માં Conventicle Act પસાર કરવામાં *More zealous for royalty than the king, and more zea'o 18 Alapiscopacy than the bishop. Macaulay. નવા મંત્રિક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આવ્યું. આ કાયદાથી એપિસ્કોપસિ સિવાયના બીજા પંથેની ક્રિયાઓમાં ભાગ લેનારાઓ સામે કેદ, દેશવટ ને દેહાંતદંડની શિક્ષાઓ ફરમાવવામાં આવી ને મ્યુરિટને પિતાને પંથે પાળતા બંધ થઈ ગયા. ઈ. સ. ૧૬૬પના Five Mile Act નામના કાયદાથી કોઈ પણ પ્યુરિટન લર્જિ, કે શિક્ષક કેઈપણ શહેરથી પાંચ માઈલની અંદર આવી શકે નહિ એવું ઠરાવવામાં આવ્યું. આ કાયદાથી યુરિટનને મોટાં શહેરના વસવાટમાંથી પણ બાતલ કરવામાં આવ્યા. આ તમામ કાયદાઓનો કડક અમલ થવા લાગે તેથી ઘણા પ્યુરિટએ એપિસ્કોપરિ સ્વીકારી, ને જેઓ અડગ રહ્યા તેમને માટે માફી મેળવવા તેઓએ પાછળથી ઘણી મહેનત કરી. કેલિઅર પાર્લમેટે રાજાના ખર્ચને હિસાબ તપાસવાને પાર્લમેટને હક છે, એ અગત્યને ઠરાવ બહાર પાડ્યું. તેણે કલેંડન ઉપર કામ ચલાવ્યું ને તેને નેકરીથી ફારક કરવા રાજાને ફરજ પાડી. કેલિઅર પાર્કમટે ટેસ્ટ એકટ પસાર કરી રાજ્યના મેટા મેટા અમલદારોને, જેઈમ્સને, ને કિલફેર્ડને નોકરીનાં રાજીનામાં અપાવ્યાં, હોલંડ સામેની લડાઈ રદ કરાવી, રાજ પાર્લમેટે કરેલા કાયદાઓનો અમલ મોકુફ રખાવી શકે નહિ એમ જાહેર કર્યું, ને કૅબાલને તેડી નાખી, . સ. ૧૬૭૩-૭૪. ડેબિના કરભાર દરમ્યાન પાર્લમેટે યુરોપની પરિસ્થિતિ વિષે રાજાને સલાહ આપવાનું ને જરૂર પડે તે પોતાના મત પ્રમાણે તેની પાસેથી કામ લેવાનું ચાલુ રાખ્યું. પાર્લમેટના સભાસદે આ વખતે ચાર્લ્સ, લૂઈ એમ બંને પાસેથી લાંચ રૂશવતે લેતા, તેથી પાલમટ પોતે Pensionary Parliament કહેવાઈ ગઈ. પિપિશ પ્લેટ વખતમાં પાર્લમેંટે ડેન્મિ ઉપર કામ ચલાવવાની હિંમત કરી તેથી રાજાએ તેને રજા આપી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૭૯. રાજાનું માફીપત્ર પણ તેના સલાહકારને રાજદ્રોહથી કે પાર્લમેટની તપાસથી મુક્ત કરી શકતું નથી તે આ વખતથી ચેકસ થયું. વિહગ પાર્લમેટ, ઇ. સ. ૧૯૭૯-૮૧.–ચાર્સની પહેલી બ્રિગ પાલમેટે હેબિઅસ કોર્પસ એકટ પસાર કર્યો, ઈ. સ. ૧૬૭છે. આ કાયદાથી કોઈ પણ આરોપી કેદમાં અમુક મુદત ઉપર રહી શકે નહિ, આરોપીને તે મુદત પછી કાયદેસર અદાલત સમક્ષ પોલિસે હાજર કરવો જ જોઈએ ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ તેને કયા ગુન્હાસર પકડવામાં આવ્યું છે તેની ખબર પણ કરવા જોઈએ, એમ કહ્યું. આ પાર્લમેંટે જેઈમ્સને ગાદીથી બાતલ કરવાનું હાથમાં લીધું. પણ રાજાને તે વાત ગમતી નહતી, તેથી તેણે અકટોબરમાં પાર્લમેંટને એકદમ રજા આપી. પણ નવી પાર્લમેટે વધારે કડકપણે જેઈમ્સના ગાદી પરના હકને ડુબાવવા યત્ન કર્યો તેથી તેને પણ રજા મળી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૮૧નવી પાર્લમેટને સફર્ડ મુકામે બેલાવવામાં આવી. તેણે એવો જ વિરોધ બતાવ્યો એટલે તેને પણ રજા આપવામાં આવી ને રાજાને વિજય થયો. કંબાલ–હાઈડ અથવા અર્લ વ્ કલેંડન પછી રાજા સ્વતંત્ર કારભાર કરવા મંડ્યો, પણ પિતાના સલાહકાર તરીકે તેણે પાંચ જણાને રાખ્યા. એ લેકનાં નામે Clifford, Arington, Buckingham, Ashley અને Lauderdale હતાં, ને તે નામના પહેલા અક્ષરેને CABA, કેબલ શબ્દ થતું હતું તેથી તેમને કારભાર કેબલને કારભાર કહેવાય છે! એ કારભાર પાછળથી એટલે બધે વગેવાય કે અત્યારે કોઈ પણ ખરાબ મિત્રમંડળ “કંબાલ' કહેવાય છે. આ સલાહકારોમાં કિલર્ડ ને આર્લિંગટન કેથોલિક હતા. બકિંગહામ જેઈમ્સના ને ચાર્સના માનીતા બકિંગહામને પુત્ર-ધર્મની બાબતમાં બેદરકાર અને લંપટ હતે. એશ્લી ધર્મની બાબતમાં બેદરકાર, પણ નહિતર યુરિટનેને ખાસ પક્ષકાર, હતો, ને લંડરડેઈલ દેખાવે એપિસ્કેપસિને, પણ અંદરથી ઈડિપેન્ડન્ટ પક્ષકાર, હતા. એ લોકો એકમત નહતા તેમાં જ રાજાનું બળ સમાએલું હતું, કારણ કે રાજાને પણ કૅથલિક લેકોને પ્રસન્ન રાખવા હતા. માત્ર બે બાબતમાં આ પાંચ જણઓ એકમત હતા. તેઓ બધા ક્લેરડન વિરુદ્ધ હતા અને તેમને ઈંગ્લંડમાં ધર્મસહિષ્ણુતાનું ધોરણ દાખલ કરવું હતું. પણ પાલમેંટ તેથી વિરુદ્ધ હતી. તેથી કલેંડન દેશપાર થયે, એટલે તુરત જ આ મંત્રીઓ પણ પરસ્પર ખટપટ કરવા લાગ્યા ને તેમાંના કેટલાકે રાજાના ગુણમાં ગુપ્ત મંત્રને પણ પ્રજાના ને પાર્લમેંટના મત વિરુદ્ધ પિષવા લાગ્યા. તેમાં એક પણ ગ્લિકન નહે. ઈ. સ. ૧૬૭૦ની સાલથી આ. નવા મંત્રિમંડળ મારફત ચાર્લ્સ કારભાર કરવા લાગ્યો. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચાર્લ્સનું માટું કારસ્તાન.—હવે ચાલ્સે પોતાનો ભેદ ખુલ્લા કરવા માંડ્યો. પ્રેસ્પિટેરિઅનેને, કૅથાલિકાને, ને પ્યુરિટનાને સતાવવા નહિ, કથાલિકોને રાજ્યતંત્રમાં દાખલ કરવા, હૅાલંડ સામે લડાઈ જાહેર કરવી, તે માટે નાણું પાર્લમેંટ પાસેથી લેવું, ને જો પાલમેંટ નાણું આપવા ના પાડે તે ક્રાંસના રાજા ચૈદમા લૂઈની મદ લઈ તેની પાસેથી રૂશવતા લેવી, અથવા પાપની મદદ મેળવવી, એ નાણાંના સાધન વડે, પણ હૅલંડ સામે કે ક્રાંસ સામે લડાઇના -ન્હાનાથી, દેશમાં કાયમ લશ્કર રાખવું, એ લશ્કરની મદદથી ઍંગ્લિકનેાને દાખી દેવા, અને કૅથાલિક પંથ ગ્રેટ બ્રિટનમાં સ્થાપવા, એટલાં આ સ્ટુઅર્ટ વંશના નવાં કારસ્તાનનાં મુખ્ય સૂત્રેા ગણાવી શકાય. આ પ્રયાગ રાજાએ બે વાર અજમાવી જોયો હતા પણ કેટલાંક કારણેાને લીધે તેમાં તે ફળ્યો નહાતા. ઇ. સ. ૧૬૬૮માં તેણે કેંબાલના કૅથાલિક સભાસદોને પોતાના કથાલિક પંથ જાહેર કરી દીધા. પછી તેણે પોતાની બેન મારફત લૂઇ સાથે મસલત કરવા માંડી. ઇ. સ. ૧૬૬૮માં સર વિલિયમ ટેંપલે ત્રિપક્ષ તs (l'riple Alliance) ઉપર સહી આપી. ઇ. સ. ૧૬૭૦ના મે માસમાં કપટી ચાર્લ્સે લૂઈ સાથે ડેવર (Dover) ની ખાનગી એ સુલેહેા કરી–એક સંધિપત્રમાં કથાલિક પંથ સ્થાપવા સંબંધી કાંઈ કહેવામાં આવ્યું નહાતું, જે સંધિપત્ર ૐબાલના પ્રાટેસ્ટંટ સભ્યોને બતાવવામાં આવ્યું હતું, જ્યારે ખીજા સંધિપત્રમાં ઈંગ્લેંડના કૅથલિક પંથની સ્થાપના કરવી એમ લખવામાં આવ્યું હતું, ને જે માત્ર કથાલિક સભ્યોને બતાવવામાં આવ્યું હતું. હાલેંડ સામે ક્રાંસે ને ઈંગ્લંડે હવે લડાઈ જાહેર કરી, ઇ. સ. ૧૬૭૨. ખુદ ઈંગ્લેંડમાં રાજાએ કલર્ડન કાડના કાયદાના અમલ કરવા માકુ રાખ્યા. તેણે પાર્લમેંટના સભસદને લાંચ રૂશવતા, વર્ષાસને અને નોકરી આપી ચૂપ કર્યો. લશ્કરમાં ને કાફલામાં રામન કૅથાલિક અમલદારા ભરવામાં આવ્યા. પણ લોકોને ડાવરની છુપી સંધિની સુગ આવી તે રાજાનું પોકળ ખુલ્લું થઇ ગયું. તેથી પાર્લમેંટે ઇ. સ. ૧૬૭૩માં ટેસ્ટ ઍકટ પસાર કર્યો તે જેટલા કૅથાલિક અમલદારોએ સાગન લેવા ના પાડી તે બધા ખરતરફ થયા. ચાર્લ્સે બહાર પાડેલી છૂટ (Declaration of Indulgence) પ્યુરિટના ને ઍંગ્લિકના એકમત થયા એટલે આપોઆપ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ નિષ્ફળ ગઈ. રાજાના ભાઈ જેઈમ્સ ને કારભારી કિલકાર્ડે નોકરીનાં રાજીનામાં આપી દીધાં. કૅખાલનું તંત્ર નાશ પામ્યું તે ઇ. સ. ૧૬૭૪માં હૅાલંડ સાથે સુલેહ કરવામાં આવી. ચાર્લ્સનું કારસ્તાન ખુલ્લું થઈ ગયું પણ તેના કેટલાક ભાગ તા તેણે ૐ સુધી મૂકયા નહિ. અત્યાર સુધી તેણે કૅથાલિકાને ને ડિસેંટરાને ભેળવવા મહેનત કરી હતી; હવે તેણે તે બંને પક્ષને છોડી દીધા ને ઍંગ્લિકનાના સાથે મૈત્રી કરી. આ નવી મૈત્રી કરાવવામાં યાર્કશાયરના એક વલિઅર સર ટામસ આસોોર્ન ( Thomas Osborne ) અથવા અર્લ લૅટિમર ડૅમ્બિ (Latimer Danby) તેને ઉપયોગી થયો. કૅબાલના મુખ્ય સભાસદ ઍલ્લી અથવા અર્લ શૅફ્ટસરિએ હવે રાજા સામે મોટા પક્ષ તૈયાર કર્યાં. મ્બિનેા કારભાર, ઇ. સ. ૧૬૯૩–૯ —પોતાનું કારસ્તાન ગમે તે પ્રકારે પાર પાડવાની જરૂર તો હતી. પોતે પાર્લમેંટને જો રજા આપે તે અમલ આપખુદ થઇ જાય, ને નવી પાર્લમેંટ મળે તેને વિરોધ ચાલુ પાર્લમેંટના વિરોધ કરતાં ઘણા વધારે થઇ જાય; તેથી ચાર્લ્સે પાર્લમેંટને રજા આપી નહિ પણ તેના આ બાહેારા સભ્યને પોતાના વિશ્વાસમાં લીધા. ડૅન્ગિએ નાકાખાતામાં ને તિજોરીખાતામાં નોકરી કરી હતી. એણે હવે પાર્લમેંટ અને રાજા વચ્ચે સમાધાની કરવાનું બીડું હાથમાં લીધું. રાજાના વિરોધીઓમાંથી કેટલાકાને તેણે લાંચ આપી, નાકરીએ આપી, તે પોતાના પક્ષમાં ભેળવી લીધા. આવી રીતે એક તરફથી તેણે સામા પક્ષનું ખળ મેળું કરી નાખ્યું. પછી તેણે ડિસેંટરો ને કથાલિકા સામેના કાયદાઓને સખ્ત અમલ કરી જુના કૅલિઅરેને રાજાના પક્ષમાં ભેળવ્યા. તેણે રાજાને તે દેશને ક્રાંસથી સ્વતંત્ર કરવા તે તે દેશના શત્રુ સાથે મૈત્રો કરવા પ્રયાસ કરવા માંડયા. આ ત્રણ રીતથી ડૅમ્બિએ રાજાની આપખુદ સત્તા સ્થાપવા મન રોકયું. પણ એ નીતિમાં કેટલીક મુશ્કેલીઓ નડી. પહેલું, ચાર્લ્સ ને તેના ભાઈ જેઈમ્સ, ડયુક આવ્ યાર્ક, કૅથાલિક હતા અને તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પિતાના સધર્મીઓને સતાવવા માગતા નહોતા; બીજાં, ચાર્લ્સ પોતે ઘણે કુટિલ હત; ત્રીજું, મંત્રિમંડળના બીજા સભ્ય ડેમ્બિના શત્રુઓ હતા; ચોથું, રાજાને હવે યુરોપ સાથે સુલેહ જોઈતી હતી, કારણ કે દરેક લડાઈ દરમ્યાન તેની સત્તા ઓછી થઈ હતી અને ખર્ચ વધી ગયું હતું. તે કાંસ સામે તે કદી લડવા માગત નહોતે. છેલ્લું, પાર્લમેંટમાં રાજાના વિરોધીઓ હવે એક અગત્યના સવાલ ઉપર તકરાર ઉઠાવતા હતા. સેંટસબરિ (Shaftesbury), બકિંગહામ ને લોર્ડ હૅલિફેસ યુક ઑવ્ યોર્ક અથવા જેઈમ્સના ગાદીના હક ઉપર ને નવી કડકાઈ ઉપર તકરાર ઉઠાવવા માગતા હતા, કારણ કે જેઈમ્સ કૅથલિક હતું ને કૅથલિક રાજા ઇંગ્લંડના લેકને કદી પસંદ પડે તેમ નહોતું. લૂઈએ વિરોધીઓના હાથમાં છૂટથી નાણું મૂકવા માંડ્યું, એટલે ડેબિના મને મનમાં જ રહી ગયા, માત્ર બે બાબતમાં તેના વિચારે પાર પડ્યા. ઇ. સ. ૧૬૭૭ના નવેમ્બરમાં તેણે જેઈમ્સની પુત્રી મેરિનું લગ્ન હલંડના વિલિયમ સાથે કરાવ્યું. બંને પ્રટેસ્ટંટ હતાં એટલે આ કૃત્યથી ઈગ્લેંડના લોકો ઘણા ખુશ થયા. ડિસેંબર માસમાં તેણે વિલિયમ સાથે મૈત્રી કરી. લેકોને એમ લાગ્યું કે ઇંગ્લંડ હવે લડાઈ જાહેર કરશે; પણ ચાર્જને દશે આડે આવ્યું. છતાં પિતાના પ્રયાસોથી ડૅમ્બિએ ભવિષ્યનો ટેરિ (Tory) પક્ષ ઉભો કર્યો. ચાર્સ પર રાજ્ય સાથે વ્યવહાર: પિોર્ટુગલ–આ વખતે ફાંસ અને સ્પેઇન વચ્ચે ચાલતા લાંબા વિગ્રહને અંત આવ્યું હતું ને ફાંસને રાજા ચંદમે લૂઈ યુરેપમાં પોતાની સત્તા મુખ્ય કરવા માગતો. હતું. તેણે હૈલંડમાં પિતાની વગ સ્થાપી હતી. આ કારણથી ઇંગ્લંડના લોકે ક્રાંસ વિરુદ્ધ થયા. આ વસ્તુસ્થિતિ ધીમે ધીમે આગળ આવતી ગઈ ઈ. સ. ૧૬૬રના મે માસમાં ચાર્લ્સ પોર્ટુગલના રાજાની બેન કેથેરિન ઑવ બાગાંઝાની સાથે લગ્ન કર્યું. રાણી કેથલિક પંથની હતી છતાં ઇંગ્લંડના લોકોને પર્ટુગલ સાથેને આ નવીન સંબંધ ગમી ગયો, કારણ કે રાણી કરિયાવરમાં મુંબઈને ટાપુ ને તાંજીરનું થાણું લાવી. અંગ્રેજોએ પોર્ટુગલને સ્પેઇન સામે મદદ કરી–આ મિત્રી હજુ સુધી ચાલી આવે છે. એજ વેળાએ સ્પેઈન પાસેથી મળેલું કર્મ બંદર ચાર્લ્સ લૂઈને વેચી નાખ્યું, કારણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ કે તે જરા પણ ઉપયોગી નહોતું. ઇંગ્લંડના લોકોને આ વાત પસંદ પડી નહિ, ઈ. સ. ૧૬૬૨. ડચ લોકો સાથે વિગ્રહ, ઈ. સ. ૧૬૬૫-૬૮–પેસિફિક ને હિંદી મહાસાગરમાં, પશ્ચિમ ભાગમાં ને ઉત્તર સમુદ્રમાં, ડચ લેકે ને અંગ્રેજ લોકો વચ્ચે હજુ હરીફાઈ ચાલતી હતી. ઈંગ્લંડમાં ડયુક ઑવ્ ર્ક, એલ્લિી, આલિંગ્ટન, વગેરે કલંડનના શત્રુઓને દૂર કરવા રાજાને લડાઈનું બહાનું જોઈતું હતું. તેથી ઈ. સ. ૧૬૬પમાં પાર્લમેટે રાજાને ખૂબ નાણું આપ્યું ને માર્ચ માસમાં હોલેડ સામે લડાઈ જાહેર કરવામાં આવી. જુન માસમાં Lowestoft–લે સ્ટોફટ પાસે ઈગ્લેંડના દરિયાઈ કાફલાની ફતેહ થઈ બીજી બે ફતેહે એવી રીતે ઈગ્લેંડને મળી, ઈ. સ. ૧૬૬૬. પણ ઈ. સ. ૧૯૪૭ના જુનમાં એક ડચ દરિયાઈ કાફલો ટેઈમ્સ નદીમાં દાખલ થયો ને તેણે ચનલ ઉપર તેને મારે ચલાવ્યું. ઇંગ્લંડના કે એકદમ ગભરાઈ ગયા. ચાસે Breda-બ્રેડ મુકામે સુલેહ કરી, જુલાઈ ઈ. સ. ૧૬૬૭. ઈંગ્લડને આ સુલેહથી અમેરિકામાં ન્યૂ ર્ક ને ન્યૂ જર્સનાં સંસ્થાને મળ્યાં. ત્રિપક્ષ કરાર (Triple Alliance), ઇ. સ. ૧૬૬૮, ઈ. સ. ૧૬૬૭માં લૂઈએ પેઈનના પ્રાંત નેધલંડ ઉપર મોટી સવારી મોકલી. ઈંગ્લંડ હવે શું કરશે એ બધાં યુરેપી રાજે વિચારવા લાગ્યાં. ચાર્લ્સ એક તરફથી લુઈને પક્ષ કરતો હતે; બીજી તરફથી તેણે સર વિલિયમ ટેપલને હોલિડ મેકલ્યું. તે બાહોશ અંગ્રેજ વકીલે ઈગ્લેંડ, હોલડ ને સ્વિડનની વચ્ચે કરાર કરાવ્યું, ને ફ્રાંસ જે લખી આપેલી શરતે ઉપરાંત જાય તે તેની સામે લડવા સહીઓ લખાવી લીધી. લૂઈ ઘણે ચીડવાયો. તેણે પણ પેઈન સાથે સુલેહ કરી લીધી. પરિણામે યુરોપના દરબારમાં ઈંગ્લેંડનું વજન વધ્યું. ડેવરના બે કરાર-એક છુપ ને એક જાહેર-ઈ. સ. ૧૬૭૦-૭૧, પણ ચાર્લ્સને પિતાને ત્રિપક્ષ કરાર પસંદ નહે, ને લૂઈની પાસેથી વધારે પૈસા પડાવવા માટે માત્ર તેણે તે કરારને પિતાની સંમતિ આપી હતી. ક્રાંસ સાથે વાટાઘાટે તે હજુ ચાલતી જ હતી. ઈ. સ. ૧૬૭૦ના B૧૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મે માસમાં ડેવર મુકામે ચાર્લ્સે રાજા લૂઈ સાથે છુપી સંધિ કરી આ સંધિ એક સૈકા સુધી વિગતવાર કઈ જાણી શકયું નહોતું. એ સંધિથી ચાર્લ્સ ઇંગ્લંડમાં કેથલિક પંથ સ્થાપવા, હૈલંડ ઉપર ચડાઈ કરવા, ને કાંસને મદદ કરવા વચન આપ્યું; ને લૂઈએ ચાર્લ્સને ઇંગ્લંડના લોકોને દાબી દેવા લશ્કર ને પૈસે મોકલવાનું, અને હૈલંડને કેટલેક ભાગ આપવાનું વચન આપ્યું. આ છુપે કરાર ઉઘાડે પડી જાય તે બંને પક્ષ બેહાલ થાય; તેથી એશ્લીને ને બકિંગહામને પક્ષમાં લઈ ફ્રાંસ સાથે બીજો જાહેર કરાર પણ કરવામાં આવ્યું, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૭૧. એ કરાર ગુપ્ત કરાર જેવો હતો પણ તેમાં કૅથલિક પંથ વિષે કાંઈ ઉલ્લેખ નહોતું અને તેથી ઈંગ્લડને હલંડનાં સંસ્થાનની લૂંટમાં પણ કેટલોક હિસ્સો મળે એમ હતું. ધર્મ ચાર્લ્સ બેદરકાર હો ને કરારેથી ઈંગ્લડ યુરોપમાં ફાંસના કબજામાં આવી જાય એમ હતું, એ બે બાબતે જે આપણે વિચારીએ, તે રાજાની રાજ્યનીતિ એકદમ નીચ અને સ્વાર્થી કહી શકાય. ઈંગ્લંડના રાજાને ફ્રાંસના કબજામાં રાખવા લૂઈ સુંદર સ્ત્રીઓની પણ મદદ લેવા અચકાતા નહિ. બીજે ડચ વિગ્રહ, ઇ. સ. ૧૬૭૨-૭૪–હાલંડ સામે લડાઈની તમામ તૈયારી કરી લીધા પછી પ્રજાને ખોટાં કારણે બતાવી, ને હૈલંડની સરકાર બધાં અપમાને ખુશીથી સહન કરતી હતી છતાં, લડાઈ જાહેર કરવામાં આવી, મે, ઈ. સ. ૧૬૭૨. પણ ચાર ચાર વાર De Ruyterરેયટરે જેઈમ્સને દરિયા ઉપર હરાવ્યું; હૈલંડને યુરોપનાં બીજાં રાજ્યોની મદદ મળી. અંગ્રેજ પાર્લમેંટ લડાઈ સામે થઈ, તેથી ચાર્લ્સ ઇ. સ. ૧૯૭૪ માં હલંડ સાથે વેસ્ટમિન્સ્ટરની સુલેહ કરી. ઇંગ્લંડ લડાઇમાં સાથે રહેવા ના પાડે અથવા તે લડાઈ દરમ્યાન તટસ્થ રહે, એમાં જ લૂઈને લાભ હતા. ચાર્લ્સને ફ્રાંસ સામે કદી લડવું નહતું, તેથી રાજાએ ફાંસ સાથે છુપી સુલેહે કરી, ઈ. સ. ૧૬૭૬–૭૮. આવી જાતનું ધોરણ રાજાએ ઠેઠ પિતાના અંતકાળ સુધી ચાલુ રાખ્યું. Popish Plot-પાપિશ કાવતરું, ઇ. સ. ૧૯૭૮ –આ વખતે Titus Oates–ટાઈટસ એસ ને ડૉ. રંગ (Tong) નામના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ એ બદમાશોએ એવું જાહેર કર્યું કે ઈ. સ. ૧૬૭૮ ના એપ્રિલની ૨૪મી તારીખે જે સુઈટાએ ભેગા થઈ રાજાને મારી નાખવા, ઈંગ્લંડમાં ફેંચને આઈ રિશ લશ્કરની મદદ વડે દેશના તમામ પ્રેટેસ્ટને કૅથલિક બનાવવા, ને જે તેઓ ના પાડે તે તેમને મારી નાખવા, નક્કી કર્યું છે તે કાવતરામાં દેશના ભલા ભલા માણસો ને છેવટે ખુદ રાણી પિતે પણ સામેલ છે એવું તેઓએ પાછળથી જાહેર કર્યું. એ બંને જણઓએ પિતાની જુબાની સર એડમંડ ગાÈ (Godfrey) નામના મેજિસ્ટ્રેટ પાસે મૂકી. પણ એક દિવસ ગેનું અચાનક ખૂન કરવામાં આવ્યું. ઇંગ્લડના લેકે આ બનાવથી ઘણા ઉશ્કેરાઈ ગયા. તેઓને એમજ લાગ્યું કે ખરેખર આખું રાજ્યતંત્ર ઊંધું વાળવા કઈ એક મેટું કાવતરું ઉભું કરવામાં આવ્યું છે ને તેમાં ટામેટા માણસને હાથ છે. જેઈમ્સના મંત્રીની જડતી લેતાં તેના કબજામાંથી જે કાગળ મળ્યા તેમાં બ્રિટિશ ટાપુઓમાં લૂઈની મદદથી કૅથલિક પંથ દાખલ કરવાના ઉલ્લેખ મળી આવ્યા. શૈટસબરિના પક્ષકારો આ હકીક્તને લાભ લઈ જેઈમ્સના ગાદીના હકને બાતલ કરવા પાર્લમેંટમાં મુસદો લાવ્યા. હાઉસ ઑવું લેઝમાંથી કેથોલિક અમીને કાઢી મૂકવામાં આવ્યા, જેઈમ્સ ઈંગ્લડ છોડી દીધું. વિહગ આગેવાને હવે ડેબિ ઉપર કુદી પડ્યા. ડબિ કેદ, ઈ. સ. ૧૬૭૯–અંગ્રેજ લેકે ઉપરની હકીકતેથી કાંસ સામે ઘણુ ખીજાઈ ગયા. ડેમ્બિને તો એટલું જ જોઈતું હતું. તેણે હવે પાર્લમેંટને પિતાના પક્ષમાં લેવા માંડી; પણ લૂઈ ચાલાક હતું. જે ડેન્સિ, પાર્લમેંટ, ને રાજા એક થાય તે ચેક્સ ઈગ્લેંડ તેની સામે લડાઈમાં ઉતરે. તેથી તેણે ચાર્લ્સના છૂપા કરારો હવે જાહેર કરી દીધા. પણ ડેબિ આ કરારેમાં સામેલ હતા, તેથી તેણે રાજા પાસે પાર્લમેંટને રજા અપાવી. નવી પાર્લમેંટે તુરત જ તેના ઉપર કામ ચલાવવા માટે રજા માગી. રાજાએ ડેસ્ટિને પિતાની સહી માટે લિખિત માફી આપી હતી, પણ પાલટે તે માફીપત્ર સ્વીકારવા ના પાડી ને ઈ. સ. ૧૬૦ના એપ્રિલ માસમાં અિને રાજદ્રોહના આપ ઉપર કેદ કરવામાં આવ્યો. પાંચ વર્ષ સુધી તે કેદમાં રહ્યો, આવી રીતે ચાર્લ્સના કારસ્તાનની સિદ્ધિમાં ફરી ન અંતરાય આવ્યું. ડેબિના કેદ થયા પછી Page #192 -------------------------------------------------------------------------- ________________ ચાર્લ્સ ટેમ્પલની સલાહ મુજબ ત્રીસ જણાનું મંડળ નીમી તેમના મત પ્રમાણે થોડેક વખત કારભાર કર્યો, પણ એવડું મોટું મંત્રિમંડળ એકદમ નિષ્ફળ નીવડયું. તેમના ગયા પછી ચાર્લ્સ મરજી મુજબ કારભાર કરવા માંડ્યું. હિંગ ને ટરિ પક્ષ-બિએ “રિ પક્ષને ઉભું કરવામાં ભાગ લીધે, તે શૈક્ટસબરિએ વિહગ પક્ષ ઉભો કરવામાં ભાગ લીધે. કેવલિઅર પાર્લમેંટ યુરિટને વિરુદ્ધ હતી ને સાધારણ રીતે રાજાને પક્ષ કરતી.. યુરિટનેને કેલેંડન કોડના કડક અમલથી બચાવવા, રાજાની આપખુદ. સત્તાને ઓછી કરવા, ને દેશને કાંસ સામે લડાઈમાં ઉતારવા, શૈક્ટસબરિએ હેલિફૅકસ, બકિંગહામ, વગેરે અમીરેને પિતાના પક્ષમાં લીધા. પોપિશ પ્લેટના જમાનામાં આ લોકેએ કેથલિક જેઈમ્સને ગાદીથી બાતલ કરવાને ને કઈ પ્રોટેસ્ટંટ રાજપુરુષની ઉમેદવારીને અનુદાન આપવાને માર્ગ લીધે. તેઓએ શહેરમાં, ગામડાંઓમાં ને પાર્લમેંટમાં રાજાના કારસ્તાન ઉપર સપ્ત શબ્દપ્રહારો કરવા માંડ્યા. વેપારીઓ, નાના તાલુકદાર, વકીલ, વિદ્વાને બધા આ પક્ષમાં. ભળ્યા. તેઓએ Green Ribbon Club નામનું મંડળ સ્થાપ્યું. તેના સભ્યો પિતાના પક્ષને કાર્યક્રમ આગળથી નક્કી કરતા. તેઓ જેઈમ્સની સામે હતા. તેથી ચાર્લ્સની લ્યુસિ ઑલ્ટર નામની એક રખાતના પુત્ર, ને હમણું જ સ્કોટ લેકોને હરાવી લેકમાન્ય થયેલા, શરા, ને દેખાવડા ડયુક એવું મન્મથને, ગાદી અપાવવા તેમણે નિશ્ચય કર્યો. આ બાબતમાં કેટલાએક સામા પડ્યા. દાખલા તરીકે, હૅલિફૅકસ. તેઓ જેઈમ્સને ગાદી આપવા ધારતા હતા, પણ અમુક શરતોએ. આ તેમની ભૂલ હતી, કારણ કે જેઈમ્સ નાલાયક હતે ને તેને ભરેસે કરવા જેવું નહતું. જ્યારે નવી પાર્લમેંટને બેલાવવાનું મેકુફ રાખવામાં આવ્યું ત્યારે આ લેકેએ રાજા ઉપર અરજીઓ ઉપર અરજીઓ મોકલી ને તેથી તેઓ Petitioners કહેવાયા. તેમના શત્રુઓ એટલે દરબારી પક્ષકારો (Court party) Abhorrers–અરજીઓના ધિક્કારનારાઓ કહેવાયા. પણ આવાં સામાન્ય નામેથી તેમને સંતોષ થયે નહિ. સ્કેલેંડના બંડખર પ્રેટેિરિઅને Whigs કહેવાતા ને આયર્લંડના કેથલિકે Tories કહેવાતા. એ બે નામે હવે ઇંગ્લંડના રાજકીય પક્ષને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આપવામાં આવ્યાં. ઓગણીસમી સદીમાં “ન્ડિંગ” લોકો “લિબરલ” કહેવાયા, તે “ટારિ” “ન્ફ્રાન્ઝર્વેટિવ” કહેવાયા. આપખુદ ચાર્લ્સ, ઇ. સ. ૧૬૮૧–૮૫.—કસની પાલમેંટને રજા આપ્યા પછી ચાર્લ્સે મરજી મુજબ કારભાર કરવા માંડયા. હવે પેોપિશ પ્લાટનું મોટું ધતીંગ ખુલ્લું પડી ગયું હતું. લ્ડિંગ લોકોએ જેઈમ્સના વંશાનુગત હકને કાઢી નાખવા તે મન્મથને ગાદી આપવા તનતાડ પ્રયાસ કર્યો, તેથી લોકોને ખીજા ખુનખાર આંતરવિગ્રહને ડર લાગવા માંડયો. તે હવે રાજાની દયા ખાવા લાગ્યા. રાજાએ ચર્ચા ને લૂઈ ના આશરા લીધે, પોતાના શત્રુઓને કનડ્યા, તે જેઈમ્સના હકને કાયમ રાખ્યો. તેણે લંડનનાં ને ખીજાં શહેરાનાં સ્થાનિક સ્વરાજ્યને તેાડી પાડયું; ડિસેંટરેને જેલમાં પૂરવામાં આવ્યાં. ઇ. સ. ૧૬૮૩માં કેટલાક તાકાની ન્ડિંગાએ રાજાને તે તેના ભાઈ તે રાઇહાઉસ પાસે પકડવાનું કાવતરૂં કર્યું પણ તે પકડાઈ ગયા. રસલને તે સિગ્નિને રાજદ્રોહના ગુન્હા સબમે ફ્રાંસી દેવામાં આવી. રૉફ્ટસમિર ઉપર કામ ચલાવવામાં આવ્યું; તે હાલંડ નાસી ગયો ને ત્યાં મરી ગયો. ચાર્લ્સ પેતે ઇ. સ. ૧૯૮૫ના ફેબ્રુઆરિની પાંચમી તારીખે મરી ગયા. જિંદગીભર પેાતે રેશમન કૅથાલિક પંથના હતા એમ તે મરતી વેળા તે પંથના એક પાદરીની આગળ કબૂલ કરતા ગયા. ચાર્લ્સ સ્થાપત્યને ને લલિત કળાને ઉત્તેજન આપ્યું. તેની રાણી મુંબઅને ટાપુ કરિઆવરમાં લાવી. તાંજીરમાં સત્તા સ્થાપી ભૂમધ્ય સમુદ્રમાં ઈંગ્લંડને પ્રબળ કરવા તેણે પોતાના અમલનાં પ્રથમ વર્ષોમાં સારી મહેનત લીધી. તેણે અમેરિકામાં કૅરાલિનાનું સંસ્થાન વસાવ્યું, ન્યૂ જર્સી (Jersey), ન્યૂ યાર્ક, પેન્સિ લવેનિઆ, તે ડિલાવર (Delaware)નાં સંસ્થાને પણ તેના વખતમાં વસ્યાં. લંડનમાં ભયંકર પ્લેગ ને મેટી આગ, ઇ. સ. ૧૬૬૫-૬૬ઇ. સ. ૧૬૬ પના જીનથી ડિસેંબર દરમ્યાન લંડનમાં પ્લેગથી હજારા માણસા મરી ગયાં. ઇ. સ. ૧૬૬૬ના સપ્ટેંબરની બીજીથી તે સાતમી તારીખ સુધી લંડનમાં જબરદસ્ત આગ લાગી તે તેથી રુ જેટલાં મકાન જમીનદોસ્ત થઈ ગયાં. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તેને ઠેકાણે જે નવાં મકાને થયાં તેમાં આરોગ્ય માટે વધારે સવડે પૂરી પાડવામાં આવી ને પરિણામે લંડનની આર્થિક સ્થિતિમાં ઘણો ફેરફાર થશે. લલિત કળા,વાભય, વગેરે.ચાર્લ્સના વખતને મુખ્ય કવિ ડ્રાઈડન (Dryden) થઈ ગયો. તે પ્રતિભાશાળી કવિ કહી શકાય નહિ, પણ તેને રાજકવિ કહી શકાય. તેણે પોતાની તીવ્ર કવિતાથી ઘણું વિહગ મુત્સદ્દીઓને પ્રજામાં ઉતારી પાડ્યો. એ કવિએ ઔરંગઝેબ ઉપર એક નાટક લખ્યું & ડ્રાઈડને સબરિનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે – Of these the false Achitophel was first; A name to all succeeding ages curst. For close designs, and crooked counsels fit; Sagacious, bold and turbulent of wit. A fiery soul, which working out its way, Fretted the pigmy-body to decay. Great wits are sure to madness near allied; And thin partitions do their bounds divide. Else why should he with wealth and honour blest Refuse his age the needful hours of rest ? Punish a body which he could not please; Bankrupt of life, yet prodigal of ease ? And to all to leave, what with his toil he won To that unfeathered, two-legged thing a son, In friendship false, implacable in hate; Resolved to ruin or rule the state. Absalom and Achitophel. Edmund Gosse–એડમંડ ગેસ આ કાવ્યના ગુણાનુવાદ કરતાં લખે છે કે – Its merit lies in the series of satirical portraits, cut and polished like jewels, and flashing malignant light from all their facets. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ છે, ઈ. સ. ૧૬૭૫. એ વખતે ઔરંગઝેબને ગાદીએ આવ્યાં માત્ર આઠ વર્ષ થયાં હતાં. બનિઅને (Bunyan) Pilgrim's Progress લખે. રાજાના આશરા નીચે આ વખતે ઘણું નમાલાં નાટકે લખાયાં; પણ તે બધાં સમાજ બાબતનાં હતાં. સર આઈઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના બે પ્રકાશના નિયમો જાહેર કર્યા. વૈદ્યકશાસ્ત્રમાં પણ સારી પ્રગતિ થઈ. ખગળની શોધ કરવા માટે ગ્રીનીચમાં વેધશાળા (Observatory) બાંધવામાં આવી. અર્થશાસ્ત્રને પણ અભ્યાસ થવા લાગે. વર્તમાનપત્રોને જમાને શરૂ યો. “કાફી પીતાં પીતાં મુત્સદ્દીઓ આ વખતે રાજ્યપ્રશ્નોની ચર્ચા કરતા. Christopher Wrenક્રિસ્ટોફર રેને સ્થાપત્યમાં નામ કાઢ્યું. જ્હોન ઈવલિને (John Evelyn) અને સેમ્યુઅલે પેપિસે (Samuel Pepys) ઉત્તમ રોજનીશીઓ લખી. હૈબ્સ (Hobbes) (રાજ્ય) નીતિશાસ્ત્ર ઉપર Deviatham લખ્યું. હૈલિફૅકસ સારાં રાજકીય લખાણે કરતે ગયો છે. લોક (Locke) મે ફિલસુફ હતે. અર્થશાસ્ત્ર ઉપર પણ કાંઈક કાંઈક સાહિત્ય બહાર પડવા લાગ્યું. બૅઈલે (Boyle) રસાયણશાસ્ત્રમાં નામ કાઢ્યું. પ્રકરણ ૧૧મું બીજે જેઈમ્સ, ઈ. સ. ૧૯૮૫-૮૮ હિંસાશૂન્ય રાજ્યક્રાંતિ બીજે જેઈમ્સ–બીજે જેઈમ્સ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર ૫૩ વર્ષની હતી. છેલ્લાં વીસ વર્ષ થયાં તેણે ઈગ્લેંડની રાજ્યખટપટમાં સારો ભાગ લીધો હતો. ઇંગ્લંડના નૈકાસૈન્યની તમામ વ્યવસ્થા ઘણુ વખત સુધી તેણે પિતાના જ હાથમાં રાખી હતી. જેઈમ્સ મોટા ભાઈ જે બાહોશ કે દગાબાજ નહેત; પણ ભાઈના અમલના બધા બનાવો તેણે નજરેનજર જોયા હતા, તેથી તે ઉપરથી ધડે લઈ તે સમજીને પ્રજા સાથે કામ લેશે એમ દરેક અંગ્રેજ # Nature and Nature's laws lay hid in night, God said, Let Newton be, and all was light. Dryden, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આશા રાખતા હતા. જેમ્સ રોમન કૅથાલિક પંથના હતા તે તે હવે દેશનું નાનું બાળક પણ જાણતું હતું. પણ ગાદી મેળવવામાં તેને ઇંગ્લેંડના ઍંગ્નિનાની જબરદસ્ત મદદ મળી હતી. જે રાજા તે લોકોને રીઝવી શકે તે રાજા પોતાની આપખુદ સત્તા ગમે તે પ્રકારે વાપરી શકે એ બાબત તેનાથી અજાણી રહેલી ન હેાય. જેઈમ્સના ઉપર લોકોના વિશ્વાસ હતા. ગાદીએ આવ્યા પછી તુરત જ તેણે લોકાના તમામ હકોને જાળવી રાખવાનું વચન આપ્યું તે પ્રજા તેથી સંતેષ પામી. પણ જેઈમ્સમાં જરા પણ આવડત નહેાતી. વળી તેનામાં જરા પણ હિંમત નહાતી. અણીને સમયે તે એકદમ ડરી જતો. નાની નાની ખાખતામાં પણ તે આપખુદ થઈ જતા. તે ધર્મ ણા ઝનુની હતા. અંગ્રેજો અત્યાર સુધી એમ માનતા હતા કે નવા રાજા ધર્મની બાબતને નહિ છંછેડે. પણ આ માન્યતા ખોટી ઠરી. જેઈમ્સ ધર્મના વિષયમાં એક્દમ કડકાઈ બતાવવા માગતા હતા. એ વલણથી તેની સત્તાનેા નાશ થયા. એસતા રાજાનેા અમલ.—ગાદીએ આવ્યા પછી તુરત જ જેમ્સે પોતાના ગાદી ઉપરના હકને અનુમેદન આપનારાઓ–મુખ્યત્વે સંડલંડ ને ગાડાલ્ફિન–ને મંત્રિમંડળમાં જગ્યા આપી, ને મર્હુમ રાજાની તે પોતાની રખાતાને દરબારમાંથી કાઢી મૂકી. કાયમ માટે લોકો પાસેથી જગાત વસુલ કરવા તેણે હુકમ બહાર પાડયા. આ હુકમને પાલમેંટની સંમતિ મળી નહાતી તેથી ઘણા સમજી લોકો નાખુશ થયા. જેઈમ્સે નૈૠત્ય કાણુનાં પરગણાંનાં પ્યુરિટને એટલા તે દંડ્યા કે તે પ્રદેશમાં તે સમયKilling timeમહામારીના વખત કહેવાયેા. રાજાએ તુરત નવી પાર્લમેંટ ખોલાવી. તેના લગભગ તમામ સભાસદો રાજાના પક્ષના ટેરિ હતા. તેમણે જેઇમ્સને માગ્યું નાણું આપ્યું. આવી રીતે શરૂઆતમાં તે રાજાપ્રજા વચ્ચે ઠીકઠીક ચાલ્યું. મન્મથ તે આર્ગાઇલનાં ખંડા, ઇ. સ. ૧૬૮૫.—જ્યારે ઍસ્સી જેવા લ્ડિંગ આગેવાનેાએ મન્મથનો પક્ષ લીધો ત્યારે દેશમાં બે પક્ષ * We have now the word of a king and a word never yet broken. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ વચ્ચે ખૂનરેજી થશે એવા ભયથી ખીન્ન ચાર્લ્સ મન્મથને દેશપાર કર્યો હતા. એ કાંકડા દેખાવને, શૂર ને લોકપ્રિય ડયુક હવે બ્રસેલ્સથી હૅલંડ ગયા તે ત્યાંથી ઇંગ્લેંડના પશ્ચિમ કિનારા ઉપર ઉતર્યાં. ડૅસેટ ને સામસેંટના પ્યુરિટન ખેડુતો તેના પક્ષમાં ભળ્યા. ટાઉટન મુકામે બીજા જેઇમ્સ રાજા તરીકે મન્મથ જાહેર થયા; પણ સેડ્જસૂર (Sedgemoor) પાસે તેનું -નમાલું લશ્કર ચર્ચિલ સાથે લડતાં સખ્ત હારી ગયું, જીન, ઇ. સ. ૧૬૮૫. મન્મથ પોતે કેદ પકડાયા. તેણે જેઇમ્સ પાસે જિંદગી માટે ધણા કરુણુ કાલાવાલા કર્યા પણ રાજાએ તેને ફ્રાંસીએ ચડાવ્યા. મન્મથને આશરો કે મદ આપનારાં સ્ત્રીપુરુષોને પણ ઘણી ઘાતકી શિક્ષાએ કરવામાં આવી. રાજાનું લશ્કર પણુ એવા જ ઘાતકીપણે વસ્યું. લગભગ એક હજાર માણસને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓમાં ગુલામીમાં વેચવામાં આવ્યા ને ત્રણસે માણસાને દેહાંતદંડ આપવામાં આવ્યા. આવી શિક્ષા આપવામાં જેમ્સને ન્યાયાધીશ જેફ્રીઝે (Jeffreys) મદ કરી. શિક્ષા કરતાં અદાલતમાં તેની ક્રૂર ખોલી આરોપીઓનાં હાજાં ગગડાવી નાખતી. તે પંચાને દબાવીને આરોપીને દેહાંતદંડની કે દેશપારની સજા કરાવતા, તે સ્ત્રીઓને જીવતી બાળી મૂકવાની કે ડૂબાડી મારી નાખવાની સજા ફરમાવતાં અચકાતા નહિ. આ કારણેાથી જેફ્રીઝની અદાલતાને Bloody Assizes નામથી લોકો ઓળખતા થયા. મન્મથની સાથે સ્કોટ્લડમાં ડયુક આવ્ આર્ગાલે લશ્કર ઉતાર્યું હતું, પણ હારી જતાં તેને ફ્રાંસી દેવામાં આવી તે તેનાં માણસો વીખાઈ ગયાં. પરિણામા—આ બે ખંડા નિષ્ફળ ગયાં તેથી ન્ડિંગ લોકો ત્રીજા વિલિયમ સાથે વગર સંકોચે તે છૂટથી સહકાર કરી શકયા. બીજું, જેમ્સે અંડાને દાબી દેવા માટે ૬,૦૦૦ની સંખ્યામાંથી ૩૦,૦૦૦ની સંખ્યાનું મોટું લશ્કર ઉભું કર્યું. તે હવે એમ માનવા લાગ્યા કે આ મેટા લશ્કર વડે ઈંગ્લંડમાં રામન કૅથાલિક પંથ ને રાજાની અનિયંત્રિત સત્તા સ્થાપી શકાશે. જેઇમ્સની થાલિક તે આપખુદ રાજ્યનીતિ, ઇ. સ. ૧૬૮૫-૧૬૮૮.—ઉપર કહ્યું તેમ, જેમ્સના જીવનના મુખ્ય હેતુ ઇંગ્લંડમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કેથલિક પંથ ફરી ચાલુ કરવાને ને રાજાની સત્તાને એકદમ આપખુદ કરવાનું હતું. રેમન કેથલિકોને રાહત આપવાના બે માર્ગ હતા–એક તે: કેથલિક પંથના અનુયાયી સામેના બધા ફેજદારી કાયદાઓ રદ કરીને તેમને ! તે પંથ સુખેથી પાળવા દે; ને બીજું, ઈ. સ. ૧૯૭૩ના ટેસ્ટ એકટને ને ઇ. સ. ૧૬૭૮ના બીજા કાયદાને રદ કરી તેમને રાજ્યના તમામ હોદાઓ ઉપર ને પાર્લમેંટમાં આવવા દેવા. જેઈમ્સ આ બેમાંથી બીજે માર્ગ લીધે ને તેથી તે ઈગ્લેંડના પ્રટેસ્ટંટ લેકેને અણમાનીતે થઈ ગયે, કારણ કે કૅથલિકે રાજ્યસત્તા ઉપર આવે તે તેઓ સત્તાને ચેસ દુરુપયોગ કરશે એમ બધા માનતા હતા. મંત્રિમંડળમાંથી સંડલડે જ આ બાબતમાં રાજાને અનુમોદન આપ્યું. આપખુદ સત્તાની સ્થાપના માટે જેઈમ્સ હેબિઅસ કૅમ્પસ એકટને રદ કરવા અને ઈંગ્લંડમાં કાયમ મેટું લશ્કર રાખવા નિર્ણય કર્યો. આ બધી બાબતો તેણે પાર્લમેંટમાં રજુ કરી એટલે તેના સભાસદો સામે થયા; તેથી ઇ. સ. ૧૯૮૭ના જુલાઈ માસમાં તેણે પાર્લમેંટને બરખાસ્ત કરી. મંત્રિમંડળમાં તેણે કૅથલિકને કે તેમના પક્ષપાતીઓને દાખલ કર્યા. ઇ. સ. ૧૯૮૬માં હાઈ કમિશન કોર્ટ સ્થાપવામાં આવી. કૅથલિક સામેના કાયદાઓ અમલમાં ન મૂકવાને તાજને અધિકાર તેણે વાપરવા માંડ્યું. તે કાયદાઓને તેણે બાતલ કરવા માટે પણ તે અધિકાર વાપર્યો. આ બંને અધિકારે Dispensing and Suspending powers કહેવાય છે. અદાલતેના જે ન્યાયાધીશોએ આ સત્તાઓને ઈનકાર કરનારા ફેસલાએ આપ્યા તેમને રજા આપવામાં આવી. રાજ્યના તમામ હેદ્દાઓ ઉપર હવે કૅથલિક કોઈ જાતના વાંધા સિવાય નીમાવા માંડ્યા. ઑકસફર્ડની યુનિવર્સિટિ ને ક્રાઈસ્ટ ચર્ચની કૅલેની અગત્યની જગ્યાઓ ઉપર પણ તેમને નીમવામાં આવ્યા. જેઈમ્સને એક જે સુઈટને ઍકને આચંબિશપ કરો હતો. રાજદરબારમાં કૅથલિક પંથ છેક પળાવા લાગે. પણ અત્યારે કેથલિકને પિતાના તરફથી જે જે રાહત મળતી જતી હતી તે બધી પિતાને અમલ પૂરું થયા પછી ચાલુ રાખવામાં નહિ આવે તે તે રાજા ચેસ જાણતું હતું, તેથી પિતાની રાજ્યનીતિનાં મુખ્ય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ કૅથલિક સૂત્રો કાયમ માટે દેશમાં પેસી જાય તે મુદ્દા ઉપર જેઈમ્સ હવે ડિસેટરને પણ પોતાના પક્ષમાં લેવા નિર્ણય કર્યો. ઇ. સ. ૧૯૮૭ના એપ્રિલ માસમાં તેણે Declaration of Indulgence—ધર્મની બાબતમાં સર્વસામાન્ય છુટીને હુકમ બહાર પાડ્યું ને પછી તુરતજ નવી પાર્લમેંટ બેલાવી. અદાલતમાં, પરગણાંઓના કારભારમાં, શહેરમાં ને લશ્કરમાં, એમ તમામ વહીવટી સંસ્થાઓમાં થાલિકની ભરતી થવા માંડી. રોમન કેથલિક પાદરીઓ ઈંગ્લંડમાં રાજાના આશ્રય તળે આવી રહ્યા. કેબ્રિજના વિદ્યાપીઠના વાઈસ ચેન્સેલરે એક કૅથલિકને એમ. એ. ની પદવી આપવા ના પાડી હતી તેથી તેને બરતરફ કરવામાં આવ્યું. Magdalen–મેગડેલન કોલેજને પ્રમુખ મરી, ગયો ત્યારે તેની જગ્યાએ પણ રાજાએ વિદ્યાપીઠના ફેઝને એક કેથોલિક પ્રમુખ સ્વીકારવાની ફરજ પાડી, ઈ. સ. ૧૬૮૭-૮૮. ઈ. સ. ૧૬ ૮૮ના એપ્રિલમાં રાજાએ બીજે સર્વસામાન્ય છુટ્ટીને હુકમ બહાર પાડે ને રાજ્યમાં બધાં ચર્ચોમાં બે રવિવારને દિવસે તે વંચાવો જ જોઈએ એવું ફરમાન કાયું. સન્ક્રોફટની આગેવાની નીચે લંડનના સાત બિશપએ આ હુકમ સામે વાંધે લીધે ને માત્ર સાત ચર્ચામાં છુટ્ટીના હુકમને નિયત કરેલા રવિવારે વાંચવામાં આવ્યો. વાધે લેવાના ગુન્હા ઉપર લંડનના સાત બિશપને પકડી લંડનના કિલ્લામાં પૂરવામાં આવ્યા ને પછી તેમના ઉપર બદનક્ષીને આરોપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. અદાલતના ચાર ન્યાયાધીશેમાં બેએ તેમને ગુન્હેગાર, ને બેએ નિર્દોષ ઠરાવ્યા. પંચમાં પહેલાં મતભેદ હતે પણ આખી રાત વિચાર કર્યા પછી તેમણે સર્વાનુમતિએ બિશપની નિર્દોષતા જાહેર કરી. ઠરાવ બહાર પાડ્યું કે તુરત જ લેકે ખુશ ખુશ થઈ ગયા. Hounslow-હાઉનસ્લના મેદાન (Heath) ઉપર મળેલા લશ્કરના સિપાઈઓએ પણ આનંદની ગર્જના કરી. બધા પ્રોટેસ્ટંટે હવે એક થઈ રાજા સામે થવા એકમત થયા, ને રાજાનું ઘેરણું ફેરવી નાખવાને ઉપાય જવા લાગ્યા. વિલિયમ ને મેરિને નિમંત્રણ –કેટલાક અંગ્રેજો આ વખતે એમ માનતા હતા કે જેઈમ્સને ઉન્માદ અનુભવે શાંત થઈ જશે. તેઓ Page #200 -------------------------------------------------------------------------- ________________ દેશને નવા જોખમમાં ઉતારવા માગતા નહોતા. વળી રાણુને હમણાં જ- ઈ. સ. ૧૬૬૮ના જુનમાં-પુત્રને પ્રસવ થયો હતો ને જેઈમ્સ વૃદ્ધ થશે હતું તેથી કઈ કઈ એમ ધારતા હતા કે રાજાના મરણ પછી સગીર કુંવરના વખતમાં પ્રજા ઉપર જુલમ આપે આપ ટળી જશે. પણ અનુભવી ને નામાંકિત અંગ્રેજ મુત્સદીઓની બધી આશાઓ હવે રાજાની પુત્રી મેરિ ને તેના પતિ વિલિયમ–હૈલંડના મુખ્ય નાયક–ઉપર આવી રહી. મેરિ ધર્મ ઍગ્લિકન હતી; વિલિયમ ધર્મ કાલ્વિનના પંથને હતા. તે લૂઈને કટ્ટો શત્રુ હતો. તેને પ્રજાસત્તાક રાજ્યતંત્ર ગમતું નહોતું. તેની પાસે નાનું લશ્કર પણ હતું. તે ઈગ્લેંડના છેલ્લાં વીસ વર્ષના કારભારથી અજાણ નહોતે. ધુરંધર અંગ્રેજોની સાથે તે ખાનગી પત્રવ્યવહાર કરતે હતે. ઈ. સ. ૧૯૮૮ના એપ્રિલમાં લૂઈએ જેઈમ્સને હલડ ઉપર દરિયાઈ સવારી કરવાનું સૂચવ્યું હતું તેની વિલિયમને ખબર પડી, તેથી તે ગભરા ને તુરત જ ઈગ્લડના રાજ્યતંત્રને ફેરવી નાખવાના નિર્ણય ઉપર આવ્યો. જે દિવસે સાત બિશપના છુટા થવાથી લંડનના લેકો આનંદ માણતા હતા, તે જ દિવસે યુઝબરિ, ડેન્સિ, સિદ્ગી, રસલ, કૅપ્ટન, વગેરે હિંગ ને ટેરિ આગેવાનોએ વિલિયમને અને મેરિને ઈગ્લેંડમાં લશ્કર સાથે આવી જેઈમ્સને પદભ્રષ્ટ કરવાનું ને દેશના તાજને સ્વીકાર કરવાનું ખાનગી નિમંત્રણ મોકલ્યું. વિલિયમે તે માન્ય રાખ્યું. ચિદમા લૂઈએ હયુજને-પ્રોટેસ્ટ–ઉપર અસહ્ય જુલમ કર્યો હતો તેથી વિલિયમને માર્ગ સરળ થઈ શક્યો. લૂઈએ ડચ સરહદ ઉપર ચડાઈ કરી. તેણે એપરરને ને પિપને પિતાની સામે ઉશ્કેર્યા. વિલિયમે આ અણબનાવને તાત્કાલિક લાભ લીધે. જેઈમ્સ પિતાની પ્રજાને ખુશ કરવા મોડા, તનતોડ, પણ વ્યર્થ, પ્રયાસો કર્યા. ઈ. સ. ૧૬૮૮ ના નવેંબર માસની પાંચમી તારીખે વિલિયમે ટોબે મુકામે ઈગ્લંડની જમીન ઉપર પગ મૂકે. એક પછી એક બધા આગેવાને, રાજાના નજીકના સગાઓ, ને પુત્રી ઐન ને જમાઈ ર્યોર્જ પણ તેને મળી ગયાં. શહેરેનાં શહેરે વિલિયમને શરણ થઈ ગયાં. જેઈમ્સ પિતાની રાણીને ને બાળક કુંવરને કાંસ મેકલી દીધાં. ડિસેમ્બરની - દસમી તારીખે રાજા પિતે કેટલીક કીમતી વસ્તુઓ ખીસામાં મૂકી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ રાજ્યની મુખ્ય મુદ્રા (The Great Seal) સાથે લઈ ફાંસ જવા ઉપડી. ગયે; પણ રસ્તામાં અકસ્માત થતાં તે પાછો લંડન આવ્યું. વિલિયમે તેને નાસી જવાની સરળતા કરી આપી, એટલે જેઈમ્સ કાંસ ચાલ્યો ગયે. વિલિયમ ને મેરિ હવે ઈંગ્લેંડનાં ધણી થયાં. ટુઅર્ટ વંશના રાજાઓના અમલને ને તે જ સાથે ઈશ્વરી હકની માન્યતાને ને અનિયંત્રિત રાજસત્તાના જમા- . નાને અંત આવ્યું, ને ઇંગ્લંડના ઈતિહાસમાં નવા યુગનો આરંભ થયો. જેઈમ્સને પરરાજો સાથેનો વ્યવહાર –સ્પેઇન ને લૂઈ વચ્ચે ઈ. સ. ૧૬૮૪માં વીસ વર્ષની સુલેહ ઉપર સહીઓ કરવામાં આવી હતી, પણ લૂઈને પિતાના પુત્ર–ડફિન–માટે સ્પેઈનનું રાજ્ય જોઈતું હતું, તેથી યુરોપનાં તમામ રાખે તેની વિરુદ્ધ થઈ ગયાં હતાં. જેઈમ્સની પુત્રી મેરિ હૈલંડના વિલિયમ સાથે પરણું હતી ને વિલિયમ લૂઈને કટ્ટો શત્રુ ને લૂઈના તમામ દુશ્મનને જબરે આગેવાન હતું. આ કારણથી કેટલાકે એમ માન્યું કે જેઈમ્સ કાંસ સામે થશે ને ઇંગ્લંડને લૂઈ સામે લડાઈમાં ઉતારશે, અથવા તે તેને હરેક બાબતમાં નમતું આપશે નહિપણ જેઈમ્સને: ઇંગ્લડના હિત માટે કે તેની ઇજ્જત માટે જરા પણ દરકાર નહોતી. તેને તે ઇંગ્લંડમાં પિતાને માનીત કૅથલિક પંથ સ્થાપવા હતા ને પિતાની સત્તાને નિરંકુશ બનાવવી હતી. આ બંને વિષયમાં લૂઈને તે એકમત હતા. તેથી કાંસના ચાલાક રાજાએ પૈસા પૂરા પાડી જેઈમ્સને ને તેની પ્રજાને લડાવી. માર્યા ને ઇંગ્લંડને યુરેપની ખટપટમાં એકદમ નિર્બળ બનાવી દીધું. . ત્રીજે વિલિયમ, પૂર્વગ, ઈ. સ. ૧૬૫–૧૬૮૮–ત્રીજા વિલિયમને જન્મ ઈ. સ. ૧૬પ૦ના નવેંબર માસમાં થયું હતું. તેને બાપ તેના જન્મ અગાઉ આઠ દિવસે ગુજરી ગયે. તેની મા મેરિ ઈગ્લેંડના પહેલા ચાર્લ્સની પુત્રી થતી હતી. તેણે આ બાળ રાજકુંવરને એગ્ય કેળવણું. આપી. તે અંગ્રેજી, ફ્રેંચ, ને જર્મન ભાષાઓ બહુ સારી પેઠે જાણતે. નાનપણમાં તે શરીરે નબળે રહે. તેની આસપાસ ઘણી ખટપટ. Page #202 -------------------------------------------------------------------------- ________________ વંશવૃક્ષ પહેલે જેઈમ્સ ડેન્માર્કની એન, ઇ. સ. ૧૬ ૦૩-૨૫. પહેલો ચાર્સિસની હરએટા મેરિઆ. ઈલેટર પેલેટિન, રેડરિક ઇલિઝાબેથ સેકાયા=હેનેવરને ઈલેકટર બીજો ચાર્લ્સ, મેરિ=વિલિયમ બીજો જેઈમ્સ, ઈ. સ૧૬૬૦–૮૫. - ઈ. સ. ૧૯૮૫-૮૮. પહેલે જોજે, ઇ. સ. ૧૭૧૪–૨૦. - ત્રીજો વિલિયમ, ઇ. સ. ૧૬ ૮૪–૧૭૦૨. મેર, ઍન, ઈ. સ. ૧૬૮૯-૮૪. ઈ. સ. ૧૭૦૩–૧૪. એડવર્ડ Page #203 -------------------------------------------------------------------------- ________________ : ચાલતી તેથી તે કદી પિતાનું મન બીજાને આપતે નહિ. ધર્મ તે કાલ્વિનને : ચુસ્ત પક્ષપાતી હતા. તે એમ માનતા કે ભવિષ્યમાં પિતાને હાથે કઈ એક મોટું કામ થવાનું છે. પણ પહેલેથી જ તેનું નસીબ વળવા માંડ્યું. દસ વર્ષની ઉંમરે તેની મા મરી ગઈ ને તેની જાગીર (રેજનું પરગણું) લૂઈએ ખાલસા કરી. હોલડની પાર્લમેટે તેની વંશાનુગત પદવી કાઢી નાખી. પણ લૂઈએ જ્યારે ઈ. સ. ૧૬૭૨માં હૈલંડ ઉપર સવારી કરી ત્યારે વિલિયમને લોકેએ સ્ટેટ હેલ્ડર–મુખ્ય રાજ્યપુરુષ–બનાવ્યો. તેણે લૂઈનાં લશ્કરને દેશબહાર કાઢી મૂક્યાં તેથી લેકે તેના પર ખુશ થઈ ગયા. ઈ. સ. ૧૬૭૭માં તે જેઈમ્સની પુત્રી મેરિને પર એટલે ઈંગ્લડનાં રાજ્યતંત્ર ઉપર તે વિશેષ ધ્યાન આપવા લાગે. ઈ. સ. ૧૬૮૮ સુધી તે ખાસ કાંઈ કરી શકે નહિ. એ વર્ષે તેને, ઉપર જણાવ્યું તેમ, ઇંગ્લંડના આંતર કારભારમાં દરમ્યાન થવાની તક મળી, ને તે તકને પૂરે લાભ લઈ તેણે ઈંગ્લંડને જેઈમ્સના નિરંકુશ તંત્રથી ને યુરોપને લૂઈના એકચક્રી સામ્રાજ્યવાદથી બચાવ્યાં. ત્રીજા વિલિયમના ગુણદોષ–વિલિયમ સારો મુત્સદી, દુરંદેશી રાજપુરુષ, બાહોશ સિપાઈને સરદાર હતો. તેણે જિંદગીભર ફાંસના લૂઈ સામે લડાઈને મેદાન ઉપર અથવા સુલેહની પરિષદમાં લડયાં કર્યું. ઈગ્લેંડને તેણે તે લડાઈમાં મેખરે કર્યું ને તેથી તેને ઘણે લાભ અપાવ્યું; પણ ઈંગ્લંડને તે પરદેશ ગણુત ને અંગ્રેજે પણ તેને હંમેશાં પરદેશી તરીકે જ લેખતા. તે માટે બુદ્ધિવાન, ઉધમી, ઉપ જવામાં કુશળ, ને દૂરદર્શી રાજા થઈ ગયો. તેણે કદી ઈગ્લેંડનું અહિત કર્યું નહિ; પણ અંગ્રેજોની - આંતર તકરારે ને ખટપટને તે ધિક્કારતે; અંગ્રેજ રાજ્યવહીવટને તે બરોબર સમજી શકતા નહિ; તે રાજકારભારમાં પટેલંડ ને બેટિક જેવા પરદેશી મિત્રને રોક્ત તે અંગ્રેજોને ઘણું ખુંચતું; લંડનથી તે દૂર રહેત; વારંવાર તે ઈગ્લેંડની બહાર જતે; આ બધું લોકોને જરા પણ ગમતું નહિ. તે હંમેશાં માં રહેત; તેને દમનું દરદ લાગુ પડયું હતું; ધર્મ તે કાલ્વિનના મતને Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ હતા, તે અંગ્રેજો ધિક્કારતા. તેને રમતગમત ગમતી નહિ. એ કારણથી પશુ તે લોકપ્રિય થઈ શકયા નહિ. તેને લોકનિયંત્રિત શાસન ઉપર ખાસ પ્રીતિ નહાતી. તે ઘણી વાર લુચ્ચાઈ રમ્યા હશે, તેનામાં મોટી મહત્ત્વાકાંક્ષાઓ હતી. સંકટા વખતે તેની ધીરજ અપાર હતી. તે દુશ્મના તરફ વેરભાવ કદી બતાવતા નહિ. ઘણાને તેણે મારી આપી દીધી હતી. તે અત્યંત બહાદુર હતા. તેનામાં કારભાર કરવાની શક્તિ પણ સારી હતી. ટૂંકામાં, ત્રીજો વિલિયમ ઈંગ્લેંડના એક બાહેાશ ને યુગદ્રષ્ટા રાજા થઈ ગયા. The showy administrative exploits of a Nopoleon with wast armies at his back, and the pen of a despot in his hand, appear to me to sink into insignificance when compared with this ruler of four nations,-a constitutional sovereign in England and Scotland, the chief of a republic in Holland, and a military autocrat, governing by the sword alone, in Ireland,who for eleven years successfully directed the affairs of these alien and often mutually hostile communities, and who throughout all that time held in one hand the threads of a vast network of European diplomacy, and in the other the sword, which kept the most formidable of European monarchs at bay. Nor should, we omit from the comparison that he did all this restraints and physical disadvantage to which total stranger, impeded by obligations to law, international, which Napoleon set cynically at defiance, and distressed throughout his life by bodily ailments, which never troubled the frame of the Corsican.. under moral Napoleon was a municipal and P. 202, William III, by H. D. Trail Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પ્રકરણ ૧૪મું વિલિયમ ને મેરિ, ઇ. સ. ૧૬૮૯-૯૪ત્રીજે વિલિયમ, ઇ. સ. ૧૯૮૯-૧૭૦૨. ૧૬૮ટની રાજ્યક્રાનિતનું માર્મિક સ્વરૂપ –જેવી રીતે આપણે ઈ. સ. ૧૬૪૮ ને ઈ. સ. ૧૬૬૦ના બનાવેને ખરો મર્મ સમજવા પ્રયાસ કર્યો હતો, તેવી જ રીતે આપણે ઇ. સ. ૧૬૮૮ના બનાવોને એટલે જેઈમ્સના નાસી જવાને, તેના પદભ્રષ્ટ થવાનો તથા વિલિયમ ને મેરિના ઈગ્લંડમાં આવવાને. ખરે મર્મ સમજવું જોઈએ. એ બનાવથી પહેલાં તે તાજ સુધરી ગયું. Bil of Rights-પ્રજાજનોના હકના કાયદાથી રાજાની સત્તા ઉપર એગ્ય મર્યાદાઓ મુકાઈ. પ્રજાજનેની સ્વતંત્રતા હવે સિદ્ધ થઈ શકી. કોઈ પણ રાજા હવે આગળના જેવો ઉઘાડો જુલમ કરી શકયો નહિ. બીજું. પાર્લમેંટ હવે હરહંમેશ મળવા મંડી. આગળની માફક તેની જુદી જુદી બેઠકો વચ્ચે લાંબા ગાળાઓ હવે રાજા રાખી શકે નહિ. હરહંમેશ મળતી પાર્લમેંટમાં હવે રાજ્યના વહીવટની ચર્ચા થવા લાગી. નાણું પાર્લમેંટ વગર મળી શકતું નહિ એટલે સ્વાભાવિક રીતે તે સંસ્થાનું બળ હવે વધવા લાગ્યું. અત્યાર સુધી રારિ પક્ષના કે એમ કહેતા કે રાજાની સામે થવામાં અધર્મ રહેલો છે અને રાજાના દરેક હુકમ પ્રજાએ વિના અપવાદે-મિને સંકોચે માન્ય ક જોઈએ. એ ઉપદેશનો જમાને હવે ચા ગયે. વિલિયમને અને મેરિને નિમંત્રણ કરવામાં ટેરિઓ પણ સામેલ હતા. ઈશ્વરી હકથી તાજ માથા ઉપર જડાય છે એ માન્યતા હવે નષ્ટ થઈ ગઈ. રાજા સારી રીતે પ્રજા સાથે વાત તે જ તેને તાબે થવું, તેના જુલમ માટે તેને પબ્રટતાની શિક્ષા થવી જોઈએ. અને રાજા પાર્લમેંટની અનુમતિથી જ ગાદી ઉપર આવી શકે છે, એ સને હવે સ્વીકાર થયો.+ , * The trvli jon of ages was snapped. In the eyes of no section of his sunjaots did William suoceed to the majesty that bad hedged the ancient Kings of England. While few felt ૧ . Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઈ. સ. ૧૯૮૮ના બનાવેથી દેશમાં ધાર્મિક સહિષ્ણુતા (Toleration)ને સ્વીકાર થયે, વર્તમાનપત્ર સ્વતંત્ર થયાં, ને અદાલતેના ઈન્સાફમાં રાજા કે તેના પ્રધાને હવેથી દરમ્યાન થઈ શક્યા નહિ. ઈગ્લેંડના બંને રાજકીય પક્ષ-ટેરિઓ ને હિગે-વચ્ચે હવે રાજાની સત્તાને ઉપયોગ કરવાની હરીફાઈ શરૂ થઈ. અગાઉ, રાજા બંને પક્ષના આગેવાને પાસે પિતાનું ધાર્યું કરાવી શકત; હવેથી રાજા પાસે એ લોકો પિતાનું ધાર્યું કરાવવા મંડ્યા. છતાં રાજ્યકારભારમાં રાજાની વગ તદન નાશ પામી નહિ. રાજા હજુ પિતાની સત્તામાં રહી કારભારમાં સારી રીતે મનનું ધાર્યું કરાવી શકત; તેમ પાર્લમેંટ પણ વહીવટ ઉપર એકદમ નિયમન લાવી શકી નહિ. પાર્લમેંટ સમસ્ત પ્રજાને જવાબદાર નહતી. અમીરાતની વગ તેમાં ઘણી હતી. તે કારણથી રાજાના પ્રધાનને પાલમેંટના કહ્યા પ્રમાણે મેટે ભાગે વર્તવું પડતું છેલ્લું, ઈ. સ. ૧૬૮૮ના બનાવથી ઇંગ્લડ યુરેપમાં વજનદાર રાજ્ય ગણાવા લાગ્યું. લૂઈની સત્તાને તેડવા માટે જ વિલિયમ ઇંગ્લંડમાં ઉતર્યો હતે. તેને ઇંગ્લંડની આંતર ખટપટો પસંદ નહોતી. હિંગ ને ટેરિઓ વચ્ચે ચાલતા ઝગડાથી તે કંટાળી જતો. તેને તે ઇંગ્લંડનાં ટેસ્ટંટ ઝનુનને, તેનાં નૈકાબળને ને તેના વધતા જતા પૈસાને કાંસ સામે રેકવાં હતાં. ઈગ્લડના લકોને પણ તે જ જોઈતું હતું. એ કારણથી ઈ. સ. ૧૬૮૮ની રાજ્યક્રાંતિથી જેમ ઈંગ્લેંડનાં રાજ્યતંત્રનાં સૂત્રોમાં મોટું પરિવર્તન થયું, તેમ તેથી યુરેપની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં પણ મેટું પરિવર્તન થઈ ગયું–તેથી ઈંગ્લંડના આંતરિક ને પરદેશીય વ્યવહાર એકતાર થઈ ગયા. affection for his person, none felt reverence for his office. Tories and Whigs agreed to think of him as temporary care-taker of the English people. Loyalty to him was binding as a patriotic duty, not as an inalienable allegiance. Trevelyan's England under the Stuarts, P. 448. *The Divine Right of Free-holders was not substituted for the Divine Right of Kings. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કન્વેન્શન પાર્લમેટ, ઇ. સ. ૧૬૮-જ્યારે રાજા જેઈમ્સ -નાસી ગયો ને વિલિયમ ને મેરિ હજુ લંડનમાં આવ્યાં હતાં, ત્યારે પાર્લમેટે દેશને કારભાર વિલિયમના હાથમાં સેં ને દરમ્યાન એક કામચલાઉ પાર્લમેંટ બેલાવવાની તેને સલાહ આપી. એ કન્વેન્શન પાર્લમેંટ જાન્યુઆરિની આખરમાં મળી. તેમાં હિંગ પક્ષ બળવાન હતા. તેણે બહુમતિથી જેઈમ્સને પદભ્રષ્ટ કર્યો, ગાદી ઉપર કઈ વાર કૅલિક ધર્મને રાજા બેસી શકે નહિ એ ઠરાવ કર્યો, અને વિલિયમને અને મેરીને રાજારાણી બનાવ્યાં પણ કારભાર વિલિયમને એકલાને જ સે. ઉપરાંત બેમાંથી જે કઈ જીવતું રહે તે એકના મરણ પછી ગાદી ભોગવે, ને બંનેના મરણ પછી મેરિનાં છોકરાંને, પછી જેઈમ્સની પુત્રી એનને ને તેનાં છોકરાંને, ને પછી વિલિયમનાં છોકરાંને ગાદી મળે, એવું નક્કી કરવામાં આવ્યું. પ્રજાના હકનું જાહેરનામું: તે સંબંધનો કાયદો –The Declaration of Rights; the Bill of Rights–કવેન્શન પાલમેટે ગાદીના હકદાર વિષે ચેકસ ઠરાવ આપ્યા પછી પ્રજાના હકને ઠરાવ આપે. એક જાહેરનામાથી રાજા પાસેથી દેશના કાયદાઓને અમલ મોકુફ રાખવાની ને તે કાયદાઓને રદ કરવાની તમામ સત્તા લઈ લેવામાં આવી. પાર્લમેંટની સંમતિથી જ હવે કર નાખી શકાય; સુલેહના વખતમાં દેશમાં કાયમ લશ્કર રાખી શકાય નહિ; પાલમેંટ હરહંમેશ મળવી જ જોઈએ; એ આ જાહેરનામાનાં બીજાં અંગે હતા. ઇ. સ. ૧૯૮૮ના ડિસેમ્બરમાં જાહેરનામાને રાજાની સંમતિ મળી એટલે તે દેશને કાયદે થશે. જેઈમ્સને પદભ્રષ્ટ કરનાર ઠરાવ આહં આપે છે?—That King James the Second, having endeavoured to subvert the constitntion of the Kingdom by breaking the original contract between King and People, and by the advice of Jesuits and other wicked people having violated the fundamental laws, and having withdrawn himself out of his kingdom, has abdicated the government, and the throne is thereby become vacant. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ નાથુરા (Non–Jurors). ધર્મસહિષ્ણુતા—ન્વેન્શન પાર્લમેટ પ્યુરિટનાને અમુક શરતોએ તેમના જુદા જુદા પંથે પાળવાની છુટ આપી, તે કૅથલિક સામેના કાયદાના સખ્ત અમલ કરાવ્યો. વિલિયમને ધર્મની બાબતમાં લોકોને કનડગત કરવાનું પસંદ નહાતું, પણ પાર્લમેંટના વિરોધથી તે નિરુપાય થઈ ગયા. ધણા નામાંકિત કજિએ નવાં રાજારાણી તરફ વફાદારીના સેગન લેવા ના પાડી. તેઓએ હવે પોતાનું જુદું મંડળ ઉભું કર્યું ને પોતાના હાદાએનાં રાજીનામાં આપ્યાં. એ કારણથી તે Non-Jurors કહેવાયા. કાલિકાને હજુ રાજ્યના વહીવટમાંથી તે પાર્લમેંટમાંથી બહાર રાખવામાં આવ્યા; પ્યુરિટનાને પણ રાજ્યતંત્રના હાદા ઉપર આવવાની મનાઇ હતી, જો કે દર વર્ષ તે મનાઈ સામે પાર્લમેંટ મારી (Indemnity) આપ્યું જતી હતી. ઇ. સ. ૧૬૯૦ના જાન્યુઆરિમાં કન્વેન્શન પાર્લમેંટને રજા આપવામાં આવી. સ્કાલેંડમાં લાઇ, ઇ. સ. ૧૬૮૯ ગ્લેન્કેટના લેાકેાના વધ ઇ. સ. ૧૬૯ર.—કાટ્લડમાં ગ્લેન્કના લેકામા ઈંગ્લેંડના જેવા એકસંપી નહેાતી. ડુંગરાઉ પ્રદેશના વતની અંદર અંકર લડી મરતા હતા. તેમાંના કેટલાકને વિલિયમ ગમતા નહાતા. તેમણે ઇ. સ. ૧૬૮૯માં કલેવર હાઉસના ન્હાન ગ્રેહામ અથવા વાઈકાઉંટ ઠંડી ( Dundee)ની અગેપની નીચે જેઈમ્સના પક્ષ કરી ખંડ ઉઠાવ્યું, પણ જેમ્સે તેમને મદદ માકલી નહિ.. Killiekrankie-કિલીક્રાંકીના લાટમાં તે જનરલ હયૂ બેંક (tingh Mackay) પાસે હારી ગયા. ઠંડી માર્યા ગયા, ઇ. સ. ૧૬૮૯. રાજાએ અંડખેરેને ક્ષમા આપી તે જેઓએ વફાદારીના સાગન લીધા તેઓ છુટી ગયા. પણ ગ્લેન્કાના કૅથાલિક પંથના મૅકડોનલ્ડ કુટુંબનાં ભાસે સામન લેવા મુકરર કરેલી જગ્યાએ તાકાની ઋતુના કારથી માડા પહોંચ્યા, તેથી મૅકડાન:ના શત્રુઓ, અર્લ આવ્ આર્મધ્યે તે જ્ડન ડૅરિલે તે ફ્રાની ઋતુની હકીકત રાજાને કાને ઇરાદાપૂર્વક નાખી નહિ તે તેના પાસેથી પોતાના દુશ્મનાને ઠાર કરવાના નિર્દય હુકમ કઢાવ્યા. * As for Jan of Glene, and ul tha tribe, it th y eu be well distinguished from the other Highlanders, it will be proper, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ હવે કૅમ્પબેલ કુટુંબના માણસોએ મિત્ર તરીકે મૅકડોનલ્ડનાં ધરામાં ઉતારા કર્યાં ને પછી એક અનુકૂળ સવારે તેમાં રહેતાં કેટલાંક માણસા, પુરુષો, સ્ત્રીઓ ને હેકરાં, બધાંને નિર્દય રીતે હણી નાખવામાં આવ્યાં, ને તેમની માલમતાને પણુ નાશ કરવામાં આવ્યેા. વિલિયમ આ હત્યાકાંડની જવાબદારીથી મુક્ત થઈ શકતા નથી. તેણે એ પુનરેજી માટે જવાબદાર અમલદારોને સજા કરી નહિ. આયર્લેંડમાં જેઇમ્સના પક્ષની હાર, ઇ. સ. ૧૬૮૯-૯૦.— આયર્લેંડમાં ઇ. સ. ૧૬૮૯ના માર્ચમાં જેમ્સ પોતે દાખલ થયા. ત્યાંના કથાલિકાએ તિર્કોનલની આગેવાની નીચે તેને મદ આપી. ચાદમા લૂઈ પણ તેની . મદદે હતા, જો કે જેઈમ્સને ઈંગ્લેંડનું રાજ્ય પાછું લેવું હતું, જ્યારે લૂઈ ને સ્વતંત્ર રાજ્ય જોઇતું હતું. તે દેશના પ્રોટેસ્ટંટા ડરીને લંડનડરિમાં ભરાઇ ગયા. શત્રુઓએ તે શહેરને ઘેર્યું. ઘેરા લાંબે વખત ચાલ્યો. શહેરનાં માણસો પાસે ખારાક ખુટી ગયા, એટલે સુધી કે જો કોઇ જાડા માણસ જડી આવે તેા તેને ખાઈ જવાનું પણ તે ભૂલે નહિ. છેવટે ઇંગ્લંડથી મદદ આવતાં દુશ્મનાએ ઘેરા ઉઠાવી લીધા. વિલિયમ પોતે હવે આયર્લેંડમાં દાખલ થયા. ઇ. સ. ૧૬૯ના જીનમાં ખાન (Boyne) નદી ઉપર તેણે જેઈમ્સને સખ્ત હાર આપી. જેઈમ્સ *ાંસ નાસી ગયા. માર્લભરાએ ખીજાં થાણાં સર કર્યાં. ફ્રેંચ પણ સ્વદેશ ચાલ્યા ગયા. લિમરિક મુકામે પ્રાર્ટસ્ટંટાએ આઈ રિશે સાથે સુલેહ કરી. આ હારને પ્રોટેસ્ટંટાએ પૂરા લાભ લીધા. હજારે। આઇ રિશે અમેરિકા જતા રહ્યા ને ઉઘોગા નાશ પામ્યા. સ્કાલ્લંડમાં નવી રાજ્યક્રાંતિની પૂર્ણાહુતિ.—સ્કાટ્લડની પાર્લમેંટે ઈંગ્લંડની પાલમેંટના જેવા પ્રજાજનેાના હુકાના કાયદો કર્યો. તેણે પ્રેસ્મિટેરિઅન પંથ થી દેશમાં સ્થાપ્યા ને પોતાની સત્તા વધારી. પરિણામે ઈંગ્લંડ ને સ્કોટ્લડ વચ્ચે હવેથી વધારે તીવ્ર મતભેદ થતા ગયા. for the vindiction of public justice, to extirpate that seet of thieves, to act against them by fire and sword, to burn their houses, to seize their goods, and to cut off the men. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ડેરિઅન કંપનિનું પ્રકરણ,-ઇંગ્લંડ ને સ્કોટ્લડ વચ્ચે વેપારની વૃદ્ધિ માટે તીવ્ર હરીફાઈ હતી. સ્કાટ પાર્લમેંટે ઇ. સ. ૧૬૮૫માં વિલિયમ પૅટરસન નામના માણસની આગેવાની નીચે એક વેપારી મંડળ સ્થાપ્યું, ને તે મંડળના સભ્યાને આફ્રિકા, અમેરિકા કે એશિઆમાંના કોઈ પણ ભાગમાં સંસ્થાને વસાવવાની સત્તા આપી. ઈંગ્લેંડના લોકો તેની સામે થયા; પણ પૅટરસને નિડરપણે બધી તૈયારીઓ કરી, તે ઍટલૈંટિક ને પૅસિફિક મહાસાગરોમાં ચાલતા વેપારને લાભ લેવા ડેરિઅન (Darien)ની સંયેાગીભૂમિ ઉપર કૅલિડેનિઆ નામનું સંસ્થાન વસાવ્યું. એ ટૂકડીએ ત્યાં ગઈ. સ્પેનના સંસ્થાનિકોએ આ નવા સાહસને તાડી પાડ્યું. હવાપાણી પણ નવા સંસ્થાનિકોને માફક આવ્યાં નહિ. ધણા ન્યૂયાર્ક ચાલ્યા ગયા, કેટલાએક મરી ગયા, તે જે બચ્યા તે સ્વદેશ પાછા ફર્યાં, ઇ. સ. ૧૯૯૮. સ્કોટ્લડના લોકોએ આ યાજનાની નિષ્ફળતાની તમામ જવાબદારી રાજા ઉપર નાખી. આવા મતભેદોના નિવારણને માત્ર એક ઉપાય હતા—બંને દેશોને એકદમ એકત્રિત રાજ્યતંત્ર નીચે મૂકયા સિવાય ખીજો છૂટકો નહોતા. વિલિયમે આ વિચાર ઘણી વાર કર્યાં હતા પણ તેની સિદ્ધિ અનના સમયમાં થઈ. ઈંગ્લેંડ અને યુરોપ, ઇ. સ. ૧૬૮૯-૯૯. આજીભર્ગ(Augsburg)ની League-લીગના વિગ્રહ—વિલિયમ ઈંગ્લંડમાં આબ્યા એટલે ઇંગ્લેંડને ક્રાંસના લૂઇ સામે લડાઇમાં ઉતર્યા સિવાય છૂટકો નહાતા.. તે બાબતમાં ઈંગ્લેંડના લેાકેા એકમત હતા. જેમ્સ ફ્રાંસ નાસી ગયા તે ત્યાં લૂઇએ ગાદી અપાવવાનું વચન આપ્યું. ક્રાંસ અને હાલડ વચ્ચે કયારની લડાઈ સળગી ઉઠ્ઠી હતી. ધીમે ધીમે એ લડાઈમાં જર્મનિમાં હતાવર ને બ્રેડનબર્ગ, સ્પેઇન, સ્ટ્રિ, તે સેવાય લડાઇમાં દાખલ થયાં, ઇ. સ. ૧૬૮૮. લૂઈ એ જેમ્સને આયર્લેંડમાં મદદ મોકલી. બ્રિટિશ સામુદ્રધુનીમાં ફ્રેંચ રાજાએ પોતાની નાકાઓ મેાકલી. આ કારણેાથી ઇંગ્લંડ પણ લડાઈમાં ભળ્યું * જ્યારે ઈ. સ. ૧૬૯૦ની વસંતઋતુમાં પાર્લમેટે લડાઇ જાહેર કરી ત્યારે વિલિયમ ઘણા પ્રસન્ન થયા ને ખાલી ઉઠયા:-This is indeed the first day of my reign. Page #211 -------------------------------------------------------------------------- ________________ Head) આગળ ગયા. ઇ રાવ્યા. આ છતા . વાઉનિ લૂઈ ઈગ્લડ ઉપર સવારી મોકલવાનો વિચાર કરતે હતે. વિલિયમ આ વખતે ભીડમાં હતા, કારણ કે સ્કેલેંડમાં ને આયર્લંડમાં હજુ વિરોધ ચાલ્યા કરતે હતે. ઈંગ્લેડથી યુરોપમાં લશ્કરે જઈ શક્યાં નહિ. ઈ. સ. ૧૬૯૦માં વલંદા અને અંગ્રેજ સૈકાસૈન્યએ ફેંય નૈકાઓ સામે બાચિહેડ (Beachy Head) આગળ લડાઈ કરી, પણ અંગ્રેજ અમલદાર લોર્ડ ટરિંગ્ટનની ગફલતીથી શત્રુઓ ફાવી ગયા. ઈ. સ. ૧૬૯૨ના મે માસમાં લૉર્ડ રસલે લાગ (La Hogue) પાસે કેને હરાવ્યા. આ છતથી અંગ્રેજો દરિયાપાર જઈ શક્યા. બૅઈનની લડાઈ પછી વિલિયમ પણ યુરોપ ગ. વાઉબન (Vauban) જેવા ઇંજિનિઅરની મદદથી લૂઈએ મૈન્સ (Mons) ને નામુર (Namur)ના કિલ્લાઓ લઈ લીધા, ઈ. સ. ૧૬૯૧-૮૨. વિલિયમ પિતે Steinkirk-સ્ટાઈન કર્ક પાસે ને લંડન (Landen) પાસે હારી ગયે; રૂક (Rook) નીચે વેપાર માટે સ્મ જતી નૈકાઓને નાશ થયે, ઈ. સ. ૧૬ ૮૨-૮૩. છતાં ધીમે ધીમે તેને ફતેહ મળતી ગઈ જતાએલા કિલ્લાઓ તેણે ફરીથી કબજે કર્યા, ઈ. સ. ૧૬૮૪-૮૫. પણ ઈ. સ. ૧૬૯૬માં વિલિયમને મારી નાખવાનું ને ઇંગ્લંડ ઉપર સવારી કરવાનું જેકબાઈટજેઈમ્સના પક્ષકારોનું કાવતરું પકડાયું, ત્યારે ઈંગ્લડનાં નૌકાસૈન્યને સ્વદેશ બેલાવી લેવામાં આવ્યું. તેથી સેવૈયના યુકે ફાંસ સાથે સંધિ કરી. તે જ વખતે ઓસ્ટ્રિઆ ને પેઈન પણ લડાઈમાંથી નીકળી ગયાં. ઇંગ્લંડમાં પણ નાણાંની તંગી જણાવા માંડી હતી. લૂઈની નજર પેઈનના રાજ્ય ઉપર તરવરી રહી હતી. આમ બધાને સુલેહ જોઈતી હતી. વિલિયમે સુલેહની તમામ વાટાઘાટ પિતાના હાથમાં લીધી. તેનું મંત્રિમંડળ કે ઈગ્લેંડનાં બીજાં મિત્રરા એ વિષે કાંઈ જાણતાં નહોતાં. રિત્વિક (હેગ પાસે) મુકામે ઈ. સ. ૧૪૮૭ના નવેમ્બર માસમાં સુલેહ ઉપર સહીઓ થઈ. લૂઈએ સેવાયને, સ્પેઈનને, હલંડને ને ઑસ્ટ્રિઆને કેટલાક લાભ આપી સંતોષ્યાં, તેણે જેઈમ્સને પક્ષ છોડી દીધું ને વિલિયમને ઇંગ્લંડના ખરા રાજા તરીકે સ્વીકાર્યો. વિલિયમને પિતાની ઓરેજની જાગીર મળી. આવી રીતે અમુક અંશે કાંસની સત્તા ઘટી.) Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્પેઈનને રાજા બીજે ચાર્જ મોતને આંગણે. તેની ગાદીના વારસો-સ્પેઈનને રાજા બીજે ચાર્લ્સ છત્રીસ વર્ષને હતા, પણ તે એટલે બધે નબળો હતો કે બધા એમ જ ધારતા હતા કે તે ઝાઝે વખત જીવશે નહિ. તેને કોઈ સંતાન ન હતું, તેથી ગાદી તેની બે બેનેનાં સંતાનને જાય એમ હતું. એક બેન મેરાયા થેરેસા (Maria Theresa) ફ્રાંસના રાજા લૂઈને પરણી હતી, ને બીજી બેન માર્ગારેટ (Margaret) ઑસ્ટ્રિઆના એમ્પરર લિઓપોલ્ડને પરણી હતી. સામાન્ય રીતે સ્પેઇનની જે કુંવરી કાંસના રાજાના કુંવરને પરણતી, તે ગાદી ઉપરનો પિતાને હક જતો કરતી. પણ આ વખતે મેરાયાને પિતાને કરિઆવર રીતસર મળે નહોતા ને તેના ગાદીના હકના પરિત્યાગને સ્પેઈનની પાર્લમેંટે (Cortes) અનુમતિ આપી નહોતી. તે કારણથી લૂઈએ સ્પેઇનની ગાદી ઉપર પિતાનાં સંતાનને અધિકાર હજુ ઉઠાવી લીધો નહોતે. લિઓપોલ્ડ ને માર્ગારેટને માત્ર એક પુત્રી હતી. તે પુત્રી બેવેરિઆના ઈલેકટર–રાજા મેકિસમિલિઅન સાથે પરણી હતી ને લગ્ન વેળા તેણે બીજા ચાર્લ્સની ગાદી ઉપરને પિતાને હક તજી દીધું હતું; તે બદલ નેધલંડ્ઝ લેવાનું કબૂલ કર્યું હતું, ને પહેલે હક પિતાના બાપને બીજી રાણીથી થએલાં સંતાનોને આપી દીધું હતું. આ રાજકુંવરી એક નાનું બાળક મૂકી મરી ગઈ હતી. સ્પેઇનનું મહારાજ્ય કાંઈ નાનું નહોતું. પેઈન, ભૂમધ્ય સમુદ્રના ટાપુઓ, સિસિલિ, નેપસ, મિલાન, આફ્રિકામાં કેટલાંક સંસ્થાન, મધ્ય અમેરિકા ને દક્ષિણ અમેરિકાનાં સંસ્થાને, ને નેધલંડ્ઝ, એટલે વિશાળ મુલક પેઈનના મહારાજ્યમાં સમાઈ જતા હતા. સ્પેઈન ને કાંસ એક થાય અથવા પેઈન ને આરિઆ એક થાય, તે યુરેપનાં બીજા રાજ્ય કદી કબૂલ કરે એમ નહોતું, એટલે તે માટે કોઈ પણ સર્વમાન્ય ને સુલેહ જળવાય તે માર્ગ લેવાની જરૂર હતી. પેઈનની ગાદીના બંદોબસ્ત માટે જુદા જુદા પક્ષોના વિચારની તપાસ–સ્પેઇનની ગાદીની કેવી રીતે વ્યવસ્થા કરવી એ હવે મુખ્ય પ્રશ્ન થઈ પડે. પેઇનના લેકને પિતાનું મેટું સામ્રાજ્ય Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્પેઈનને રાજા ત્રીજો ફિલિપ, ઈ. સ. ૧૫૯૮-૧૬૨૧. ફાંસને તેરમે લૂઈ એન એથે ફિલિપ, ઈ. સ. ૧૯૨૧-૬પ. મેરાયા એપરર ત્રીજો ફડકંડ ચિદમે લૂઈમેરાયા થેરેસા બીજ ચાર્લ્સ, અપુત્ર માર્ગરેટ–લિએપેન્ડ–દલિનેર મૃત્યુ, ઈ. સ. ૧૭૧૫ | મૃત્યુ. ઇ. સ. ૧૭૦૦. | લૂઇ ડેફિન મેંકિસમિલિઅન, = મેરાયા | બેરઆને રાજા | ઍપરર જોસફ આર્ચ યુક ચાટર્સ, જેસક ફડિનન્ડ, પહેલાં આઆિ તરફથી ડયુક ઑવ્ બર્ગડિ ફિલિપ પાંચમે, કરારને ઉમેદવાર, અપુત્ર. ઉમેદવાર | ચાર્લ્સની ગાદીનો ફેંચ મૃત્યુ, ઈ. સ. ૧૬૦૮. પંદરમે લૂઈ ઉમેદવાર, મૃત્યુ. ઈ. સ. ૧૭૪૬. મૃત્યુ,ઈ.સ.૧૭૭૪. છેવટે સ્પેઈનને રાજા. Page #214 -------------------------------------------------------------------------- ________________ ટકાવી રાખવું હતું. સામ્રાજ્યના કટકાઓ કરાવી નાનાં મોટાં રાજ્ય તે ગળી જાય એ સ્વાભાવિક રીતે તેમને પસંદ નહોતું. ચાદમા લૂઈને સ્પેઈન પાસેથી અમુક લાભ લેવા હતા, ને બની શકે તે પિતાના બીજા પાત્રને તેનું રાજ્ય પણ અપાવવું એ તેને વિચાર હતું. એમ્પરર લિઓપોલ્ડ એવા મતને હતો કે હંમેશના ધારા પ્રમાણે તે રાજ્ય પિતાના વંશમાં જ રહેવું જોઈએ. ઇંગ્લંડ ને હૈલંડને એવો મત હતું કે, પેઈનના મહારાજ્યના વેપારનો કેટલોક હિસ્સો પિતાની પ્રજાને મળે, હૈલંડ ને ઈટલિની સરહદે ઉપર કાંસ જોરાવર થાય નહિ, ને પેઈનમાં કોઈ એક યુરોપિઅન સત્તા વિશેષ બળવાળી ન થાય, એમ બંદોબસ્ત થવું જોઈએ. સ્પેઈનના સામ્રાજ્યના વિભાગ માટે બે કરારે (The Partition Treaties), ઇ.સ. ૧૬૯૮-૧૯૯૦–પહેલાં વિલિયમ ને લૂઈ એકમત થયા. તેમણે . સ. ૧૯૮૮ના અકટોબર માસમાં પહેલે કરાર કર્યો કે, સ્પેઈનના મુલકને મુખ્ય ભાગ બરિઆના નાના રાજકુંવર જોસફ ફર્ડિનાન્ડને આપો, ને માત્ર નેપલ્સ ને સિસિલિ કાંસને, ને મિલાન In શ્રેય સના, Fા બૂઈના પિન. . = રકઈનના ખાન લૂઇને મળે ખૂબ જ એકાદ સૂઈ ને તેના મિત્ર ન .મ..૫.૮૯• Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ને નેધલઝ ઑસ્ટ્રિઆને જાય. પણ ઈ. સ. ૧૬૮માં ઉમેદવાર રાજકુંવર જેફસ પોતે મરી ગયે, તેથી બીજે કરાર કરવાની જરૂર પડી. વિલિયમ ને તેની પાર્લમેંટ વચ્ચે તકરાર થતી હતી તેને લાભ હવે લૂઈએ લીધે. ઈ. સ. ૧૭૦૦ના ફેબ્રુઆરિ–માર્ચમાં બીજા કરાર ઉપર કાંસ, ઈગ્લંડ ને હલંડના. પ્રતિનિધિઓએ સહીઓ આપી. એ કરારમાં આચંડયુક ચાર્લ્સને પેઈન, તેનાં સંસ્થાને અને નેધલફ્ટ, અને ડોફિનને મિલાન ને નેપલ્સ, મળે એમ. કરવ થયો. એપરર લિઓપોલ્ડ ને સ્પેઈનના ચાર્લ્સ આ કરાર સામે થયા. બીજા ચાર્લ્સનું વસિયતનામું તેનું મરણ; ઈ. સ. ૧૭૦૦- ૧૯૦૧,-પિતાના સામ્રાજ્યના વિભાગે પિતાની રજા વગર બે જુદા રાજાઓ. કરે એ કોઈ પણ રાજાને પસંદ ન પડે તે સ્વાભાવિક છે. ઉપરના બંને કરારોની વિગત ગુપ્ત તે કદી રહી શકે તેમ નહોતું. જ્યારે બીજા ચાર્લ્સ. તેને દરબારીઓએ ને પ્રજાએ તે કરારની વિગતે જાણું ત્યારે તેઓ ઘણું છંછેડાઈ ગયા. ચાર્લ્સ પિતાના વસિયતનામામાં સ્પેઈનના સામ્રાજ્યને અખંડિત. રાખ્યું, લૂઈના પુત્ર ર્ડોફિનના બીજા પુત્ર ફિલિપને તેને વારસ બનાવ્યું, અને પેઈનના રાજ્યને કાંસના રાજ્યથી નોખું રાખવાની લિખિત સુચના કરતા ગ, અકબર, ઈ. સ. ૧૭૦૦. ઉપરાંત એમાં ફિલિપ જે કાંસની ગાદીએ આવે તે પેઈનની ગાદી તેના નાના ભાઈને મળે; જે તે પણ કાંસની ગાદીએ આવે તે પછી સ્પેઈનની ગાદી આર્ચડયુક ચાર્જને, ને તેના પછી ડયુક ઍવ સેવૈયને મળે, એ પણ જણાવવામાં આવ્યું હતું. આ વસિયતનામું લખ્યા પછી થોડા દિવસે કેડે ચાર્લ્સ મરી ગયો. વસિયતનામું હવે જાહેર. કરવામાં આવ્યું. ચદમ લઈ અને સ્પેઈનનું પ્રકરણ, ઈ. સ. ૧૭-૧-૨ – ચાર્સનું વસિયતનામું જાહેર થયું કે તુરત જ લુઈએ પાક વિચાર કર્યા પછી તે કબૂલ કર્યું ને પિતાના પાત્રને હક જાળવવા તે બધી તૈયારીઓ કરવા લાગે. ફિલિપને સ્પેઈનના પાંચમા તરીકે જાહેર કરવામાં આવ્યું. લૂઈને કાંઈ યુદ્ધ ગમતું નહોતું; હજુ તે એમજ માનતે હતું કે કોઈ પણ પ્રકારે યુરોપનાં રાજ્ય લડાઈમાં તે નહિ જ ઉતરે. પણ એપરર લિઓપેલ્ડ ને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વિલિયમ સામે થયા. ફ્રાંસના રાજકુંવર સ્પેઈનની ગાદી ઉપર હાય, એટલે તેમના તે। નાશ જ થવાના, ભલે ને પછી બંને દેશની ગાદી જુદી જુદી રહે–એમ તેમને ખાત્રી થઇ ગઇ. ઇંગ્લેંડના હિંગ પક્ષ આ વિરોધમાં સામેલ થયા, પણ ટારિઆને હજી તે ખાખત ગળે ઉતરતી નહેાતી. છેવટે લૂઈનાં કેટલાંક કૃત્યાએ ટારિઓને પણુ ઉશ્કેર્યાં. લૂઈની બદલાએલી રાજ્યનીતિ ને ગ્રાંડ એલાયન્સ; મિત્ર રાજયાનાં મીજા મંડળની ચેાજના, ઇ. સ. ૧૭:૧-૨, લૂપ એ હવે તૈલૈંડ્ઝમાં લશ્કરા મોકલ્યાં તે ફ્રેંચીને સ્પેનનાં સંસ્થામાં વેપારના હકા આપ્યા. ઇંગ્લેંડના લેાકેાએ પોતાના રાજાને મદ આપવાનું વચન આપ્યું. કેન્ટના ને ખીજા લોકોએ પણ રાજાને એક એવીજ જાનની અરજ કરી. વિલિયમે એમ્પરર સાથે મિત્રતા કરી. હેગ મુકામેથી મિત્ર રાજ્યાએ ફ્રાંસ પાસે કેટલાક લાભા ભગ્યા. લૂઈ એ ના પડી એટલુંજ નહિ, પણ જ્યારે બીજો જેમ્સ મરી ગયા ત્યારે તેના ચૈાદ વર્ષના પુત્રને ત્રીજા જેમ્સ તરીકે તેણે સ્વીકાર્યાં, સપ્ટેંબર, ઇ. સ. ૧૭૦૧, આ કૃત્યથી ઈંગ્લેંડમાં બધા એક થઈ ગયા. હાલંડ પણ તેમાં ભળ્યું. લૂઈએ દુશ્મનાના મુલકામાં લશ્કરી મેકલ્યાં. બંને વચ્ચે ખરા સંગ્રામ ઍનના વખતમાં થયા. વિલિયમને જીવનહેતુ સફળ થયા-ઈંગ્લંડ વળી ક્રાંસ સામે લડવા મેદાનમાં પડયું. } વિલિયમ, હિંગા ને ટેરિઓ, ઇ. સ. ૧૬૮૮–૧૯૦૨. એ પક્ષા. ટારિ.—વિલિયમ તે મેરિના અમલ દરમ્યાન ઈંગ્લેંડના રાજકીય વાતાવરણમાં જિંગ તે ટરિ પક્ષ વચ્ચે સત્તા માટે ચડસાચડસી શરૂ થઈ. કલરડન જેવા ટેરિઓએ નવાં રાજારાણીને વફાદારીના સેગન લેવા ના પાડી હતી. તે જેઈમ્સને કી રાજા કરવા વિચાર કરતા હતા. ખીજા ટેરિઓએ વાદારીના સામન તે લીધા હતા, પણ તેથી તે નવા રાજ્યતંત્ર ઉપર ખાસ પ્રીતિ ધરાવતા નહોતા. અમુક ટેરિઓ તો માત્ર દેશમાં સુલેહશાંતિ જળવાય એટલા કારણથી જ નવા રાજ્યતંત્રને તાબેદાર યા હતા; બધા ટારિઆ ઈંગ્લેંડના ચર્ચના, જુની અમીરાતના, તે તાજના પક્ષપાતી હતા, તે તેઓ કાયમના લશ્કર અને લડાઈ વિરૂદ્ધ હતા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ હુિગા.—ન્ડિંગ લોકો રામન ને ઈંગ્લિશ, અંતે ચર્ચના ને ફ્રાંસના વેપારીએ તેમના પક્ષમાં હતા. વિલિયમના સત્તાના તે વિરાધીઓ હતા, તેથી હતું. કેટલાએક વ્હિાને કટ્ટા શત્રુઓ હતા. પ્યુરિટના ને તેઓ મિત્રા હતા પણ તાજની વિલિયમને ને તેમને બહુ બને એ અસંભવિત મહાજનસત્તાક રાજ્યતંત્ર જોઈતું હતું. આ બે પક્ષ હજી પાર્લમેંટમાં કે દેશમાં ખરેખર વ્યવસ્થિત થયા નહાતા. પાર્લમેંટ ઉપર પ્રધાને ની સત્તા ઘણી ઓછી હતી. દેશમાં જાહેર મત હજુ યોગ્ય રીતે કેળવાએલા નહાતા. પાર્લમેન્ટના સભ્યો લાંચરૂશવત આ વખતે લેતા; વળી પાર્લમેંટની ચર્ચાએ પાર્લમેંટની બહાર હજુ જઈ શકતી નહેાતી. આ કારણેાથી દરેક રાજકીય પક્ષના માણસે દરેક બાબતમાં જેમ અત્યારે સર્વાનુમતિથી કામ કરે છે તેમ તે વખતે કામ કરી શકતા નહોતા. રાજા પે:તે.—વિલિયમને ઈંગ્લેંડમાં ખરે। અમલ કરવા હતા—સાચા ડ અધિકાર ભેગવવે હતા. કાઈ એક રાજકીય પક્ષને તામે રહી કામ કરવાનું તે પસંદ કરતા નહિ. પર રાજ્યાની સાથેના વ્યવહારમાં તે તે કાર્ડની દરમ્યાનગીરી ચલાવે એવા નહોતા. આંતર વ્યવહારમાં પણ તેને કાઇ એક મુખ્ય પ્રધાનની જરૂર જણાતી નહતી. દરેક રાજકીય પક્ષના આગેવાને પેતાના વિશ્વાસમા લઈ તે અમલ કરવા માગતા હતા. રાણી મેરિ પણ તે જ મતની હતી. આંતર કારભાર, ગિ મંત્રિમંડળ. કન્વેન્શન પાર્લમેંટ બરખાસ્ત થઈ ત્યાર પછી વિલિયમે ટેરિઓને પશુ મંત્રમડળમાં હાદા આપ્યા. નવી પર્લ વેંટમાં ટારિની સંખ્યા ઠીક હતી. ફ્લડને, ફ્યુઝારિએ, પ્રેસ્ટને તે અસ્ટન દગા કરી જેમ્સને પહેા લાવવા કાવતરાં કર્યા પણ તેમને દુખાવી દેવામાં આવ્યાં. વિલિયમે પાતે આયલડ જઈ શત્રુઆને હાવ્યા. દેશમાં મેરિએ ચાલાકીથી રાજ્યતંત્ર ચલાવ્યું. મંત્રિમંડળના કેટલાક પ્રધાન–રસલ, માર્લબો, ગાડાલ્ફિન- કુંવરી ઍન વગેરે, તે બીજા નામાંકિત આગેવાને પણ આ વખતે જેમ્સ સાથે ખાનગી પત્રવ્યવહાર કરતા હતા, તે એવી રીતે દહીંમાં તે દૂધમાં બંનેમા પોતાના પગ રાખ્યે જતા હતા. યુરોપના ', Page #218 -------------------------------------------------------------------------- ________________ २०६ સંગ્રામમાં ભાગ લેવા વિલિયમ વારંવાર ફલૅન્ડર્સ જ ને ઇંગ્લંડ પાછો આવી જતે. ગેરહાજરીમાં તેણે કદી પાર્લમેંટને બોલાવી નહિ, એ તે તે કાબેલ હતું. પણ ધીમે ધીમે રાજા વિહગ પક્ષ ઉપર ઢળવા લાગે. અત્યાર સુધી જ્યારે રાજાને લડાઈ માટે પૈસાની જરૂર પડતી, ત્યારે હંમેશાં સાહુકારે નાણું વ્યાજે ધીરતા ને ધીમે ધીમે તે નાણું તેઓ સરકાર પાસેથી વસુલ કરતા. હવે મેંટેગ્યુની સલાહથી ૧૦ને પછી ૭ ટકાનું ખાલી કાયમ વ્યાજ દેવાની શરતે લેકો પાસેથી નાણું ઉછીનું લેવામાં આવ્યું, ઈ. સ. ૧૮૪. આ કરજને રાષ્ટ્રીય કરજ (National Debt)નું નામ આપવામાં આવે છે. બિહગ મંત્રીઓએ ઇંગ્લંડની બેંક કાઢી, ઈ. સ. ૧૬૮૪. હવે વિલિયમને એમ લાગ્યું કે મંત્રિમંડળમાં બનતાં સુધી એકજ પક્ષના માણસ હોવા જોઈએ. સંડલડે પણ તેને આવી સલાહ આપી. પાર્લમેંટને વિરોધ અટકાવવા માટે ને કાંસ સાથે લડાઈ કરવા માટે તેને વ્હિગ પક્ષના માણસે વધારે મદદગાર થતા હતા. એ કારણેથી ઇ. સ. ૧૬૯૩માં તેણે વિહગ પ્રધાનોને પિતાની પાસે રાખ્યા ને મોટા મોટા ટેરિઓને મંત્રિમંડળમાંથી રજા આપી દીધી. ઈ. સ. ૧૬૮૪ના ડિસેમ્બરમાં મેરિને માતા નીકળ્યાં ને તે મરી ગઈ એન પણ હવે રાજાના પક્ષમાં ભળી ને અને સાથે તેની માનીતી સારા ચર્ચિલ (Sarah Churchill)ને ભાઈ જëન અથવા ભવિષ્યને ડયુક એવું માલંબરે પણ વિલિયમને પડકે મિત્ર બને. દર ત્રણ વર્ષે નવી પાર્લમેંટ મળતી. નામુરના કોટની છતને લાભ લઈ રાજાએ જુની પાર્લમેટને રજા આપી. ઈ. સ. ૧૬૦૫માં નવી પાલર્મેટમાં વળી વિહગ સભ્ય બહુમતિએ દાખલ થયા. આ પાર્કમટે ન્યૂટનની મદદથી દેશના ચલણમાં સુધારો કર્યો. આ વખતે વિલિયમને મારી નાખવાનું કાવતરું પકડાઈ ગયું. પરિણામે રાજા ને પ્રજા વચ્ચે એકસંપી વધી. ગેડેલ્ફિનના ગયા પછી મંત્રિમંડળ પણ હિગ થઈ ગયું, ઈ. સ. ૧૬૯૬. ઈ. સ. ૧૯૪૭માં રિસ્વિકની સુલેહથી આ એક એકસંપી વિશેષ ગાઢ બની. સૌમર્સ, મોટેગ્યુ, રસલ, વહાર્ટન, ને સંડલંડ આ મંત્રિમંડળના મુખ્ય ચાલક હતા. તેઓએ હિંદ ને એશિઆ સાથે વેપાર કરવા એક બીજી કંપનિ ઉભી કરી ને તેની પાસેથી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ખૂબ નાણું લીધું. ઇ. સ. ૧૭૦૨માં બંને કંપનિઓને ભેગી કરી નાખવામાં આવી. આ એકસપી પણ માત્ર થોડા વખત માટે જ ટકી શકી. સુલેહના વખતમાં વળી બંને પક્ષ પરસ્પર લડવા લાગ્યા. રાજા પણ અળખામણો થયું હતું, કારણ કે સ્પેઇન સાથેના કરારે તેણે ગુપ્ત રાખ્યા હતા ને મંત્રિમંડળની સલાહ લીધી નહોતી. નવી પાલમેંટ એકદમ ટેરિ નીવડી. તે વખતે લૂઈએ સ્પેઇનના રાજ્યને ગળી જવાની યુક્તિઓ કરી ને જેઈમ્સના ભરણ વખતે તેના પુત્રને ઈંગ્લંડની ગાદીના ખરા હકદાર તરીકે સ્વીકાર્યો. તુરત જ રાજાએ નવી પાર્લમેંટ બેલાવી, નવંબર, ઈ. સ. ૧૭૦૧. તે નવી સભામાં મોટે ભાગે હિગે આવ્યા. પણ વિલિયમને તેને લાભ મળી શક્યો નહિ. ઈ. સ. ૧૭૦૨ના ફેબ્રુઆરિ માસમાં તે હૅપ્ટન કેર્ટના મેદાનમાં ઘોડા ઉપરથી પડી ગયો ને માર્ચની ૯મી તારીખે મરી ગયે. Act of Settlement-ગાદી સંબંધી કાયદે, જુન, ઇ. સ. ૧૯૦૧ –વિલિયમની છેલ્લી ટેરિ પાર્લમેટે ઈંગ્લેડની ગાદીને બંદોબસ્ત કર્યો. વિલિયમના મરણ પછી તે ન ગાદીએ આવનાર હતી. પણ એનને અત્યારે સંતાન નહોતું; તેથી પાર્લમેટ પહેલા જેઈમ્સની પુત્રી ઇલિઝાબેથ અને ઇલેકટર પેલેટિન ફેડરિકની પુત્રી, ને હૈનેવરના રાજા ઈલેટરની વિધવા-સેફાયાને ને તેના વંશજેને ગાદી આપી. ગાદીને બંદેબસ્ત કરતી વખતે ટેરિ પાલટે હિગ સિદ્ધાંતને કાયદામાં મૂક્યા. દરેક રાજાએ ને રાણીએ હવે ઇંગ્લંડના ચર્ચમાં જ રહેવું જોઈએ; અદાલતે ને ન્યાયાધીશ પાર્લમેંટની રજા સિવાય ખસેડી શકાય નહિ; કોઈ રાજા પોતાના પ્રધાનને કામ ચાલે તે અગાઉ માફી આપી શકે નહિ; પ્રધાનએ મંત્રિમંડળના ઠરાવો ઉપર પિતાની સહીઓ આપવી જોઈએ; કેઈ રાજા હવે દેશબહાર પાર્લમેંટની રજા વગર જઈ શકે નહિ; પરદેશીઓ જમીન, કે હેદો, કે પાર્લમેંટની સભ્યગીરી ભેગવી શકે નહિ; ને સરકારી નોકરને વર્ષાસન ખાવાવાળાઓ લોર્ડ્સમાં બેસી શકે નહિ; એ આ કાયદાના બીજા ભાગે હતા. આ કલમોથી પ્રધાન પાર્લમેંટને વિશેષ જવાબદાર થઈ શકયા. અદાલતે તાજની વગની બહાર આવી ગઈ પાર્લમેટ શુદ્ધ થઈ શકી, ને રાજાની સત્તા ઉપર વિશેષ અંકુશ મુકાયા. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રકરણ ૧૫મું અન, ઇ. સ. ૧૭૦૨-૧૪ રાણી અન.—નવી રાણી ખીજા જેઈમ્સની ખીજી પુત્રી થતી હતી. તેને ઍંગ્લિકન ચર્ચ ઉપર ઘણી પ્રીતિ હતી. તે શરીરે મજબુત હતી, પણ તે બુદ્ધિમાં બહુ સારી નહેાતી. તેના પતિ જ્યાર્જ પણ એવા જ હતા. ગાદી ઉપર નવી રાણીના હક બધા ટારિએ એક અવાજે કબૂલ કરતા નહાતા તેથી અન એકદમ ટારિ પક્ષમાં ભળી શકી નહિ; નહિતર સ્વભાવે તે ટરિ પક્ષના વિચારો ધરાવતી હતી. તેને માનમર્તા બહુ વહાલા હતા, તેથી ગમે તેવા ઉસ્તાદ મુસદ્દીએ તેના મંત્રિમંડળમાં હાય, છતાં જો રાણી તરફ જરાક પણ અવિનયને ગુન્હા થઈ જતા તે તેમને રજા આપવામાં આવતી. અન રાજ્યનીતિવાળી સ્ત્રી નહેાતી; તેને કારભારા જા પણ અનુભવ મળ્યા નહાતા, તેથી તે ભૂલથાપ ખાઈ જતી. સ્વભાવે તે સારી હતી. તેનામાં એક પણ અવગુણુ નહેતા; એ કારણથી અંગ્રેજ લોકો રાણીને ચાહતા. ઍનના અમલ દરમ્યાન યુદ્ધકળામાં, સાહિત્યના ક્ષેત્રમાં અને રાજકીય બાબતેામાં કેટલાક પ્રતિભાશાળી પુરુષો આગળ આવ્યા. એ કારણથી સંતાન વિનાની આ રાણીના ટૂંકા અમલ ઇંગ્લેંડના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે.‡ *ખીજા ચાર્લ્સે એકવાર એમ કહ્યું હતું કે: I have tried George drunk, and I have tried him sober, and there is nothing in him. This game of rise and fall, played out for a dozen years than by the chiefs of a small people scarcely more numerous the inhabitants of London at the present day, is great in history, both because of the value to humanity of the stake placed upon its issue, and because the players on both sides men of am military, political and literary genius, who have thrown undying and pathetic lustre over the name of a most unhappy woman... P. 470, England, under the Starks.. were Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સ્પેઈનની ગાદી વિષેના વિગ્રહ (War of the Spanish Succession), ઇ. સ. ૧૯૦૨-૧૯૧૩—અનના સલાહકારામાં માલેબરા તે ગાડાલ્ફિન લડાઇના પક્ષપાતી હતા. રાણીના ગાદીએ આવ્યા પછી તુરત જ ક્રાંસ ને સ્પેઇન સામે લડાઈ જાહેર કરવામાં આવી, મે, ઇ. સ. ૧૭૦૨. પ્રશિઆ ને બ્રન્સવિક મિત્રરાજ્યો સાથે ભળ્યાં; વેરિ તે હેલસ્ટાઈન (Holstein) ક્રાંસ સાથે ભળ્યાં. ડેન્માર્કના રાજાએ, સેવાયે, ને પોર્ટુગલે મિત્રરાજ્યોને મદદ આપવાનું વચન આપ્યું. આ લડાઇ પોર્ટુગલમાં, ફ્રાંસની પૂર્વમાં, સ્પેઇનમાં, ટેલિમાં, તે ઍટ્લેટિક મહાસાગરમાં તથા ભૂમધ્ય સમુદ્રમાં, એમ ચાતરફ ચાલી. માર્કબરા સેનાપતિ થયા. તેણે ન્યુઝ (Meuse) ને માઝેલ (Moselle) નદી ઉપરથી બધાં ફ્રેંચ થાણાંને ઉઠાડી મૂકયાં, ઇ. સ. ૧૭૦૨-૩; પણ પોતાના સાથીઓના વિરેાધને લઈને તે ઝાઝું કરી શકયા નહિ. ફ્રેંચ લશ્કરા ને વેરિઆનાં લશ્કરા ઑસ્ટ્રિઆમાં કે વિએના સુધી જવા વિચાર રાખતાં હતાં તેથી માલમરાએ ગમે તે પ્રકારે તે યોજનાને તાડી પડવાનો નિશ્ચય કર્યાં. પેાતાના વિચાર ગુપ્ત રાખી તે વેરિ ઉપર ચાલ્યેા ગયો ને વિન્સ યુઝન ( Eugene)ના લશ્કરને પોતાના લશ્કર સાથે ભેગું કરી તેણે ઇ. સ. ૧૭૦૪ના જુલાઈની ૧૩મી તારીખે બ્લેઝીમ (Blenhsium)ના ગામ આગળ એક ખીણમાં ફ્રેંચ માર્શ–સેનાપતિએને સખ્ત હાર ખવરાવી. શત્રુઓને ૨૮૦૦૦ માણસાનું નુકસાન લાગ્યું. એક ફ્રેંચ સેનાપતિ કેદ પકડાયા. શત્રુની તમામ તે માલબરોએ કબજે કરી. એવી સખ્ત હાર હજુ સુધી ફ્રેંચાએ ખાધી નહાતી ને અંગ્રેજોએ કદી એવી મોટી છત યુરોપમાં મેળવી નહેાતી. વિએના ખચી ગયું. બધે ફ્રેંચ પક્ષ નમળેા થઇ ગયા. ઇંગ્લંડમાં લડાઈ ના ઉત્સાહ વધ્યો. ઑગસ્ટમાં ભિંગે જિબ્રાલ્ટર સર કર્યું. ઇ. સ. ૧૭૦૪-૫માં ડયુક બહુ ફાવી શકયા નહિ, કારણ કે ડચ સેનાપતિએ તેના કહ્યા પ્રમાણે વર્તતા નહાતા. પણ ઇ. સ. ૧૭૦૬માં તેણે વળી શત્રુ ઉપર મોટી ફતેહ મેળવી. ચૅમિલિઝ પાસે મેની ૨૩મી તારીખે તેણે ફ્રેંચ માર્શલાને હરાવ્યા. શત્રુઓએ આ વખતે લગભગ ૧૫૦૦૦ માણુસા ખાયા. આ જીતથી નેધલડઝ, બ્રાબાંટ, ને લાંડર્સ ૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રાંત ઇંગે ખાલી કરી ગયા. ઍટવર્ષ મિત્રરાના હાથમાં આવ્યું. જે વલંદાઓ સામે થયા હતા તે માર્યબરે હવે સીધે પારિસ પહોંચી શકત અંગ્રેજોએ સ્પેઈનમાં બાસિલેના છતી દક્ષિણ પેઈન પિતાના હાથમાં લીધું, એપ્રિલ, ઈ. સ. ૧૭૦૬. માડિડ પણ મિત્રરાજ્યોએ સર કર્યું. માલબ * ડાન) ઈદ * ศ มีย14. “wirl ผมนั่งหน พย์ મિબિઝી માન્સ નાખુ રાજની ગાદીના વાટકા માટે. શિહ. આ વર્ષમાં પિતાની અલ વાપરી શકશે નહિ, કારણ કે સ્વિડનના રાજા બારમા ચાર્લ્સ ને એમ્પરર જેફ વચ્ચેના અણબનાવનું તે સમાધાન કરવા રેકા હતું. પણ ઈ. સ. ૧૭૦૭માં વળી લૂઈએ મેટાં લશ્કર ફલાંડર્સમાં ને બ્રાબાંટમાં મોકલ્યાં. જુલાઈની ૧૧મી તારીખે સ્કેલ્ડ (Schelde) નદી ઉપર આઉડિનાર્ડ (Oudenarde) પાસે ત્રીજી ભયંકર લડાઈ થઈ. ફ્રેંચ સેનાપતિ હારી ગે. કુલ ૧૫૦૦૦ કૅ મરી ગયા, ઘાયલ થયા, ને કેદ પકડાયા. આ યુદ્ધ વખતે જેઈમ્સ બીજાને પુત્ર ફ્રેંચ લશ્કરમાં હાજર હતે. વળી ભાર્યબરે પારિસ જઈ શક્ત, પણ ડચ ને આિના સરદારેએ તેને અટકાવ્યું. મેં હવે નેધલઝ ખાલી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કરી ગયા. મિત્રરાજ્યોએ યુરિન લીધું તેથી ઇલિમાંથી પણ શત્રુ ચાલ્યા ગયા. અંગ્રેજોએ માનાર્કોના ટાપુ કબજે કર્યાં, ઇ. સ. ૧૭૦૮. સાર્ડિનિઆનો ટાપુ પણ મિત્રરાજ્યોના હાથમાં ગયા. ઈ. સ. ૧૭૦૯ના સપ્ટેંબરના ૧૧મે દિવસે માલબરાએ માલ્પાકવેટ (Malpaquet) આગળ ફ્રેંચ સરદારને છેલ્લી સખ્ત હાર આપી, પણ આ વખતે મિત્રરાજ્યાએ ૨૭૦૦૦ માણસા ખાયા. ફ્રેંચા આ વખતે ખાહેાશીથી લડતા હતા તેથી માલેબરા આગળ વધી શકયા નહિ. સ્પેનમાં તે દક્ષિણ ફ્રાંસમાં પણ મિત્રરાજ્યા બહુ ક્ાવ્યા નહિ, ઇ. સ. ૧૭૦૯-૧૧. ઈંગ્લેંડના લોકો આ લડાઈથી કંટાળી ગયા હતા. છેલ્લાં ત્રણ વર્ષ થયાં સુલેહ માટે પરસ્પર ખાનગી તે માર્લબરેથી અજાણી વાટાઘાટ તેા ચાલતી જ હતી. એમ્પરર જોસક્ હવે મરી ગયા હતા. આર્યડયુક ચાર્લ્સ એમ્પરર થયા હતા. તેના એકલાના હાથમાં સ્પેઈનનાં ને ઍસ્ટ્રિઆનાં રાજ્યો જાય તેમ હવે નહોતું. ઈંગ્લેંડમાં પણ મિત્રમંડળમાં ફેરફારો થઈ ગયા હતા. જિંગાએ લડાઈ નકામી ચાલુ રાખી હતી; ટારિ એકદમ સુલેહ કરવા તૈયાર થયા, કારણુ કે હવે તે રાણીના સલાહકારો થયા હતા. માર્લબરેશની પત્ની અત્યારે રાણીની ખરી સખી નહોતી. એ સખીપણું મિસિસ મેશામે હવે લીધું હતું. તેમને લડાઈ ગમતી નહોતી. હાર્લીએ ને સેન્ટ જ્હાને (St. John) માલેબરા ઉપર લાંચ રૂશવતા લેવાને આરેપ મૂકયા ને બરતરફ કર્યાં. ઈંગ્લંડે એક પછી એક પોતાના મિત્રાને છોડી દીધા. યુટ્રેકટ (Utrecht) મુકામે સુલેહ માટે પરિષદ્ મળી ને ત્યાં જ તમામ કલમે નક્કી કરવામાં આવી, ઇ. સ. ૧૭૧૨-૧૩. રાસ્કાય (Rastadt)ને યુટ્રેકટની સુલેહે, માર્ચ-એપ્રિલ, ઇ. સ. ૧૯૧૩.—આ સુલેહથી લૂઈએ ઍનને ઇંગ્લંડની ગાદીની ખરા હકદાર રાણી તરીકે સ્વીકારી, હૅનેવર વંશના ઇંગ્લંડની ગાદી ઉપરને હક બુલ કર્યો, ને બીજા જેમ્સના પુત્ર-પ્રિટેન્ડરને મદદ કે આશરેશ ન આપવાનું વચન આપ્યું. સ્પેઇનની ગાદી લૂઈના પાત્ર ફિલિપને મળી, પશુ તેને ક્રાંસની ગાદી ઉપરના તે ક્રાંસના રાજવંશે સ્પેનની ગાદી ઉપરના Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તમામ હક છોડી દીધા. પેઇનનાં સંસ્થામાં અંગ્રેજોને ને વલંદાઓને વેપાર કરવાના હક મળ્યા. હડસન બે (Hudson Bay), નેવા સ્કેશિઆ (Nova Scotia), ને ન્યુફાઉંડલેંડના ટાપુઓ ઈગ્લેંડને મળ્યા. પેઈને ઈગ્લડને ભાઈનૈક ને જિબ્રાલ્ટર પણ સેંપી દીધાં. નેધલંડ્ઝ ઑસ્ટ્રિઆને. મળ્યું. હોલડને પિતાની સરહદના કિલ્લાઓમાં લશ્કરે રાખવા દેવાનું નક્કી થયું. તેમના રાજાને સિસિલિ મળ્યું. ઑસ્ટ્રિઆને નેપલ્સ મિલાન મળ્યાં. આફ્રિકાના ગુલામેને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓમાં વેચવાને એકહથ્થુ હક ઈંગ્લંડને મળે. પરિણામો–વિલિયમના અને એનના અમલના વિગ્રહથી ઈંગ્લંડની સત્તા વધી. વેપારી વર્ગ આગળ આવ્યું. અંગ્રેજ સૈકાબળ હવે યુરોપમાં પહેલી પંક્તિનું ગણાવા લાગ્યું. ઇંગ્લંડને કેનેડાના કિનારા ઉપર ને ભૂમધ્ય સમુદ્રમાં અગત્યના લાભ મળ્યા. અંગ્રેજો હવે બધે થી વેપાર કરતા થયા. ક્રાંસ પડી ભંગ્યું. લૂઈની ને તેના રાજવંશની આબરૂને નાશ થશે. તેને લોકો હવે અંગ્રેજોના રાજ્યવહીવટને વખાણવા મંડ્યા. પેઈન તે ક્યારનું પડી ભાંગ્યું હતું. અત્યાર સુધી તે રાજ્ય માત્ર ઍદ્ધિઆની ને કસની મદદ ઉપર જ આવતું હતું. ઓસ્ટ્રિઆના રાજ્યની સત્તા ઈટલિમાં ને નેધલઝમાં વધી. લંડ હવે ફેસથી નિર્ભય થયું પણ તેની નૈકા સત્તા પડી ભાંગી. ઈગ્લેંડને સરસ લાભ થશે. ઈગ્લડે પોર્ટુગલ સાથે કાયમની મૈત્રી કરી ને ત્યાં કેટલાક વેપારી હક સાધ્યા. યુફેકટ ને રાસ્ટાટ મુકામે જે યોજનાઓ નક્કી થઈ તે જનાઓ પ્રમાણે એંસી વર્ષ સુધી યુરોપની પરિસ્થિતિ ટકી રહી. તેથી એ બે સુલેહે માત્ર ઇંગ્લંડના જ ઈતિહાસમાં નહિ, પણ યુરોપના ઈતિહાસમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. Wહિગો અને ટેરિ –એનના વખતમાં વેપારીઓ, લશ્કરી અમલદારે. સાહકારો, યુરિટન, પરદેશીઓ, ને કેટલાક જાણીતા લેખકે હિને પક્ષના હતા. ઘણું જમીનદારે, ઍગ્લિકને, ને જમીન ઉપર જીવનારાઓ ટેરિ પક્ષના હતા. હિગ પક્ષને આટલાં વાનાં જોતાં હતાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ (૧) ફાંસ સામે લડાઈ (૨) તેથી દેશમાં સારું લશ્કર. (૩) તેથી તમામ મ્યુરિટનેને ધર્મની બાબતમાં છૂટ. (૪) દેશાવર સાથે વેપારને વિકાસ. (૫) તાજની સત્તા ઉપર અંકુશ. ટેરિ પક્ષને આટલી બાબતે જોઈતી હતીઃ(૧) જમીનદારો ઉપર ઓછો કરને બેજે; વેપારીઓ ઉપર વધારે કરને બેજે. (૨) ઍગ્લિકન ચર્ચને ઉત્તેજન. (૩) તાજ સાથે સહકાર. (૪) પર રાજ્ય સાથે સુલેહ. (૫) હાઉસ આવું કૅમન્સમાં માલધારીઓની વગ. (૬) વેપારી મંડળો સામે કાયદાઓ. આંતર કારભાર : ગડલિફનનું મંત્રિમંડળ, ઇ. સ. ૧૭-૨૧૦–એનની પહેલી પાર્લમેંટમાં ટેરિએનું જોર હતું. તેઓએ હિગ લેકોને સતાવવામાં માથું રાખી નહિ. કેટલાએક મ્યુરિટને કાયદાને લાભ લઈ થોડા વખત માટે ઍગ્લિકન ચર્ચનાં કાનુને સ્વીકારી નાના દેદાઓ ભોગવતા હતા તેમને બાતલ કરવાને આ ટેરિ પાલમેટે એક મુત્સદ્દો તૈયાર કર્યો, પણ હાઉસ એવું કમન્સમાં તે નાપાસ થયે, ઈ. સ. ૧૭૦૨-૪. મંત્રિમંડળમાં ગેડેલ્ફિન વિગ્રહ માટે હતે. માલબરોને સ્વાર્થ લડાઈ જેમ બને તેમ યુક્તિથી અને - બાહોશીથી ચાલુ રહે એમાં હતું. ગેડોલ્ફિનને એક પુત્ર માલબરની પુત્રી વેરે પર હતા. માલબરોની સ્ત્રી અનની માનીતી સખી હતી. એ કારણોથી મંત્રિમંડળમાં વિગ્રહને પક્ષ આઠ વર્ષ સુધી ટકી શકે. આ બાબતમાં -હાર્લે (Harley) નામના મધ્યસ્થ ને સેઈન્ટ જ્હોન નામના કડક ટેરિએ મદદ આપી. હાલી, અર્લ વ ઍક્સફર્ડ –એનના વખતના આ વિખ્યાત ટેરિ મુત્સદીની ઉંમર આ વખતે લગભગ ચાળીસ વર્ષની હતી. તેના કુટુંબે વિલિયમને મદદ કરી હતી પણ રાજકીય બાબતોમાં તેના વિચારે ટેરિ હતા. હાઉસ ઑવ કોમન્સના પ્રમુખ(Speaker)ની જગ્યા તેણે ઈ. સ. ૧૭૦૧-૩માં ભેગવી ને એ વખતે તેણે બધા સભ્યને સારી રીતે જાળવી રાખ્યા. તે ડિસેંટર હતું. તે સ્વભાવે ઘણે સારા હતા. રાણુની પ્રીતિ મેળવવી, કોઈને કડવું વચન કહેવું નહિ, બંને પક્ષ સાથે સમાધાનીથી કામ લઈ પોતાની વગ વધારવી,ને Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સાથે દેશનું હિત લક્ષમાં રાખવું, એ તેને મુખ્ય મત હતા. હાર્લીએ પહેલી જ વાર ઈગ્લેંડનાં વર્તમાનપત્રોની ને પ્રાઅર ને ડિફે જેવા લેખકની મદદ લઈને પિતાના પક્ષને સબળ કર્યો, પણ તેનામાં આગેવાનની શક્તિ નહોતી. તે ડાબેલો, બીકણ, ને ઘણે ધીરે હતે. હિગ તત્રીઓએ પણ હર્લીની યુક્તિ લીધી. ઍડિસન ને સ્ટીલ તેમના લેખક હતા. રોજ તેમનાં લખાણની. ને મુત્સદ્દીઓના કારભારની ચર્ચા હોટેલમાં થતી. સેઇન્ટ જëન, લોર્ડ બૌલિગબ્રોક–હાર્લી સાથે જ સેઈન્ટ જ્હોન અથવા લોર્ડ બૌલિંગાક આગળ આવ્યો. તેની ઉંમર આ વખતે છવીસ વર્ષની હતી. સેઇન્ટ જ્હોન દારૂડીઓ અને છાકટ હતો. તે ઘણે લાલચુ હતું, પણ તેનામાં કારભાર કરવાની અજબ શક્તિ હતી. તેની યાદદાસ્ત પણ ઘણી સારી હતી. તે છટાદાર ભાષણો ને લખાણ કરી શકતે. તેનું સાહિત્યનું ને ફિલસુફીનું જ્ઞાન સારું હતું. ધર્મની તે ઝાઝી દરકાર કરતે નહિ. ટેરિઓથી બધું રાજ્યતંત્ર ભરી દેવું, વેપારીઓ ઉપર નવા કરે નાખી જમીનદારને કરથી મુક્ત કરવા અને તેમને આશ્રય લે, ને યુરોપમાં મિત્રે વધારવા, એ એને. મત હતો. પણ આગળ આવવા માટે તેણે ગ્લિકન પક્ષને સ્વીકાર કર્યો. હિંગ * પાકી ઉંમરે બલિંગાકે લખ્યું કે–The principal spring of our actions was to have the government of the state in our hands. The landed men are the true owners of our political vessel. Peace abroad, at home to improve the queen's favour and to fill the employments of the kingdom down to the meanest with Tories... An island, under one government, advantageously situated, rich in itself, richer by its commerce, can have no necessity in.. the ordinary course of affairs to take up the policy of the Conti-. nent, to enter into the system of alliances, or in sport, to act.. any other part than that of a friendly neighbour and a fair trader.. We must remember that we are not part of the Continent but. we must never forget that we are neighbours to it. Bolingbroke's Worka Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ મુત્સદીઓને તે હવે કટ્ટો દુશ્મન બને. ગેડેલ્ફિન ને માલંબરે આવી દુશ્મનાવટ સાંખી શક્યા નહિ, તેથી તેમણે સેઇન્ટ જહોનને પણ મંત્રિમંડળમાં જગ્યા આપી. ગેડેલ્ફિને નૉટિંગહામ જેવા વિગ્રહના પક્ષના શત્રુને મંત્રિમંડળમાંથી કાઢી નાખ્યો. ઈ. સ. ૧૭૦૫ ને ૧૭૦૭ ની પાર્લમેંટમાં હિંગ લેકોનું જેર હતું તેથી ગોડેલ્ફિન સારી રીતે ફાવી શકે. તે પોતે હિંગ નહોતે છતાં વિહગ સભ્ય તેને અનુમોદન આપતા, કારણ કે વિગ્રહની બાબતમાં તેમને મત એક જ હતું. વિહગ મુદ્દીઓને હજુ મંત્રિમંડળમાં બધી અગત્યની જગ્યાઓ મળી શકી નહોતી. રાજ્યકારભારના દરેક વિષયમાં તેમને અભિપ્રાય હજુ પૂછવામાં આવતું નહિ. એ કારણથી તેઓ અસંતુષ્ટ રહેતા. તેમને મુખ્ય માણસ સંડલંડ બાહોશ મુત્સદી, યુરેપની ઘણી ભાષાઓને જાણકાર, ધર્મ એકદમ સહિષ્ણુ, સ્વતંત્ર મિજાજને, તાજને પાકે વિરોધી, પણ માર્લબરેને જમાઈ થતું હતું. તેને મંત્રિમંડળમાં બેસવું હતું, પણ રાણું તેનાથી ઘણી નાખુશ હતી. પિતાની સખી, ડચેસ ઍવુ માર્લબનું કહ્યું પણ તે માનતી નહિ, છતાં છેવટે સંડલંડને રાણીને મંત્રિમંડળમાં અગત્યને હેદો આપ પડે. બીજા વિહગ મુસદીઓ પણ હવે દાખલ થયા. હાર્લીએ એબિગેઇલ Rea (Abegail Hill) 24291 ARH 32117(Mrs. Masham) 113461 એનની પાસે એક ખીજમતદાર, પણ હવે સખી તરીકે રહેતી, પિતાની સગી મારફત ગેડોલ્ફિન સામે ખટપટ કરવા માંડી પણ તેમાં તેન ફાવે. શત્રુઓએ હાલના ઉપર કેટલીક રાજ્યની ખાનગી બાબતે જાહેર કરવાનો આરોપ મૂકે. પરિણામે, તે ને સેન્ટ જ્હોન મંત્રિમંડળમાંથી નીકળી ગયા. મંત્રિમંડળ હવે એકદમ વિહગ થયું, એપ્રિલ, ઈ. સ. ૧૭૦૮. આ વખતે ઑલંડના કિનારા ઉપર પ્રિટેન્ડર જેઈમ્સ ઉતરશે અને પછી ઇંગ્લંડ ઉપર પણ ચડી આવશે એવી ધાસ્તી લેકને લાગતી હતી, તેથી વિહગ પક્ષ વધારે પ્રબળ થયે. પરદેશી યુરિટને ઇગ્લેંડમાં કાયમ રહે એટલા માટે વિહગ મુત્સદીઓએ તેમને ધર્મ સંબંધી પૂરી છૂટ આપી, ઈ. સ. ૧૭૦૮. રાણીને પતિ પ્રિન્સ જ્યોર્જ આ વખતે મરી ગયે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવી રીતે ગેડલિન અને માર્લબર બ્રિગ લોકોની મદદથી કારભાર કરતા હતા. પણ સમર્સ ને હૅલિફકસ જેવા નામીચા બ્રિગે હજુ નાખુશજ, હતા ને ગેડેલ્ફિનનું વજન મંત્રિમંડળ ઉપર એટલું બધું સારું પડી શકતું નહતું. માલબની પત્ની ને રાણી વચ્ચે અણબનાવ વધતા જતે હતે. મિસિસ મેલામનું વજન રાણી પાસે ઘણું પડતું હતું. માર્કબરેને જિંદગીભર સેનાપતિને હેદો જોઈતું હતું. રાણીએ તેવો હેદો આપવા ના પાડી. લેકે ફરજીઆત લશ્કરી નોકરીથી, કરના બેજાથી અને લડાઈથી કંટાળી ગયા હતા. આ વેળા હેનરિ સેશેવરલ (Henry Sacheverell) નામના એક ઝનુની ને ઉદ્ધત પણ કપ્રિય ને સારી લેખનશક્તિવાળા ઓકસફર્ડના વિદ્યાર્થીએ ધર્મની છૂટ સામે સખ્ત ઉપદેશ આપે ને એક ઉપદેશમાં તેણે ગેડેલ્ફિનને તેના જાણીતા નામ Volpone થી ઉદ્દેશી સંખ્ત ગાળો આપી. ટેરિ પક્ષના ઉદેશને દબાવી દેવા માટે અને વિહગ રાજ્યક્રાંતિ (Revolution) ને વિશેષ લોકમાન્ય કરવા માટે હવે મંત્રિમંડળે સેશેવરલ ઉપર હાઉસ એવું મન્સમાં કામ ચલાવ્યું, ઈ. સ. ૧૭૦૯-૧૦ આરોપીએ પિતાને ઘણું સારે બચાવ કર્યો, પણ તેને ગુન્હો પૂરવાર થયો ને તેને થડીક એગ્ય શિક્ષા કરવામાં આવી. તેને થોડીક શિક્ષા થઈ એ કારણથી જ વિહગેના શત્રુઓએ આરોપીની ફતેહ માની. સેશેવરલને લેકેએ જબરદસ્ત સંમાન આપ્યું ને રાણીએ પણ તેને પાછળથી સારે હેદો આપ્ય; હાલના પક્ષનું જોર હવે વધ્યું. ઈ.સ. ૧૭૦૧ ના ઑગસ્ટમાં રાણીએ ગેડેલ્ફિનને રજા આપી. પાર્લમેંટમાં ટરિઓ વધુ મતે દાખલ થયા. ભાલબરની પત્ની ઈ. સ. ૧૭૧૧માં કમી થઈ ગઈ. હાલ ને સેઈન્ટ જëન ફરી મંત્રિમંડળમાં આવ્યા. સુલેહ માટે હવે તૈયારીઓ થવા લાગી. આવી રીતે ગેડેલ્ફિનને આઠ વર્ષને કારભાર પૂરો થયે. . * તેણે માર્લબરોને એક કાગળમાં લખ્યું હતું કે The life of a slave in the galleys is paradise in comparison of mine. + તે ઈ. સ. ૧૭૩૨માં મરી ગયો. નાણાંના વિષયને તેને સારે અનુભવ હતે. ઈંગ્લેડના નાણાંથી તેણે લઈને નાસીપાસ કર્યો. તે પ્રમાણિક ખજાનચી હિતે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ હાલીના કારભાર, ઇ. સ. ૧૯૧૦–૧૯૧૩—રાણીએ હવે -હાર્લીને અર્લ કસર્ડ બનાવ્યા. હાર્લીએ જ્યારે કારભાર સંભાળ્યે ત્યારે દેશનું દેવું ઘણું વધી ગયું હતું તે નાણાંની સ્થિતિ ઘણી જ ભયાનક થ પડી હતી. તેણે દક્ષિણ અમેરિકાની સાથે વેપાર કરવાનેા એકહથ્થુ હક આપી એક સાઉથ સી કંપનિ (South Sea Company) ઉભી કરી. - તેના શેરા રાખવાવાળાઓને મંત્રિમંડળે છ ટકાનું કાયમનું વ્યાજ આપવા કબૂલ કર્યું, તે શેરાના વેચાણમાંથી હાર્લીએ દેશના દેવાને પતાવવાની યુક્તિ શોધી કાઢી. હાર્લીએ ફ્રાંસ ને સ્પેન સાથે સુલેહ કરવા મિત્રરાજ્યોથી સ્વતંત્ર વાટાઘાટો કરવા માંડી, માલેબરે તથા વાતપાલ ઉપર રાજ્યનાં નાણાં ઉચાપત કરવાના આરોપા મૂકયા, ને બંનેને ખરતરફ કરાવ્યા. સુલેહની બાબત હાઉસ આવ્ લોર્ડઝમાં વગર વિધે પસાર થાય તે માટે મંત્રિએએ રાણી પાસે બાર અમીરો ઉમેરાવ્યા. હાર્લીએ ને સેઇન્ટ હાતે ક્વિંગ વર્તમાનપત્રકારને તે પ્યુરિટનને હેરાન કર્યા, ગાડોલ્ફિનના કારભારના કેટલાક કાયદા વૈરબુદ્ધિથી રદ કર્યા, તે રાજ્યતંત્રમાંથી ઘણા જિંગાને રજા આપી. પ હાર્લી પ્યુરિટન હતા. પહેલાં તે તે વ્હિગ પક્ષમાં રહી કામ કરતા. તેને રાષ્ટ્રની એટલી બધી પીડા નહાતી; તેને તેા પોતાની વગ વધારવી હતી. વળી ટારિ પક્ષમાં ન્ડિંગ પક્ષ જેટલી બુદ્ધિ ને તેમના જેટલો અનુભવ નહોતાં. બાલિંગપ્રેાકને અંગત લાભ ને રાષ્ટ્રનું હિત બંને જોઈતાં હતાં. હાલી હવે અશક્ત થઈ ગયા હતા. તેનાથી કામકાજ ઉપર ધ્યાન અપાતું નહતું. ખાલિંગપ્રેાકડું બ્રિટેંડર સાથે તે ક્રાંસ સાથે પણ ખટપટ કરતા હતા, તેથી ટારિ પક્ષના આ બંને આગેવાન વચ્ચે અણુબનાવ થયો. રાણી તે ને લડાઇ લડવા માટે તેણે એટલુ નાણું ઉભું કર્યું, છતાં જ્યારે તે મરી ગયા ત્યારે તેની પાસે ૧૨૦૦૦ પાંડ માંડ નીકળ્યા. બીજા ચાર્લ્સના દરબારમાં એક નાના પટાવાળાની જગ્યા ઉપરથી તે ધીમે ધીમે મોટા મંત્રી થઈ શકયા હતા. * The country resolutely adhered at the same time to. a Protestant King and to Jacobite ministers.-Stanhope. § It was a mine dug to blow up the White Staff. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મિસિસ મેશામ, બંને હવે બૉલિંગાક ઉપર પક્ષપાત દર્શાવવા લાગ્યાં. બલિંગ ડિસેટને પિતાના પંથના શિક્ષકે મારફત શિક્ષણ લેતા અટકાવ્યા - હતા. આ કાયદે Schism Act કહેવાય છે. હાલ આ બાબતથી બહુ કંટાળી ગયો. રાણીએ તેને છેવટે રજા આપી દીધી, ૨૭ જુલાઈ, ૧૭૧૪. બલિંગ ફાવત ખરે, પણ છ દિવસમાં રાણી ઍન પતે મરી ગઈ, એટલે તે લાચાર થઈ ગયે. જ્યોર્જ માટે ગાદીને બંદોબસ્ત –જ્યારે ઍન મરણ પથારી ઉપર હતી ત્યારે બેંલિંગાક જેવા ટેરિઓ ખટપટ કરી પ્રિટેડર જેમ્સને ગાદી ઉપર બેસાડવા વિચાર કરતા હતા. પણ અણીને સમયે હિગ અમારે સૅમસેટ ને આર્માઈલ મંત્રિમંડળમાં આપમુખત્યાર થી દાખલ થયા. રાણીએ મુકબરિને રાજ્યને ઘટતે બંદેબસ્ત કરવા હુકમ આપ્યું. એનના મરણ પછી હિંગ મંત્રીઓએ ઇંગ્લંડના રક્ષણ માટે તાબડતોબ બધી જોઈતી તજવીજ કરી લીધી, ને સફાયાના પુત્ર જેને ઈંગ્લંડના રાજા તરીકે સ્વીકાર્યો. આવી રીતે બૈલિંગાકની ખટપટોને નાશ થયે; સાથે જ ટુઅર્ટ અમલન ને ટેરિ પક્ષના અમલને અંત આવ્યો. કાર્લંડ ને ઈંગ્લડ એક(The Scottish Union), ઈ. સ. ૧૭૩૭–જ્યારથી રાજા જેઈમ્સ ઈંગ્લંડ ને ઑલંડ ઉપર અમલ કરતે હતું ત્યારથી બંને દેશનું રાજ્યતંત્ર પણ એક જ પ્રથા ઉપર ચાલે તે સારું એમ બધા અનુભવી મુત્સદ્દીઓ કહેતા હતા. પિતાના અમલના છેલ્લા દિવસે વખતે વિલિયમ પતે પણ એ જ સૂચના આપતે ગયે હતે. જેકેલાઈટ ફરીથી જેઈમ્સના વંશને ગાદી ઉપર બેસાડવા માગતા હતા. કેટલાએક વિહગને એકદમ સ્વતંત્ર રાજ્યતંત્ર જોઈતું હતું. એનના વખતમાં વિલિયમની સૂચના ઉપર વિચાર કરવા બંને દેશોના પ્રતિનિધિઓની એક * ad avy, The grief of my soul is this:-I see plainly · that the Tory party is gone. Bad oralny 241201:—The events of the five days last week might furnish morals for another volume of Seneca. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પરિષદ્ મળી, પણ ઍટલંડના વિરોધથી તે પરિષદ્ પડી ભાંગી.. ઉલટું, ઇ. સ. ૧૭૦૩-૪ની સ્કોટ પાર્લમેંટે ગાદી માટે ઈંગ્લેડથી જુદો બંદેબસ્ત કરવાનો ઠરાવ કર્યો. ઇંગ્લંડની પાર્લમેંટ સામે એ જ કડક જવાબ વા ને સ્કોટ લોકોના વેપાર વગેરે સામે કાયદાઓ કર્યા. ઈ. સ. ૧૭૦૬માં મંત્રિમંડળે વળી જુના સવાલને ફડ લાવવા માટે એકત્રીસ સ્કટ પ્રતિનિધિઓ ને તેટલા જ અંગ્રેજ પ્રતિનિધિઓ નીમ્યા. તેઓની સૂચનાઓ પ્રમાણે સ્કેલેંડની પાર્લમેટને બંધ કરવામાં આવી. તેને બદલે ઑલંડથી. ઇંગ્લંડના હાઉસ આવુ કૅમન્સમાં ૪૫ જણ ને હાઉસ એવુ લૉઝમાં ૧૬. જણા બેસે એમ નક્કી થયું. સ્કર્લંડના કાયદાઓ ને તેના ચર્ચની વ્યવસ્થા હતાં તેમજ રહ્યાં. ઇંગ્લડના દેવામાં ને કર વગેરેની બાબતમાં પણ બને વચ્ચે વેગ્ય સમજુતીઓ કરવામાં આવી. વેપારમાં ને સંસ્થાનિક વસવાટમાં ઓંલંડની પ્રજાને અંગ્રેજો જેટલી છૂટ આપવામાં આવી. આવી રીતે ઈગ્લેંડનું ને સ્કલંડનું રાજ્યતંત્ર એક થયું, મે, ઇ. સ. ૧૭૦૭. તે ઐક્યથી એકંદરે બંને પ્રજાને લાભ થયો, યુરોપમાં ઇંગ્લેડનું વજન વધ્યું, ને ઉત્તરમાં પરરાજ્યો તરફનો ભય નાબુદ થયો. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ખંડ થે. હૈનેવર વંશ. પ્રકરણ ૧૬મું હૈનેવરના રાજાઓને અમલ, ઈ. સ. ૧૭૧૪–૧૮૧૫. | મુખ્ય લક્ષણે –ઍનના મરણ પછી ઍકટ વ્ સેટલમેંટ પ્રમાણે હેનેવરને ઈલેક્ટર જ્યોર્જ ગાદીએ આવ્યું. આ બનાવ અઢારમી સદીનાં ચાર વર્ષ વીત્યા પછી બન્યું. છતાં આપણે તે વખતથી તે ઠેઠ ફ્રાંસ સામેના યુદ્ધના અંત સુધી એટલે ઇ. સ. ૧૭૧૪થી ઇ. સ. ૧૮૧૫ સુધીના ઇંગ્લંડના ઇતિહાસને મુખ્યત્વે હેનેવરના રાજાઓના અમલને જ કે અઢારમી સદીને ઇતિહાસ કહીશું, કારણ કે કેટલેક પ્રકારે એ અમલમાં ઘણું ખરાં સૂત્ર સર્વમાન્ય હતાં. હવે રાજા અને પ્રજાને વિરોધ શાંત થઈ ગયો હતો. ઇંગ્લડના લેકની રાષ્ટ્રીય ભાવના સતેજ થઈ હતી. યુરેપનાં તમામ રાજ્યમાં આ અઢારમા સૈકામાં ખુનખાર રાજ્યક્રાંતિઓ થઈ પણ ઈંગ્લેંડનું રાજ્યતંત્ર જરા પણ ડોલ્યું નહિ. ઉલટું, ઇંગ્લડનું સામ્રાજ્ય વધ્યું ને આબાદ થયું. દેશમાં પાલમેટની સત્તા વધી. ખેતીને ને વેપારને પણ વિકાસ થયો. ઈ. સ. ૧૭૧૪નું ગ્રેટ બ્રિટન યુરોપમાં મુખ્ય દરિઆઈ રાજ્ય હતું; ઈ. સ. ૧૮૧૫નું ગ્રેટ બ્રિટન આખી દુનિયાનું મુખ્ય સામ્રાજ્ય થઈ ગયું. અમેરિકાનાં અંગ્રેજ સંસ્થાને સ્વતંત્ર થયાં એ ખરું છે, પણ ઈંગ્લડે કેનેડામાં, મધ્ય અમેરિકામાં, આફ્રિકામાં, હિંદુસ્તાનમાં ને એશિઆના બીજા ભાગમાં ઘણે મુલક મેળવ્યો. આ વખતમાં ઈગ્લેંડને મુખ્યત્વે કાંસ સાથે લડવું પડયું. ઇંગ્લડને રાજ્યકારભાર હવે રાષ્ટ્રીય ને માન્ય થતા જતા હતા. એવા કારભારથી અંગ્રેજો નેપોલિઅન જેવી મહાશક્તિને દબાવી શક્યા. યુરોપમાં રાષ્ટ્રની સ્વતંત્રતાને ને વ્યક્તિની સ્વતંત્રતાને હજુ જન્મ પણ થયો નહોતે, ત્યારે ઈંગ્લંડમાં એ પ્રમાણે તમામ રાજ્યતંત્ર ખેડાતું હતું. ફેંકસ કહેતા કે-Liberty is order, liberty is strength, liberty is also unity. 241 સૂત્રે ઉપર કારભાર ચલાવીને અંગ્રેજ મુત્સદ્દીઓએ પોતાના દેશને દુનિઆનું સામ્રાજ્ય અપાવ્યું. એ બાબત આખું યુરેપ હવે બે આંખે જોઈ રહ્યું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ . સ. ૧૭૧૪નું ઈગ્લેંડ વેપાર રોજગારમાં આગળ વધતું હતું. અંગ્રેજે. મેટા વેપારીઓ થતા જતા હતા. એક સૈકામાં તેઓ વેપારીઓ જ નહિ પણ મેટા મોટા ઉદ્યોગો ચલાવવાની શક્તિ ધરાવતા થઈ શક્યા. આ અઢારમા સૈકામાં નવી નવી શક્તિઓની શેધ કરવામાં આવી. દેશમાં મેટાં કારખાનાઓ ઉભાં કરવામાં આવ્યાં. વેપારની એકદમ છૂટ મૂકવામાં આવી. મૂડીવાળાઓ ને મજુરી કરનારાઓના બે ખાસ વર્ગો હવે હયાતીમાં આવ્યા. વસ્તી ત્રણ ગણી વધી. ગામડાઓ ભાંગી પડ્યાં, શહેરે વધ્યાં. આમ ખેતી, ઉદ્યોગને વેપાર શાસ્ત્રીય થયાં. આ બનાવ ઔદ્યોગિક ક્રાંતિ (Industrial Revolution) ના નામથી ઓળખાય છે. આ બધી રાજકીય ને આર્થિક પરિસ્થિતિ લાવવામાં. ધુરંધર મુત્સદીઓ, નાવિકે, સરદાર, લેખકો, ને વક્તાઓને હાથ હતો. યુરોપની પરિસ્થિતિમાં પણ આ સૈકામાં એટલા જ ક્રાંતિકારક બનાવો બન્યા. ઇંગ્લંડના મુત્સદીઓએ ગ્રેવીસેક વર્ષ સુધી તે કાંસ સાથે મૈત્રી રાખી, કારણ કે નવા રાજ્યને હજુ રાષ્ટ્રીય સંસ્થાઓના ચેકઠમાં બરાબર ગોઠવવાની. જરૂર હતી ને તે માટે દેશને આબાદી ને સુલેહ જોઈતાં હતાં. પેઈનને ઈટ લેની વેજનાને તેડવી હતી તેથી પહેલાં તે અંગ્રેજોએ તેની સામે બીજે રાજ્યને પિતાના પક્ષમાં લીધાં. આ સૈકામાં રશિઆને પ્રશિઆ આગળ આવ્યાં. તેથી ઇંગ્લંડને તે દિશા તરફ દષ્ટિ રાખવાની જરૂર પડી, કારણ કે બાલ્ટિક સમુદ્રમાં કોઈ એક સત્તા વધારે બળ ભગવે એ તેને હિતકર નહેતું. ઈલ ને રાજા હૈને વરને પણ રાજા હતા. હેનેવર જર્મનિમાં નાનું રાજ્ય હતું, તેથી તેનું હિત પણ અંગ્રેજોને સાચવવાની જરૂર પડી. ઇંગ્લેડને આ સૈકામાં ચારેય ખંડમાં લડવું પડયું, તેથી તે પ્રમાણે જુદાં હિતેને કાયમ રાખીને અંગ્રેજ મુત્સદ્દીઓએ પર રા સાથે કામ લીધું. પ્રકરણ ૧૭મું પહેલે જે, ઈ. સ. ૧૭૧૪-૨૭. હૈનેવર વંશની સ્થાપના આ પહેલે ધૈર્જ રાજા–ઍનન મરણ વખતે જ્યોર્જ હેનવરમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ હતે, તેથી તેની ગેરહાજરી દરમ્યાન રાણીએ મરણ પથારી ઉપર કરેલી લિખિત સુચના પ્રમાણે નવા મંત્રિમંડળે દેશને કારભાર નવા રાજાને નામે સંભાળે. પૅર્જ પિતે ટુંક મુદતમાં ઇંગ્લેંડ આવ્યું. એ વખતે તેની ઉંમર ૫૪ વર્ષની હતી. હૈનેવરની ગાદીએ આવ્યાં તેને સોળ વર્ષ થયાં હતાં. તેણે ઑસ્ટ્રિઆમાં નેધલંડ્ઝમાં સરદારી કરી બતાવી હતી. તે રગેરગમાં પાક જર્મન હતે. તે ડાબેલ, સાદે, કદરૂપિ ને કરકસરી હતું. તેનામાં મહત્વાકાંક્ષા હતી. મુખ્ય મુદ્દાઓ તે સમજી શકત. તેનામાં ક્રૂરતા જરા પણ નહોતી. પણ તે ઘણે કૃપણ, લંપટ, હલકટ સ્વભાવને, આવડત વગરને, સાહિત્ય કે કળા તરફ તદન બેદરકાર, ને ધર્મ ઝનુની પ્રોટેસ્ટંટ હતું. લોકેના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લઈ રાજ્ય કરવાનું તે ક્યાંય શીખ્યો નહોતો. અધુરામાં પૂરું, તે અંગ્રેજી ભાષા કે સંસ્થાઓ વિષે કાંઈ જાણતા નહે. માંસ સામે સતત વિગ્રહ કરવો જોઈએ, એમ તે ભાનતે. વિહગ લોકો જ તેના ખરા મિત્રો છે, એમ તે હંમેશાં સમજો. નવા રાજાએ પિતાની પત્નીને તજી દીધી હતી ને તેને હેનેવરમાં કેદ કરી હતી. તે સ્ત્રી ત્યાં જ મરી ગઈ તેણે કદી ઈંગ્લંડનાં “ઝાડવાં” જોયાં નહિ. ઇંગ્લંડમાં રાજા પાસે બે રખાતે રહેતી, એ કારણથી જ્યોર્જને પિતાના એકના એક પુત્ર ને પુત્રી સાથે બનતું નહિ. પત્ર ફેડરિકને રાજા તેના બાપ સાથે રહેવા દેતા નહિ. આ કૌટુંબિક વિખવાદ વંશાનુગત ચાલ્યો આવ્યો. પણ પાટવી કુંવર જ્યોર્જ ઑગસ્ટસની પત્ની કેરેલિન (Caroline) ઘણી ચાલાક સ્ત્રી હતી. નવા રાજાના જર્મન સાથીઓ આપખુદ હતા. તેઓ લાંચ લઈ રાજા પાસેથી લોકોને લાભ અપાવતા. પરિણામે અંગ્રેજ મુત્સદીઓ વચ્ચે ને તેમની વચ્ચે ઘણી તકરારે થઈ. જ્યોર્જ ઈગ્લેંડ માટે જરા પણ દરકાર કરતા નહિ. તેણે હેનેવર ઉપર જ પિતાનું મન લગાડયું. પરિણામે અંગ્રેજ મુત્સદીઓએ ઈંગ્લેંડને કારભાર રાજાની દરમ્યાનગીરી સિવાય કર્યો. જ્યોર્જ તમામ સત્તા હિગ મુત્સદ્દીઓને આપી દીધી; તેથી તાજની સત્તા ઘટી, પાર્લમેટના અધિકારે વધ્યા, ટરિઓ રાજ્યતંત્રથી લગભગ પચાસ વર્ષ સુધી બાતલ રહ્યા, ને નવું રાજ્યતંત્ર લોકમાન્ય થયું. Page #235 -------------------------------------------------------------------------- ________________ રર૩ પહેલું મંત્રિમંડળ-સ્ટેનહેપ અને ટાઉનશેડ(stanohope; , Townshend), ઇ. સ. ૧૭૧૪–૧૬. પ્રધાનને હે –ઉપર જણાવ્યું તેમ જોજે મુખ્યત્વે હિગ આગેવાનોને મંત્રિમંડળમાં જગ્યા આપી. આ મુત્સદીઓમાં સ્ટેનહોપ અને ટાઉનશેન્ડ મુખ્ય હતા. ટાઉનશેન્ડ ચુસ્ત પ્રોટેસ્ટંટ, સરળ, કામકાજથી પૂરેપુરે વાકેફ, ખંતીલે, ટેકીલે, પ્રમાણિક, પણ આવેશી હતે. ઍનહોપ પાર્લમેંટના કામકાજમાં ઉસ્તાદ, બાહોશ સિપાઈ, નિપુણ ધારાશાસ્ત્રી, યુરોપની પરિસ્થિતિને પૂરે વાકેફગાર, વિદ્વાન, ને મુત્સદી હતા. ટાઉનલેન્ડને સાળા વૈપલ આ મંત્રિમંડળમાં હાજર હતા. એમના સિવાય રાજાના જર્મન મિત્ર રાજ્યકારભારમાં ને મુખ્યત્વે પરદેશ ખાતાના કારભારમાં સારી પેઠે માથું મારતા. જ્યોર્જ અંગ્રેજી સમજતે નહિ તેથી તે મંત્રિમંડળની બેઠકોના પ્રમુખસ્થાને બેસવા આવતે નહિ. પરિણામે મંત્રિમંડળના કામકાજના ઈતિહાસમાં એ ધારે પડી ગયું કે રાજા કદી પણ તેમાં હાજરી આપી શકે નહિ. મંત્રિમંડળની ચર્ચાઓ હવે વધારે સ્વતંત્ર થઈ ગઈ. રાજાની ગેરહાજરીમાં મંડળને મુખ્ય મુત્સદી પ્રમુખ થવા લાગે. કાળક્રમે, તે Prime Minister–મુખ્ય પ્રધાનના નામથી ઓળખાવા લાગે. મંત્રિમંડળના ઠરાવનું નિવેદન આ મુખ્ય અમાત્ય હંમેશાં રાજાને કરતે.) આંતર કારભારમાં હવેથી ઈગ્લેંડના રાજાઓ ઝાઝા દરમ્યાન થયા નહિ. છે ? ૮. * પ્રિટેન્ડરની ઇગ્લડ ઉપર સવારી, ઇ. સ. ૧૯૧૫–રાજા બીજા જેઈમ્સને પુત્ર જેઈમ્સ એડવર્ડ, શેવેલિઅર દ સાન ઑર્જ (Chevalier de St. George) 241 qua 12Ahi ziai a cuien dirail સાથે ખાનગી પત્રવ્યવહાર ચલાવતા હતા. જે ગાદીએ આવ્યું ત્યાર પછી બૌલિંગ જેવા કેટલાએક ટેરિ આગેવાને તેની પાસે નાસી ગયા. ચંદમે લૂઈ ઈ. સ. ૧૭૧૫ના સપ્ટેમ્બરમાં મરી ગયે તેથી કાંસમાંથી તેને ખાસ મદદ મળી શકે એમ નહતું; પણ ઇંગ્લંડમાં માલંબરે જેવા કેટલાક અસંતુષ્ટ ને સ્વાર્થી આગેવાનોએ તેને ખોટી આશાઓ આપી. અર્લ આવું ભારે સપ્ટેમ્બરમાં ઓંલંડમાં બંડ ઉઠાવ્યું ને પ્રિટેન્ડરને રાજા તરીકે જાહેર : કર્યો. મૅકિન્ટોશ વગેરે હાઈલેંડરે તેની સાથે ભળ્યા. તુરત તેઓએ પાર્થને Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કબજે કર્યો. પછી તેઓ ઉત્તર ઈગ્લેંડમાં દાખલ થયા પણ પ્રેસ્ટન (Preston) પાસે તેઓ સખ્ત હારી ગયા, નબર, ઈ. સ. ૧૭૧૫. આર્કાઈલ ને માર સ્કેલેંડમાં શેરિફમૂર પાસે લડ્યા, પણ કઈ ખાસ છર્યું કે હાર્યું નહિ. આ બે બનાવોથી ઑટલંડની બધી પરિસ્થિતિ બગડી ગઈ. ત્યાર પછી પ્રિટેન્ડર પતે તે દેશમાં આવ્યું. તેણે ઠંડી કબજે કરી પર્થ આગળ મુકામ કર્યો. પણ ઉત્તરથી ને દક્ષિણથી એમ બંને બાજુએથી તેના ઉપર અંગ્રેજ લશ્કરે આવતાં હતાં તેથી ઇ. સ. ૧૭૧૬ના ફેબ્રુઆરિ માસમાં તે દરિયાવાટે કાંસ ચાલ્યો ગયો. તેના અનુયાયીઓ વીખરાઈ ગયા અથવા યુરોપ ભાગી ગયા. પ્રિટેન્ડર ફાવી શક્યો નહિ, કારણ કે તેનામાં બહાદુરી હતી પણ આવડત નહોતી. તે સાહસ કરતાં અચકાત. લંડના હાઈલેંડરો અથવા પહાડી વતનીઓના આગેવાનો પરસ્પર લડતા હતા ને તે દેશમાં કોઈ રાજા માટે રાષ્ટ્રીય ભાવના પ્રકટ થાય એવી સ્થિતિ હતી જ નહિ. પ્રિટેન્ડર ચુસ્ત કેથલિક હતા. સ્કાઉંડમાં, આયર્લંડમાં કે ઈગ્લેંડમાં પ્રોટેસ્ટંટ મતને તે જરા પણ નમતું આપવા માટે નહે તે એટલું જ નહિ, પણ જે બની શકે તે પરદેશી લશ્કર ને પૈસાની મદદ વડે તે પંથને પિતાની બાપીકી માલિકીમાંથી તેને જડમૂળ ઉખેડી પણ નખ હતે. પિતાના બાપદાદાઓ માફક એ કુમાર પણ રાજાના ઈશ્વરદત્ત હકમાં માનનાર હતું. જે જે અંગ્રેજો તેની સાથે છૂપો સંબંધ ધરાવતા હતા તે બધા અણીને પ્રસંગે ફરી ગયા.. કાંસથી કઈ મદદ મળી નહિ. ક્રાંસમાં બેલિગક જેવા તેના મિત્ર બંને બાજુ “ઢેલ” વગાડતા હતા. ઇંગ્લંડમાં કઈ પણ બળવાન પક્ષે તેને ખરી. મદદ આપી નહિ. ઉલ, જ્યોર્જની ગાદી હવે “રીઢી” થઈ ગઈ. રાજાએ ને તેના મંત્રિમંડળે બંડખોર તરફ નરમાશ બતાવી ને લગભગ તમામ લેકોને જીવિતદાન આપ્યું પરિણામે શત્રુપક્ષ એકદમ શાંત થઈ ગયે. મુખ્ય બંડખેરેને દેહાંતદંડની શિક્ષા થઈ. ટેરિ અમાત્ય નોટિંગહામ સામે થયે તેથી તેને હવે રજા આપવામાં આવી, ઈ. સ. ૧૭૧. જેઈમ્સ કાંસથી હદપાર થશે. તે યુરોપમાં રખડી રઝળી મરી ગયે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કલાકે નહેપ ને ટાઉનશેડનો કારભાર, સેટેનિઅલ એકટ (સાત વર્ષની પાર્લમેંટની મુદત), ઈ. સ. ૧૭૧૬આ પહેલા મંત્રિ મંડળે પ્રથમ તે ટરિ આગેવાનોનાં કેટલાંક કૃત્યોની તપાસ ચલાવી ને હાલ ઉપર કામ ચલાવ્યું; લિંગાક ફ્રાંસ નાસી ગયે; હાલ ઠેઠ ઈ. સ. ૧૭૧૭માં છૂ. બૌલિક હેઠ ઈ. સ. ૧૭૨૩માં ઇંગ્લડમાં આવી શક્યો ને ૧૭૫૧માં તે મરી ગયો. ત્યાર પછી તેઓએ પિતાની સત્તા કાયમ થાય તે માટે એક અગત્યને કાયદો કર્યો. ત્રીજા વિલિયમના વખતમાં ઈ. સ. ૧૬૯૪માં પાર્લમેંટ દર ત્રણ વર્ષે બરખાસ્ત થવી જોઈએ ને નવી પાર્લમેંટ મળવી જ્યોર્જ ૧લે જોઈએ એમ ઠરાવવામાં આવ્યું હતું. કોઈ પણ પક્ષને આ કાયદે અનુકૂળ નહોતે. દર ત્રણ વર્ષે પ્રધાન બદલાય, પાલમેટના સભાસદ બદલાયે, ભાષણોથી, વર્તમાનપત્રથી અને પત્રિકાઓથી ચુંટણી માટે જનતામાં કોલાહલ થય, એ ઈચ્છવાજોગ નહતું. ઇ. સ. ૧૭૧૫ના બંડથી મંત્રમંડળમાથી ટેરિ પક્ષને એકને એક મુસદી નટિંગહામ પણ ખસી ગયો હતો. વિહગ લેકોને ચાલુ પાર્લમેટની બેઠક લંબાય તેમાં લાભ હતો. તેઓ હવે એમ કહેવા લાગ્યા કે દેશમાં આબાદી ને સુલેહ વધે તે માટે પાલમેટની બેઠકની મુદત લાંબી રાખવાની જરૂર છે. પોતાની બહુમતિને બળથી પાર્લમેંટ વધારેમાં વધારે સાત વર્ષની મુદત સુધી બેસી શકે ને તે પછી નવી ચુંટણી થવી જોઈએ, એ કાયદે તેમણે પસાર કર્યો, એપ્રિલ-મે, ઈ. સ. ૧૭૩ ૬. આ કાયદાથી મંત્રિમંડળે પાર્લમેંટથી ને * The Trien ja! Act hal made & triennial king, a triennial ministry, and a triennial alliance. B૧૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ખાસ કરીને તાજની સત્તાથી સ્વતંત્ર થયાં, તાજની સત્તા એટલે અંશે ઘટી, અને હાઉસ ઑવ્ કમન્સ હાઉસ એવું લૅન્ડ્ઝના અંકુશથી સ્વતંત્ર થયું. આ કાયદે લગભગ બસો વર્ષ સુધી ચાલુ રહ્યો. ઍનહેપની પરદેશ સાથેની રાજ્યનીતિ, ઈ.સ.૧૭૧૪-૨૧ઉપર આપણે જોઈ ગયા કે પરદેશ સાથેના વ્યવહારમાં પહેલા મંત્રિમંડળને આત્મા ઍનહોપ હતા. યુક્રેટની સુલેહમાં ટેરિ મુત્સદ્દીઓએ વિહગ સિદ્ધાંતને બાજુએ મૂક્યા હતા. હવે હિંગ લોકે સત્તા ઉપર આવ્યા હતા. તે પ્રતિકૂળ શરતોને કઈ પણ રીતે ફેરવી શકાય એમ હતું; પણ યુરોપની સ્થિતિમાં હવે એક બીજો અગત્યનો ફેરફાર થઈ ગયો હતો. પ્રથમ તે ઇ. સ. ૧૭૧પમાં ફાંસને રાજા ચંદમે લૂઈ મરી ગયે. બીજું, ઇંગ્લો રાજા હૈનવરને પણ રાજા હતો ને હૈનેવર જર્મન, એમ્પાયર એટલે ઑસ્ટ્રિઆના રાજ્યતંત્ર, અને સ્વિડન તથા રશિઆ સાથે નિકટ સંબંધમાં હતું. જ્યોર્જ હૈનેવરના હિતને જ હંમેશાં લક્ષમાં રાખતા. આ કારણથી ઍનહોપને જુદી જુદી દિશાઓમાં ધ્યાન રાખવું પડયું. ઇ. સ. ૧૭૧૫માં જ્યાજે જર્મનિમાં બ્રિમન (Bremen) અને વર્ડનને (Verden) કબજો મેળવ્યો હતો ને તે બાબતમાં તેને ઍપરરની ખાત્રી જોઈતી હતી. ઍનહોપે પહેલાં તે લંડ સાથે ને ઑસ્ટ્રિઆ સાથે લડાઈ વખતે પરસ્પર મદદ કરવાને વેસ્ટમિન્સ્ટરનો કરાર ર્યો, ઈ. સ. ૧૭૧૬. પેઈનના રાજા પાંચમા ફિલિપને કાંસના સગીર રાજાના વાલી બનવું હતું કે તે માટે તેને ઈંગ્લંડની મદદ જોઈતી હતી, તેથી તેણે અંગ્રેજોને વેપારના હકો આપ્યા, ઈ. સ. ૧૭૧૬. બાલ્ટિક સમુદ્રમાં સ્વિડનના રાજાને નબળો કરવામાં આવ્યું, કારણ કે તે હેનેવર વિરુદ્ધ પ્રિટેંડરને મદદ કરવા કારસ્તાન કરતા હતા. કાંસ પણ ઈ. સ. ૧૭૧૭માં હોલંડ ને ઈગ્લેંડ સાથે ત્રિપક્ષ કરાર (Triple Alliance)માં ભળ્યું. ઈ. સ. ૧૭૧૭માં ટાઉનશેન્ડ ને વૈલપલ મંત્રિમંડળમાંથી નીકળી ગયા ને સંડલંડ દાખલ થયો, એટલે યુરોપીય કામકાજમાં સ્ટેનહોપ કુલ સત્તા ભોગવત થય. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઈ. સ. ૧૭૧૮ના ત્રિપક્ષ કરારમાં ઑસ્ટ્રિઆ પણ ભળ્યું ને ઈંગ્લેંડકાંસ, હિલિંડ, ને પાયર, હવે મિત્રો થયાં. ઍનહોપને વિચાર પેઈનના મુસદી આબેનિની યોજનાને તેડી નાખવાનું હતું. સ્પેઈનના આ પ્રખ્યાત મુત્સદીની યોજના એ હતી કે સિસિલિ, સોડિનિઆ, મિલાન ને નેપલ્સમાં સ્પેઈનની વગ રહે, તે માટે સ્વિડન ને રશિઆ સાથે મૈત્રી કરી ઈંગ્લડ ને ઑસ્ટ્રિઆને દબાવવાં. પણ ઍડમિરલ બિંગે પેઈનના કાફલાને સિસિલિના મેસિનાના બંદર પાસે હરાવ્યો, ઑગસ્ટ, ઈ. સ. ૧૭૧૮. આલ્બોનિએ ઇંગ્લંડ ઉપર એક કાફ મેકલ્યો પણ તે સવારી નિષ્ફળ ગઈ ઇ. સ. ૧૭૧૯. ફિલિપે તેને દેશપાર કર્યો ને પછી ઈગ્લેંડ સાથે મૈત્રી કરી. સ્વિડન ને પ્રશિઆ પણ ઇગ્લેંડનાં મિત્રો થયાં, ઈ. સ. ૧૭૧૪–૨૦. આવી રીતે ઍનહોપે ચાલાકીથી ઇંગ્લંડને બધે ઠેકાણે લાભ અપાવ્યા એટલું જ નહિ, પણ તેની આગેવાની નીચે યુરોપનાં રાજ્યો વચ્ચે કરાર કરાવ્યા. ઍનહેપ ને સંડલંડને આંતર કારભાર, ઈસ૧૯૧૭–૧રાઉનશેન્ડ ને તેને સગે વૅલપલ ઈ. સ. ૧૭૧૭માં સ્ટેનહેપ પાસેથી ખસી ગયા, એટલે આંતર કારભારમાં સંડલંડ મુખ્ય સત્તા ઉપર આવ્યું, અને ઍનહોપના મરણ સુધી એ બંને જણા મંત્રિમંડળમાં મુખ્ય હેદ્દેદારો તરીકે રહ્યા. આવી રીતે વિહગ પક્ષમાં મેટું તડ પડયું. દેશને તે તેથી ફાયદો થયે; કારણ કે પિતાના જ પક્ષના, પણ હવે પોતાના વિરોધીઓ, મંત્રિમંડળના કારભાર ઉપર તેઓ ટોરિ શત્રુઓના જેટલે શબ્દપ્રહાર કરવા લાગ્યા, અને અણીને પ્રસંગે હિગ પક્ષના મૂળ સિદ્ધાંત ઉપર હરીફેના સડેલા કારભારને વ્યવસ્થિત કરવા તૈયાર થયા. અમીરાતને મુત્સદ્દો (Peerage Bill), ઇ. સ૧૭૧૯- * આ નવા કારભારમાં ઈ. સ. ૧૭૧૫ના બનાવના ગુન્હેગારને માફી આપવામાં આવી ને યુરિટ ઉપર કેળવણીની બાબતમાં ને ધર્મની બાબતમાં બોલિંગ કે જે અત્યાચાર કર્યા હતા તે રદ કરવામાં આવ્યા. ઇ. સ. ૧૭૧૮માં પ્રધાનએ પાર્મેિટમાં મુસદો દાખલ કર્યો કે હાઉસ ઍવ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ લાર્ડ્ઝમાં છથી વધારે નવા અમીરા તાજ દાખલ કરી શકે નહિ, તે દરેક જુના ખલાસ થતા અમીરેને ખલે એક નવા અમીર ઉત્પન્ન કરવા. પ્રધાનોનો મુદ્દો એવા હતા કે પોતાના શત્રુ પાટવી કુંવર જ્યારે રાજા થાય. ત્યારે તેની નવા અમીરા કરવાની સત્તા નાબુદ કરવી તે તેથી પોતાના પક્ષની સત્તા હાઉસ આવ્ કામન્સમાં વધારવી. પણ તેમાં તે કાવ્યા નહિ. આ મુત્સદ્દો Peerage Bill કહેવાય છે. સાથ સી કંપનિની નાદારી. વાલપાલે કરેલા નાદાર દેશના ઉદ્ધાર, ૧૯૨૦: સેડલેંડ ને સ્ટૅનહેાપના સંયુક્ત કારભારના અંત, ઇ. સ. ૧૯ર૧.—ઉપર આપણે જોયું કે જેવી રીતે ક્વિંગ મુત્સદ્દીઓએ ઈંગ્લંડની બૅંક ઉભી કરી વેપારીઓને તે સાહુકારાને પોતાના પક્ષમાં લીધા હતા, તેવી જ રીતે ટાર આગેવાનાએ તે સંસ્થાના હરીફ તરીકે સાઉથ સી કંપનિ ઉભી કરી હતી ને તેની મારફત દેશના મોટા દેવાની પતાવટ કરવાની યોજના તૈયાર કરી હતી. ઇ. સ. ૧૯૧૮ને શુમારે એ નવી કંપનના શેરોના ભાવમાં મોટી તેજી ખેલાતી હતી, જો કે ટારિ મુત્સદ્દીઓએ જેવાં અણુગાં ફૂંક્યાં હતાં તેવા ધીકતા વેપાર કંપનિ હજુ સુધી મેળવી શકી નહોતી. ઈંગ્લેંડનું પ્રજાકીય દેવું આ વખતે લગભગ કરોડ ૫૧,૩૦૦,૦૦૦ પાંડનું હતું અને તેના ઉપર લગભગ ૩૫ લાખ પાંડ જેટલું વ્યાજ સરકારને આપવું પડતું. દેશના બજેટાના આંકડા વાર્ષિક એક કરોડ પાંડના આવતા એટલે સાધારણ રીતે કરજ સંબંધી લોકોને તે સરકારને ચિંતા તેા રહે જ. આ કારણથી ટારિ સરકારે કરજના કેટલાક ભાગ સાઉથ સી કંપનિના શેરોમાં બદલાવી નાખવાની ને કરજને વહીવટ કંપનિને સોંપવાની યોજના પાર્લમેંટ સમક્ષ મૂકી. પણ ઈંગ્લંડની બેંક કંપનિ કરતાં વધારે સારી શરતે આપવા તૈયાર થઇ, તેથી કંપનિએ તેથી પણ વધારે સારી શરત આપવા કંબુલ્યું.. સરકારે વ્યાજની અમુક તેરીખે કંપનિને ૭૫ લાખ પાંડનું કરજ સોંપી દીધું. કંપનિએ તે રકમ પોતાના શેરવાળાઓને વહેંચી આપી, ઇ. સ. ૧૭૨૦. આ વખતે કંપનિના શેર તેજીમાં હાવાથી તેટલું નાણું ભરવામાં કાંઈ મુશ્કેલી પડી નહિ, પણ આમાં જ ખરી પાલ હતી, કાણુ કે કંપનને કાંઇ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ અરે નફે હજુ મોટા પ્રમાણમાં કયાંયથી થતું નહોતું. છતાં કે બેટી અફવાથી એટલા બધા ઘેલા થઈ ગયા કે તેઓ કંપનિના શેર લેવા તલપાપડ થવા લાગ્યા. સને શેર હજારે વેચવા લાગે. ઉપરાંત કેટલાએક લેભાગુઓએ ને શેખચલ્લીઓએ નવી કંપનિઓ ઉભી કરી; મેટા મોટા માણસે તેના આગેવાને થયા. ઘરે બાંધવાની, વીમો ઉતરાવવાની, સતત ગતિમાં રહે એવી ચકી કાઢવાની, પેઈનનાં ખચ્ચરેને પરદેશ મોકલવાની, પારાને પ્રવાહી બનાવવાની, અનાથાશ્રમ ખેલવાની, એવી અનેક કંપનિઓ ઉભી થઈ. બધા લેકેએ પિતાનું બચેલું નાણું આવી લેભાગુ જનાઓમાં રહ્યું. એક જણાએ એવી લાલચ આપી કે જે કોઈ શબ બે પડની રકમ અનામત મૂ કશે તેને દર વર્ષ સે પિંડ મળશે. લોકેએ પાંચ કલાકમાં ૨૦૦૦ પિંડ ભરી દીધા. લેભાગુ સેનેરી ટેળીને માણસ આ રકમ ખીસ્સામાં મૂકી પિલ કરી ગયે. આવી હરામખેરીને દબાવવા માટે સરકારે કેટલીક જૂઠી કંપનિઓને દબાવી દીધી. પનિઓ ઉભી થઈ હતી પણ વેપાર તે હવે નહિ; નફા વગર શેરોના ભાવ ક્યાંસુધી ટકી રહે ? ધીમે ધીમે શેરબજારમાં મંદી પેઠી; એક પછી એક, બધી કંપનિઓ ગગડી પડી. સાઉથ સી કંપનિની પિલ પણ હવે છાની રહી શકી નહિ. હવાવાળા પાણીને પરપેટે ફુટી ગયે. શેર અસલ ભાવે આવી ગયે. વિધવાઓ, માબાપ વગરનાં છોકરાઓ, સામાન્ય વર્ગનાં માણસે, પ્રધાન, વગેરે બધા હવે પારાવાર નુકસાનીમાં ફસાઈ પડયાં. કંપનિની સ્થિતિની તપાસ કરવામાં આવી. એક પ્રધાન, નામે કૅગ્સ, સામે રૂશવત ને દગો પૂરવાર થયાં. તેણે આપઘાત કર્યો. બીજા પ્રધાનને પણ એજ ગુન્હાસર બરતરફ ને કેદ કરવામાં આવ્યું. સ્ટેપ ઉપર તેના શત્રુઓએ એવા તે સખ્ત શબ્દપ્રહાર કર્યો કે જવાબ વાળતાં માટે આઘાત થવાથી તે મરી ગયે. કંપનિના કેટલાક ડાયરેકટરે ભાગી ગયા; કેટલાકને સજા કરવામાં આવી. સંડલડે રાજીનામું આપ્યું. ઈ. સ. ૧૭૨૨માં તે મરી ગયો. વૅલપલ હવે આગળ આવ્યું. તેણે ગુન્હેગારોની મીલકતને જપ્ત કરાવી વેચી નાખી. તેમાંથી લોકોને નસાનીને બદલે મળ્યો. કંપનિએ પ્રજાકીય કરજ પેટે જે રકમ આપવાનું કબુલ્યું હતું તેને માટે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભાગ માફ઼ કરવામાં આવ્યો. જે લોકોએ પ્રજાકીય કરજનાં કાગળીયાં (Annuities)ને બદલે કંપનનાં કાગળી ખરીધાં હતાં તેમને પણ ચેડા ઘણા સંતોષવામાં આવ્યાં. પ્રજાકીય કરજના વ્યાજની તેરીખ પાંચ ટકાની ને પછી ચાર ટકાની કરી નાખવામાં આવી. કરજ પતાવવા માટે વાલપેલે દર વર્ષ અમુક રકમ અનામત રાખવાને ચાલ શરૂ કર્યાં. આવી રીતે તેણે નાદાર ઇંગ્લંડને એક મોટી આફતમાંથી કુનેહથી બચાવી લીધું. તે જ સાથે તેના વીસ વર્ષના કારભારની શરૂઆત થઇ. ટાઉનોન્ડ અને વાલપાલને સંયુકત કારભાર, ઇ. સ. ૧૭૨૧–૨૯. વાલપાલ હવે મુખ્ય કારભારી થયા. ઇ. સ. ૧૭૨૨માં ઇંગ્લંડમાં જેકાબાઈ ટાનું કાવતરૂં પકડાયું. ઍટર્બરિ (Atterbury) નામના રાન્ચેસ્ટરના બિશપ ઉપર ઇંગ્લંડની સરકારને શક પડયા. તેને અને ખીજાઓને દેશપાર કરવામાં આવ્યા. ઇંગ્લંડમાં આયર્લૅડની છીંટના વપરાશ બંધ. કરવામાં આવ્યા; વળી આયર્લૅડમાં સિક્કા પાડવાની છૂટ રાજાની રખાત ડચેસ આર્કેન્ડાલના એક માણસને આપવામાં આવી; આયર્લેંડમાં મોટા કોલાહલ જામ્યો. પ્રખ્યાત સ્વિફ્ટે આમાં ઘણા જાણીતા ભાગ લીધા. પરિણામે વાલપેલે નમતું આપ્યું, ઇ. સ. ૧૭૨૨-૨૫. સ્કોટ્લડમાં પણ વાલપાલને પ્રજાપાકાર થવાથી એક કર છેાડી દેવા પડયા. વાલપોલની સામે બધા ટારિઓ ને પુલટેનિ ને કાર્ટરેટ જેવા હિંગ મુત્સદ્દીઓ (6 આ વખતે ભાષણો, વર્તમાનપત્રા, પત્રિકાઓ, ને સાહિત્ય વાર્ટ પોતાના ઉભરા પેટભર કાઢતા, તેઓ “Patriots”-દેશભકત કહેવાતા.ł આ લોકોને વાલપાલ ઠાકરાએ અથવા “ Boys ” કહેતા. કારભારના છેલ્લા વર્ષમાં ;, * આવી ઘેલછા ને નાદારી આપણા ઈલાકામાં છેલ્લાં સાઠ વર્ષમાં બે વાર જણાઇ છે. ઈ. સ. ૧૮૬૬ પુછી, ને ગયા મહાયુદ્ધ પછી, ઈ. સ. ૧૯૧૬-૨૧માં. પહેલા જમાનાને પ્રસિદ્ધ સુરતી જૈન પ્રેમચંદ રાયચંદ હજી પણ લેાકામાં વખણાય છે. તેણે મુંબઈના દિરયા પૂરવાની યેાજના ઉભી કરી હતી ને મુંબઇ બેંકને પણ એક વાર “હાથ જીભ'' કઢાવી હતી. * દાખલા તરીકે, Am I a freeman in England and do I become a slave in six hours by crossing the Channel ? સ્વિફ્ટના સિક્કા પણ પડેલા.. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પિતાના ઉપર થતા સખ્ત આક્ષેપનો તેણે એકવાર સુંદર જવાબ આપ્યઃ “A patriot, sir, why, patriots spring up like mushrooms ! I could raise fifty of them within the four and twenty hours. I have raised many of them in one night. It is but refusing to gratify an unreasonable or an insolent demand, and up starts a patriot." કટરેટ ને યુરોપ–વૈલિપલના કારભાર દરમ્યાન પ્રથમ તે ટાઉનશૈન્ડ યુરોપ સાથે વ્યવહાર જેતે; પણ પછી તેને મદદનીશ મંત્રી કાર્ટરેટ (Cartaret) તેનાથી ઉપરવટ થઈ બેઠો. કાર્ટરેટ યુરોપના દેશોની ભાષાઓ, ને તેમાં પણ ખાસ કરીને રાજાની જર્મન બેલી, સારી પેઠે જાતે હતે. એ બંને જણા વચ્ચે એ કારણથી ચડસાચડસી થવા લાગી. કાઈટને જિબ્રાલ્ટર પેઈનને પાછું સોંપી દેવું હતું ને બાલ્ટિક સમુદ્રમાં રશિઆના ઝાર પિટરને હંફાવવો હતો. પણ ટાઉનશેન્ડને જ્યોર્જને ભરોસો હોવાથી તે ફાવ્યું નહિ ને ઈ. સ. ૧૭૨૪માં તે હદો તેણે છોડી દીધો. ઈ. સ. ૧૭૨૧માં ઇંગ્લેંડ, કાંસ ને પેઈન વચ્ચે માડિડ મુકામે એવો કરાર કરવામાં આવ્યું કે પેઈનના રાજકુંવરને ઇટાલિમાં સત્તા અપાવવી. ઍપરર ચાર્લ્સ આ બાબત કદી પણ સ્વીકારે એવું હતું નહિ. તેણે નેધલંડ્ઝના સ્ટેડ બંદરના લેકને એશિઆ સાથે વેપાર કરવાની છૂટ આપી હતી. આ છૂટ યુફેકટના કરારની વિરુદ્ધ હેવાથી યુરોપનાં બીજાં રાજ્ય સામે પડ્યાં. ઈ. સ. ૧૭૨૨માં એપરરે ટેંડના વેપારીઓની એક મંડળી ઉભી કરી. સ્પેઈન જિબ્રાલ્ટરના પ્રશ્ન ઉપર તે ઘણુ વખત થયાં અકળાતું હતું, તેથી તેની રાણી ઇલિઝાબેથ ફાનસે ઓસ્ટ્રિઆ સાથે ૧૭૨પમાં વિએનાના બે કરાર કર્યા. એ બે કરારોથી પેઈને ઑસ્ટ્રિઆની ગાદી ચાર્શની પુત્રી મેરાયા થેરેસાને જાય એમ કબુલાત આપી, ને ર્િઆની રેયતને કેટલાક * તે કહેતા –What is it to me who is a judge or who is a bishop? It is my business to make Kings and Emperors and to maintain the balance of Europe. તે ગ્રીક સાહિત્યને મોટો અભ્યાસી હતે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વેપારી હક આપ્યા. ચાર્લ્સ સ્પેઈનને ઈટલિમાં બદલે આપવા કબુલ્યું ને જિબ્રાલ્ટર મેળવી દેવા મદદ આપવા વચન આપ્યું. રશિઆ પણ એ કરારમાં ભળ્યું. ઇંગ્લડે જિબ્રાલ્ટર પાછું સોંપવા ના પાડી એટલે સ્પેઈન સામે પડ્યું. અંગ્રેજ મંત્રિમંડળે પ્રશિઆ, કાંસ ને સ્વિડનને પિતાના પક્ષમાં લીધાં, ને હેનેવર મુકામે ઔસ્ટિઆ ને પેઈન સામે જુદે કરાર કર્યો, ઈ. સ. ૧૭૨૫–૨૭. પણ પ્રશિઆને ફ્રેડરિક થોડાક વખતમાં એ જેલમાંથી છટકી ગયો. છતાં યુરોપમાં લડાઈ સળગશે એમ બીક લાગવા માંડી. પણ ઓસ્ટ્રિઆ પેઇનને પડખેથી ખસી ગયું એટલે એ ધાસ્તી ઓછી થઈ. રાજાનું મરણ, ઇ. સ. ૧૭૭ –રાજા ઑર્જ ઇ. સ. ૧૭૨૭ના જુનમાં મરી ગયો. તેની કેટલીક નબળાઈઓ તે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ; છતાં એટલું કહેવું જોઈએ કે સારા કારભારીઓ શોધી કાઢીને તેણે ઈંગ્લેંડનું અક્કસ રાજ્યતંત્ર સારા પાયા ઉપર મૂક્યું. પિતાના વતન હૈનેવરના હિત માટે તેણે ઈગ્લડનું અહિત તે કર્યું નહિ; ઉલટું, પિતાને વગથી ને હૈનેવરના મુસદીઓના અનુભવથી ઇંગ્લંડને તે દિશામાં કેટલો લાભ મળ્યો. . પ્રકરણ ૧૮મું બીજે જં, ઈ. સ. ૧૭૨૭-૬૦. ત્રણ મુખ્ય વિભાગો–બીજા જ્યોર્જના અમલના ત્રણ વિભાગો થઈ શકે છે. (1) ઇ.સ.૧૭૨૭-૪૨, જ્યારે વૉલપલ મુખ્ય કારભારી રહ્યા. (૨) ઇ. સ. ૧૭૪૩–૫૬, જ્યારે મંત્રિમંડળો ખૂબ બદલાયાં. ને (૩) ઈ. સ. ૧૭૫૬-૬૦, જ્યારે પિટ આગળ આવ્યો ને ઈગ્લડ ક્રાંસ સામે લડાઈમાં ઉતર્યું. એ અમલમાં પહેલાં પંદર વર્ષ દરમ્યાન રાજ્યમાં ત્રણ ધુરંધર માણસે મુખ્ય કહી શાયઃ (૧) રાજા પિતે. (૨) રાણી જ્યોર્જ ૨ જે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કેરેલિન. (૩) મુખ્ય કારભારી, લપિલ. એ કારભાર સમજવા માટે એ ત્રણેયના ગુણદોષ આપણે પહેલાં જોઈશું. રાજા પોતે – જ્યોર્જ જ્યારે ગાદીએ આવ્યું ત્યારે ચુમ્માળીસ ) વર્ષને હતે. તે બહાદુર, લશ્કરી કામકાજમાં બાહોશ, ને નિયમિત ટેવાળો રાજા હતા. આઉડિનાની લડાઈમાં તે હાજર રહ્યા હતા. તેની માની ચાલચલગત ઉપર શંકા પડતાં પહેલા જે તેને પરિત્યાગ કર્યો હતો. પાટવી કુંવરને આ બહુ જ સાલતું હતું ને બાપ દીકરા વચ્ચે તે કારણથી મેટે અણબનાવ ચાલ્યું આવતું હતું. કેટલાએક આગેવાન અંગ્રેજો પણ આ ખટપટમાં સામેલ હતા. નો રાજા ઘણે નક્કી હતું. તેને તાજની સત્તા વિષે ઊંચે ખ્યાલ હતો ને પોતાના વતન હૈનોવર ઉપર અપાર પ્રીતિ હતી. તે ઇંગ્લંડના લોકોથી પિતાના બાપ જેટલો અજ્ઞાત નહોતે. એક વખત તેને માણસને ભારે પડ્યું તે પછી તે કદી તેને છોડી દેતા નહિ. તે પિતાના વિશ્વાસુ માણસોના મત પ્રમાણે વર્તવા કદી પાછી પાની કરતે નહિ. ખાનગી વાત તે કદી કોઈને કહેતો નહિ અને આપેલ બેલ તે કદી તોડતો નહિ. પણ તેનું ચારિત્ર્ય બહુ સારું નહોતું. તે લેભી ને હલકટ હતું. તે ઘડીઘડીમાં ચીડાઈ જતે. ઘણી વાર તે સગીઓ થઈ જતું. તેને સ્વભાવ પણ ઉદ્ધત હતો. માંડ માંડ તે પ્રસન્ન રહી શકતે. પોતાનાં કુટુંબનાં બધાં માણસને તે હરઘડી તિરસ્કાર કરતે. સાહિત્ય, લલિત કળા, વગેરે ઉપર તેને જરા પણ પ્રીતિ નહતી. મહાન ક્રેડરિકને પિતા ફેડરિક વિલિયમ આ રાજાને હંમેશાં “વિપક”નું (My brother the comedian) નામ આપતો. - રાણી કેરોલિન–ઠેઠ ઈ. સ. ૧૭૩૮ સુધી એટલે મરણ સુધી રે રાણી કેરોલિને રાજાને પોતાના કબજામાં રાખે ને વલપલને કારભારમાં મદદ આપી. નાનપણમાં જ તે નબાપી થઈ ગઈ હતી પણ બલિનમાં સારા સહવાસમાં રહેલી હોવાથી તેને ઘણું સારો અનુભવ મળ્યું હતું. રાણી સાહિત્ય ને લલિત કળાની ઘણી શેખીન હતી. તેને સ્વભાવ આનંદી હતે. તેની બુદ્ધિ ઘણી જ તીવ્ર હતી. ધર્મ તે ચુસ્ત પ્રોટેસ્ટંટ હતી, એટલે સુધી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કે કેથોલિક એપરર ચાલ્સને પરણવા તેણે ના પાડી હતી, જો કે તે લગ્નથી તે મોટી સત્તા ઉપર આવી શક્ત. છતાં તે ઝનુની નહોતી. પિતાના બેવફા પતિની બધી નબળાઈઓ તે સહન કરતી. માત્ર રાજ્યમાં પિતે પિતાનું ધાર્યું કરી શકે તેટલા માટે તેણે વૈલપલને વિશ્વાસમાં લીધે. તે ઘણું ખંતીલી હતી. માણસની પરીક્ષા કરવામાં પણ તે બહુ બાહોશ હતી. ઇંગ્લડને સુલેહની ને નિયમિત અમલની જરૂર છે એમ તેને ખાત્રી થઈ ગઈ હતી, તેથી જ તેણે વૈલપેલને ભરેસે કર્યો. એ અંગ્રેજ મુત્સદી સાથે રાણી ઘણી ટથી વર્તતી ને વૅલપલની ગામઠી મશ્કરીઓ પણ તે પી જતી, કારણ કે તેના આખા જીવનને મુખ્ય હેતુ એ હતું કે કારભારમાં પિતાની ને પિતાની જ સત્તા કાયમ રહે. કારભારી ને રાણી અમુક બાબત ઉપર પહેલાં એકમત થતાં; પછી તે બાબત બંને રાજાના મનમાં આબાદ રીતે ઠસાવી દેતાં, ને એ બાબત ખરી રીતે તે પોતાના જ મગજમાંથી નીકળી હોય એમ રાજા માની બેસતે.* Vરોબર્ટ વાલોલ: પૂર્વ રંગ—રાજ્યને ત્રીજે મુખ્ય સ્તંભ વલપેલ હતો. આ રાજપુરુષને જન્મ ઈ. સ. ૧૬૭૬ના ઓગસ્ટમાં નૈફેકના પરગણામાં થયો હતો ને તેને અઢાર તે ભાંડુઓ હતાં. કુટુંબની સ્થિતિ એકંદરે સારી હતી. તેના માબાપને વિચાર એ હતું કે નાને વૈલપલ ચર્ચમાં નોકરી મેળવી વિખ્યાત થાય. પણ મેટો પુત્ર મરી જતાં વૈલપલને પોતાની પાસે રાખી અનુભવ આપ્યા સિવાય બાપને છૂટકે નહોત; તેથી તેને યુનિવર્સિટિમાંથી ઉઠાડી મૂકવામાં આવ્યો ને ઘેર જમીન ને બીજી મીલકત સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું. ઈ. સ. ૧૭૦૦માં લપિલને બાપ મરી ગયો ને બીજે વર્ષે તે હાઉસ એવું કોમન્સમાં ચુંટાયો. તે ઠેઠ ઇ. સ. ૧૭૪૨ સુધી તે સભામાં બેઠો. * વૈલપલ એક ઠેકાણે કહી ગયો છે કે–When I give her (the Queen ) her lesson, she can make him ( the King ) propose the very thing as his onn opinion which a week before he had rejected as mine (Walpole’s). Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શરૂઆતથી જ તે જિંગ પક્ષના હતા. માલંબરાની ઓળખાણથી તે પહેલાં રાણી ઍનના પતિ પ્રિન્સ જ્યાના પ્રમુખપણા નીચે નૌકાખાતાનાં એર્ડને સભ્ય થયા. ત્યાં તેણે એવું તે સારૂં કામકાજ કર્યું કે મુખ્ય પ્રધાન ગાડેલ્ફિન તેનાથી ઘણા ખુશ થઇ ગયા. તેથી ઇ. સ. ૧૭૦૮માં જ્યારે સેન્ટ જ્ઞાનને મંત્રિમંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે લડાઈ ખાતાના સેક્રેટિરની ને નાકાખાતાના ખજાનચીની જગ્યા વાલપાલને મળી. ગાડિ પોતાના મિત્રાની ઉપરવટ થઈને ડા. સેશેવરેલના ઉપર કામ ચલાવ્યું. ત્યારે તેની જવાબદારી તેણે વાલપાલ ઉપર મૂકી હતી. વાલપોલે ઘણી ચાલાકીથી પોતાની કુજ બજાવી. જ્યારે હાર્લી મુખ્ય મંત્રી થયા ત્યારે તેણે વાલપોલને મંત્રિમંડળમાં ચાલુ રહેવા ઘણો આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી. શત્રુઓએ હવે હિંગ મંત્રિ ઉપર લાંચરૂશવતેના આરોપો મૂક્યા તે વાલપાલ પણ તેમાં આવી ગયા. પરિણામે તેને થેડા વખત માટે કેદમાં રહેવું પડયું. હતું. પહેલા જ્યાર્જ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેના પહેલા કારભારી લાર્ડ ટાઉન્સેન્ડે વાલપાલને બક્ષી ને ખજાનચી બનાવ્યો. તેણે ટારિ મુત્સદ્દી ઉપર કામ ચલાવવામાં હવે આગેવાની લીધી, ઇ. સ. ૧૭૧પ. પણ ઇ. સ. ૧૭૧૭માં સ્ટૅનહેાપની યુરોપીય રાજ્યનીતિ વિષે વાંધા પડતાં વાલપાલ તે ટાઉન્ટેન્ડ--સાળેાબનેવી મંત્રિમંડળમાંથી ખસી ગયાં. ત્રણ વર્ષ સુધી વાલપાલે પોતાના જિંગ મિત્રાના કારભારની સખ્ત ઝાટકણી કરી તે કેટલીક વાર પોતાના જ કૃત્યોની નિંદા કરી. ઇ.સ. ૧૭૨૦માં તે પાછા જુના હાદા ઉપર આવ્યો. તે જ વખતે સાઉથ સી કંપનિએ દેવાળું ઝુકયું. લાખો લોકો પાયમાલ થઈ ગયા. ત્યારે વાલપેલ દેશની વ્હારે આવ્યા તે ભયંકર આર્થિક નુકસાનમાંથી તેને બચાવ્યા. રાજાએ તેને એક વાર અમીર બનાવવાની પ્રબળ ઇચ્છા બતાવી. પણ વાલપાલે ના પાડી, એટલે તેને પુત્ર અમીર બન્યા. ઇ. સ. ૧૭૨૮માં બીજો જ્યાર્જ ગાદીએ આવ્યા ત્યારે તે વાલાલની વગ આગળ કરતાં આ ખામત વિષે ભવિષ્યમાં રાજ્ય આ પ્રમાણે મેલ્યા હતા—1 parted with him once against my inclination and I will never part with him again, so long as he is willing to serve me. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઘણું વધી પડી, કારણ કે રાણી કેરોલિનને તેને ઘણે ભરોસે હતા ને તે પિતે હવે પૈસાદાર, અનુભવી, અને બાહોશ મુત્સદ્દી થઈ ગયું હતું. ટાઉનશેન્ડને આ નવી સત્તા ગમી નહિ. વળી ટાઉનશેન્ડને યુરોપમાં દરમ્યાનગીરી જોઈતી હતી. વૈલિપલ એવી ખર્ચાળ દરમ્યાનગીરી ધિક્કારતે. હૈનેવરના તહને તે ગેરવ્યાજબી ભાન હતા. તેથી ઈ. સ. ૧૭૩૦ ના એમાં સંડલંડ નિવૃત્ત થશે. વૉલપલ હવે રાજ્યને ખરે ધણી થયે. વોલ પોલના ગુણદોષ-વૈલપલ શરીરે ઘણે ભાડે અને દેખાવે રૂઆબદાર હતા. તેને સ્વભાવ ઘણે મેલે હતા. તે દારૂને નીશ કરતો ને ખૂબ શિકાર ખેલતે. વૈલપેલ સહૃદય હતે. શત્રુઓ ગમે તેટલી ગાળો ભાડે તે પણ તે કદી ગુસ્સે કરતે નહિ, અને બની શકે તે તેમને મેળવી લેતે પણ ખરે. તે કદી પિતાને વખત ગુમાવતા નહિ. દરેક બાબત તે પોતે જ તપાસી લેતે. તે આખા રાજ્યને કારભાર કરતો છતાં કાગળને જવાબ પોતે જ લખતે. એમ કહેવાય છે કે તેની પાસે કોઈ મદદનીશ સેક્રેટરિ કામ કરતે નહિ. ઉપરાંત–અને આ મોટું આશ્ચર્ય કહેવાશે– લખેલ બીજના કાગળની અગત્યની હકીક્તની નકલે પણ હાથે કરી પિતાની પાસે રાખત. પિતાના કામકાજમાં તે નિયમ ને વ્યવસ્થા રાખતા. વલપલનું ચારિત્ર્ય જરા પણ ઊંચું ન હતું. તેને માટે તે દરકાર પણ ન કરતે, એટલે સુધી કે પિતાની સ્ત્રીની શકમંદ ચાલચલગત સામે તેને જરા પણ તિરસ્કાર થતું નહિ. સાહિત્ય ઉપર કે લલિત કળા માટે તેને જરા પણ રુચિ નહોતી. રાણીની પણ તે બહુ હલકી મશ્કરી કરતે. તેનામાં શિષ્ટતા કે સંસ્કાર નહતા. માણસની તે કદર કરો અને તેમને કેવી રીતે સાધવા તે બહુ સારું જાણતે. ચાલતા જમાનાની પરિસ્થિતિને લાભ ગમે તે પ્રકારે લે, ને ભવિષ્યને ઝાઝો વિચાર કરે નહિ, એટલું તે તે ખાસ મનમાં રાખતા. એક વખત પિતાના હાથમાં સત્તા આવી તે તે છેડી દેવાનું તે મન કરે એવો નહોતે. તે એમ ધારત કે હાથમાં કુલ સત્તા રાખવાથી દેશનું હિત સાધી શકાશે. વોલપેલ ઘણી વાર મેટાં મેટાં માણસને અસભ્ય સલાહ આપતું, પણ તે એકંદર હલકટ કે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સંકેવાળો નહોતે. વિહગ પક્ષનાં મુખ્ય સૂત્રને તેણે કોઈ દિવસ પરિત્યાગ. કર્યો નહિ. તેનામાં ખારીલાપણાને અવગુણ રહેતા, જે કે જે કોઈ મુત્સદી. સામે થતા કે મિથ્યાભિમાની થઈ ખટપટ કરતે તેને તે હંમેશાં પિતાથી દૂર રાખત. છતાં બાહોશ ને વિશ્વાસપાત્ર માણસને તે પોતાની પાસે રાખત. માત્ર સ્વાર્થ ખાતર કે સત્તા ઉપર આવવા માટે તેણે પિતાના સહકારીઓ સામે ખટપટ કરી નથી. વૈલપલના જમાનામાં મોટા મોટા અમલદારે લાંચ રૂશવતે લેતા, પિતાનાં સગાંસ્નેહીઓને જાહેર હિતને નામે ખૂબ લાભ . અપાવતા, અને છતાં પ્રમાણિક ને દેશાભિમાની મુત્સદીઓમાં ખપતા. પાર્લમેટના સભાસદે રાજા પાસેથી, કારભારીઓ પાસેથી, અને કાંસના કે બીજે પર રાજ્યના રાજ્યકર્તાઓ પાસેથી પૈસો ખાતા ને તે પ્રમાણે પિતાનો મત આપતા. બીજે ચાર્લ્સ ને ચંદમે લૂઈ આવી જ રીતે પાર્લમેંટને કબજામાં રાખી ગયા હતા. મતદાર મંડળો પણ આવાં જ લાંચી હતાં. વૈલિપિલે આ પરિસ્થિતિને પેટભર લાભ લીધે; એટલે અંશે તેને કારભાર અપ્રમાણિક ગણાશે. તેણે પોતે જ એક વાર બેધડક કહ્યું, All these men have their price... As to the revolters, I know the reasons and I know the price of every one of them. એ વખતે પાર્લમેટના સભાસદો નોકરી કરી શકતા. વલપેલે તેમને અથવા તેમના માણસને રાજ્યમાં જુદે જુદે ઠેકાણે ગઠવી તે લોકોને પોતાના પક્ષમાં મેળવી લીધા. પણ જાહેર નાણુને આવો દુપગ તેણે, બીજા ચાસે કે રાજા ત્રીજા જ્યોર્જ કે તેના પ્રધાન લોર્ડ નોર્થ જેટલા પ્રમાણમાં કર્યો, તેટલા પ્રમાણમાં બીજા કોઈએ કર્યો નથી, એ નિર્વિવાદ છે. જ્યારે સામે પક્ષ બીજી કઈ રીતે એકમત થતો નહિ ત્યારે જ તે લાંચરૂશવતનું સાધન વાપરતે. વિહગ અને ટારિ શત્રુઓ વૈલિપલ ઉપર બીજો એ પ્રહાર કરી ગયા છે કે તેણે જાહેર નાણું ઉચાપત કરી મેટી. # બર્ક તેને વિષે નીચે પ્રમાણે કહેતે ગમે છે – He (Walpole) was far from governing by corruption. He governed by party attachments. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩. રકમ ભેગી કરી હતી.† પણ એ આક્ષેપ અતિશયોક્તિવાળા કહી શકાય, જો કે વાલપાલે પાતાના પુત્ર વગેરેને માટી નાકરી ઉપર ગોઠવી દઈ પેાતાના કારભારના લાભ તે લીધા હતા. વાલપાલના કારભારની રાજકીય અગત્ય આપણે આગળ ઉપર વિચારશું. વાલપાલના કારભાર: વેપાર, કરપદ્ધતિ જગાત. રાષ્ટ્રીય કરજ. ઇ. સ. ૧૯૩૦-૪૨.—વાલપોલને ઈંગ્લંડની આર્થિક સ્થિતિ સુધારવી હતી. વેપાર વધે તે જ આર્થિક સ્થિતિ સુધરે, તે લોકેા હતેાવર વંશની ગાદી તરફ પૂરેપુરા વફાદાર રહે, એ બાબત દીવા જેવી સ્પષ્ટ હતી. તેથી તે જ્યાં સુધી મુખ્ય સત્તા ઉપર રહ્યા ત્યાંસુધી તેણે ઈંગ્લંડને લડાઈમાં ઉતાર્યું નહિ. દેશમાં પણ પ્રતિપક્ષી સાથે મેટી તકરારોમાં તે ઉતર્યો નહિ. ઈંગ્લેંડથી દેશાવર જતા તૈયાર માલ ઉપરના જગાતને ખાજો તેણે કાઢી નાખ્યો, તેવી જ રીતે દેશાવરથી આયાત થતા કેટલાક કાચા માલ ઉપરની જગાત પણ તેણે રદ કરી. આવી રીતે તેણે ઈંગ્લેંડના વેપારને કેટલેક અંશે અંકુશાથી મુક્ત કર્યાં. અમેરિકાનાં અંગ્રેજ સંસ્થાનાને વાલપાલે ઈંગ્લેંડનાં વહાણામાં, પણ નહિતર તદ્દન નિરાખાધ, યુરાપના હરકોઈ દેશ સાથે પરબારા વેપાર કરવાની છૂટ આપી. પરિણામે, સંસ્થાનાની આબાદી વધી અને ઈંગ્લેંડના માલ તે વધારે પ્રમા । આ વિષે નીચેનું નાનું કાવ્ય આનંદ આપશે :— But a few years ago, as we very well know, He scarce had a guinea his fob in; But by bribing of friends, To serve his dark ends, Now worth a full million is Robin. As oft hath he said, That our debts should be paid, And the nation be eased of her throbbing; Yet on tick we shall run, For the true sinking fund Is the bottomless pocket of Robin. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ણમાં ખાવા લાગ્યાં. વૅલપેલ સંસ્થાનિકને હંમેશાં રાજી રાખતો.ૉલપલને જમીન ઉપરને કર છે કર હતું. તેથી થતી નુકસાની પૂરી કરવા તેણે એક બીજો ઉપાય શોધી કાઢો. એ વખતે ઇંગ્લંડમાં આયાત થતા માલ ઉપર અંદર ઉપર જગાત લેવાતી. જગાત ઉઘરાવનાર અમલદારે લાંચ લઈ જગાત વસુલ કરતા નહિ ને તેથી રાજ્યને ઘણું નુકસાન થતું. ઘણું વેપારીઓ ભાલ છાને મંગાવતા ને જગાત ભરવાની ફરજમાંથી છટકી જતા. ખેટે તેલ, લાંચીયું રાજ્યતંત્ર, ને લુચ્ચા વેપારીઓ, એ કારણથી જગતમાં સુધારે થઈ શક્તા નહિ. વૈોલપેલે હાઉસ ઍવુ કૅમન્સ એ મુસદો રજુ કર્યો કે માત્ર બે ચીજો-દારૂ ને તંબાકુ-ઉપરની બંદરી જગાત કાઢી નાખવી; તે માલ દેશમાં વગર જગાતે આયાત થાય ખરે, પણ દરેક વેપારી પિતાના ભાલને સરકારી દેખરેખ નીચે પિતાની વખારમાં ભરે ને છૂટક વેચાણ વખતે રાજ્યને અમુક કર આપે. જે લેકે એકમત થયા હતા તે તેમાં તેમને લાભ હતા. લંડન મેટું બંદર થઈ શક્ત; પણ તેઓ અર્થશાસ્ત્ર સમજતા નહોતા. વૅલપાલના દુશ્મનેએ એવી ગપ ફેલાવી કે દેશમાં આયાત થતી તમામ વપરાશની ચીજે ઉપર આવે કર-Excise–પડવાને છે. હવે દરેક અંગ્રેજને ઘેર સરકારી અમલદારો રેજ તપાસ કરવા આવશે, ને પ્રજા એમના ત્રાસથી તેબા તોબા કરી જશે. દેશમાં જબરદસ્ત કેલાહલ થયો. રાણીનાં ને કારભારીનાં પૂતળાં બનાવી લેક તેમને બાળવા મંડ્યા. તેઓ કહેવા લાગ્યાઃ No slavery, no excise, no wooden shoes. Liberty, Property, and no excise. diede su કે બહુમતિથી મુત્સદો પાર તે પડશે પણ તેને અમલ કરતાં દેશમાં ખૂનરેજી થશે. તેથી તેણે પ્રજાને નમતું આપ્યું ને ચેસ્ટરફીલ્ડ તથા બીજા કેટલાએક ગુપ્ત વિરોધીઓને પ્રધાનમંડળમાંથી કાઢી મૂક્યા, માર્ચ-જુલાઈ, ઇ. સ. ૧૭૩૩. રાષ્ટ્રીય કરજ ઉપર જે છે કે સાત ટકાનું વ્યાજ અપાતું હતું તે હવે ઘટાડવામાં આવ્યું. તેને બદલે વ્યાજની તેરીખ પાંચ ટકાની ને છેવટ ચાર ટકાની કરવામાં આવી. કરજ પતાવવા માટે વોલપલે દર વર્ષે રાષ્ટ્રના Page #252 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉત્પન્નમાંથી અથવા ઓછા વ્યાજના દરે નાણું અનામત–Sinking Fundમૂક્યું ને તેમાંથી કરજ પતાવવા માંડયું. વૈલપેલ કેટલીક વાર આ રકમ રાજ્યના સામાન્ય ખર્ચ માટે પણ વાપરી નાખતે, છતાં તેણે ૮૪ લાખ પડનું દેવું એ જનાથી પતાવ્યું. વૈલપેલે આંતર કારભારમાં બીજા સુધારાઓ કર્યા નહિ. ક્રોમવેલ, ચંધમ, કે ઈલિઝાબેથના અમલ સાથે તેને કારભાર સરખાવી શકાશે કહી કેટલાએક જરૂરના સુધારાઓ તેણે ઈરાદાપૂર્વક હાથમાં પણ લીધા નહિ. તેનું એક કારણ તે એ હતું કે દેશને મોટા ને ક્રાંતિકારક સુધારાઓની નહિ, પણ સુલેહ ભર્યા ને આબાદી વધારનાર રાજ્યતંત્રની ખરી જરૂર હતી. વલપેલે તેવું રાજ્યતંત્ર લેકોને આપ્યું. તેણે યુરિટને માટે ટેસ્ટ એકટ જેવા કાયદાઓ રદ કરવાની ના પાડી, પાર્લમેંટની સાત વર્ષની મુદત એમ ને એમ રાખી, હાઉસ એવું કૅમન્સની ચુંટણીઓમાં કોઈ સુધારો કર્યો નહિ એટલું જ નહિ, પણ તેની સામે વલણ લીધું. સ્કલંડના પહાડી લેકની સત્તા ઓછી ન કરી એ બધું ખરું છે, પણ એ બધા સુધારાઓ માટે તેણે પિતાના દેશભાઈઓને તૈયાર કર્યા ને હેનવર વંશના રાજ્યતંત્રને લેકમાન્યને કપ્રિય કર્યું. વલપેલે કરજદારને કેદના ત્રાસથી મુક્ત કર્યા, ને લોકોની દારૂ પીવાની, બદીને ઓછી કરવા પ્રયાસ કર્યો. પરિણામે સ્કેલેંડમાં લોકોએ તેફાન મચાવ્યું અને સુલેહ જાળવવા ગોળીબાર કરવાને હુકમ કરનાર પિશિઅસ નામના લશ્કરી અમલદારને તેઓએ જેઈલ તેડી, તેને બહાર કાઢી, ફાંસી આપી દીધી; છતાં વૅલપલે ખામોશી પકડી ને ગુન્હેગાર એડિનબરે શહેરની. સુધરાઈને છેડે જ દંડ કર્યો. તેણે નાટકશાળાઓને પણ સુધારી. વૈલપલ અને યુરોપ સેવિલનો કરાર.—લખેલને મન લડાઈ એટલે પ્રજાને અસંતોષ, કારભારીઓને ઉત્પાત, લેકો ઉપર કરને ભાર, વેપારને નુકસાન, માણસોને નિરર્થક ઘાણ અને પ્રિટેડરને એક નવી તક, એ સિવાય બીજું કાંઈ નહતું. પણ તે હિગ હતે. ૪ આ બાબત રકટે Heart of Middhianમાં સુંદર રીતે આલેખી છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ હિગ લેકોએ અત્યાર સુધી લડાયક વૃત્તિ દર્શાવી હતી. વૉપિલે પોતાના પક્ષનું આ વલણ બદલી નાખ્યું. એક વખત તેણે પહેલા જ્યોર્જને કહ્યું 5:-My politics are to keep free from all engagements as long as we possibly can. આ મુદ્દા ઉપર તેણે પિતાથી બન્યું ત્યાંસુધી યુરોપનાં રાજ્યો વચ્ચે ને ઇંગ્લેન્ડ વચ્ચે સુલેહ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો. સુલેહ માટે તેણે કાંસ સાથે મૈત્રી કરી. વિએના ને હૈનેવરનાં તહનામાઓ આપણે ઉપર જોઈ ગયા છીએ. ઈ. સ. ૧૭ર૮માં ઈગ્લેંડ, કાસ, હૉલંડ, ને પેઈન વચ્ચે સેવિલ (Seville) મુકામે કરાર કરવામાં આવ્યો. ઑસ્ટ્રિઆ એકલવાયું થઈ ગયું. ઈગ્લેંડને જિબ્રાલ્ટરની ફીકર મટી ગઈ. વેપારના હક મળ્યા, ને વળી ઑસ્ટેડ કંપનિને વીંખી નાખવામાં આવી. પેઈનને ઇટલિમાં પગપેસારો કરવાની છૂટ મળી, પણ ટાઉન શેન્ડને ઑસ્ટ્રિઆ સામે લડવું હતું. વૉલને એપરર સાથે લડાઈ કરવી નહતી, તેથી ટાઉન શેડે રાજીનામું આપ્યું, ઈ. સ. ૧૭૩૦. ઈ. સ. ૧૭૩૧ના વિએનાના બીજા કરારથી ઑસ્ટ્રિઆની ગાદી મેરાયા થેરેસાને મળે તેમાં વાંધો ન લેવાની શરતે વૉલે એપરરનો ઇટલિ ઉપરનો દાવો પણ સ્પેઈનના લાભમાં ઉતાર્યો. પલંડની ગાદીને સવાલ–પણ એક વાત ચોખી થઈ કે તુરત બીજી વાત વૉલને હાથમાં લેવી પડી. ઈ. સ. ૧૭૩૩માં પિલંડને રાજા મરી ગયો. કાંસે રાણીના બાપ ને તે વખતે પદભ્રષ્ટ રાજા સ્ટાનિસ્બાસ (Stanislas)નો પક્ષ લીધો ને તેને પલંડની ગાદી ઉપર બેસાડવા પેઈન સાથે છુપે કૌટુંબિક કરાર (Family Compact) કર્યો. પરરે મહુંમ રાજાના પુત્ર સૅકસનિના ઈલેકટર ઑગસ્ટસને પિલંડનો રાજા બનાવવા હીલચાલ કરી. પરિણામે, ઑસ્ટ્રિઆ, અને ક્રાંસ તથા સ્પેઈન વચ્ચે લડાઈ સળગી. સ્પેઈનનાં લશ્કરો ઈટલિમાં દાખલ * With Walpole new maxims definitely arose within the Whig party. Principles of peace, of neutrality, of diplomacy as a substitute for war, began slowly to find favour among them. P. 201, Walpole by John Morley. P. 201 ૧૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ થયાં. અંતે પક્ષ હવે ઈંગ્લંડની મૈત્રી માટે હરીફાઈ કરવા લાગ્યા. ઈંગ્લેંડમાં વૉલ્તેાલ સિવાય તમામ લોકો લડાઈ કરવાના મતના હતા. ખુદ રાજારાણી પણ જર્મનિના હંમેશના સામાન્ય શત્રુ ક્રાંસ સામે લડવા તૈયાર થઈ ગયાં હતાં, પણ વૉપાલે ખામેાશી ધરી. તેને એક પણ અંગ્રેજ લડાઇમાં માર્યો જાય તે જોવું નહતું. ધીમે ધીમે બધા પક્ષકારોને તેણે ઈંગ્લંડન પંજામાં લીધા ને પછી વિએના મુકામે બધા વચ્ચે એક કરાર કરાવ્યો. તે કરારથી સ્પેઈનને સિસિલિ અને નેપલ્સ મળ્યાં; ઑઑગસ્ટસ પેાલંડના રાજા થયો; સ્ટાનિસ્લાસને લૉરેન મળ્યું, પણ એ શરતે કે તેના મરણ પછી તે ક્રાંસને મળે; એંપરરના જમાઈ ને લૉરેનના તાલુકદારને ઈંટેલિમાં સ્કુનિ આપવામાં આવ્યું. તે ઑસ્ટ્રિની કુંવરી મેરાયા થેરેસાને પરણ્યો એટલે છેવટે ટસ્કનિ પણ ઑસ્ટ્રિને જ ગયું, ઑટોખર, ઇ. સ. ૧૭૩૫. આવી રીતે બધા પક્ષ વચ્ચે સમાધાની કરવામાં આવી, તે વૉલ્પાલ એક વાર રાણી પાસે ખેાલી ગયા હતા કે:-Madam, there are fifty thousand men slain this year in Europe and not one Englishman. એ વચને તેણે ખરેાબર પાર ઉતાર્યાં. વૉલ્પાલે કરેલી યાજના હેડ ઓગણીસમી સદીની અધવચ સુધી ટકી રહી. સ્પેઈન અને ઈંગ્લંડ.—યુટ્રેટની સુલેહમાં ઈંગ્લેંડને સ્પેનનાં અમેરિકન સંસ્થાને સાથે એક જ વહાણ ભરી વેપાર કરવાના હક મળ્યો હતા. અંગ્રેજ વેપારીઓ એકને બદલે અનેક વહાણેા ભરી વેપાર કરતા તેથી સ્પેઈનના અમલદારો તેમને સતાવતા. આ કાયદેસર શિક્ષાને નાહક સતામણીનું ભયંકર રૂપ આપી અંગ્રેજ વેપારીઓએ દેશમાં મોટા કોલાહલ મચાવ્યો. જેન ફિન્સ (Jenkins)નામના એક અંગ્રેજે આવા ગુન્હો કર્યાં · હતા તેથી તેને કાન કાપી નાખવામાં આવ્યા હતા. સ્વદેશ આવતાં તે પેાતાના દેશભાઈ એને સખ્ત ઉપાયા લેવા ઉશ્કેરવા લાગ્યા. આવી ધાતકી સજા વેઠતી વખતે તેણે માત્ર આટલા જ વિચાર કર્યાં, I commended my soul to my God and to my country. અંગ્રેજો વૉલ્પાલને લડાઈ કરવા my cause આગ્રહ કરવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ લાગ્યા. પાર્લમેંટમાં તે તેની સામે ઘણા હતા. વૉલ્તેાલ સિવાય બધા લોકા સ્પેઈનના તપાસણીહકને ડૂબાવવા માગતા હતા. મંત્રિમંડળે સ્પેનિ પાસેથી નુકસાની બદલ અમુક રેકડ રકમ લેવાનું ગેાઠવ્યું; પણ મુખ્ય કારભારીના શત્રુ તે તેને સત્તાથી ખાતલ કરવા માગતા હતા. તે પાર્લમેંટમાં “ લડાઈ, લડાઈ, ” સિવાય ખીજી સલાહને કાને ધરવા પણ ના પાડતા હતા. વૉલ્પેોલે રાજીનામું આપ્યું હાત તા સારૂં થાત, ને રાજીનામું તેણે આપવા માંડયું પણ ખરૂં; પણ રાજા તેને મૂકી દે એવા નગુણા નહાતા. ઇ. સ. ૧૭૩૯ના કટાબરમાં સ્પેઇન તે ઈંગ્લંડ વચ્ચે લડાઈ સળગી. આ લડાઈ The War of Jenkin's Ear કહેવાય છે. લડાઇ જાહેર થયાનું સાંભળતાં લોકો આવેશમાં આવી ઘંટાનાદ કરવા લાગ્યા. વૉલ્પાલે કહ્યું કે :—They may ring their belis now; but they will soon be wringing their hands.* મુખ્ય મંત્રી અક્ષરશ : સાચા પડયા. યુરોપના કોઈ રાજ્યે ઈંગ્લેંડને મદદ ન કરી. એંપરર મરી જતાં પ્રશિઆના રાજા ફ્રેડરિકે સિલેશિઆનો પ્રાંત અજે કર્યાં. ફ્રાંસ એકદમ સ્પેનની મદદે ગયું. અંગ્રેજો જામેકામાં, કયુબામાં,ને પૅસિફિક મહાસાગરમાં કાંઈ કરી શક્યા નહિ; પણ રાણી કૅરેલિન મરી ગઈ હતી. ઇ. સ. ૧૭૪૧ની આખરમાં નવી પાર્લમેંટ મળી. લોકો ઉશ્કેરાઈ ગયા હતા. વલ્પોલને પક્ષ ઘણા નબળા હતા. ઇ. સ. ૧૭૪૨ના ફેબ્રુઆરિ માસમાં રાજાએ તેને અર્લ આવ્ ઑફ઼ર્ડ (Oxford) બનાવ્યા ને તેણે પોતાના હાદાનું રાજીનામું આપી દીધું. શત્રુઓએ તેના કારભારની તપાસ કરવા એક મિતિ નીમી. પણ પાર્લમેંટે તે તપાસ વધારે વાર ચલાવવા ના પાડી. વૉલ્પાલના હાઉસ વ્ લૉર્ડ્ઝમાં ગયા પછી પણ તેના શત્રુએ તેની સલાહ લેવા ચૂકતા નહિ. ઇ. સ. ૧૭૪૫ના માર્ચ માસમાં તે મરી ગયા. તેના કારભારનાં મુખ્ય પરિણામેા નીચે આપવામાં આવ્યાં છે. V વૉલ્પાલના કારભારનું નિરીક્ષણ.—વૉલ્પાત્રે ઈંગ્લેંડમાં ઝાઝા સુધારા કર્યો નહિ, તેમ દેશાવરમાં તેણે લડાઈ એ લડી કાઈ કીર્તિ * ભવિષ્યમાં પિટ વગેરેએ કબૂલ કર્યું હતું કે તેમના વિરોધ ખોટા હતા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મેળવી નહિ; છતાં તેને કારભાર ઇંગ્લંડના ઈતિહાસમાં ક્રાંતિકારક યુગ કહેવાય છે. તેણે નવા વંશની ગાદી સલામત કરી, દેશને ને સંસ્થાને વેપાર વધાર્યો, દેશાવર સાથે મિત્રતા રાખી, પ્રિટેડરના પક્ષને ઢીલો કર્યો, યુરિટનને દર વર્ષ છુટ આપી તેમને સંતુષ્ટ રાખ્યા, તેમની સામેના કાયદાઓ રદ કરવા ના પાડી તેથી એંગ્લિકનને પણ ખુશ રાખ્યા, ને એવી રીતે ધર્મનું ખોટું ઝનુન ઓછું કરી નાખ્યું. વૉલે વર્તમાનપત્રોના વ્યવસ્થાપકોને ને રાજકીય વિષય ઉપર ચર્ચાઓ કરતા તીખામાં તીખા લેખકને પણ જરાય સતાવ્યા નહિ, એ તે તે ડાહ્યા હતા. એક પ્રકારે તેણે ઈંગ્લેંડના લેખકસમાજને ઉત્તેજન આપ્યું કહેવાય પણ ખરું. વૉલે હિગ પક્ષને પ્રબળ કર્યો. મંત્રિમંડળમાં બધા એક જ મતના હેવા જોઈએ, પ્રધાને મુખ્ય મંત્રી નક્કી કરી શકે, જે કઈ મુખ્ય મંત્રી સામે થાય તેણે રાજીનામું આપવું જોઈએ, મુખ્ય મંત્રીના કહેવા પ્રમાણે જ પ્રધાનોએ વર્તવું જોઈએ, અને હાઉસ ઑવ્ કૅમન્સની બહુમતિથી રાજ્યતંત્ર ચાલવું જોઈએ, એ માન્યતાઓ તેના કારભારથી શરૂ થઈ તેથી વૉલ રાજાના છત્ર નીચે જવાબદાર રાજ્યતંત્રને પિતા પણ કહી શકાય. તેના વખત સુધી મુખ્ય પ્રધાન (First Minister)નું નામ પણ નહોતું, ને તે હેદો જ્યારે તેને લગાડવામાં આવતો ત્યારે શત્રુઓ એ બાબત તુચ્છકારી કાઢતા પણ ખરા. વૉલ રાજાને, પાર્લમેંટને, ને પ્રજાને, એમ ત્રણેયને એક સાથે માનીતે પ્રધાન થઈ ગયો. વૉલ બે યુગોની વચમાં કારભાર કરી ગયો. તેની પહેલાં ઈંગ્લડે વર્ષો સુધી કાંસ સામે લડાઈ કરી જીત મેળવી. તેના ગયા પછી પણ ઇંગ્લડે વર્ષો સુધી તે જ સત્તા સામે લડાઈ કરી જીત મેળવી. પિતાની પહેલાંના જમાનાને વૉલે લાભ લીધે ને પછીના જમાના માટે ઘટતી સ્થિતિ તેણે ઇંગ્લંડમાં ઉભી કરી. વૉલ એક ઘટના સમજી શક્યો નહિ. કાંસ સામે ઇંગ્લડને હવે લડ્યા વગર ચાલે તેમ નહોતું, તેટલું તે કળી શક્યું નહિ. વૉલ * ડૉ. જોનસન એક સ્થળે કહે છે કે –Walpole was a minister given by the king to the people; Pitt was a minister, given by the people to the King. Page #257 -------------------------------------------------------------------------- ________________ એ બધું કલકરારે કરીને જીતી લેવા માગતો હતો. એ તેની ભૂલ હતી. દેશની આ જરૂરીઆતે હજુ ભલભલા મુત્સદીઓ પણ જોઈ શક્યા નહોતા. ઉપરાંત, વૉલે સુલેહને નામે ઈગ્લેંડને લશ્કરી ને દરિયાઈ સૈન્યને બરાબર કેળવ્યું નહિ. મેટ વિગ્રહ લડવાની તેનામાં શક્તિ નહતી, છતાં તેણે અંગ્રેજોને ખરા સ્વરાજ્ય–જવાબદાર રાજ્યતંત્રના પ્રથમ પાઠે શીખવ્યા. જો કે તેનામાં ઘણા દોષો હતા, છતાં તે એક મહાન મુત્સદીની કક્ષામાં ગણાવો જોઈએ. જુના જમાનાને તે છેલ્લે વિહગ હતો. તેના પછી યુરોપમાં ને ઈગ્લેંડમાં, બધે, નવી પરિસ્થિતિઓ, નવી જનાઓ, નવી આશાઓ, નવાં માણસો અને નવા કારભારે, દેખાયાં. - Cartaret–કાર્ટરેટન કારભાર, ઇ. સ. ૧૭૪૩-૪૪. ઑસ્ટિઆની ગાદી સંબંધી વિગ્રહ, ઇ. સ. ૧૭૪૪-૪૮, વોલ પછી પુત્રેનિ મુખ્ય કારભારી થઈ શકત પણ તે અમીર થયો તેથી કાર્ટરેટ પેલની જગ્યા ઉપર આવ્યો. કાર્ટરેટ એકદમ પ્રમાણિક, વિદ્વાન, દેખાવડે, દીર્ધદ્રષ્ટ, અને યુરોપની પરિસ્થિતિથી સારી રીતે વાકેફગાર હતા. તેને ઈંગ્લંડની આંતર રાજ્યખટપટે ગમતી નહતી, અને સત્તા ઉપર આવ્યો કે તુરત તેણે વૉલનું ધોરણ બદલી નાખ્યું. તેણે ફ્રાંસ સાથે સુલેહ ચાલુ રાખવાને બદલે બુબ રાજકુટુંબની સત્તા સામે અને ઍપરર અથવા ઑસ્ટ્રિઆના પક્ષમાં પાસું ફેરવ્યું. તેણે ઑસ્ટ્રિઆની મેરાયા થેરેસા પાસેથી પ્રશિઆના રાજા મહાન ક્રેડરિકને સિલેશિઆનો પ્રાંત અપાવી બંને વચ્ચે સમાધાની કરાવી. પછી કાર્ટરેટે સાર્ડિનિઆના રાજાને ઑસ્ટ્રિઆના પક્ષમાં લીધો ને સ્પેઈનની ઇટલિ ગળી જવાની આકાંક્ષાઓ પાર પડવા દીધી નહિ. રશિઆ, પ્રશિઆ ને હૉલંડ સાથે પણ નવા કરાર કરવામાં આવ્યા. જ્યૉર્જ મેરાયાના હકનું રક્ષણ કરવા કેલકરારોથી બંધાએલું હતું, પણ મેરાયાના ગાદી ઉપરના હક સિવાય આ વખતે એક બીજા મોટા સવાલને પણ નિકાલ કરવાની જરૂર હતી. મેરાયાનો પતિ કાંસિસ એપરર થઈ શકે ખરો ? કાંસે તે અગત્યની જગ્યા માટે પિતાના ઉમેદવાર બેવેરિઆના ઇલેકટરને ઉભે કર્યો. જ્યૉર્જ ઑસ્ટ્રિઆ સાથે રહેવા માગતા હતા, કારણ કે કાંસને ઉમેદવાર જે એપરર થાય તે તે રાજ્ય આખા જર્મનિમાં અને ઑસ્ટ્રિ Page #258 -------------------------------------------------------------------------- ________________ २४६ આમાં પણ જોરાવર થઈ જાય. આવી સ્થિતિમાં મહુમ એપરર ચાર્લ્સના Pragmatic Sanction-હકનામાને અમલ કરાવ્યા સિવાય છૂટકો નહોતો. જ્યોર્જ પિતે યુરોપ ગયું. તેણે ફેંચોને ડેટિંજન (Dettingen) પાસે હરાવ્યા, જુન, ઈ. સ. ૧૭૪૩. ઈંગ્લંડનો કોઈ હાકેમ આ લડાઈ પછી દેશાવર લડવા ગયે નથી. અંગ્રેજ ને મિત્રરાજ્યનાં દરિયાઈ બળથી પેઈન ઈટલિમાં ફાવી શક્યું નહિ. બેવેરિઅને મુલક ઑસ્ટ્રિઆના હાથમાં ગયો, એપ્રિલ, ઇ. સ. ૧૭૪૪. ક્રાંસ સામે લડાઈ કરવામાં આવી. પણ ફ્રેડરિક મિત્રરાજ્યો પાસેથી ખસી ગયો તેથી વિગ્રહની બાજી ફરી ગઈ. ઈગ્લેંડનું દરિયાઈ ને જમીન ઉપરનું લશ્કર બહુ સારું નહતું. વળી કાર્ટરેટ મંત્રિમંડળમાં ને પાલેમેંટમાં ઝાઝી લાગવગ ધરાવતે નહોતો. તેની રાજ્યનીતિમાં યુરોપ ને ખાસ કરીને હેવર સિવાય બીજે દુનિયાનો ભાગ આવતું નહોતું. ઈંગ્લડ માટે દરિયાઈ સામ્રાજ્ય કરવું તે બાબત તેના ખ્યાલમાં આવી નહોતી. શત્રુઓ તરફથી તેને રજા આપવા જ્યોર્જ ઉપર દબાણ કરવામાં આવ્યું. કારભારી ચુસ્ત વિહગ અમીર હતો. તેને પ્રજાસત્તાક કે જવાબદાર રાજ્યતંત્ર કશું ગમતાં નહિ. પિતાના હોદા માટે તેને માત્ર રાજાને જ ટેકે હતો, તેથી ઇ. સ. ૧૭૪૪ના નવેંબર માસમાં જ્યૉર્જે ન છૂટકે તેને રજા આપી. તેના કારભારી મંડળમાં બધા મતના માણસો edlaen a Broad-bottomed Administration 389149. - ઈ. સ. ૧૯૪પને જેકબાઈટ બળવો, વૉલ્પલ હંમેશાં કહેતા કે ઈંગ્લડ યુરોપમાં લડાઈમાં ઉતરશે કે તુરત જ ખુદ દેશમાં પદભ્રષ્ટ જતે કહી ગયો છે કે: -I always traverse the views of France in place or ont of place; for France will ruin this nation if it can. હેનરિ ફૉકસને તેણે એક વાર કહેલું કે I want to instil a nobler ambition in you; I want you to kpock the heads of the kings of Europe to-gether and see whether you cannot jumble out something of advantage to this country. ISIS SAI & 36:-Had Lord Granville ( Cartaret ). studied Parliament more and Demosthenes less, he might. have been a successful prime minister. Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૪૭ ટુઅર્ટ વંશના પક્ષપાતીઓ બળવો કરશે ને તેમને દેશાવરથી મદદ મળશે. ઇ. સ. ૧૭૪૫માં એમ જ બન્યું. નાના પ્રિટેન્ડર ચાર્લ્સને જન્મ ઈ. સ. ૧૭૨ માં રોમમાં થયો હતો. તે સામાનું હૃદય જીતી લે એ હતા. ઇ. સ. ૧૭૪૪માં તે રોમથી પૅરિસ આવ્યો ને કાંસની મદદ લઈ ઇંગ્લડ ઉપર સવારી કરવા વ્યર્થ તૈયારી તેણે કરી. બીજે વર્ષે ઑગસ્ટમાં તે પશ્ચિમ લંડમાં ઉતર્યો. મૅકડોનલ્ડ, ટુઅર્ટો, વગેરે તેના પક્ષકારોએ તેને મદદ આપી. પર્થ મુકામે તેને લંડ જ્યૉર્જ મરેની મદદ મળી. સપ્ટેમ્બરમાં એડિનબરો પડયું. ચાર્લ્સ આઠમા જેઈમ્સ તરીકે ઑલંડનો રાજા જાહેર થયો. પ્રેસ્ટનપેન્સ (Prestonpans) પાસે બ્રિટિશ સરદાર સખ્ત હાર ખાઈ બેઠે. તેનાં માણસે જેમ સસલાં નાસી જાય તેમ નાસી ગયા. નબરમાં માન્ચેસ્ટર કબજે કરી ચાર્લ્સ ઇંગ્લડ ઉપર ચડાઈ કરી. લંડનવાસીઓ ગભરાયા, પણ દેશમાંથી કોઈ મદદ નહિ મળતાં ચાર્લ્સ પાછો ઑલંડ ચાલ્યો ગયો. ક્રાંસને પંદરમે લૂઈ પણ કાંઈ મદદ મોકલી શક્યો નહિ. ચાર્લ્સે ફેંકર્સ પાસે ઇ. સ. ૧૭૪૬ના જાનેવારમાં બીજી વાર અંગ્રેજ લશ્કરને હરાવ્યું. લંડન ખબર પડતાં તાબડતોબ ડયુક ઑત્ કંબલંડને રવાના કરવામાં આવ્યો. તે રાજપુત્રે કલેડન મૂર (Culloden Moor) પાસે ચાર્લ્સને સખ્ત હાર ખવરાવી. ઈ. સ. ૧૭૪૬. ચાલ્સ નાસી ગયો. સ્કૉટ હાઇલેંડરોએ ને ખાસ કરીને ફલોરા કડોનલ્ડ નામની કુમારિકાએ જીવને જોખમે પણ તેને બચાવ્યો. છેવટે એક સ્ત્રીના વેષમાં તે કાંસ નાસી ગયો. કંબલડે હારેલા સ્કૉટ લોકો ઉપર સખ્ત જુલમ ગુજાર્યો-એટલે સુધી કે હજુ તે ખાટકી કંબલંડના નામથી ઓળખાય છે. અંગ્રેજોએ હવે ડૅલેંડના પહાડી જાગીરદારની દિવાની ફરજદારી સત્તાઓ રદ કરી, તેમને માટે નિશાળો ઉઘાડી, તેમને હુન્નરઉદ્યોગ શીખવ્યા, અને એવી રીતે ઑલંડને સંસ્કૃત જીવન ઉપર મૂકી દીધું. ઇ. સ. ૧૭૪૫ના જૈકેબાઈટ બંડનું આ એક શુભ પરિણામ આવ્યું. ઇ. સ. ૧૭૪૮ના એલાશા પેલના કરાર પછી પંદરમા લૂઈએ ચાર્લ્સને કાંસમાંથી કાઢી મૂ કર્યો. પાંચ વર્ષ સુધી તેણે યુરોપમાં જ્યાં ત્યાં ભટક્યા કર્યું. ઇ. સ. ૧૭૫૮માં તે છાને માને ઈંગ્લેંડ આવ્યો ને ઍગ્લિકન ચર્ચમાં દાખલ થયા. પણ પાછે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તે યુરોપ નાસી ગયા. દુરાચારથી છેવટે તે રઝળી રઝળી ઇ. સ. ૧૭૮૮માં મરી ગયા. પેલ્હામાના કારભાર, ઇ. સ. ૧૭૪૪-૫૬. વિગ્રહ ચાલુ. એલાશાપેલની સુલેહ, ઇ. સ. ૧૭૪૮,—કાર્ટરેટના મંત્રિમંડળમાં પેલ્હામ કુટુંબના એ માજીસા હતા. હનિ પેલ્હામ, અને ટામસ અથવા ડયુક ઑવ્ ન્યુ કૅસલ. એ છે અને હાર્ડવિક, એમ ત્રણ જણા હવે આગળ આવ્યા. તેઓએ લડાઈ ચાલુ રાખી. રાજાને બીજો પુત્ર, યુક કંબલંડ ફ્રેંચાને હાથે ફાંટિનૉય (Fontenoy) આગળ છે. સ ૧૭૪૫ના મે માસમાં હારી ગયા. ફ્રેચાએ નેધલૈંડ્ઝની સરહદ ઉપરના તમામ કિલ્લાએ સર કર્યાં. અમેરિકાના અંગ્રેજ સંસ્થાનિકોએ ભૂમ્બિંગ (Louisbourg)ને ફ્રેંચ કિલ્લો કબજે કર્યો, તેા ફ્રેંચાએ હિંદુસ્તાનમાં ભદ્રાસનું અંગ્રેજ થાણું હાથ કર્યું, ઇ. સ. ૧૭૪૫-૪૬. ફ્રેડરિકે સિલેશિ કબજામાં રાખી ઑસ્ટ્રિ સાથે વળી સુલેહ કરી, ડિસેંબર, ઇ. સ. ૧૭૪૫. એપરર સાતમા ચાર્લ્સ મરી ગયેા તેથી વેરિઆના રાજાએ પણ મેરાયા સાથે મૈત્રી કરી, જીન ઇ. સ. ૧૭૪૫. ઈંગ્લંડ જૅકાબાઈટ અળવાને લીધે મદદ કરી શકયું નહિ; માત્ર હાકે-Hawke−કાંઈક દરિયાઈ જોર બતાવ્યું. સ્પેઈનના રાજા મરણ પામતાં ઇલિઝાબેથ કાર્નિસનું બળ નાશ પામ્યું. નવા રાજા કાર્ડનંડે ઈટટલનાં લશ્કા પાછાં ખેલાવી લીધાં. તેથી ઇ. સ. ૧૭૪૮ના એપ્રીલમાં એલાશાપેલ (Aix-la-eha-pelle) મુકામે બધા પક્ષેા વચ્ચે કરાર થયા ને વિગ્રહનો અંત આવ્યા. ફ્રેડરિક પાસે સિલેશિઆને કબજો રહેવા દેવામાં આવ્યા, સ્પેઇનના કુંવર ડૉન ફિલિપને પામ્યું મળ્યું, ક્રાંસિસ એંપરર થયા, મેરાયા થેરેસા પાસે તેના આપના કહેવા (Pragmatic Sanction) મુજબ હંગરિ વગેરેને કબજો રહેવા દેવામાં આવ્યો, ફ્રાંસને લૂઈબર્ગ, તે ઈંગ્લેંડને મદ્રાસ, પાછું મળ્યું. બીજી બાબતમાં યુટ્રેકટના કરારની કલમેા પાછી ચાલુ કરવામાં આવી. ઇ. સ. ૧૭૫૦માં સ્પેન સાથે પણ વૉલ્પાલના ધારણ ઉપર નવા કરાર કરવામાં આવ્યા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ એલાશાપેલના તહમાં ઇંગ્લેંડના મંત્રિમંડળની દીર્ધ દૃષ્ટિની ખામી સ્પષ્ટ તરી આવે છે. ઈંગ્લંડને યુરોપમાં ખાસ વિશેષ લાભા મેળવવા નહેાતા; તેનું ખરૂં હિત અમેરિકા, આફ્રિકા, અને હિંદુસ્તાનમાં રહેલું હતું. મંત્રિમંડળ આહિત સ્પષ્ટતાથી જોઈ શક્યું નહિ. પિટ જેવા મુત્સદ્દી હજુ પ્રકાશમાં આવ્યા નહાતા. ૠિગ પક્ષનું ધારણ હવે જરીપુરાણું થઈ ગયું હતું તે નવા ધારણા અંગીકાર કરવાની જરૂર હતી. ઈંગ્લંડ, ક્રાંસ ને સ્પેઈનના પરસ્પર વેપારી તે સંસ્થાનિક લાભા નક્કી થઇ શકયા નહિ. ઇંગ્લંડે લડાઈમાં ધણી નબળાઇ બતાવી. પેાતાનાં સાધતા વધારે સારાં બનાવવાં, ને લડાઈનું પ્રયોજન સ્પષ્ટ કરવું, એ બાબતેની હવે ખાસ જરૂર હતી. તે એ સવાલા હવે પછીનાં આ વર્ષમાં નિકાલ ઉપર આવતા ગયા. પેલ્હામાના આંતર કારભાર, ઇ.સ. ૧૭૪૪-૫૬ —આ વખતે અંગ્રેજોનાં લશ્કરીમાં નબળાઇ આવી ગઇ હતી તેથી વિગ્રહમાં તેઓ ફાવ્યા નહિ. આંતરકારભાર પણ ઘણા નબળા હતા. પૈસેટકે તે આબરૂએ પેલ્હામા પ્રથમ પંકિતના જિંગા હતા. તે સાધનેાથી તેમણે પાર્લમેંટમાં પેાતાની સત્તા બાર વર્ષ સુધી ટકાવી રાખી; પણ ઇ. સ. ૧૭૪૬ની શરૂઆતમાં ન્યુફૅસલ રાજાના અળખામણા થઈ ગયા. તેથી જ્યૉર્જે પુનિને ને કાર્ટરેટ (Lord Bath and Lord Granville) ને નવું મંત્રિમંડળ ઉભું કરવાનું કહ્યું, પણ પાર્લમેંટમાં તેમની બહુમતિ ન હોવાથી તેઓ ફાવ્યા નહિ; એ કારણથી પેલ્હામ ભાઈ એ ફરી સત્તા ઉપર આવ્યા. હવે તેમણે રાજા પાસેથી એવા કાલ લીધે, કે ભવિષ્યમાં તેમની મસ્જીના કોઈ પણ માણસને તે મંત્રિમંડળમાં લઈ શકે અને જ્યાંસુધી તેમની પાસે કુલ સત્તા હોય ત્યાંસુધી રાજાએ બીજા લોકોની સલાહ પૂછવી નહિ. પરિણામે, પિટ જેવા રાજાના અણુમાનીતા, પણ ખાહેાશ, નવજુવાને મંત્રિમંડળમાં દાખલ થયા. પેલ્હામાએ લડાઈ ખલાસ થયા પછી નાણું બચાવવા લશ્કરને ઘટાડી નાખ્યું, કેટલાક તેાકરેને રજા આપી, તે વહીવટી *પિટનું વર્ણન:—I saw that Ministry; in the morning, it flourished; it was green at noon; at night, it was cut down and forgotten. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ખર્ચમાં કાપકૂપ કરી. દેશના કરજમાં ઘટાડો કરવામાં આવ્યો. ઇ. સ. ૧૭૫૧માં તેમણે વર્ષની તારીખોમાં સુધારો કર્યો, પણ એકંદરે, તેમના કારભારમાં ખાસ અગત્યના આંતર સુધારાઓ થયા નથી. ન્યુકેસલ. પરદેશ ખાતું જતે; પેહામ સ્વદેશ ઉપર નજર રાખતો. બંને સગા ભાઈઓ હતા, છતાં રાજ્યસત્તાની ઈર્ષ્યાને લીધે તેમની વચ્ચે અણબનાવ થયો. ઇ. સ. ૧૭૫૪ના માર્ચમાં હેનરિ પહામ મરી ગયો. તે મરતાં સુધી જુદા જુદા મતના માણસોને પિતાના પક્ષમાં રાખી શક્યો હતો. ન્યુકૅસલ મુખ્ય પુરુષ થયો. તેણે મતદારમંડળને પાણીની માફક પૈસો ખરચી સાધ્યાં હતાં, તેથી કોઈ તેની સામે થઈ શક્યું નહિ. આ સત્તામાં અત્યાર સુધી પિટને ભાગ નહોતે તેથી તે હંમેશાં ન્યુકેસલ સામે પાર્લમેંટમાં અસહ્ય કટાક્ષો ફેંકતે. ઈસ. ૧૭૫૬માં સાત વર્ષને વિગ્રહ શરૂ થયો. હિંદુસ્તાનમાં, અમેરિકામાં અને યુરોપમાં ન્યુકેસલની રાજ્યનીતિને અમલ ઘણે નબળો હતો અને ઈગ્લેંડને નુકસાની ઉપર નુકસાની આવતી હતી. પરિણામે રાજા પ્રજાને ન્યુકેસલનો ભરોસો રહ્યો નહિ. ઇ. સ. ૧૭૫૬ના નવેંબરમાં તેણે રાજીનામું આપ્યું. પિટ હવે સત્તા ઉપર આવ્યું. પણ રાજા ને તેનો પુત્ર કેબલંડ તેની વિરુદ્ધ હતા તેથી છ માસમાં તે તેને રાજીનામું આપવું પડયું. અઢી માસ સુધી મંત્રિમંડળ કેવું થશે તે નક્કી થઈ શક્યું નહિ. લોકો તો પિટના નામથી ઘેલા થઈ ગયા હતા ને તેના ઉપર આ મુદતમાં માનપત્રનો વરસાદ વરસતે હતે. તેના વગર રાજા મંત્રિમંડળ ઉભું કરી શકે એમ નહોતું. પિટ વગર કાંસ સામેના વિગ્રહમાં વિજય મળે એમ નહોતું. તેથી ઘણી ખટપટો પછી જુદા જુદા આગેવાનોનું એકત્ર મંત્રિમંડળ ઉભું કરવામાં આવ્યું. ન્યુકેસલ તેમાં હતો જ; પણ પિટ એ કારભારમાં મુખ્ય મુસદી કહી શકાય. * પેહામના વખતમાં ઇંગ્લેંડ અને યુરોપ, હિંદમાં ને અમેરિકામાં ઇંગ્લંડની ફાંસ સાથે હરીફાઈ. લડાઈનાં સાત વર્ષના વિઝ † His system made the house an assembly of atoms, Leadership was a synonym for party managemet and cabinet-reconstruction. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧. હનાં પગરણ, ઇ. સ. ૧૭૪૮–૧૬–આ આઠ વર્ષ દરમ્યાન યુરોપમાં, અમેરિકામાં ને હિંદુસ્તાનમાં અવનવા ફેરફારો થયા, અને તેમાં ઇંગ્લંડ ને ફાંસ એવાં તે સંડેવાયાં કે છેવટે તેમને લડાઈમાં ઉતરીને પરસ્પરની તકરાર નિકાલ કરવો પડે. અમેરિકામાં અમેરિકામાં અંગ્રેજો ને ફેંચે વચ્ચે સખ્ત હરીફાઈ , ચાલતી હતી. ત્યાં અત્યારનાં સંયુક્ત સંસ્થાને (United States of America)ના પૂર્વ ભાગમાં કિનારા ઉપર મૅસેપ્યુસેટ્સ, હેડ ટાપુ, ન્યુ હૈમ્પશાયર, કનેકિટકટ, ન્યુ જર્સ, ડિલવેર, મેરિલેંડ, વર્જિનિઆ, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, ને જ્યૉજિઆ, એમ કુલ અગિયાર અને તેમની પાસે પશ્ચિમે ન્યુ યૉર્ક અને પેનસિલ્વેનિઆ, એમ કુલ તેર સંસ્થાને હતાં. એજ કિનારા ઉપર નોવાસ્કેશિઆ ને તેની પાસે એકેડિઆ પણ અંગ્રેજોનાં હતાં. સહેજ ઉત્તરમાં ન્યુફાઉંડલેંડ અંગ્રેજોના કબજામાં હતું પણ તેના કિનારા ઉપર ફેંચની સત્તા હતી. છેક ઉત્તરમાં પણ હડસન બે સંસ્થાન અંગ્રેજોનું હતું. તેની દક્ષિણે, પૂર્વે, ને પશ્ચિમે ઠેઠ દરિયા સુધી, ફેંચે હતા. તેર સંસ્થાનોની પશ્ચિમે અલિવાની પર્વતની હાર, ઓહિઓ ને મિસિસિપિ નદી અને ફ્રેંચ સંસ્થાન લઈ સિઆના, ને દક્ષિણે પેઈનનું ફલોરિડા આવેલાં હતાં. એકેડિઆની ને ફ્રેંચ સંસ્થાન ન્યુ કાંસ અથવા કેનેડાની વચ્ચેની સરહદ નકકી થઈ નહોતી. ચાનો વિચાર એવો હતો કે એકેડિઆની પશ્ચિમમાં સેન્ટ લૅરેસની નદીના મુખથી માંડીને આંટારિઓના સરોવર ઉપર ને પછી ઓહિઓ નદી ઉપર કોટકામ કરી તેર અંગ્રેજ સંસ્થાનને ઘેરી લેવાં, તેમને પશ્ચિમે આગળ વધતાં અટકાવવા, લડાઈને વખતે બને તે તેમને ગળી જવાં, અને નહિતર, ઉત્તર, દક્ષિણ, ને પૂર્વે અલિઘાનીની પર્વતમાળાથી તે ઠેઠ પશ્ચિમના કિનારા સુધી એક મોટું સામ્રાજ્ય તૈયાર કરવું. જે દરિયાઈ બળમાં ઈગ્લેંડ કાંસથી વધે તે આ બધી અણખેડી ભૂમિ અંગ્રેજોની થાય તેમ હતું. પણ અંગ્રેજ સરકારે આ હકીકતોને હજુ સુધી પૂરા લક્ષમાં લીધી નહોતી. એરિ સરવર ઉપર ફેંચોએ ફોર્ટ દુકને (Fort Duquesne)ને Fort Leboef ફૉટે લેબુફ-ઉભા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨પર . કર્યા હતા ને અંગ્રેજ સંસ્થાનિક વૉશિંગ્ટનને એકવાર હરાવી કાઢી મૂ યે હતે પણ ખરો. ટારિઓના સરવર ઉપર ફેંચે એ નિઆ ગારાને, તે ચંપલેઈનના સરવર ઉપર એક એમ બે કિલ્લાઓ ઉભા કર્યા હતા. તે પ્રમાણે નોવાસ્કેશિઆની પેલી બાજુ પણ એવો કોટ તેમણે બાંધ્યો હતો. વૉશિંગ્ટનની હાર થતાં ઈંગ્લંડની સરકારે બ્રેડેકને દુકવેસ્નેને કોટ સર કરવા મોકલ્યો પણ તે લડતાં માર્યો ગયો, જુલાઈ ઈ. સ. ૧૭૫૫. શિલ (Shirley) નામનો બીજો અંગ્રેજ સરદાર પણ નિઆ ગારાને કોટ કબજે કરી શકે નહિ. બીજા કિલ્લાઓ અંગ્રેજોને શરણ થયા. પણ ફે રેડ ઈન્ડિઅનેને ઉશ્કેરી અંગ્રેજો સામે થવા ને બની શકે તે તેમને કાઢી મૂકવા પ્રયાસ કરતા હતા. ઇંગ્લંડની સરકારે દરિયા ઉપર ફેંચ વેપારને કનડગત કરવા માંડી. ફાંકલિન, વૉશિંગ્ટન, શિર્લી, વગેરે અંગ્રેજ સંસ્થાનિકોને હવે એમ ખાત્રી થઈ ગઈ કે ઈંગ્લંડ ફાંસ સામે લડાઈ જાહેર કરે જ તેનું દરિયાઈ સામ્રાજ્ય ટકી શકે. યુરોપમાં બંને દેશો વચ્ચે હજુ સુલેહ હતી. છે. હિંદુસ્તાન –હિંદુસ્તાનમાં ફેચ અને અંગ્રેજો કર્ણાટકની નવાબીની ખાતર અને હૈદરાબાદની સુબેદારીની ખાતર લડ્યા હતા, ઈ. સ. ૧૭૪૬-૪૮ અને ઈ. સ. ૧૭૫૧-૫૫. પણ કલાઈવની લશ્કરી કુનેહથી ફેને પરાજય થયો હતો અને યુપ્લેને સ્વદેશ બેલાવી લેવામાં આવ્યો હતો. કર્ણાટકને અંગ્રેજી નવાબ મહમદઅલી એ પણ માન્ય કર્યો હતો. પણ હૈદરાબાદ મુકામે ફેંચ સરદાર જનરલ બુસિએ સુબેદાર ઉપર માટી વગ જમાવી હતી ને ઉત્તર સરકારના આખા પ્રાંતનું ઉત્પન્ન તેના લશ્કરના નિભાવ માટે નિઝામે ફ્રેને માંડી આપ્યું હતું. બંગાળાનો નવાબ અલીવર્દીખાન ઇ. સ. ૧૭૫૬ના એપ્રિલમાં ગુજરી જતાં તેને ભાણેજ સિરાજ-ઉદ્-દૌલા મનસબ ઉપર આવ્યા હતા. તેને પણ કૅની મદદ હતી. ચંદ્રનગર મુકામે ફ્રેએ થાણું નાખી પડ્યા હતા. આવી રીતે હિંદુસ્તાનમાં પણ બંને પ્રજા વચ્ચે લડાઈ જાગવા માટે માત્ર યુરેપમાં લડાઈ જાહેર થાય એટલી જ વાર હતી. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ યુરોપ-અમેરિકાના અંગ્રેજો અને ફેંચે વચ્ચે વર્ષો થયાં હરીફાઈને - લડાઈ ચાલતાં હતાં. તે લડાઈને બંધ પાડવાના માત્ર બે જ ઉપાય હતા – કાં તે વાટાઘાટ કરવી ને ફડો લાવવો; ને કાં તો વિગ્રહ જાહેર કરી લડાઈમાં જે પક્ષ ફાવે તેને સુવાંગ લાભ મળે. ફ્રાંસે પોર્ટ મેહન સર કર્યું. માઈનૉર્કમાં અંગ્રેજ નાવિક જન બિંગ લડ્યા વગર ઘેર આવ્યો ત્યારે બાયલાપણાનો આક્ષેપ મૂકી તેને ગોળીબાર કરવામાં આવ્ય, ઈ. સ. ૧૭૫૬-૫૭. ઑસ્ટ્રિઆને ફ્રેડરિક પાસેથી સિલેશિઆને પ્રાંત પાછા જોઈતા હતા અને નેધલંડ્ઝની સલામતી જોઈતી હતી. મેરાયા થેરેસાએ અને તેના વઝીર-ચૅન્સેલરકાઉલિએ હવે વંશાનુગત બાજી ફેરવી નાખી ને ફેડરિકનો નાશ કરવા કાંસ, સ્વિડન, બરિઆ, પૅલૅટિન, સસનિ, પલંડ ને રશિઆ સાથે મૈત્રી કરી. ઇંગ્લડે પણ પ્રશિઆ સાથે મૈત્રી કરી. આવી રીતે સાત વર્ષને વિગ્રહ શરૂ થયું. તેમાં પિટની શક્તિ પ્રકાશમાં આવી. Vવિલિયમ પિટ, પૂર્વ ચરિત્ર, ઇ. સ. ૧૭૦૮-૧૭પ૬–વિલિયમ પિટને જન્મ ઈ. સ. ૧૭૦૮ના નવેમ્બરમાં વેસ્ટમિન્સ્ટર મુકામે થયો હતો. તેને દાદો ટૉમસ પિટ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિથી છાના હિંદ સાથે વેપાર કરતો અને મદ્રાસના ને પછી જામેઈકાના ગવર્નર તરીકે થોડા વખત સુધી રહ્યો હતો. હિંદમાં તેણે પુષ્કળ પૈસો કર્યો. વિલિયમનો દાદો, ને બાપ રૉબર્ટ પિટ બને, અકેક વર્ષને અંતરે પિટને સત્તર વર્ષને મૂકીને મરી ગયા. ઈટનમાં ને ઑકસફર્ડમાં થોડુંક શિક્ષણ લઈ હવાફેર માટે તે યુરોપની મુસાફરીએ નીકળ્યો, કારણ કે નાનપણથી જ તેને સખ્ત સંધિવાનું દરદ લાગુ પડયું હતું હતું. તેણે થોડુંક ગ્રીક, લૅટિન ને અંગ્રેજી સાહિત્ય જોયું હતું. ત્રેવીસ વર્ષની ઉંમરે પિટ લશ્કરમાં દાખલ થયે. ચાર વર્ષ પછી તે હાઉસ આલ્વ કૉમન્સના સભ્ય થયો. આ વખત દરમ્યાન તે લડ ટેંપલની બેનને પર, ને પુનિ, કાર્ટરેટ, તથા પ્રિન્સ ઑવ્ વેઈલ્સને પક્ષ લઈ વૉલ્પલના કારભાર ઉપર સખ્ત હુમલાઓ કરવા લાગ્યો. વૉલ સત્તાભ્રષ્ટ થયો. # વિલે એક વાર કહ્યું કે –We must muzzle this terrible Cornet of Horse. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ત્યારથી પિટ કાર્ટરેટના કારભારને પણ એવીજ રીતે વખાડવા મંડયો. -હનાવરના રક્ષણ માટે ઈંગ્લાંડ પૈસાનો જે ભાગ આપતું હતું તેની સામે તે ખાસ તે ધણી અસભ્ય રીતે પોતાના ઉભરા કાઢતા.† આ કારણથી તે રાજાની આંખે થઈ ગયા. પેલ્લામાના મંત્રિમંડળમાં રાજાના વિરાધથી તેને જગ્યા મળી શકી નહિ. માર્લખરાની વિધવા મરતી વખતે પિટને દશ હજાર પાંડની ભેટ આપતી ગઈ. તેથી પિટ પૈસાની બાતમાં વધારે સ્વતંત્ર થયા. ઇ. સ. ૧૭૪૬માં પેલ્હામે એ પિટને જગ્યા આપવાની રાજાને ફરજ પાડી. પિટ આયર્લેંડને નાયબ— ખજાનચી ને પછી લશ્કરને! બક્ષી (Paymaster) થયા. અત્યાર સુધી દરેક બક્ષી રાજ્યને જે નાણું ધીરવામાં આવતું તેના ઉપર સેંકડે અર્ધા ટકાની હકસાઈ ખાતા અને એક લાખ પાંડનું વ્યાજ પણ પોતાનું કરા. પિટની બક્ષીગીરી દરમ્યાન આ રિવાજો બંધ થયા, એવા તે તે પ્રમાણિક હતા. હેનર પેલ્લામ ઇ. સ. ૧૭૫૪માં મરી ગયા. પિટે તેના કારભારને સારી રીતે ટેકા આપ્યા હતા. વાલ્પાલ ને કાર્ટરેટના કારભારાની જે વિગતા ઉપર એક વાર તેણે સખ્ત ટીકા કરી હતી તે જ વિગતાને તે હવે અનુમેદન આપતા. પણ ન્યુફૅસલે જ્યારે હાઉસ વ્ કૉમન્સની આગેવાની સર ટૉમસ રૉબિનસન જેવા ત્રીજી પંક્તિના માણસને આપી ત્યારે પિટ ને ફૉકસ તેની સામે પડયા, કારણ કે તેમને કોઇ જગ્યા આપવામાં આવી નહતી. આ વખતે પિટ પ્રિન્સ ઑવ્ વેલ્સના પક્ષમાં ભળ્યા હતા. ન્યુફૅસલે ફૉસને ટૂંક મુદ્દતમાં ભાળવી લીધે; પણ હાઉસ વ્ કૉમન્સમાં પિટની સખ્તાઈ ધણી વધી જતાં હોદ્દા ઉપરથી તેને રજા આપવામાં આવી. નેકરી ગઇ તેથી પિટ કાંઇ નરમ પડયા નહિ; ઉલટા હવે તેા તે ન્યુફૅસલના નબળા કારભારને ચાક ને વધારે સ્વતંત્રતાથી નિંદવા લાગ્યા. ફ્રાંસની સામે લડાઇ જાહેર કરવાને તે હવે † Don't go on subsidizing little princes here and there, and fancy that altogether they will make a king of Prussia. ...This great, this mighty nation, sir, is considered only as a province to a despicable Electorate. Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનને, પાર્લમેંટને, રાજાને, ને પ્રજાને આગ્રહ કરવા લાગ્યો. ત્યાર પછી તો માઈનૉર્ક હાથથી ગયું અમેરિકામાં બ્રેડોક માર્યો ગયે; એટલે પ્રજા ઉશ્કેરાઈ ગઈ. રાજા પણ ગભરાયો. ન્યુકૅસલ ખસી ગયો. પિટને હાઉસ ત્ કૉમન્સની આગેવાની મળી. ડેવનશાયર (ડયુક વ) મુખ્ય મંત્રી બન્યો. બિંગ (Byng)ને દેહાંતદંડ થયો ત્યારે નવો મંત્રી તેને માફી આપવા રાજા પાસે વિનંતિ લઈ ગયો. રાજા બે –You have taught me, sir, to look for the sense of my subjects in another place than in the House of Commons. ત્યાર પછીની હકીકત ઉપર જણાવવામાં આવી છે. Vપિટના ગુણદોષ.–પિટ પાતળા, ઊંચે, રૂપાળ, ને રૂઆબદાર હતા. નાનું ભાથું, પાતળું મોટું, લાંબું ને નમણું નાક, તીણી, ઊંડી, અને વીજળીના જેવી તીખી તેજીલી આંખો, સ્પષ્ટ, બુલંદ અને પહાડી કંઠ, એવું વર્ણન એ વખતના લેખકો પિટ સંબંધી આપતા ગયા છે. વક્તા તરીકે તેની શક્તિ ઘણી અજબ હતી. જેના ઉપર તેનું વકતૃત્વ પડતું તે માણસ ડેગાર થઈ જતો. તે શ્રોતાઓને ઘડીવાર હસાવતા, ઘડીવાર રાવરાવત, તે ઘડીવાર ઉશ્કેરતે. તેનાં ભાષણોમાં દલીલો કે ડહાપણ કે વસ્તુસ્થિતિનું વિગતવાર સ્પષ્ટીકરણ આપણને મળી શકશે નહિ. પણ જેસ, નિંદા, તીખાશ, કડવાશ, સચોટપણું, ને સ્વાભાવિકતા તેમાં આપણને સારી પેઠે મળી આવે છે. ભાષણો કરવાની તેની પદ્ધતિ એક ઉસ્તાદ નટના જેવી હતી. તેની અસર વીજળીના જેવી તાત્કાલિક થતી. ફેડરિકે કહ્યું તેમEngland has long been in labour and has suffered much to produce Mr. Pitt, but at last she lias produced a man, પિટની પ્રમાણિકતા આપણે ઉપર જોઈ ગયા છીએ. તેની આસપાસ લાંચરૂશવત, વગવસીલો, ને ચિઠ્ઠીચપાટી બધે ઊંડા મૂળ ઘાલી રહ્યાં હતાં, ત્યારે પિટ એકદમ પ્રમાણિક રહી શક્યો હતો. તેણે દેશના કારભારને નિઃસ્વાર્થી બનાવ્યું. એની અસર આગળ ઉપર ઘણું થઈ તેને સ્વતંત્રતા ઘણું જ પ્રિય હતી. બિગ વિલ્કસ, અમેરિકાને પ્રશ્ન, વગેરે કિસ્સાઓમાં દરેક વાર તેને આ ગુણ Page #268 -------------------------------------------------------------------------- ________________ . ૨૫૬ ખાસ ધ્યાન ખેંચે છે. તે અંગ્રેજોના ઊંડામાં ઊંડા વિચારો ને તેમની ભાવનાઓને સમજી શકતો; પણ તેમની ખોટી ને હલકી ભાવનાઓની સામે થવાની પણ તે હિંમત કરતો. તેને પોતાની શક્તિઓને અજબ ભરેસે હતો. યુક ઑવ્ ડેવનશાયરને તેણે એક વાર કહેલું કે-I am sure that I can save this country, and that nobody else can. પણ તે એક નટ જેવો હતો. પોતાના માનમરતબા વિષે તે ઘણી ચોકસાઈ રાખતો. તેની રહેણીકરણી કૃત્રિમ અને દંભી લાગતી. રાજા તરફ તે કેટલીક વાર હલકાઈ બતાવી દેતો, તે તાબેદાર માણસો ઉપર તે ઘણી વાર ખોટે રોફ મારત. આવી વિસંવાદિતાનું કારણ એ હતું કે તેણે લુટાર્કનાં જીવનચરિતને સારો અભ્યાસ કર્યો હતો. કે હંમેશાં ખરું વલણ લેત નહિ; અંગત દુશ્મનાવટથી તે કુમાર્ગે ચડી જતે; તેણે વૅલ્પલની પેઈન વિષેની, કાર્ટરેટની તથા ન્યુકૅસલની જર્મનિનાં રજવાડાંઓને પૈસા આપી હૈનવરને બચાવવાની, અને હિંગ અમીરની પિતાની વગથી પાર્લમેંટને કબજે રાખવાની જે રાજ્યનીતિઓને સખ્ત વડી કાઢી હતી. તેમનો જ પોતે જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે તે પોષક બન્યો. ન્યુકૅસલ તરફ તો તે નગુણ થયો, એમ પણ કહી શકાય, કારણકે પિટની બધી ઇજ્જત તેને લઈને હતી. તે બહુ માની અને ચીડાયો હતો એટલે બીજાઓ તેની સાથે રહી કામકાજ કરી શક્તા નહિ. એ કારણથી ભવિષ્યમાં તેને પક્ષ ઘણો નબળો થઈ ગ. મોટી ઉંમરે તેણે રાજા પાસેથી અમીરાત, વર્ષાસન, વગેરે સ્વીકાર્યા તેથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ અને લેકષ્ટિએ તે એટલો નિઃસ્વાર્થી જણાયો નહિ. ત્રીજા જ્યૉર્જના વખતમાં તેણે ગંભીર ભૂલો કરી, છતાં એકંદર તે ઈગ્લેંડના મહા રાષ્ટ્રના મોટા ઉત્પાદક તરીકે લેખાશે. * The cultured magnificence of stately lives-Disraeli. You could see his hook-nose between his legs. His personality was not distinctively of his time or country, and it has often been remarked that in force, will and ambition, he belonged rather to the Rome of Brutus than to the England of Walpole or North. Pitt by Green, P. 370. Page #269 -------------------------------------------------------------------------- ________________ મોટા પિટને પહેલે કારભાર, ઈ. સ. ૧૯૫૬-૬૧ : ફતેહ ઉપર ફતેહ–હોદા ઉપર આવ્યા કેડે તુરત જ પિટે સ્કૉલંડની પહાડી ટોળીઓનું બે હજારનું નાનું લશ્કર તૈયાર કર્યું અને તેની સરદારી ટોળીઓના મુખીઓને જ આપી. આ કૃત્યથી સ્કૉલંડના મજબુત કે અંગ્રેજ લશ્કરમાં દાખલ થયા અને તેમને વિરોધ શાંત પડયો. નવા પ્રધાને હિદી ને ઍલૅન્ટિક મહાસાગરમાં અને ઈંગ્લંડની સામુદ્રધુનીમાં દરિયાઈ લશ્કરે મોકલ્યાં. આ કત્યથી કાંસનાં લશ્કરે અમેરિકા અને હિંદુસ્તાનમાં પિતાની મરજી મુજબ હીલચાલ કરી શક્યાં નહિ. પ્રશિઆ, હૈનેવર અને હેલેનાં રાજ્યને તેણે છૂટે હાથે હવે નાણું આપવા માંડ્યું. લડાઈની દરેક વિગતને તે જાતે જોઈ જતા. ક્યાં કેટલાં લશ્કરે મોકલવાં, કોને કોને સરદારી આપવી, કેવી રીતે ફતેહ કરવી, એ બધી સૂચનાઓ વિગતવાર તે પિતાના અમલદારોને આપતે. દેશનાં નૌકાસૈન્યને તેણે સુધાય ને વધાર્યું, ને બાહોશ અને ચાલાક માણસોને વીણું વણી તેમને જોખમદાર લશ્કરી હેદ્દાઓ અને કુલ સત્તા આપી. એક રાજાના જેટલી સત્તા તે આ કારભાર દરમ્યાન વાપરત અને જ્યોર્જ પોતે પણ તેની પાસે લાચાર બની જતો. દરેક સિપાઈને અને સરદારને તેનાથી અજબ પ્રેત્સાહન મળતું. કાંસનાં સંસ્થાનેને કબજે કરવાં, તેને વેપાર તેડ, ઑસ્ટ્રિઆના મહારાજ્યને હરાવવું, બ્રિટિશ વેપાર ને સામ્રાજ્ય વધારવાં, અને ફ્રેંચ નૌકાબળને નાશ કરે, એ પિટના મુખ્ય ઉદ્દેશ હતા. એ જ કારણથી તેણે યુરોપમાં પણ ઈગ્લેંડના મિત્રોને અને કાંસના શત્રુઓને મેએ માગેલી મદદ મોકલ્યાં કરી, અને કાંસના મિત્રોને હરાવવા ભગીરથ પ્રયત્નો ક્ય. તે કહેતો કે -America could be won in Germany-kiza orihi 4541 દેવું એટલે આપોઆપ અમેરિકા ઈંગ્લેંડનું થશે. પાદશાહીને તેડવી એટલે આપોઆપ ડાળખાંઓ-પ્રાંત-મરાઠાઓને મળી જશે, એ બાજીરાવ પેશ્વાએ શા રાજાને આપેલી સલાહ આપણને અહિં યાદ આવે છે. આ કથનનો અર્થ એટલો જ છે કે કાંસને અને ઑસ્ટ્રિઆને જર્મનિમાં દબાણમાં **Give me your confidence, Sire, and I will deserve it," તેણે રાજાને એક વાર કહ્યું. રાજાએ જવાબ આપે: “Deserve my confidence and you shall have it." ૧૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ રાખવાથી ઇંગ્લંડ વિના વિરાધે કૅનેડાનેા ભોગવટા કરી શકશે. થયું પણ તેમ. જેમ જેમ બ્રિટિશ દરિયાઈ બળ વધતું ગયું તેમ તેમ વેપાર પણ વધતા ગયા. પ્રજાને લડાઈનું ખર્ચ ભારે પડયું નહિ. પિટને કાંઈ લડાઈની ખાતર લડાઈ કરવી નહાતી; પ્રશિઆની તે ઈંગ્લંડની સહીસલામતી સચવાય એટલે લડાઈ બંધ કરવી, એમ તેનું માનવું હતું. પણ સ્પેનનાં તે ક્રાંસનાં બધાં સંસ્થાને તે તેમને બધા દેશાવરને વેપાર ઈંગ્લેંડ એકલું જ પચાવી પાડે એવી રાષ્ટ્રીય, પશુ સંકુચિત, મહત્ત્વાકાંક્ષાથી આખું યુરેપ પિટના સામું ખડું થઈ જાત અને અંગ્રેજોને ભારે મુશ્કેલીએમાં સંડેવાવું પડત. સુભાગ્યે, પિટ ઝાઝા વખત સુધી આવી અનિયંત્રિત સત્તા ઉપર ટકી રહ્યો નહિ. ઉપરાંત કૅનેડામાં ફ્રેંચ સત્તાને નાશ થયે એટલે પાસેનાં સંસ્થાનાના અંગ્રેજો ઉપરના ખરા દામ જતા રહ્યો અને છેવટે તેઓ સ્વતંત્ર થઈ શક્યાં. પિટ માટે જીત મેળવી આપનારા પ્રધાન (Organiser of Victory) થઈ ગયા, એ વાત ખરી છે; પણ તેની સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેના વખતમાં ફ્રેડરિક એકલા જ ઇંગ્લેંડના મિત્ર હતા તે પ્રશિઆના રાજ્યતંત્રમાં રાજા પેાતે જ બધી સત્તા હાથમાં રાખતા હતા. ઇંગ્લંડમાં પિટ અને પ્રશિઆમાં ફ્રેડરિક-એ અંતે કુલ સત્તા ભોગવતા હતા. કયાંય કાઈ સામે ખાસ ધ્યાનમાં રાખવા ચોગ્ય વિરોધ નહાતા. પિટના પહેલા કારભારની આટલી તે સરળતા તે લોકપ્રિયતા હતી. સાત વર્ષના મહાવિગ્રહ, ઇ. સ. ૧૯૫૬ ૬૩.—પિટના ગુણદોષ અને તેને કારભાર, એ આપણે ઉપર તપાસ્યા. હવે સાત વર્ષના વિગ્રહ ઉપર આપણે આવીએ. આ વિગ્રહ યુરોપ, અમેરિકા, હિંદુસ્તાન, અને આફ્રિકા, એ ચાર ઠેકાણે ચાલ્યા હતા. તેથી દરેક ભાગ આપણે એક સાથે અહીં ટૂંકામાં જોઇ જઈશું અને પછી વિગ્રહના અંત આવ્યા તે જોઈશું. * Commerce was made to flourish by War." બર્કના કહેવા મુજબ-Under him for the first time administration and popularity were united. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ યુરોપ.—પહેલાં યુરોપીય વિગ્રહ આવવા જોઈ એ, કારણ કે તેના ઉપર તે આખી ઈમારતનું ચણતર થયું. પ્રશિઆના રાજા ફ્રેડરિક શરૂઆતમાં સઁસનિ ઉપર ફરી વળ્યા અને ઇ. સ., ૧૭૫૭ના જીનમાં હુંની વ પોલેંડ અંકાની જ શાખા ખોડુમિ િ Traga બા સપ્નવાર્ષિક વિ હિમિઆનું મુખ્ય નગર પ્રેગ તેના કબજામાં જતું જતું રહી ગયું. પણ લડાઈમાં ભરતીઓટ હોય છે તેમ શત્રુએ ખુદ બર્લિનમાં દાખલ થયા અને ઑસ્ટ્રઆએ સિલેશિઆ પ્રાંત પાછો હાથ કર્યો. ફ્રેડરિક ગાંજ્યો જાય એમ નહાતા. તેણે ફ્રેંચીને રાસબાક (Rossbach) પાસે ને ઑસ્ટ્રિના લશ્કરને લ્યુથન (Leuthen) આગળ હરાવ્યાં, ઇ. સ. ૧૭૫૭. શિઆના લશ્કરે પ્રશિઅનેાને ઇ. સ ૧૭૫૯માં મ્હાત કરી નાખ્યા. આવી રીતે ફ્રેડરિકની સ્થિતિ ઘણી ભયંકર થઈ ગઈ. ઇંગ્લેંડથી ડયુક વ્ કંબલૈંડ હાવર ગયે હતેા, પશુ ઇ. સ. ૧૭૫૭માં હેમનએક પાસે ફ્રેંચાએ તેને સખ્ત હાર આપી એટલે તેને શરણુ થયા વગર છૂટકો નહાતા. તેના પછી પ્રિન્સ ફર્ડિનન્ડે ફ્રેચાને હૅતાવરની સરહદ ઉપરથી હાંકી કાઢયા અને ન્ડિન (Minden) Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મુકામે તેમને સખ્ત હાર આપી, ઇ. સ. ૧૭૫૯. આ વખત દરમ્યાન પિટે ક્રાંસના ઉત્તર કાંઠા ઉપર નાનાં નાનાં લશ્કરા મેકલ્યાં. ઍડમિરલ બૅસ્ટ્રુવને લેાનના કાફલાને લાગેાસ એ (Lagos Bay) આગળ હરાવ્યો. બ્રેસ્ટ આગળ ભેગા થએલા ફ્રેંચ નૌકાસૈન્યને હૉર્ક-Quiberon Bayકિએરે એ આગળ વીખેરી નાખ્યું. ફ્રેંચ પ્રધાન સ્વાસલ (Choiseul) ઇંગ્લંડ, આયર્લેંડ અને સ્કૉટ્લડ ઉપર સવારી મોકલવાની યોજના કરતા હતા તે આ ફતેહેાથી બંધ થયું. રશિઆએ પહેલાં તે પ્રશિઅન લશ્કરને હરાવ્યાં હતાં પણ પછી ક્રેડિરેક ઝારને સાચવી શકયા, ઇ. સ. ૧૭૫૭-૫૮. ઇ. સ. ૧૭૬૨ના મેમાં રશિના નવા રાજા ઝાર પિટરે ફ્રેડરિક સાથે સુલેહ કરી, પણ તેના મરણ પછી વળી કીથી ઝારીના કૅથેરિને લડાઈ જાહેર કરી. અમેરિકા.—લડાઈ જાહેર થયા પછી પિટે અમેરિકામાં પણ લશ્કરા તે નૌકાસૈન્યા મેાકલ્યાં. શરૂઆતમાં અંગ્રેજ લશ્કર હડ્સન નદીની ખીણમાં થઈ ટિકેાંદરેગાનો કિલ્લો લેવા ઉપડયું પણ તેમાં ફતેહ ન મળી. એક લશ્કરે દુકવેસ્નેના કોટ કબજે કર્યાં. બીજું લશ્કર સર જેકી ઍમ્હ (Sir Jeffrey Amherstand Wolfe)અને વૂની સરદારી નીચે હતું. આ એ યુવાન સરદારાએ લૂર્ગિ સર કર્યું ને વિખેક લૅવાનું સાહસ કર્યું. ઍમ્હર્સ્ટ ઍપ્લેન સરાવર ઉપર થઈ તે ક્વિબેક સામે રવાના થયા; વૃક્ સેંટ લાસ નદી ઉપર થઈને તે જ શહેર સામે રવાના થયા; ક્વિબેકના કિલ્લા કુદરતથી સુરક્ષિત હતા. તેની બંને બાજુ પર્વતો તે નદીએ હતાં; માત્ર ઉત્તરે જ જવાના રસ્તા હતાઃ વળી ફ્રેંચ સરદાર માઁટકામે (Montcaim) તેનું બચાવકામ સારી રીતે સુધાર્યું હતું ને તે પોતે ધણા જ બાહાશ સરદાર હતા. નદીની વચમાં એક નાના બેટ ઉપર વૂલ્ફે પહેલાં મુકામ કર્યાં અને એ બાજુથી તાપોના મારા ચલાવી તેણે ક્વિબેક શહેર પાયમાલ કરી નાખ્યું. પછી ઉત્તરના બચાવકામ ઉપર તેણે એક વાર ચિંતા છાપા માર્યાં પણ તેમાં તે કાવ્યો નહિ, તેથી ક્વિબેકની પેલી પારની ટેકરીઓ ઉપર તેણે લશ્કર ફેરવ્યું, તે એ જ વખતે શત્રુને ભેાળવવા માટે મુખ્ય ખચાવકામની જગ્યા ઉપર નામમા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ તેપને મારો ચલાવ્યે રાખે. મૉટકોમને ખબર પડતાં તુરત જ તેણે પિતાનું તમામ લશ્કર વૂલ્ફનાં માણસો સામું ખડું કર્યું. યુદ્ધમાં વૂલ્ફનાં માણસો ફાવ્યાં, પણ વૂલ્ફ પિતે ઘાયલ થય ને થોડા વખતમાં મરી ગયો. ભરણ પહેલાં તેને ખબર પડી કે વિબેક સર થયું છે. તે બેલ્ય :-God be praised; I now die in peace, સપ્ટેબર, ઈ. સ. ૧૭૫૮. ફ્રેંચ સરદાર પણ ઘાથી મરી ગયે. ઍમહર્સ્ટ મૅટ્રિઅલ સર કર્યું. કેનેડા ઉપર અંગ્રેજ વાવટો ફરકત થયે. અંગ્રેજોએ વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના માર્ટિનિક ને ગ્વાડેલૂપ, સેન્ટ લુશિઆ, ગ્રેનેડા, સેન્ટ વિન્સેન્ટ, વગેરે સર ક્ય, ઈ. સ. ૧૭૬૦. ઈ. સ. ૧૭૬૧માં બેલ આઈલિ ( Belle Isle )ને ટાપુ પ. પેઈન લડાઈમાં ઉતર્યું ત્યારે અંગ્રેજોએ હેવાના ને મનિલા પણ જીતી લીધા, ઇ. સ. ૧૭૬૨. ' આફ્રિકામાં અંગ્રેજોએ ગેરી (Goree)ને ટાપુને સેનિમાલ નદી ઉપરના ફૉટે લૂઈના કિલ્લાને તાબે કર્યા, એપ્રિલ-ડિસેંબર, ઇ. સ. ૧૭૫૮. હિંદુસ્તાન–આપણા દેશમાં આ વખતે લાઈવ સિરાજ-ઉદ્દૌલાને ઈ. સ. ૧૭૫૭ના જુનમાં પ્લાસિની રણભૂમિ ઉપર હરાવ્યું ને બંગાળા ને બિહારની નવાબી મીરજાફરને આપી. પછી અંગ્રેજોએ ફેંચ થાણું ચંદ્રનગર પણ કબજે કર્યું, સપ્ટેમ્બર, ઈ. સ. ૧૭૫૭. કર્ણાટકમાં લાલી અને બુસિ મદ્રાસ લઈ શક્યા નહિ. સર આયર ફૂટે તેમને વાંડિવાશ આગળ હરાવ્યા, જાન્યુઆરિ, ઇ. સ. ૧૭૬૦. ઈ. સ. ૧૭૬૧ના જાન્યુઆરિમાં પંડિચેરિ પણ અંગ્રેજોને શરણ ગયું. હૈદરાબાદમાંથી ને ઉત્તર સરકારમાંથી ફેંચ સત્તા નાબુદ થઈ ગઈ. પેઈન સામે વિગ્રહ, ઈ. સ. ૧૭૬૧-૬૩-કેનેડા દäડે કબજે કર્યું એટલે અમેરિકામાં ક્રાંસ ને ઇંગ્લંડની સત્તાનું જે સમતલપણું અત્યાર સુધી સચવાઈ રહ્યું હતું તેને નાશ થશે. ફેંચ સંસ્થાનના નાશમાં પેઈનનાં સંસ્થાનો નાશ પણ છુપાઈ રહ્યો હતો, તે કોઈ પણ બુદ્ધિશાળી સ્પેનિશ મુત્સદી સમજ્યા વગર તે રહે જ નહિ. પેઈનને રાજા ફર્ડિનાન્ડ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઇ. સ. ૧૯૫૯માં મરણ પામ્યા. તેના પછી ત્રીજો ચાર્લ્સ ગાદીએ આવ્યો. તે મર્હુમ રાજા જેવા નરમ નહેાતા. અંગ્રેજ નાવિકા તે વેપારીઓ હજુ સ્પેઇનનાં વેપારી વહાણા ઉપર હુમલાઓ કરતા હતા. અંગ્રેજ સંસ્થાનિક હોન્ડુરાસમાં લાકડાં કાપવાના હક માગતા હતા. ન્યુફાઉન્ડલંડમાં માછી મારવાના હકનું સમાધાન હજુ થયું નહતું. ચાર્લ્સે યુરેપના વિગ્રહનું સમાધાન કરી આપવાનું કહેવરાવ્યું અને તે જ સાથે ચાલતી તકરારાનું લિખિત વાંધાપત્ર પણ પિટ ઉપર મોકલાવ્યું. પિટને તે એટલુંજ જોઇતું હતું. સ્પેઈન તે કાંસ ઘણા વખત થયાં કૌટુંબિક કરારા ( Family Compacts )થી એક હતાં તેની તેને લગભગ ખાત્રી થઈ ગઈ હતી. સ્પેઇન સામે ઇ. સ. ૧૭૬૨ના જાન્યુઆરિમાં લડાઈ જાહેર કરવામાં આવી. પોર્ટુગલ ઇંગ્લેંડ સાથે રહ્યું. પરિણામે ઉપર જણાવ્યું તેમ અંગ્રેજોએ સ્પેનનાં કેટલાંક સંસ્થાના તાબે કર્યાં. રાજાનું મરણ.—આવી રીતે ઇંગ્લંડને ચોમેર ફતેહ મળ્યે જતી હતી, તેવામાં મેટું વિઘ્ન આવી પડયું. ઇ. સ. ૧૭૬૦ના અકટોબરમાં રાજા જ્યૉર્જ મરી ગયા. પિટને તે સમજી ગયા હતા તેથી તે તેને હમેશાં અનુમેદન આપતા. તેના મરી જવાથી પિટની પરિસ્થિતિ કી ગઈ. Vપૅરિસના કરાર, નવેમ્બર, ઇ. સ. ૧૭૬૩.—ક્રાંસ, ઑસ્ટ્રિ, સ્પેઈન, વેરિઆ, સૅકસનિ, પેાલંડ, રશિઆ, વગેરે હવે આ વિગ્રહથી કંટાળી ગયાં. ઈંગ્લેંડમાં પણ રાજા બદલાઈ ગયા હતા. નવા રાજા જ્યૉર્જને લડાઈ જોઈતી નહેાતી. કારભારીએ પણ બદલાઈ ગયા. પિટ સત્તા ઉપરથી ખસી ગયા. મ્યુટ મુખ્ય પ્રધાન થયા. સુલેહને માટે તૈયારીઓ થવા લાગી. છેવટે ઇ. સ. ૧૭૬૩ના નવેંબર માસમાં પૅરિસ મુકામે કાલકરારા ઉપર સહી લેવામાં આવી. અંગ્રેજોએ ક્રાંસ પાસેથી માનૉર્કા, કૅનેડા, નાવા ાશિઆ, કેઈપ બ્રિટન, બ્રૅનેડા, સેઇન્ટ વિન્સેન્ટ, ડૉમિનિકા, ટામેગા, અને સેનિગાલ લીધાં, ને સ્પેઇન પાસેથી લૉરિડા લીધું. ઈંગ્લંડે ક્રાંસને એલટાપુ, ગ્વાડેલૂપ, મેરિ, ગેલાંટિ, માર્ટિનિક, સેઇન્ટ લ્યુશિઆ, અને ગેરી ( આફ્રિકામાં) પાછાં આપ્યાં. સ્પેઈ ને ફ્રાંસને લૂઈસીઆના આપ્યું. જર્મના બધા ભાગ ફ્રાંસે મૂકી દીધા. સ્પેનના ખીજા હકા હવે નાબૂદ થયા પણ તેને હવાના તે મનિલા પાછાં મળ્યાં. હિંદમાં ફ્રેંચા પાસે પોંડિચેરિ વગેરે પાંચ થાણાં રહેવા દેવામાં આવ્યાં. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩ યુરોપમાં આ વિગ્રહથી કેટલીક જુની પરિસ્થિતિ કરી ગઈ અને નવી પરિસ્થિતિ ઉભી થઈ. પ્રશિઆ હવે પહેલી પંક્તિમાં આવ્યું. ક્રાંસ ને ઑસ્ટ્રિ સાથે તે હવે હરીફાઈ કરવા લાગ્યું. અંગ્રેજોને અમેરિકામાં, આફ્રિકામાં, તે હિંદમાં સારા લાભા મળ્યા. જે પિટ સત્તા ઉપર રહ્યો હાત અથવા બ્યુટે જો વધારે ચાલાકી બતાવી હાત તે વધારે લાભા મળી શકત. ફ્રેડરિક બચી ગયા એ બાબત ખરી છે, પણ બ્યુટે શત્રુ સાથે તેનાથી છાની મસલતા કરી હતી તેથી યુરોપનાં રાજ્યોને ઈંગ્લેંડના કારભારને ભરોસા ઉઠી ગયા. ફ્રાંસનું નૌકાબળ નબળું થઈ ગયું. ઇંગ્લેંડના વેપાર હવે વધવા લાગ્યા. સ્પેઇનનું રાજ્ય હવે ત્રીજી પંક્તિમાં ગણાવા લાગ્યું. અમેરિકામાં કૅનેડામાંથી ફ્રેંચ સત્તા નાબુદ થઈ, એટલે ત્યાં અંગ્રેજ સંસ્થાને વધારે નિર્ભય અને સ્વતંત્ર થયાં. ઇંગ્લેંડના પર રાજ્યેા સાથેના વ્યવહારમાં હવે એકદમ ફેરફાર થઈ ગયા, કારણ કે તેને હવે આખી પૃથ્વી ઉપર પેાતાનું હિત સાચવવાનું આવ્યું. આ તમામ લાભા પિટને પ્રતાપે મળી શક્યા હતા. પ્રકરણ ૧૯મું વાડ્મય, કળા, વિજ્ઞાન, આર્થિક સ્થિતિ. ઈ. સ. ૧૬૮૮ની રાજ્યક્રાંતિની અસર ઈંગ્લેંડના વાડ્મય ઉપર પણ થઈ. લૉક (Locke) નામના ફિલસુફે તે બનાવને પાતાનું અનુમાદન આપ્યું. બકલે, ઘૂમ, બટ્લર, એ બીજા ફિલસૂફ઼ા થઈ ગયા. બૉલિંગપ્રેાકે On the Idea of a Patriot King નામે ગ્રંથ લખ્યો. તે વ્હિગાને મોટા શત્રુ હતા, છતાં ટારિઓ પણ તેને ધિક્કારતા. ફિલસુીમાં અને નીતિશાસ્ત્રમાં આ લોકેાના અભિપ્રાયેા સારી રીતે માન પામતા. ફિલસુપ્રીમાં લૉક, તા સાહિત્યમાં ઍડિસન પ્રમાણ મનાતા. તે પોતાનાં Taler અને Spectator નામનાં પત્રમાં વાડ્મયના પ્રશ્નો ચર્ચા. અલેકઝાન્ડર પાપ (Pope) એ જાણીતા કવિ થઇ * ડા. નૅન્સન તેને વિષે એક વાર આ શબ્દો મેલેલેા: – He was a scoundrel for charging a blunderbuss against religion and morality, and a coward because he had no resolution to fire it off himself. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ગયે, જો કે કાઉપરના કહેવા મુજબ કવિતાને તેણે એકદમ કૃત્રિમ બનાવી El. dai Rape of Locke à Essay on Man-3107 જાણીતાં છે. હાસ્ય અને કટાક્ષનું સાહિત્ય લખવામાં સ્વિફટ મુખ્ય થઈ ગયે આ વખતના લેખકે ગ્રીક ને લૅટિન લેખકોનું અનુકરણ કરતા. જોન્સન તે પિતાનાં લખાણોમાં એ સાહિત્યના જ શબ્દ વાપરતા. કેટલાકએ તે સાહિત્યની અનુપમ કૃતિઓનાં સારાં સારાં ભાષાંતરો પણ કર્યા. જેમકે પિપે “ઈલિઅડ” ને અંગ્રેજીમાં ઉતાર્યું. મુખ્ય હિગ ને ટેરિ મુદ્દાઓને સાહિત્યમાં ઉતારવામાં આવ્યા. સ્વિકૃત Galler's Travels, અને Belia Robinson Crusoe, zisz14ct Cato a Sir Roger de Coverly દાખલા તરીકે આપી શકાય. નાટકે, ઓપેરા, વગેરે હવે દાખલ થયાં, દાખલા તરીકે ઍડિસનકૃત Rosmond. સંગીત ને અભિનયની કળાઓ વિકાસ પામી શકી. નિબંધ લખવાની પ્રથા ચાલુ થઈ. ઍડિસનનાં પત્રોએ આમાં પણ સારી સેવા કરી, તેમણે લેકેની વૃત્તિને સારી રીતે કેળવી. વર્તમાનપત્રોની સંખ્યા ને વગ બહુ વધ્યાં. લેખકોને અત્યાર સુધી મોટા અમીરે ઉત્તેજન આપતા. હવે પ્રકાશકે (Publishers) બહાર પડ્યા. પત્રલેખન પણ હવે ઉપયોગી સાહિત્ય તરીકે ગણાવા માંડયું. ચેસ્ટફીલ્ડના કાગળો ( Letters) હજુ પણ આપણે ત્યાં વંચાય છે. તે ક્ષેત્રમાં હૉરેસ વૉલ્પલ ને ગ્રે ખાસ જાણીતા થઈ ગયા. લેક મુસાફરીને વધારે શોખીન થયા. ચિત્રલેખન પણ પરિચિત થતું ગયું. શિલ્પ, સ્થાપત્ય, નકશીકામ, વગેરેમાં હવે વિકાસ થશે. લેક સિક્કાઓ, ઝાડ, જીવડાઓ, પક્ષીઓ, પશુઓ વગેરેને સંગ્રહ કરતાં શીખ્યા. * કોઈ એક રમુજી લેખક કહી ગયા છે કે –Johnson made the little fishes talk like whales. # પિતાના પત્ર Spectatorમાં તેણે એક વાર લખ્યું હતું કે –I shall be ambitious to have it said of me that I have brought philosophy out of closets and libraries, schools and colleges, to dwell in clubs and assemblies, at tea-tables and in coffee-houses. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ આ જમાનામાં ઇંગ્લેંડમાં ગરમ કાપડ, કાગળ, રેશમી માલ, સુતરાઉ માલ, છાપણી, વગેરે. હુન્નર-ઉદ્યોગોને વિકાસ થયા. છતાં અંગ્રેજ સંસ્કૃતિમાં ઘણી ખામી હતી. પાકા રસ્તા હજુ થયા નહાતા. લોકેા ઘેાડા ઉપર બેસી મુસાફરી કરતા. માલ પશુ ઉપર લઈ જવામાં આવતા. ગાડીએ બહુ નહેાતી. લુંટારાઓ બહુ ત્રાસ આપતા. દરજીએ માંધા તે ધણા ઓછા હતા. શેરીએ ગંદી, પાણી ખરાબ, ને ધર અંધારાં હતાં ખૂને બહુ થતાં. કરાંઓ ઉપર ખાસ ધ્યાન અપાતું નહિ. લેાકેા નિરક્ષર હતા. પુરુષો સ્ત્રી તરફ બહુ માન ધરાવતા નહિ. અજ્ઞાન હજુ ઘણું હતું. છતાં આ જમાનામાં ઉપર લખ્યા મુજબ કેટલાક પ્રતિભાશાળી પુરુષાના પ્રતાપે અંગ્રેજો આખી પૃથ્વી ઉપર રાજ્ય કરવાની લાયકાત ઉપર આવતા જતા હતા. પ્રતિભા, બુદ્ધિ, અને આવડતનાં સારાં કળાને ખીજો આદર્શનમુને ઇતિહાસમાં ક્યાં મળી શકશે ? સેડિસ્ટ।.—બીજા જ્યૉર્જના વખતનું ચર્ચ સડેલું હતું. ચર્ચના સભ્યો લેાકેાની આત્મિક ઉન્નતિ તરફ ઘણું દુર્લક્ષ આપતા તે જમીનનું ઉત્પન્ન પેાતાના ઉપભાગમાં જ વાપરતા. લેાકેાને ખરી જાગૃતિ આપનાર ચર્ચ નહિ પણ વેસ્લી ભાઈ એ હતા. જ્હાન અને ચાર્લ્સ વેલ્લીના જન્મ અનુક્રમે ઇ. સ. ૧૭૦૩માં ને ઇ. સ. ૧૭૦૭માં થયા હતા. તેમની મા બંનેને ઘણી સારી કેળવણી આપી હતી. ઑકસફર્ડમાં તેઓએ અભ્યાસ કરેલા; પણ ત્યાંની ધાર્મિક પરિસ્થિતિથી કંટાળી જઈ તેઓએ આકા નિયમેા પાળવા માંડ્યા તે તેમની અતિ નિયમિતતા જોઈ ને લાકોએ તેમને ( Methodists )નું ઉપનામ આપ્યું. તેએએ ધર્મના ઊંડા અભ્યાસ કર્યો નહાતા પણ લાકામાં તેઓએ તીવ્ર ધાર્મિક જિજ્ઞાસા ઉત્પન્ન કરી. જ્હાન વેલી પહેલાં તે। જ્યૉર્જિઆ (અમેરિકા) ગયા. ઇ. સ. ૧૭૩૮માં તે પાછો આવ્યો ને ત્યારથી તે ઠેઠ ઇ. સ. ૧૯૯૧ સુધી તેણે મજુરા-કોલસાની ખાણામાં કામ કરવાવાળાઓને-ઉપદેશ આપ્યા કર્યા. તેના જેવા જબરદસ્ત વક્તા ભાગ્યે જ હશે. વક્તા ઉપરાંત વેક્સી પેાતાના મંડળની સુવ્યવસ્થા કરતો ગયો છે. હજારો જીવાને તેના ઉપદેશે અધમ ગતિથી તે દુર્ગુણથી Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ બચાવી લીધા. ક્રાઈસ્ટના ધર્મના ખરા મેધ થવાથી ધણા દુરાગ્રહી અને અસતેષી લેાકેા સન્માર્ગે વળ્યા અને પ્રજામાં મોટા પાયા ઉપર રાજકીય ઉત્પાત થયે નહિ. શરૂઆતમાં વેક્લીને વ્હાઈટેકીલ્ડ નામનેા માણસ ઉપયોગી થયા હતા; પણ પાછળથી મતભેદ થતાં બંને છૂટા પડી ગયા. અત્યારે ઈંગ્લંડ, સ્કૉગ્લંડ અને અમેરિકાના મેથડિસ્ટા લાખા રૂપીઆ ખરચી એશિઆ વગેરે ખંડામાં અનેક કેળવણીની અને આરેાગ્યની સંસ્થાએ નીભાવે છે. પ્રકરણ ૨૦મું હિંગ અમીરાત ને રાજા ત્રીજો જ્યૉર્જ, ઇ. સ. ૧૭૬૦–૧૮૨૦, મહુમ રાજા બીજા જ્યૉર્જતા પૌત્ર-ત્રીજો જ્યૉર્જ રાજા.રાજા ત્રીજો જ્યૉર્જ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેત્રીસ વર્ષના હતા. નવા રાજા સહૃદય, કર્તવ્યનિષ્ઠ, ઘણા નિયમિત, ચારિત્ર્યમાં એકદમ સારે, ઘેાડાઓ, ડુક્કરા, ખેતી વગેરેને શોખીન, ઘણા સાદા, લેાકેાને ખુશ રાખી શકે તેવા, ગરી પ્રત્યે દયાળુ, મીલનસાર, સભ્યતાથી ભરેલા,ધર્મિક, પવિત્ર અંત:કરણવાળા, મનસ્વી, હિંમતબાજ, સમજી, અને એક મધ્યમ વર્ગના અંગ્રેજ જેવા હતા. જ્યૉર્જ ૩જો આપ તેને બાર વર્ષને મૂ કીને મરી ગયા હતા, તેથી તેને તેની મા પ્રિન્સેસ ઑગસ્ટાની સંભાળ નીચે રાખવામાં આવ્યા હતા. સ્રોજનની સાથે ઘણા વખત રહેવાથી નવા રાજાને માણસ *એટલે સુધી કે કાગળા લખતી વેળા તે તારીખ, વાર, કલાક ને મિનિટ પણ મથાળે નાંધતા. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ જાતને કે કારભારને પ્રત્યક્ષ અનુભવ થયે નહે. રાણી ઑગસ્ટર સંકુચિત મનવાળી, સ્વછંદી, આપખુદ, અને ખટપટી હતી. આવી કેળવણીની છાપ નવા રાજાના ઉપર પડી. રાજા ઘણો હઠીલો નીવડશે. બીજાના વિચાર વિષે તેને જરા પણ સન્માન રહ્યું નહિ. તે પિતાના જ પ્રધાને સામે ખટપટ કરતે. જે કોઈ તેને અસંતોષ આપતું તેની સામે તે ઘણો ખાર રાખતાં શીખે. જ્યૉર્જ ઘણે લોભી ને કૃપણ નીવડે. તેને તાજની સત્તાનો ઊંચો ખ્યાલ આપવામાં આવ્યા હતા. રાજાની મા બાળરાજાને રોજ કહેતી કે-“જ્યૉર્જ, જેજે; ખરે રાજા થજે.” તેના નાનપણના શિક્ષક અને ઑગસ્ટના ખાસ માનીતા અર્લ ઓત્ મ્યુટે આ વિચારને પુષ્ટિ આપી હતી. રાજા ગાદીએ આવ્યું ત્યારે ચોતરફ ફતેહ ઉપર ફતેહના સમાચાર આવ્યા કરતા, તેથી લેકોએ તેના અભિષેકને હર્ષભેર વધાવી લીધે. તે પોતાને સાચે અંગ્રેજ માનતે. તેણે કહ્યું કે I glory in the name of Britain. ઠેઠ સુધી તે પ્રજાપ્રિય રહી શ. છતાં તેને મહાન સિદ્ધાંત, મહાન પુરુષ, મહાન સંગે, ને જે મોટા યુગપરિવર્તનને અનુભવ દેશ લેતે હતું તેને જરા પણ ખ્યાલ નહોતા; તેની તેના બિનઅનુભવી ને નિરુત્તર મગજને લેશ માત્ર સમજ પડતી નહિ. આ કારણથી રાજાએ શરૂઆતમાં નાના માણસોને પોતાના વિશ્વાસમાં લીધા. જ્યૉર્જ જબરદસ્ત હિકમત ને કુનેહવાળા હતા. ભલા ભલા લોકપ્રિય પ્રધાનને પણ તેણે થકવી દીધા. તેની હઠીલાઈથી ઈંગ્લડે અમેરિકા ખાયું; પણ એ જ હઠીલાઈથી ટારિ પક્ષને “નવો અવતાર આવ્યું અને હિગ કુટુંબની સત્તાને વિનાશ થયો. જ્યૉર્જ પ્રધાને ઉપર, પ્રજા ઉપર, ને સંતાન ઉપર આપખુદ સત્તા ભોગવવાની ઈચ્છા કરતો હતો; ને એ બધાં પિતાની ખાનગી મિલક્ત હોય એમ તે તેમની બધાંની સાથે વર્તતા. વિહગ કુટુંબોની એકહથ્થુ રાજ્યસત્તા–જ્યારે એના મરણ પથારી ઉપર હતી ત્યારે બૉલિંગ કે પ્રિટેન્ડરને ઈગ્લેંડની ગાદી આપવાની તૈયારી કરી હતી, પણ તે તૈયારીઓ હિગ આગેવાનોની ચાલાકીભરી કુનેહથી એકદમ નિષ્ફળ ગઈ હતી. આ બધું આપણે ઉપર જોઈ ગયા છીએ. પહેલા જ્યૉર્જ અને બીજા જ્યોર્જ પિતાના અમલી Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દરમ્યાન હિંગ આગેવાનને જ મુખ્ય કારભારી તરીકે રાખ્યા હતા કારણ કે તેમને ટારિ ઉપર જરા પણ વિશ્વાસ નહાતા. વળી પ્રિટેન્ડરેનું પણ જોર હજુ તે હતું જ, તેથી તેમણે ક્વિંગ લોકેાને જ મુખ્ય સત્તા આપી દીધી. હિંગ કારભારીઓએ આ એકહથ્થુ સત્તા કે ઇ. સ. ૧૭૬૧ સુધી એટલે લગભગ ૫૩ વર્ષ સુધી ભાગવી. તે વખત દરમ્યાન સમસ્ત રાજ્યતંત્રમાં તેમણે હિંગ લોકોને ભરી દીધા. તાજની તે પાર્લમેંટની તમામ સત્તા તેમને હાથ હતી. આ સત્તાને તેઓએ છૂટથી ઉપયોગ કર્યાં અને પેાતાના તંત્રને એકદમ સબળ બનાવી દીધું. પાર્લમેંટમાં ટેપર લોકોના પક્ષ વીસ કે ત્રીસ મત જેટલા જ થઈ ગયા. એક ક્વિંગ અમીર રાજાની આંખે ચડે તે તેને બદલે બીજો હિંગ અમીર સત્તા ઉપર આવે; ને તે જો અળખામણા થાય તે વળી ત્રીજો અમીર સત્તા ઉપર આવે; પણ કારભારમાં હિંગ સિવાય બીજો કોઈ પણ માણસ આવવા જોઈ એ નહિ, એ સૂત્ર ઇ. સ. ૧૭૧૪થી ઇ. સ. ૧૭૬૧ સુધી અખંડ ચાલ્યું આવ્યું. પરિણામે, હિંગામાં પરસ્પર વિરોધ, ખટપટ, મતભેદ અને તકરાર વધ્યાં, ને વ્હિગ કારભાર દેવટનાં વર્ષોમાં શેતરંજની ખાજી જેવા થઈ ગયા. ઘણી વાર દેશનું હિત તેમના લક્ષમાંથી જતું રહેતું ને કારભાર સંકુચિત, સ્વાર્થી, ખટપટી, લાંચીએ અને ઢીલા થઇ જતા. હાઉસ ઑવ્ Šામન્સની તમામ જગ્યાએ થેાડાએક હિંગ અમીરા ખરીદી લેતા; મતદારે ને તેએ પૈસા આપી ખંડી લેતા; બીજાને અગત્યના હાદાએ આપતા; આવી રીતે જુદા જુદા પ્રકારે તેઓ પાર્લમેંટની બહુમતિ સાચવી લેતા. આ પદ્ધતિથી કેટલાએક ફાયદાઓ પણ થયા. ઇ. સ. ૧૬૮૮ના સિદ્ધાંતો સર્વમાન્ય બન્યા. યુરોપમાં ઈંગ્લેંડનું વજન વધ્યું, દુનિયા ઉપર તેનું સામ્રાજ્ય સ્થપાયું, અને ખુદ દેશમાં બંને પ્રિટેંડરાની એ સવારીએ નિષ્ફળ ગઈ. ૫ મેંટના અંકુશ દૃઢ થયા. તેણે પોતાના કામકાજના નિયમો આ વખતે નક્કી કર્યાં. રાજ્યતંત્ર બહુમતિવાળા પક્ષ ભારત ચાલવું જોઈએ એ ઉપયોગી સૂત્ર હવે સ્વીકારાયું. બીજા જેઈમ્સના પક્ષ સમૂળગા નાશ પામ્યા. ટારિઓએ પણ કાળક્રમે નવી પરિસ્થિતિ સ્વીકારી લીધી. સ્ટુઅર્ટ વંશના રાજાને બદલે હવે તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ હેનેવર વંશના રાજાની ભક્તિ કરવા લાગ્યા. બૉલિંગ કે પિતાના The Idea of a Patriot King 11441 424541 241 4211207 orez કર્યો. એ વિચારની આગેવાની હવે નવા રાજાએ લીધી. ત્રીજા જ્યોર્જનું નવું રાજ્યતંત્ર, રાજાના માણસો (The King's friends). ટેરિ પક્ષને નવો અવતાર–બૉલિંગોને જાહેર કર્યું હતું કે હિગ કુટુંબેએ ઇંગ્લંડના રાજાઓને ગુલામ બનાવી દીધા છે તેને હવે અંત આવો જોઈએ. તેણે હિગ અમીરાતના પચાસ વર્ષના અમલની ભ્રષ્ટતા બતાવી આપી અને ટેરિએને રાજાઓની વહારે ચડવાને ઉપદેશ આપ્યો. હેનેવર વંશના પહેલા બે રાજાઓના પાટવી કુમારો પોતાના બાપ અને તેને વિહગ કારભારીઓ વિરુદ્ધ રહેતા, તેને લાભ લઈ આ નવા અને પ્રતિભાશાળી લેખકે ટેરિઓને તેમની આસપાસ ગોઠવ્યા અને એવી રીતે પિતાના પક્ષને ડિસેંટરેને માનીત, નવા વંશની પ્રીતિનું પાત્ર, ને ઇ. સ. ૧૯૮૮ની રાજ્યક્રાંતિનો પક્ષપાતી બનાવ્યું. રાજાએ બધી પક્ષાપક્ષી બંધ કરી દેશનું ખરું હિત જ લક્ષમાં લેવું, કારભારમાંથી ભ્રષ્ટતા ને પક્ષપાત દૂર કરવાં, ને બાહોશ મુત્સદ્દીઓને જ પ્રધાનગીરી આપવી, તેઓ રાજાને જ જવાબદાર રહે, પાર્લમેંટને નહિ, એ પ્રકારે પ્રજાને એક જ વર્ગના સંકુચિત અમલથી છૂટી કરવી, રાજાએ ગાદી સંભાળવી એટલું જ નહિ પણ રાજ્ય ને અમલ બંને કરવાં. (To reign and to govern) એવો બધ તેણે પિતાના પુસ્તકમાં આપ્યો. ઑસ્ટિન નામના એક વિદ્વાન ધારાશાસ્ત્રીએ પણ આ મતને પુષ્ટિ આપી. મધ્યમ વર્ગના માણસ, ઍગ્લિકને ને ઘણું જમીનદારો આ મતમાં ભળ્યા. પિટ ને ન્યુકેસલના વિધી કેટલાક હિગ અમીરો પણ આ નવા પક્ષમાં ભળ્યા. ઇંગ્લંડના રાજાઓ પાસે અખૂટ સત્તા હતી. અત્યાર સુધી આ સત્તાના ભંડારની ચાવી હિગ પ્રધાનના પોતાના હાથમાં રાખી હતી. તે ચાવી હવે ટેરિ આગેવાનોના હાથમાં સોંપવામાં આવી. રાજા દરેક બાબત ઝીણવટથી જાતે તપાસવા લાગ્યો. પરદેશ ખાતું, લશ્કર, નૌકાસૈન્ય, રાજાને મળતી હાથ ખરચી, ઑલંડ ને આયર્લડનું તમામ રાજ્યતંત્ર, હાઉસ વુ લૉઝ, જુદાં જુદાં ખાતાંઓ, એ બધી સંસ્થાઓ હવે રાજાએ પિતાના કબજામાં Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ લઈ તેના લાભ ટારિઆને આપ્યા. આ નવા માણસા “રાજાના મિત્રા” (King's Friends) કહેવાયા. રાજાએ આ નવા ધારણને સ્વીકાર કર્યો એટલે ટાર પક્ષ ક્રીથી રાજ્યતંત્રમાં દાખલ થયા. આવી રીતે યુવાન રાજા પોતે ટારિઓના આગેવાન બન્યા. હિંગ અમીરાતનું ખળ ભાંગી ગયું. હિંગ પક્ષે પણ થાડી મુદ્દત પછી નવા અવતાર લીધો. ૐ આ નવી ફિલસુરી પેાતાનાં લખાણેામાં જાહેર કરી. પાર્લમેંટમાં બહુમતિ, તાજની સત્તાના પ્રધાનોને હાથે અમલ, બધા પ્રધાના એક જ પક્ષના, એકંદર પ્રજા તરફ રાજ્યતંત્રની જવાબદારી, એ આ નવી ફિલસુફીનાં મુખ્ય સૂત્રેા થયાં અને તે સૂત્રેા કાળક્રમે ટારિઓએ પણ સ્વીકાર્યાં. ત્રીજા જ્યૉર્જનું ધારણ ધણે સ્થળે જેવું બતાવવામાં આવે છે તેવું મેલું નહતું. તેને માટે પણ સબળ ઐતિહાસિક કારણો હતાં.* નવી નીતિના અમલ; પિટનું રાજીનામું, ઇ. સ. ૧૯૬૨-૬૩ અર્લ ક્ બ્યુટ મુખ્ય પ્રધાન તરીકે.—નવા ધારણનો અમલ કરવા માટે એ બાબતેાની જરૂર હતીઃ લડાઈ બંધ કરવી ને પિટને અને ન્યુફૅસલને રજા આપવી. તે મુદ્દાથી રાજાએ પોતાના શિક્ષક અને ઑગસ્ટાના *It was a pleasing novelty to have a king, who declared"He gloried in the name of Britain"; The trouble only began when it was found that he expected our Britons equally to glory in him...Let us not, however, be mistakan. It was no Stuart despotism, with which England was now threatened. George III was not fool enough or bold enough for that. His idea was rather to work through the constitution than against it, not to make Parliament his enemy, but to nurse it, . wheedle it, master it, and so use it as his tool. In other words, George attempted what no other monarch has attempted since, to engage in party politics, to form in Parliament a chorus of his followers, and manage the country's business as his own. Hist. of England, P. 120, Vol. III, by Robertson. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ માનીતા, રસિક, સુંદર દેખાવના, બિનઅનુભવી ને મિથ્યાભિમાની સ્કૉટ અર્લ ઑવ્ મ્યુટને મંત્રિમંડળમાં જગ્યા આપી. પાર્લમેંટનું બધું કામકાજ ન્યુકેસલ પાસેથી છીનવી લેવામાં આવ્યું. ફ્રાંસ, વગેરે સાથે ફ્રેડરિકથી ને પિટથી ખાનગી મસલતો શરૂ કરવામાં આવી. નવી પાર્લમેંટની ચુંટણી વખતે પણ રાજા ને તેને “મિત્ર” દરમ્યાન થયા અને તેમાં પણ પિતાના માણસોની ચુંટણી કરાવી. પિટને પેઈન સામે લડાઈ જાહેર કરવી હતી; રાજા તે બાબતમાં ના પાડતો હતો. તેથી પિટે ઇ. સ. ૧૭૬૧ ના અકબરમાં રાજીનામું આપ્યું, જો કે તેના ગયા પછી તુરત જ પેનિ સામે ઈગ્લડ લડાઈમાં ઉતર્યું. રાજાએ પિટને ૩૦૦ પિંડનું વર્ષાસન બાંધી આપ્યું ને તેની સ્ત્રીને બૅનેસ કરી ચુકેંસલ પણ કંટાળીને હવે મંત્રિમંડળમાંથી ખસી ગયે, મે, ઈ. સ. ૧૭૬૨. બ્યુટ હવે મુખ્ય પ્રધાન બન્યું. તેણે હાઉસ ઑવ્ કૉમન્સના સભાસદોને લાંચ આપી બહુમતિ મેળવી, ને પેરિસનો કરાર કરી લડાઈને અંત આણે. હિગ લોકોને સમસ્ત કારભારમાંથી" બાતલ કરવામાં આવ્યા. આ વાતની ખબર પડતાં રાજાની મા ઑગસ્ટા બોલી ઉઠી; (Now my son is King of England ) સુલેહ અંગ્રેજોને ગમી નહિ. બ્યુટ અળખામણ થઈ પડ્યો. પિતાનું ધારેલું કામ હિગ કારભારને નાશ અને સુલેહ-તે પાર પડ્યાં હતાં, તેથી ઇ. સ. ૧૭૬૩ના એપ્રિલમાં તેણે પિતાનું રાજીનામું આપ્યું. પણ રાજાના ખાનગી સલાહકાર તરીકે તે તે હજુ ટકી રહ્યો. ગ્રેનવિલને બેડર્ડને કારભાર, ઇ. સ. ૧૯૬૩૬૫. વિલ્કસને મુકદમો, ઈ. સ. ૧૭૬૩-૬૪–જ્યૉર્જ બ્યુટની સલાહથી હવે ગ્રેનવિલ (Grenville) નામના વ્હિગ અમીરને કારભાર સોંપ્યું. તેણે બ્યુટને પિટની ને ન્યુકેસલની સત્તાને તેડવામાં મદદ કરી હતી. તે ઘણો ખંતીલે, ઉધમી, પાર્લમેટના કામકાજથી પૂરેપુરે વાકેફગાર, એકદમ પ્રમાણિક, અને માટે ધારાશાસ્ત્રી હત; પણ તેનામાં ઝાઝી આવડત નહોતી. રાજાને તે દરરોજ ભાષણરૂપે શિક્ષા આપતો. બેડફર્ડ નામને બીજે હિગ તેને મદદમાં હતે. વળી તે કડક હતે. કેઈ સામું થાય તે તેને ગમતું નહિ. ગ્રેનવિલે કારભાર ઉપર આવ્યા પછી નૉથે બ્રિટન (North Briton) Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૭ર નામના પત્રના તંત્રી વિલ્કસ (Wilkes) ને, પેરિસના તહ ઉપર રાજાએ કરેલા ભાષણ ઉપર તેણે અસત્ય ટીકાઓ કરી તાજને અપમાન પહોંચાડયું છે તે આરોપ ઉપર, નનામાં વૉર કાઢીને પકડાવ્યો અને તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું. વિકસ હાઉસ ઑવ્ કૉમન્સનો સભ્ય હતું તેથી અદાલતએ તે મુદ્દા ઉપર તેને છોડી મૂક્યો અને ઉપરાંત નનામાં વૉરંટને ગેરકાયદેસર ઠરાવ્યાં. પણ ગ્રેનવિલ ઢીલો હતો. હાઉસ ઑવુ લૉઝમાં વિકસના દુશ્મન એ, તેના અપ્રસિદ્ધ બે નિબંધોમાં કઈ સભ્યને અપમાન પહોંચાડવામાં આવ્યું છે એવા નમાલા આરોપ ઉપર, તેના ઉપર કામ ચલાવવાની સૂચના કરી. વિલ્ડસ ફાંસ નાસી ગયો. રાજાએ પહેલા કિસ્સા ઉપર તેને ક્યારને લશ્કરમાંથી તે કાઢી મૂક્યો હતો. પિટે વિલ્ડસને બચાવ કર્યો ને જાહેર કર્યું કે પાર્લમેંટના સભ્યને બદનક્ષીના ગુન્હા માટે પકડી શકાય નહિ. પાર્લમેંટ સામી પડી. વિસના પત્ર “નૉથે બ્રિટન”ને ૪૫મો અંક હવે બાળી મૂકવામાં આવ્યો. આરોપી ફ્રાંસ નાસી ગયો. પાર્લમેટે તેને તિરસ્કારના ગુન્હા માટે સભ્યના હકોથી બાતલ , ઈ. સ. ૧૭૬૪, જાન્યુઆરિ, અને પછી તેને દેશપાર કર્યો. લોકો હવે તેના નામ પાછળ ગાંડા થઈ ગયા. તેઓ બ્યુટને ઑગસ્ટનાં પૂતળાં બનાવી વિલ્ડસ ને સ્વતંત્રતા (Liberty) ના જ્યઘોષ કરતા કરતા તેમને બાળી નાખવા મંડ્યા. સ્ટેમ્પ ઍકટ. અમેરિકન સંસ્થાનને ગભરાટ, ઈ.સ.૧૭૬પગયા વિગ્રહના ખર્ચથી બહુ વધી પડેલા રાષ્ટ્રીય દેવાને ઓછું કરવા ગ્રેનવિલે રાજ્યખર્ચમાં કાપકૂપ કરી. અમેરિકાનાં સંસ્થાના કેટલાક અંગ્રેજો જગાત આપ્યા વગર છાને વેપાર કરતા હતા તેની અટકાયત કરવાને મંત્રિમંડળે પ્રયાસ કર્યો. અમેરિકાના દેશી-ઇન્ડિઅને સામે બચાવ કરવા ત્યાં કાયમ લશ્કરની જરૂર હતી, પણ તેનું ખર્ચ સંસ્થાન ભોગવે એવો નિર્ણય ગ્રેનવિલે કર્યો; ને તે માટે દારૂ ઉપરની જગાત વધારી ને ખાસ કરીને દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ એડવાનું ફરજ્યાત કર્યું તે કાયદો સ્ટેમ્પ એકટ કહેવાય છે, માર્ચ, ઇ. સ. ૧૭૬૫. પાર્લમેટમાં તેને લગતા મુત્સદા વિષે કોઈ જાતનું ખાસ લક્ષ અપાયું નહિ, પણ અમેરિકામાં આ કાયદા સામે સખ્ત પિકાર શરૂ થયો. સંસ્થાનિકે એમ કહેવા લાગ્યા કે ઇંગ્લંડને વેપાર માટે જગાત Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ વગેરે નાખવાના હક છે; પણ ઉત્પન્ન વધારવાને માટે પોતાના આંતર વ્યવહારમાં દરમ્યાન થવાના હક નથી; વળી સંસ્થાનિકે ઈંગ્લંડની પાર્લામેંટમાં પ્રતિનિધિએ મોકલવાના અધિકાર ભોગવતા નહાતા એટલે તેઓએ વાંધા લીધે કે No taxation without representation-પ્રતિનિધિ વિના ખીજા કોઈ કર નાખી શકે નહિ. સંસ્થાનાની ધારાસભામાં ને એકત્રિત પરિષમાં પણ આ કાયદા સામે સખ્ત વાંધો લેવામાં આવ્યા. કેટલેક ઠેકાણે સુલેહના ભંગ પણ થયા. કોઈ સ્ટૅમ્પનો ઉપયોગ કરી શક્યું નહિ. વેપારીઓએ ઇંગ્લેંડના માલના બહિષ્કાર કર્યો. આટલા આટલા વિરોધ છતાં ગ્રેનવિલે પાતાની નીતિ ફેરવી નહિ. પરિણામ ઘણું ભયંકર આવ્યું. ગ્રેવિલના કારભારનો અંત, ઇ. સ. ૧૭૬૫.—વિકસના કિસ્સામાં ગ્રેનવિલ પ્રજા વિરુદ્ધ ને રાજાના કહ્યા પ્રમાણે વર્યાં. અમેરિકાના કિસ્સામાં તેણે દૂરદર્શિત્વ બતાવ્યું નહિ. રાજા તો તેનાથી કંટાળી ગયે હતા, કારણકે ગ્રેનવિલ કાંઈ તેને નમતું આપવા માગતા નહાતા. ઇ. સ. ૧૭૬૫માં રાજા માંદા પડયા. માંદગી દરમ્યાન રાજ્યકારભાર ચલાવવા મંત્રિમંડળે યેાજના તૈયાર કરી તેમાં તેઓએ રાજાની મા ઑગસ્ટાના અધિકારને બાતલ કર્યાં, કારણકે જો તે સ્ત્રી સત્તા ઉપર આવે તે વળી બ્યુટ મુખ્ય મંત્રી થઈ જાય અને વ્હિગ લાકા હારી પડે, એના તેમને ડર લાગતા હતા. પણ હાઉસ વ્ કૉમન્સે તે બાઈ ને પણ સત્તા મળી શકે એવા ઠરાવ કર્યાં. મંત્રીએ પહેલાં રાજા પાસે ખટપટ કરી રાજાની માને બાતલ કરી આવ્યા હતા, તેથી હવે તેઓ પાછા પડયા. જ્યૉર્જ તેમના ઉપર ઘણા ચીડાઈ ગયા. તેણે પોતાના કાકા મારફત પિટને મુખ્ય મંત્રી બનવા નિમંત્રણ મોકલ્યું. પિટે ના પાડી, તેથી રાજાએ એક યુવાન્ લ્ડિંગ અમીર, માર્કવસ ઑક્ રૉકિંગહામ (Marquis of Rockingham) ને કુલ સત્તા આપી. ગ્રેનવિલ† તે ખેડફૉર્ડ ખસી ગયા. મૅકૉલે આ *When he has wearied me for two hours, he looks at his watch to see if he may not tire me for an hour more. ગ્રેનવિલ સામે રાજાની આવી સામાન્ય ફરિયાદ હતી. † રાન્ત કહેતા: I would rather see the Devil in my closet than Mr. Grenville: I would sooner meet Mr. Grenville at the point of my sword than let him into my cabinet. ૧૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કારભારને સૌથી નબળો કારભાર કહી ગયું છે. ગ્રેનવિલ ચુસ્ત બ્રિગ ધારાશાસ્ત્રી હતા. એમ કહેવાય છે કે જે તે અમેરિકાથી આવતા તુમારે વિગતવાર ન વાંચતે હેત તે ઈગ્લેંડ અમેરિકા કદી ખત નહિ. આ ઉખાણાને સ્પષ્ટ અર્થ એટલો જ છે કે ગ્રેનવિલમાં કલ્પના, દૂરદર્શિત્વ અને આવડત નહેતાં. શૈકિંગહામનો પહેલો કારભાર, ઈ. સ. ૧૭૬૫-૬૬ આ કારભારી મંડળમાં દેશના જુદા જુદા વિહગ આગેવાનોને દાખલ કરવામાં આવ્યા હતા પણ તેઓ બધા આવડત વગરના હતા. વળી પિટ તેમની સામે હતે. મુખી માર્કિવસ રૉકિંગહામ પ્રમાણિક, ઉદાર દીલને, પણ બિનઅનુભવી અને આળસુ હતો. તેથી પહેલેથી જ મંત્રિમંડળ ઘણું નિબળું હતું. રાજાને તે પરાણે આ પરિસ્થિતિ સ્વીકારવી પડી હતી. તેથી તે અને તેના મિત્રો કારભારીઓ સામે હંમેશાં ખટપટ કરતા હતા. એડમન્ડ બર્ટ આ મંત્રિમંડળનો જાણીતે સભાસદ હતા તેથી રૉકિંગહામના કારભારને વગર લાયકાતે ખ્યાતિ મળી ગઈ છે. બકની સલાહ ઉપરથી મંત્રિમંડળે ગ્રેનવિલના સ્ટેમ્પ ઍકટને રદ કર્યો, પણ તે સાથે બ્રિટિશ પાર્લમેંટ અમેરિકા માટે ગમે તે કાયદે કરી શકે એવો સાર્વભૌમ સત્તા બાબતનો ઠરાવ પણ પસાર કર્યો, માર્ચ, ઇ. સ. ૧૭૬૬. આવી જાતના શકમંદ કૃત્યથી અમેરિકનને મુખ્ય અસંતોષ દૂર થશે નહિ. રૉકિંગહામે રશિઆ સાથે વેપારી કરાર કર્યો અને વિલ્કસના સંબંધની કેટલીએક ગેરકાયદેસર બાબતોને સંતોષકારક નિકાલ કર્યો. પણ હિગ આગેવાને અંદર અંદર લડતા હતા. વળી પિટ ને રાજાના “મિત્રો”–માણસો તેમની વિરુદ્ધ હતા; તેથી રાજાએ તેમને રજા આપી અને પિટ બીજી વાર મુખ્ય સત્તા ઉપર આવ્યો, જુલાઈ, ઈ. સ. ૧૭૬૬. અમેરિકા ઉપર નવી જગાતો. ચૅધમ અથવા પિટને * બીજે કારભાર, ઇ. સ. ૧૭૬૬-૬૮–જ્યોર્જ પિટને દેશનું તંત્ર સોંપ્યું પણ તે જ વખતે તેને અર્લ ઑવ્ ચૂધમ (Chatham) બનાવી #2l6723 R4131244122 isna A lute-string ministry, fit only for summer-wear sale. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ હાઉસ ઑવુ લૉઝમાં ખેંચી લીધે, એટલે એક તે નવા મંત્રોનું માન ઘટયું અને બીજું, હાઉસ ઑવ્ કૉમન્સની આગેવાની લેવા બીજો તેના જે બાહોશ માણસ ન મળી શકવાથી કારભાર પણ ઢીલ રહ્યો. ચૅધમ હવે આગળને પિટ નહોતા. તે વૃદ્ધ અને સંધિવાથી ઘણે નબળા થઈ ગયા હતા અને તેનામાં ઘણું મિથ્યાભિમાન આવી ગયું હતું. નબળા શરીરને લઈને તે મંત્રિમંડળમાં ભાગ્યે જ હાજરી આપી શકતા. વળી જુદા જુદા પક્ષના માણસને પિતાના મંત્રિમંડળમાં રાખવાથી તેને કારભાર નિષ્ફળ નીવડે. ઈ. સ. ૧૭૬૮ના અકટોબરમાં તેણે રાજીનામું આપ્યું. ચૅધમે કાંસ, સ્પેઇન ને ઑસ્ટ્રિઆ સામે સ્વિડન, રશિઆ, પ્રશિઆ ને ઈગ્લડ વચ્ચે મૈત્રી કરવાનો પ્રયાસ કર્યો, પણ કેડરિકને અંગ્રેજોને જરા પણ ભરોસો નહોતો તેથી તે યોજના નિષ્ફળ નીવડી. વૈધમની ચાલુ ગેરહાજરી દરમ્યાન કારભારનું સુકાન ખજાનચી ટાઉનશેન્ડના હાથમાં હતું. દેશના દરિયાઈ તથા જમીન ઉપરનાં લશ્કરોને માટે ને અમેરિકાના બચાવ માટે પૈસાની જરૂર હતી. સ્ટેમ્પ ઍકટ તે રદ કરવામાં આવ્યો હતો, તેથી બીજા ઉપાયો લેવામાં આવ્યા. ટાઉનશે— અમેરિકાનાં સંસ્થાનો સામે વેપારના કાયદાનો કડક અમલ કરાવવા માં, અને ૪૦,૦૦૦ ડિ જેટલી આવક કરવા કાચ, કાગળ, રંગ, તથા ચા ઉપરની જગાત વધારી, જોકે તે સાથે ઈંગ્લેડથી જતાં ચા, કૉફી ને કોકે ઉપરની જગાત ઘટાડી નાખી, નવેંબર, ૧૭૬૭. અમેરિકને આ નવા કરો સામે થયા, અને બ્રિટિશ પાર્લમેંટને દૂરના સંસ્થાને ઉપર કોઈ જાતને કર નાખવાનો અધિકાર નથી એ દાવો રજુ કર્યો. તેઓએ કહ્યું કે તેમની પાસેથી નાણું કઢાવવાનો અધિકાર માત્ર તેમની પિતાની ધારાસભાઓને હેવો જોઈએ. આ વિરોધને પરિણામે અમેરિકામાં જુદે જુદે સ્થળે સુલેહને ભંગ થવા લાગ્યો, ને જ્યારે ઈંગ્લંડની સરકારે સુલેહ જાળવવા સખ્ત ઉપાયો લીધા ત્યારે સંસ્થાને અસંતોષ વધારે તીવ્ર થયો. V મિડલસેકસની ચુંટણું ને વિકાસ, જીનિઅસ. ઍટનને કારભાર, ઇ. સ. ૧૭૬૮-૭૦---ઍધમે રાજીનામું નહતું આપ્યું, તે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વખતે પણ તેની માંદગીને લીધે કારભાર મુખ્યત્વે ગ્રૅટન નામના એક ઇશ્કી, જુગારી, અને સાહિત્યના તે કળાના રસિક વ્હિગ અમીર રાજાની મરજી મુજબ ચલાવતા હતેા. તેણે ચા સિવાય બીજી વસ્તુ ઉપરની તમામ જગાત કાઢી નાખી; પણ અમેરિકનો જરા પણ ઠંડા પડ્યા નહિ. તેમને તે નાણાંના વિષય ઉપર બ્રિટિશ પાર્લમેંટ જરા પણ દરમ્યાન ન થાય તે જોઈતું હતું; ઓછીવત્તી જગાતને માટે તેઓ હવે લડતા નહાતા. બ્રિટિશ પાર્લમેંટ, રાજા તે પ્રજા, કાઈ પણ ભૌમ સત્તા છેડી દેવા તૈયાર નહેાતા, એટલે તકરારના કોઈ રીતે સંતેષપૂર્વક થઈ શકે તેમ નહોતું. ચૅટનને અમેરિકાના પ્રશ્ન માત્ર ઉકેલવાના નહાતા. વિલ્કસ દેશપાર થયા હતા છતાં ઈંગ્લંડ પાછે આવ્યા અને ઇ. સ. ૧૭૬૮માં મિડ્લસેકસના પરગણા તરફથી હાઉસ આ સાર્વ ડચે વ્ કૉમન્સના સભાસદ તરીકે ચુંટાયા, ઇ. સ. ૧૭૬૮. રાજાએ તેના ઉપર કાયદાના ભંગ કરવાના આરોપ મૂકી કામ ચલાવ્યું. તે કેદ થયા. લેાકેા ઉશ્કેરાઈ ગયા. તેમના ઉપર ગાળીબાર કરવામાં આવ્યા. પરિણામે ઘણા માર્યા ગયા. રાજા ને તેના કારભારીઓ હવે એકદમ આંખે ચડી ગયા. ગોળીબાર કરવાના હુકમ ઉપર વિલ્ટસે કેદખાનામાંથી પણ સ ટીકા છપાવી. હાઉસ ઑવ્ કૉમન્સમાં આ ટીકાને અદનક્ષી હરાવવામાં આવી તે વિલ્કસને પેાતાને ખાતલ કરવામાં આવ્યા, ફેબ્રુઆરિ, ઇ. સ. ૧૭૬૯. પરિણામ એ આવ્યું કે મિડ્લસેકસના મતદારોએ વિલ્કસને ફરી ચુંટીને પાર્લમેંટમાં મોકલ્યા. વળી તે ચુંટણીને રદ કરવામાં આવી. વળી વિલ્ફસ ચુંટાયા. વળી તેને કાઢી મૂકવામાં આવ્યા. ત્રોજી વારની ચુંટણી વખતે રાજાએ કર્નલ લટ્રેલ નામના માણસને વિલ્કસ સામે ઉભા કર્યાં. લોકેાએ પોતાના માનીતા ઉમેદવારને હાઉસ ઑવ્ કૉમન્સમાં ત્રીજી વાર મોકલ્યા; પાર્લમેંટે લટ્રેલને કબૂલ કર્યાં. લાકા હવે વિલ્કસ ઉપર ઘેલા ઘેલા થઈ ગયા. તેને ત્યાં તે પૈસાની રેલછેલ ચાલી રહી. લંડનની સુધરાઇના સુખી તરીકે તે ચુંટાયા. એક તરફ રાજા તે ગુલામ પાર્લમેંટ, ને ખીજી તરફ ઉશ્કેરાએલી પ્રજા, એવી પરિસ્થિતિ હવે થઈ ગઈ. આ વખતે રાજા તે તેના મંત્રીઓના ઉપર સમ્ર ટીકા કરતા નનામા કાગળા Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ વર્તમાનપત્રમાં પ્રકટ થવા લાગ્યા. તેમાં જુનિઅસ (Junius)ની સહીથી લખતા કઈ છુપા લેખકે તે ઘણી જ છટાદાર ને કડક ભાષામાં લખવા માંડ્યું. જોકે આ અરસામાં Thoughts on the Present Discontent નામનું સુંદર ને નીતિશાસ્ત્રના અમર સૂત્રોથી ભરેલું પુસ્તક બહાર પાડયું. ગ્રેફટનના મિત્રો હવે તેના પક્ષમાંથી ખસી ગયા. રાજા સિવાય તેને કોઈ અનુમોદન આપનારું રહ્યું નહિ, તેથી કંટાળી તેણે રાજીનામું આપ્યું. રાજાએ પોતાના માનીતા લૉર્ડ નૉર્થને મુખ્ય જગ્યા આપી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૭૬૦. રાજાની ફતેહ. જુની હિગ અમીરાતની સત્તાનો નાશ. વિહગ પક્ષને પુનરુદ્ધાર-નૉર્થ સત્તા ઉપર આવ્યો એટલે રાજા જ્યોર્જના તમામ મનોરથો બર આવ્યા. તે ચૅધમ, ગ્રેનવિલ, ગ્રેફટન ને રોકિંગહામ જેવા પ્રજાપ્રિય, બુદ્ધિશાળી, વગવાળા ને તાલેવર મુત્સદીઓની સાથે રમત રમ્યા હતા ને તેમાં દરેક વખતે તે ફાવ્યો હતો. હવે તેઓ બધા એક પછી એક મહાત થઈ ગયા. બૉલિંગાકે ટેરિ પક્ષ સમક્ષ જે વિચારે મૂ યા હતા તે વિચારે હવે સિદ્ધ થયા–ટોરિએ રાજાની આસપાસ ગોઠવાઈ ગયા અને તેઓએ સમગ્ર રાજ્યતંત્ર પિતાના હાથમાં લીધું. પણ એ રાજ્યતંત્ર નૉર્થની મુખ્ય સત્તા દરમ્યાન રાજના આપખુદ વિચારે પ્રમાણે ચાલવા લાગ્યું અને તેમાં પ્રજાનું ખરું હિત સમાએલું નહોતું એટલે તે તંત્રથી પ્રજાને છેવટે નુકસાન થયું. એટલે અંશે નૉર્થને કારભાર બૉલિંગકનાં સૂત્રોથી વિરુદ્ધ કહી શકાય. બૉલિંગકનું કહેવું તે એમ હતું કે ટરિઓએ રાજાની આસપાસ ગોઠવાઈ જવું ને પછી પ્રજાને નામે ને પ્રજાહિતને માટે કારભાર કરો. આ સૂત્રની ખરી સિદ્ધિ નૉર્થના રાજીનામા પછી એટલે નાને પિટ જ્યારે મુખ્ય પદ ઉપર આવ્યો ત્યારે થઈ શકી. આવી રીતે એક પ્રકારે જ્યોર્જની આગેવાની નીચે ટરિ પક્ષનો નવો અવતાર થયો. આ વખતે હિગ પક્ષમાં પણ નવું લોહી આવ્યું. જુની અમીરાતે દેશના કારભારને ઘણે બગાડી માર્યો હતો. રાજાએ તેમનાં હથિઆરે muisse 24. They-Tories changed their idol but they preserved their idolatry. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તેમની સામે વાપરવા માંડ્યાં એટલે વ્હિગ લોકે તે બાબતે સામે થય પાર્લમેંટમાં લાંચરૂશવત રહેવી જોઈ એ નહિ, સભ્યો દેશના ખરા પ્રતિ નિધિએ હાવા જોઈ ઍ, સંસ્થાના ઉપર જુલમ થવા જોઈ એ નહિ, બ્રિટિશ હિંદના કારભાર સુધરવા જોઈ એ, પ્રધાના પાર્લમેંટને જવાબદાર હાવા જોઈ એ, રાજાની સત્તા આપખુદ ન હોવી જોઈ એ, પાર્લમેંટના બંધારણમાં સુધાર થવા જોઈ એ, પાર્લમેંટના કામકાજને પ્રસિદ્ધિ મળવી જોઈ એ, સભાઓ ભરી, જુદાં જુદાં મંડળેા સ્થાપી, પાર્લમેંટના સભાસદોને ચેાગ્ય સૂચના મેકલી, તે એવી બીજી અનેક રીતે પ્રજા ને રાજ્યતંત્ર વચ્ચે એકતાર કરવા જોઈ એ, એમ લ્ડિંગ પક્ષના આગેવાને વિચારવા લાગ્યા. આ વિચારકેામાં અર્ક અને ફ્રાસ, એ બે મુખ્ય હતા. બર્ક જુના પક્ષના હતા. તે એમ માનતા હતા કે જુના સડા દૂર કરવાથી પાર્લમેંટ સુધરશે તે લેાકેા કારભારને વિશ્વાસ કરતા થશે; કાસ એમ માનતા હતા કે માત્ર જુને સડા દૂર કરવાથી નહિ, પણ પાર્લમેંટના બંધારણમાં મોટા ફેરફારો કરવાથી કારભાર લોકપ્રિય થશે. આવી રીતે ટારિ અને લ્ડિંગ, એ બંને પક્ષને આ જમાનામાં નવા અવતાર થયા. વિલ્કસના મુદ્દા આ નવા વિચારાને ખાસ આગળ લાવી શક્યા તે પ્રજા તેમાં રસ લેવા લાગી. મેાટા પિટની પશ્ચિમ અવસ્થા. તેના જાહેર જીવનની કાયમ અસર.—નૉર્થ સત્તા ઉપર આવ્યા ત્યારે પિટની સત્તાના સૂર્ય હંમેશને માટે આથમી ગયા. હવે તેણે રાજ્યતંત્રથી અલગ રહેવા માંડયું, જો કે તે હાઉસ વ્ લૉર્ડ્ઝમાં કોઈ કોઈ વાર હાજર રહેતા અને અમેરિકા. બ્રિટિશ હિંદ, વિશ્વસ ને ખીજા અગત્યના સવાલા ઉપર પેાતાના વિચાર। નિડરપણે જાહેર કરતા. અમેરિકા સ્વતંત્ર થયું તે તેને જરા પણુ ગમ્યું નહિ. ઇ. સ. ૧૭૭૮ના મે માસની ૭મીએ તે દરખાસ્તની સામે ખેલતાં તે પડી ગયા ને ચાર દિવસ પછી મરી ગયા. જોકે ચૅધમ હિંગ અમીરોની મદદથી પાર્લમેંટમાં ઘુસવા પામ્યા હતા, છતાં પહેલેથી જ તેણે પોતાના મદદગારાથી સ્વતંત્ર વર્તન રાખ્યું હતું. લ્ડિંગ અમીરાતની સત્તા તેાડવામાં તે આવી રીતે અનાયાસે કારણ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભૂત થયા હતા. તેણે પાર્લમેંટ ને પ્રજામત વચ્ચે એકતાની શરૂઆત કરી, ને રાજાને લોકમતને માન આપવાની ફરજ પાડી. ચૅધમે ઈંગ્લેંડના લેાકાને સામ્રાજ્યવાદી બનાવ્યા અને ક્રાંસ તથા સ્પેઈનને હરાવી ઈંગ્લેંડ માટે એક મોટું સામ્રાજ્ય તૈયાર કર્યું. ચૅધમ પાર્લમેંટના બંધારણમાં સુધારા કરવાની તરફેણમાં હતા. ઈંગ્લંડની પ્રજાનાં તડે તેના કારભારમાં અમુક અંશે દૂર થયાં. માર્કબરાનું ને વિલિયમનું કાર્ય સમાપ્તિ ઉપર આવ્યું. મહાન્ પ્રશ્નો, મહાત્ વિચારે, મહાન્ દૃષ્ટાંતા, મહારાજ્યો, મહાન્ પુરુષો, એ જ તેનાં ભાષામાં તે તેની દૃષ્ટિમાં આવ્યાં કરતાં. તેનામાં જરા પણ ક્ષુદ્રત્વ નહતું. ઇ. સ. ૧૭૬૦થી ઇ. સ. ૧૮૧૫ સુધીના ઈંગ્લેંડના ઇતિહાસમાં માત્ર ખે પ્રતિભાશાળી કારભારા થઈ ગયા પહેલા મોટા પિટને તે બીજો નાના પિટના, તે બંને કારભારાટારિ પક્ષને લાભકારક નીવડ્યા. * Qualities greater than his courage, his passionate love of liberty, his un-shakable attachment to the cardinal tenets of the Revolution Creed-a Protestant and constitutional Crown realizing with the co-operation of a free people the union of freedom with law-appealed to their imagination and touched all that was best in the nation. Pitt shared with Cartaret x x the prerogative of moving in the high and intoxicating atmosphere of great subjects, great empires, great characters, and effulgent ideas. His genius was inspired by a profound belief in the mission and destinies of his race and country and in the categorical imperative of national and imperial duty. “I will ” implied “I can.' To a generation enervated by the selfish rivalries of the politics, and cowed by repeated failure, he preached a new Imperial gospel and in unforgettable words gave voice to the inarticulate aspirations of a people's heart. Robertson's England under the Hanoverians, P. 140. ל Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રકરણ ૨૧મું ત્રીજે જ્યૉર્જ રાજા કુલમુખત્યાર. અમેરિકાનાં સંસ્થાને સ્વતંત્ર. લૉર્ડ નૉર્થને કારભાર, ઇ. સ. ૧૯૭૦-૮૩–નો પ્રધાન નૉર્થ ટીખળી, સહનશીલ, ઉદ્યમી, અને ચર્ચામાં વિરોધીઓને સારી રીતે થકવી નાખે એવો હતો. ચૂધમ અને હિગ આગેવાને પરસ્પર લડી મરતા હોવાથી ને રાજાના મિત્રો નર્થને જ અનુમોદન આપવા બંધાએલા હોવાથી નવું તંત્ર સારી મુદત સુધી ટકી શક્યું. મંત્રિમંડળના બધા સભ્યો રાજાના ગુલામ થઈને રહ્યા. દરેક નાની બાબતને નિકાલ રાજા પોતે જ કરતો. પાલેમેંટના સભાસદો રાજા પાસેથી એક લાંચરૂશવતે લેતા અને રાજાના કહેવા મુજબ મત આપતા. દેશમાં પક્ષાપક્ષી ઘણી વધી પડી. રાજાનું તંત્ર નિષ્ફળ નીવડયું, કારણ કે તેનામાં કે તેના નવા અમલદારોમાં ઊંચા પ્રકારની શક્તિ નહોતી અને ઊંચી શક્તિવાળા મુત્સદ્દીઓને તે તેઓએ કારભારમાંથી બાતલ કરી નાખ્યા હતા. નૉર્થના કારભાર દરમ્યાન પિતાનું કામકાજ પ્રસિદ્ધ કરવા સામે પાર્લમેંટ વાંધો લેતી તે બંધ થયું. રાજાને પોતાના કુટુંબીઓના લગ્નવ્યવહાર ઉપર પૂરી સત્તા આપવામાં આવી. પલંડના કેટલાક પ્રદેશને ઑસ્ટ્રિઆ, રશિઆ ને પ્રશિઆ ઈ. સ. ૧૭૭૬માં ગળી ગયાં ત્યારે નૉર્થનું મંત્રિમંડળ ચૂપ બેસી રહ્યું, પણ પેઈનને ફેંકલેંડના ટાપુઓ તાબે કરતાં તેમણે અટકાવ્યું. કેનેડાના સંસ્થાનને થોડુંએક સ્વરાજ્ય આપવામાં આવ્યું. હિંદુસ્તાનમાં કલાઈવે પછીના ગવર્નરેની બેદરકારીથી બંગાળાનું રાજ્યતંત્ર ઘણું બગડી ગયું હતું તેને સુધારવા માટે નૉર્થે રેગ્યુલેટિંગ ઍક્ટ નામને કાયદો કર્યો, ઇ. સ. ૧૭૭૩. અમેરિકા સામે લડાઈ ચાલતી હતી ત્યારે બર્ક ને રોકિંગહામ જેવા હિગ આગેવાનો પાર્લમેંટમાં હાજરી પણ આપતા નહિ, કારણકે તેમની દલીલ ઉપર પૂરતું લક્ષ આપવામાં આવતું નહિ.તેમના પક્ષમાં તડ પડી ગયું હતું. પરિણામે મંત્રિમંડળ ઉલટું વધારે વગવાળું થયું. વિગ્રહના વખતમાં આયર્લંડમાં તફાને થયાં, કારણકે તે દેશને વેપાર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કરવાની ઘટયે। અને ત્યાંના પ્રોટેસ્ટંટાને નાણાંના વિષયમાં અને કાયદા ખખતમાં ખરી સ્વતંત્રતા જોઇતી હતી. ગ્રૅટન, (Grattan) તે લડ (Flood) જેવા બાહેાશ આઇરિશાએ આ હીલચાલની આગેવાની લીધી. આઇરિશ ડિસેંટરાને કેટલીક છૂટ આપવામાં આવી; ઈંગ્લંડમાં રેશમન કૅથૉલિકાને જમીન ખરીદ કરવાની છૂટ આપવામાં આવતાં લૉર્ડ જ્યૉર્જ ગૉર્ડન નામના ભ્રમિત કૅથૉલિક અમીરની આગેવાની નીચે ઇંગ્લંડમાં પાંચ રાજ સુધી કેટલાંક તાકાને થયાં ને મંત્રિમંડળના સભ્યો એટલા તે ગભરાઈ ગયા, કે જો રાજા વચ્ચે ન આવ્યા હાત તે લંડન શહેરને નાશ થાત અને રાજતંત્ર પણ ગબડી પડત, જીન, ઇ. સ. ૧૭૮૦. કૉર્નવૉલિસની હાર પછી નાર્થે તુરત જ રાજીનામું આપ્યું, માર્ચ, ઇ. સ. ૧૭૮૨. અમેરિકાના સવાલ. હઠીલાં રાજાપ્રજા. વિરુદ્ધ પક્ષની નખળાઈ.—દરમ્યાન અમેરિકાનાં સંસ્થાનેને સવાલ ધણા ગંભીર થતા જતા હતા. સંસ્થાનેાના આગેવાને પહેલાં સ્વતંત્રતા જાહેર કરવા માગતા નહાતા. કૅનેડા ને દક્ષિણ સંસ્થાના તે ઇંગ્લંડને વફાદાર હતાં. કૅનેડાએ તે ઠેઠ સુધી ઈંગ્લેંડ સામે થવા તે બંડખાર સંસ્થાનિકા સાથે ભળવા નાજ પાડી. સંસ્થાનો પાસે શરૂઆતમાં નહોતું સારૂં જમીન ઉપરનું કે દરિયાઈ લશ્કર; તેમની પાસે નહાતું નાણું કે તેમને નહતી પર રાજ્યની મદદ. પણ ઈંગ્લેંડનાં કારભારીઓની કડક અને મૂર્ખ રાજ્યનીતિથી છેવટે ઈંગ્લેંડ તે સંસ્થાના વચ્ચે લડાઈ થઈ, તે તેમાં યુરેાપનાં રાજ્યા દરમ્યાન થયાં, એટલે લડાઈનું પરિણામ પણ ભયંકર આવ્યું. ખુદ ઈંગ્લેંડમાં ત્રણ પક્ષ હતા. એક પક્ષ એમ માનતા હતા કે સંસ્થાને સ્વતંત્ર થાય તે તેમને ને ઇંગ્લેંડને, બંનેને દરેક રીતે લાભ થશે; પણ આવી માન્યતા ધરાવનારાએની સંખ્યા ધણી જીજ હતી. બીજો પક્ષ એમ માનતા હતા કે સંસ્થાનાને ગમે તે પ્રકારે મનાવી લેવાં તે તેમની સામે લડાઈ તેા કદી કરવીજ નહિ. બર્ક, ચૅધમ, વગેરે આ પક્ષમાં હતા. રાજાના કારભારીઓએ ગૅટન કહેતા કે આયર્લેડને ચાર દરદ લાગુ પડયાં છે—A foreign legislature, a foreign judicature, a legislative privy council, a perpetual army. 1 Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જ્યારે સંસ્થાનો સામે લશ્કર મોકલ્યાં ત્યારે તેઓએ તેમના ઉપર સખા ટીકાઓ કરી. જ્યારે જ્યારે અંગ્રેજ લશ્કર હારી જતું ત્યારે દરેક વાર તેઓજાહેર રીતે તે હારને શુભ સમાચાર રૂપે વધાવી લેતા, ને સંસ્થાનિકેની જીતને સ્વદેશની છત રૂપે માનતા. ત્રીજો પક્ષ રાજાના માનીતાઓને હતે. તેઓ સંસ્થાનિકોને હર પ્રકારે દબાવી દેવા માગતા હતા, જો કે તેમનામાં કેટલાક લેકે સંસ્થાનિકોને મનાવી લેવા પણ ઈચ્છતા હતા. પણ આ પક્ષને ખરી રાજ્યનીતિ આવડતી નહોતી. તેઓ યુરેપનાં રાજ્યને તટસ્થ રાખી શક્યા નહિ, દેશના દરિયાઈ લશ્કરને ને જમીન ઉપરના લશ્કરને એગ્ય રીતે તૈયાર કરી શક્યા નહિ, અને સંસ્થાનિકમાં જે ઇંગ્લંડના પક્ષપાતીઓ હતા તેમને પણ તેઓએ ખરાબ વર્તનથી, દબાણથી કે કડક કારભારથી પિતાથી અળગા કરી દીધા અને છેવટે ન છૂટકે સંસ્થાનને સ્વતંત્રતા આપી. શરૂઆતમાં બંડખોરોને કડક શિક્ષા કરીને, અને બીજાઓને પિતાના પડખામાં રાખીને પાર્લમેટમાં પિતાના વિરોધીઓને તેઓએ જે શાંત રાખ્યા હોત, તે અમેરિકાને સવાલ ઘણો સરળ થઈ ગયો હોત અને ઈગ્લેંડને યુરોપમાં પાછી પાની કરવી પડત નહિ. આટલે વિચાર કર્યા પછી હવે સંસ્થાને ને ઈંગ્લેન્ડ વચ્ચે જે વિગ્રહ થયે તે, અને યુરોપનાં રાજ્યો તેમાં દરમ્યાન કેમ થયાં તે, આપણે તપાસીએ. / . ઇંગ્લેંડ અને સંસ્થાને વચ્ચેની તકરાર, ઇ. સ. ૧૭૭૦ ૭૫–અમેરિકાનાં સંસ્થાને ઉપર ટાઉનશેન્ડે જે કરે નાખ્યા હતા તે બધા નૉર્થ હવે રદ કર્યા અને માત્ર ચા ઉપર જગાત ચાલુ રાખી, માર્ચ, ઈ. સ. ૧૭૭૦. પણ એ જ વખતે કેટલાએક અંગ્રેજ સિપાઈઓને બેસ્ટનના લોકો વચ્ચે તકરાર થતાં લોકો ઉપર તેઓએ ગોળીબાર કર્યો ને તેમાં ત્રણ માણસો માર્યા ગયા; એ કારણથી બેસ્ટનના લોકો ઘણા ઉશ્કેરાઈ ગયા અને અંગ્રેજ લશ્કરને શહેર ખાલી કરી દેવું પડયું. આ બનાવથી નૉર્થની સુલેહભરી રાજ્યનીતિને લોકોએ અવળો અર્થ કર્યો. સેમ્યુએલ ઍડમ્સ નામની સંસ્થાનિક લોકોને ઈગ્લેંડ વિરુદ્ધ ઉશ્કેરવા માંડયા. માસાયુસેટ્સના ગવર્નર ને અમેરિકાના જ વતની હચિનસને ને ડેપ્યુટિ ગવર્નર ઑલિવરે એક અંગ્રેજને અમેરિકાના પ્રશ્ન ઉપર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ લખેલા કાગળે ઈગ્લંડમાં રહેતા સંસ્થાના પ્રતિનિધિ બેન્જામિન ફ્રાંનિના હાથમાં આવ્યા ને તેણે તે કાગળો ઍડમ્સ ઉપર મેકલી આપ્યાં. આ કાગળો પ્રસિદ્ધ થતાં સંસ્થાનમાં મેટે ખળભળાટ થયે. ઈંગ્લંડમાં તે બાબતની તપાસ ચાલતાં ફાંકિલનનું સખ્ત અપમાન કરવામાં આવ્યું. કાંકિલન હવે ઈંગ્લંડનો કટ્ટો દુશ્મન થયું. ઈસ્ટ ઈન્ડિઆ કંપનિએ અમેરિકામાં પરબારી મોકલેલી ચા બેસ્ટનના કેટલાક તેફાની લોકોએ દરિયામાં ડૂબાડી દીધી. બીજાં બંદરો ઉપર ચાની પેટીઓ ઉતારી શકાઈ જ નહિ, કારણ કે લોકો ઘણા ઉશ્કેરાઈ ગયા હતા, ડિસેંબર ઈ. સ. ૧૭૭૪. આ બંડ માટે બોસ્ટનનાં બંદરનો વેપાર બંધ કરવામાં આવ્યો અને તેને સંસ્થાનના મુખ્ય નગરમાંથી કમી કરવામાં આવ્યું, તે જ સાથે માસાયુસેટ્સના સંસ્થાનના તંત્રમાં પણ અગત્યના ફેરફાર કરવામાં આવ્યા. બંડખોર લોકોને ન્યાય ઇંગ્લંડમાં કરવાનું ફરમાવવામાં આવ્યું અને સિપાઈઓ લેકના ઘરમાં પરાણે રહી શકે એવો કાયદો કરવામાં આવ્યો. સંસ્થાનિક તો ઉલટા વધારે છંછેડાયા. ઇ. સ. ૧૭૭૪ના સપ્ટેમ્બર માસની પાંચમી તારીખે ફિલાડેલ્ફિઆ નગરમાં તેમના પ્રતિનિધિઓ ભેગા થયા અને જ્યૉજિઆ સિવાયના એટલે બાર સંસ્થાનોએ એ કોંગ્રેસમાં ઈંગ્લેંડના જોહુકમી અમલ સામે જાહેર વાંધો ઉઠાવ્યો. આ મહાસભાની બેઠકની ઈગ્લંડમાં કાંઈ અસર થઈ નહિ. માસાગ્યુસેટ્સનો ગવર્નર ગેઈગ (Gage) સખ્ત ઉપાયે લેવા લાગે. કેટલાએક સંસ્થાનિકોએ લડાઈ માટે એકઠી કરેલી સામગ્રીને નાશ કરવા તેણે એક નાની લશ્કરી ટુકડીને સખ્ત હાર આપી. આ લડાઈ લેસિટન (Lexington') પાસે થઈ, ને ત્યારથી સંસ્થાને ને ઈંગ્લેન્ડ વચ્ચે લડાઈ સળગી, ૧૮ મે, ઈ. સ. ૧૭૭૫. એની દસમી તારીખે ફિલાડેલ્ફિઆ મુકામે બીજી મહાસભા–કોંગ્રેસ મળી, અને તેમાં સંસ્થાનિકોએ જ્યૉર્જ વોશિંગ્ટન જેવા શૂર, નિઃસ્વાર્થી, પ્રમાણિક, અડગ, બુદ્ધિશાળી,ને ઉધમી અમેરિકનને સરદારી આપી. બળવો હવે ખરે . બંડખોર સંસ્થાનો ને ઇંગ્લેન્ડ વચ્ચે વિગ્રહ–લેસિઝનના Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યુદ્ધ વખતે જ હડસન નદી ઉપરના બધા કિલ્લાઓને બંડખેરેએ સર કર્યા હતા. પછી અંગ્રેજોએ બેસ્ટન આગળ બંકરહિલ ( Bunker Hill ) પાસે સંસ્થાનિકને હરાવ્યા. અંગ્રેજોના લશ્કરને ઘણું નુકસાને Hપવા. હે.રપ (ભવન, કમનો છે ઉના અધિક (એપિકના વિશા અગાઉ Page #297 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું. તેથી બધાને એટલી તે ખાતરી થઈ ગઈ કે સંસ્થાનિકોને હરાવવા એ કાંઈ રમતની વાત નથી. બંડખોરોએ હવે કેનેડા ઉપર નિષ્ફળ સવારીઓ મોકલી. બોસ્ટન પણ સંસ્થાનિકોને હાથ ગયું, જાન્યુઆરિ, ઇ. સ. ૧૭૭૬. અંગ્રેજે કેરેલિનાના મુખ્ય શહેર ચાર્લ્સટાઉન (Charlestown) કબજે કરવામાં નિષ્ફળ થયા. શત્રુની નિષ્ફળતાઓથી અને પિતાની ફતેહથી સંસ્થાનિકો જોર ઉપર આવ્યા. ઇ. સ. ૧૭૭૬ના જુલાઈમાં ફિલાડેલ્ફિઆ મુકામે ભરાએલી ત્રીજી કૉંગ્રેસે–મહાસભાએ ઈંગ્લંડની સત્તાથી પિતાની સ્વતંત્રતા જાહેર કરી અને United States of America-અમેરિકાનાં સંયુક્ત રાજ્યો એવા નામથી તેર સંસ્થાને દુનિયામાં જાહેર થયાં. અંગ્રેજ સેનાપતિ લૉર્ડ હોવે (Howe) એ ન્યુ યૉર્ક સર કર્ય, સપ્ટેબર, ઇ. સ. ૧૭૭૬, ને બૅકલિન (Brooklyn) પાસે વૈશિંગ્ટનને હરાવ્યો. ઇ. સ. ૧૭૭૭ના સપ્ટેમ્બરમાં લૉર્ડ કોર્નવોલિસે ફિલાડેલ્ફિઆ સર કર્યું. બગૉઈન (Burgoyne) ઉત્તર તરફથી દક્ષિણમાં આવતા હતા. હડસન નદી સાથે તમામ વ્યવહાર પોતાને કબજે કરવાને તેને ઈરાદો હતા; પણ ઇ. સ. ૧૭૭૮ના અકબર માસની ૧૭મી તારીખે સારાટોગા (Saratoga) મુકામે તેને અમેરિકન સરદાર ગેઈટ (Gate)ને શરણ થવું પડયું, કારણકે બીજા અંગ્રેજ સરદાર તેને મદદ મોકલી શક્યા નહિ. ઉત્તરનાં સંસ્થાનોમાં હવે અંગ્રેજ સત્તા નાશ પામી. યુરોપની દરમ્યાનગીરી–ફ્રાંસ, સ્પેઈન ને હૉલંડઅત્યાર સુધી સંસ્થાનિકે એકલે હાથે ઇંગ્લેન્ડ સામે લડતા હતા. કાંસ ને પેઈન ખાનગી રીતે તેમને મદદ કરતાં હતાં પણ હજુ સુધી તેઓ ચેક બહાર પડયાં નહોતાં. જ્યારે તેઓએ અમેરિકનની બહાદુરી અને ધીરજ, ને અંગ્રેજોની નબળાઈ જોયાં, ત્યારે તેઓએ વિગ્રહથી લાભ લેવાનો નિર્ણય કર્યો. કાંક્ષિન પેરિસ ગયો. તેર સંસ્થાને સ્વતંત્રતા જાહેર કરી, તે કાંસની ઉદાર પ્રજાને ગમી ગયું. તે વખતે કાંસમાં સ્વતંત્રતાનો ને પુરાણી પદ્ધતિ સામે બંડને વા વાત હતા. તેથી સારાટોગાની સંસ્થાનિકેની ફતેહના ખબર જાણવામાં આવ્યા કે તુરત જ કાંસે Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સંસ્થાને સાથે પરસ્પર મદદ કરવાને કરાર કર્યો, ફેબ્રુઆરિ, ઈ, એ. ૧૭૭૮. પેઈન પણ લડાઈમાં સામેલ થયું, જુન, ઇ. સ. ૧૭૭૪. -તટસ્થ રાજ્યમાંથી અમેરિકા જતા માલ ઉપર ઈંગ્લેંડ પિતાના સ્વાર્થ ખાતર ચક્કસ અંકુશ રાખતું. આ અંકુશથી યુરોપનાં તમામ રાજ્ય નાખુશ થયાં. સારાટોગ5 જુએ બૂક રિ. બૉરસ્ટ મેડિ વનિ , ખા. કેબિના જોબન રી નહોલડે ઇંગ્લેન્ડ સામે લડાઈ જાહેર કરી. પ્રશિઆને ફેડરિક પરિસની સુલેહ પછી હંમેશાં નાખુશ રહેતો. રશિઆની મહારાણી કેથેરિન પણ ઈગ્લેંડના અંકુશને ધિક્કારતી હતી. સ્વિડનના રાજ્યક્તઓ પિતાની એના વેપારના રક્ષણ અર્થે આ રાજવંશીઓ સાથે ભળ્યા ને તેમણે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ઇ. સ. ૧૭૮૦માં ઈગ્લેંડ સામે સશસ્ત્ર તટસ્થતા (Armed Neutrality) જાહેર કરી. આવી રીતે ઈંગ્લડ અમેરિકા સામે વિગ્રહ કરવા જતાં યુરોપનાં રાજ્યની પણ મિત્રતા ખોઈ બેઠું. ઉપરાંત, યુરોપની લડાયક દરમ્યાનગીરીથી ઈંગ્લંડને પિતાના બધા ખંડે ઉપરના દેશો સાચવવા પડ્યા ને વેપારનું રક્ષણ કરવું પડયું. એવી રીતે અંગ્રેજ મુશ્કેલીઓ હરેક પ્રકારે વધી પડી. સ, પેઈન, ને ઈંગ્લેન્ડ વચ્ચે વિગ્રહ, ઇ. સ. ૧૯૭૮–૮૩– કાંસ અને પેઈન લડાઈમાં સામેલ થયાં એટલે ઈંગ્લેંડ અમેરિકા તરફ ઝાઝું લશ્કર મોકલી શક્યું નહિ. માત્ર દક્ષિણનાં સંસ્થાનો સામે જ હવે લડાઈ કરવાનું છેરણ સ્વીકારવામાં આવ્યું, કારણ કે ઉત્તરનાં સંસ્થાને સામે ફતેહથી લડી શકાય તેમ નહોતું. વળી ઈગ્લેંડને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓનું પણ રક્ષણ કરવાનું હતું. કાંસે શરૂઆતમાં સેઈન્ટ વિન્સેન્ટ, સેઇન્ટ લ્યુશિઆ, અને ડૉમિનિકાના ટાપુઓ સર કર્યા. પેઈને ત્રણ વર્ષ સુધી જિબ્રાલ્ટરને ઘેરો ઘાલ્યો ને ફલોરિડા લીધું. ભાઈનો પણ હાથથી ગયું. હિંદુસ્તાનમાં એ હૈદરઅલીને મદદ આપી, પણ વૈરન હેસ્ટિંગ્સ કુનેહથી મરાઠાઓ સામે ને હૈદર સામે લડાઈ કરી અને કંપનિને ભારે મુશ્કેલીમાંથી બચાવી લીધી. હિંદનાં કૅચ થાણાં કંપનિઓ સર કર્યા. આફ્રિકામાં પણ લડાઈને છાંટા ઉડ્યા. વલંદા લોકોના હિંદી મહાસાગરમાં આવેલા તમામ મુલકોસુમાત્રા વગેરે અંગ્રેજોને હાથ ગયા. રેડની (Rodney) એ શત્રુઓની નૌકાઓને સેઈન્ટ વિન્સેન્ટ આગળ નસાડી, ઈ. સ. ૧૭૮૦; પણ તેમણે અંગ્રેજોના વેપારને પારાવાર નુકસાન કર્યું. ઈ. સ. ૧૭૮૧માં તેઓએ અમેરિકામાં દરિયાવાટે મોટું લશ્કર ઉતાર્યું એટલે કૉર્નવૉલિસ હારી ગયો ને લડાઈને અંત આવ્યો. અમેરિકામાં અંગ્રેજોની હાર, ઇ. સ. ૧૭૭૮–૮૨.—કાસ, પેઈન ને હલંડ પોતાના પક્ષમાં ભળ્યાં હતાં, છતાં અંગ્રેજ નૌકાબળને લીધે સંસ્થાને તેમના તરફથી ધારેલી મદદ તે મળી શકી ક્રશિંગ્ટન પહેલેથી જ જોઈ શકે હતું કે The navy had the casting vote in the contest. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ Eછનિઅન યRY เน ( બન સરક, છે મ કે /// { ઉત્તર અમેરિકા (વિણ પડી. ) નહિ; બધા પક્ષ લડાઈથી કંટાળી ગયા હતા. અત્યાર સુધી કૉર્નવૉલિસે દક્ષિણ સંસ્થામાં બ્રિટિશ હકુમત સાચવી રાખી હતી. ઈ. સ. ૧૭૮૦ની આખરમાં તેણે ઉત્તર તરફ કુચ કરવાનો વિચાર કર્યો, પણ સ્થાનિક લશ્કરેની હીલચાલોથી તે ઝાઝે આગળ વધી શક્યો નહિ. છેવટે ઈ. સ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૧માં સંસ્થાનિકોને કાંસથી વખતસર મદદ મળી ગઈને અકટોબરની ૧૮મી તારીખે યૉર્કટાઉન પાસે કૉર્નવોલિસ તમામ લશ્કર સાથે વૉશિંગ્ટનને શરણ થયો. તે જ સાથે લડાઈને પણ અંત આવ્યો. - સ્વતંત્ર અમેરિકા –સંસ્થાને સ્વતંત્ર થયાં તેથી ઈંગ્લંડને અગત્યની ' શિક્ષા મળી. અત્યારે તે સંસ્થાના આંતર કારભારમાં કદી દરમ્યાન થતું નથી. પૅસિફિક મહાસાગરમાં હવે એક મોટી સત્તા ઉભી થઈ. ધીમે ધીમે અમેરિકન ઠેઠ ઍલૈંટિક મહાસાગર સુધી પશ્ચિમમાં જઈ પહોંચ્યા. મધ્ય ને દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં પણ તેઓ યુરેપિઅન રાજ્યોની દરમ્યાનગીરી સ્વીકારતા નથી. આ નીતિને Ionroe Doctrine કહેવામાં આવે છે. નવાં સંયુક્ત સંસ્થાનો વેપાર વગેરેમાં ઘણાં આગળ વધ્યાં. અત્યારે તેઓ દુનિયામાં પહેલી પંક્તિમાં આવે છે. રાજાનો પરાજય, રૉકિંગહામના ને મેલબર્નના કારભારે, સુલેહ, સ્વતંત્ર અમેરિકા, ઈ. સ. ૧૯૮૨-૮૩-નૉર્થ ગયો એટલે રાજાને વિહગ આગેવાનોને મંત્રિમંડળમાં આવવા નિમંત્રણ આપ્યા સિવાય છૂટકો નહોતો. પણ એકલા હિંગથી તંત્ર ચાલે તેમ ન હોવાથી તેમને રાજાના માનીતા શેલબર્નને પિતાની સાથે રાખવો પડે. રૉકિંગહામ બીજી વાર મુખ્ય પ્રધાન થયો. આ નવા પ્રધાનએ કટ્રેકટરને પાર્લમેંટમાં બેસતા બંધ કર્યા, અમલદારોના મતાધિકાર લઈ લીધા, ને રાજાના ખાનગી ખર્ચમાં ઘણું ઘટાડો કરી નાખ્યો. આયર્લંડને સંસ્થાનના જેવી સ્વતંત્રતા મળી, ઇ. સ. ૧૭૮૩. જુલાઈ માસમાં રૉકિંગહામ મરી ગયો એટલે તેના માણસોએ પણ રાજીનામું આપ્યું. શેલબર્ન હવે મુખ્ય મંત્રી થયો. તેણે સુલેહ કરી નવેમ્બર, ૧૭૮૩. અમેરિકાનાં સંસ્થાનો સ્વતંત્ર થયાં. ક્રાંસને ટોબેગ, સેનિગાલ, ગેરી, ને હિંદનાં તેનાં પાંચ થાણાઓ મળ્યાં, પેઈનને માઇનૉર્ક ને પૂર્વ ફલોરિડા મળ્યાં. હૉલંડને હિંદમાંનું નેગાપટણનું થાણું માત્ર છેડી દેવું પડ્યું. આ સુલેહ વર્માઈલની સુલેહના નામથી ઓળખાય છે. પાર્લમેંટમાં ફૉકસ અને નોર્થ સામા થયા તેથી શેલબર્ને રાજીનામું આપ્યું ને ફૉસે ને નૉર્થે સંયુક્ત મંત્રિમંડળ (Coalition) ઉભું કર્યું. ૧૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ફૉકસની હારે નાનો પિટ સત્તા ઉપર, ઇ. સ. ૧૭૮૩-૪ રાજા ફૉસને ઘણે ધિક્કારતો ને તેને માટે બંડખેર ગણતો. ફૉસે પણ હવે પોતાના મનોરથો પાર પાડવા રસ્તાઓ લેવા માંડ્યા. તે ખશે “ડિકલ” હતું–તેને તાજની સત્તા પાર્લમેંટના અંકુશ તળે લાવવી હતી, પાર્લમેટને સુધારવી હતી, સંસ્થાના, આયર્લંડન ને હિંદના કારભારને વ્યવસ્થા ઉપર મૂકો હતો ને વેપારને અડચણ વિનાને કરો હતો. પણ તેણે ભૂલ ઉપર ભૂલ કરી. પહેલાં તે તેણે નૉર્થ સાથે ભળવામાં ગંભીર ભૂલી કરી. ગમે તે પ્રકારે કારભારું હાથમાં લેવું, એ તેને વિચાર હવે જગજાહેર થઈ ગયો. તેણે પોતાના પક્ષને નિર્બળ કરી નાખ્યો. પરિણામે ચાળીસ વર્ષ સુધી વિહગ લોકો સત્તા ઉપર આવી શક્યા નહિ. તેણે બ્રિટિશ હિંદના કારભાર માટે બે મુસદ્દાઓ પાર્લમેંટ સમક્ષ મૂક્યા; હાઉસ વ્ કૉમન્સમાંથી તે તે પસાર થયા, પણ પ્રજામાં મોટો ખળભળાટ થયો. લોકોએ એવું ધાર્યું કે ફૉડસ ને તેના પક્ષકારો હવે મોટી વગ ધરાવતા થશે ને પરિણામે તેઓ પ્રજાથી પણ સ્વતંત્ર થઈ જશે દુશ્મનોએ આ ગભરાટને લાભ લીધે. રાજાને ફૉસને કાઢવો હતું, તેથી તે પણ વચમાં પડશે. તેણે પિતાના માનીતા ટેપલ મારફત અમીરને કહેવરાવ્યું કે જે કોઈ ફૉસના મુસદાને માટે મત આપશે તેને રાજા પિતાને અંગત દુશ્મન ગણશે. પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. ફૉસ હાઉસ ઑવ્ લૉર્ડઝમાં હારી ગયો. પિટ મુખ્ય પ્રધાન બન્યો. ફૉસે તેને હાઉસ ઑવ્ કૉમન્સમાં પજવવા માટે ઘણું ફાંફાં માર્યોપણ તેથી તે અળખામણો થઈ ગયો. પિટે આ કસોટી કુનેહથી વળોટાવી દીધી. પાલમેંટ બરખાસ્ત કરવામાં આવી. નવી ચુંટણીમાં ફૉસના શહીદ(Martyrs) હારી ગયા. પિટ હવે ખરો કારભારી બન્યો. તે વખતે તેની ઉમર માત્ર ચોવીસ વર્ષની હતી.* ફોકસ સત્તાભ્રષ્ટ થયો એટલે જુની અમીરાતની રાજકીય સત્તાને પણ નાશ થયે; પણ તે સાથે રાજાની નિરંકુશ સત્તાને પણ નાશ થશે. *A sight to make surrounding nations stare, A kingdom trusted to a schoolboy's care. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પ્રકરણ રરમું ત્રીજે જ્યોર્જ (ચાલુ). નાને પિટ ને નવા ટેરિઓને કારભાર, ઈ. સ. ૧૭૮૩–૧૭૯૨. ટેરિઓની ફતેહ –ઈ. સ. ૧૭૮૩માં પાર્લમેંટના કામકાજના , અનુભવની ખામીને લીધે તથા ઉતાવળાપણાને લીધે ઉત્સાહી ને પુખ્ત ઉંમરનો ફૉકસ વીસ વર્ષના યુવક પિટ સામે લડતાં હારી ગયે, ત્યારથી તે ઠેઠ ઇ. સ. ૧૮૩૦ સુધી હિગ પક્ષના આગેવાને લગભગ કારભારથી બહાર રહ્યા; માત્ર વચમાં ટ્રક મુદત માટે ફૉકસની આગેવાની નીચે તેઓએ કારભાર હાથથાં લીધો હતો. હિગ પક્ષને વિનાશ તે ઇ. સ. ૧૭૭૦થી એટલે જ્યારથી નૉર્થ કારભારી થયો ત્યારથી જ શરૂ થઈ ગયો હતે. નાના પિટે તે વિનાશને પૂર્ણાહુતિ આપી, અને ટેરિ પક્ષને જુદા સ્વરૂપમાં મૂકી તેને સજીવન કર્યો. આ કારણથી આ પચાસ વર્ષના કારભારને ટેરિઓને કારભાર કહેવામાં કશી અડચણ નથી. પિટ થોડાએક મહિના સિવાય ઇ. સ. ૧૮૦૬ સુધી મુખ્ય પ્રધાન તરીકે રહ્યો. ઈ. સ. ૧૭૯૨માં ઈગ્લંડે ફાંસ સામે લડાઈ જાહેર કરી એટલે પિટના કારભારમાં પણ કેટલીક જડતા આવી. એ કારણથી આપણે આ પ્રકરણમાં નાના પિટના કારભારને ઈ. સ. ૧૭૮૧ સુધી તપાસશું, ને હવે પછીના પ્રકરણમાં પિટે ને ઈંગ્લડે કાંસ અને નેપોલિઅન સામે જે મહાયુદ્ધ કર્યું તે જોઈશું. વિલિઅમ પિટ, પૂર્વ ચરિત્ર–મોટા પિટ અથવા અર્લ ચૈધમનેત્યાં નાના પિટનો જન્મ ઇ. સ. ૧૭૫૮માં મેની ૨૮મીએ થયો હતે. તેની મા અલ ગ્રેનવિલ અને ટેંપલની એકની એક બેન થતી હતી. પિટ નાનો હતો ત્યારે તેની તબીઅત ઘણુ ખરાબ રહેતી; સંધિવાનું દરદ તેને નાનપણથી જ લાગુ પડયું હતું, છતાં માંડમાંડ કૅબ્રિજ જઈ થોડુંક ભણી શકે. લંડન તે વારંવાર જતો ને પાર્લમેંટમાં હાજરી આપતેઃ છતાં ઘેર તેને અભ્યાસ સારો ચાલતે. લૅટિન ને ગ્રીક તે સારી પેઠે જાણુતે. પ્રસિદ્ધ અંગ્રેજ અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથના Wealth of Nations નામના પુસ્તકને તેણે પિતાની નાની અવસ્થામાં જ ઘણે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઊંડો અભ્યાસ કર્યો. ચૂધમ નાના પિટની કેળવણી ઉપર ખાસ લક્ષ આપતો. ગ્રીક અને લૈટિન લેખકના ફકરાઓને સુંદર અંગ્રેજી અનુવાદ તે હંમેશાં પુત્ર પાસે કરાવતો, ને બાઈબલ તે હંમેશ તેની સાથે વાંચતો. પહેલેથી જ નાને પિટ મહત્ત્વાકાંક્ષી થયો હતો. પિતાના બાપના જેવી કીર્તિ મેળવવા ને તેના જેવું નામ કાઢવા તો ઈચ્છા ધરાવતો હતો. ઇ. સ. ૧૭૮૦માં તેણે હાઉસ ઑવ્ કૉમન્સમાં જવા ઉમેદવારી કરી પણ તેમાં તે ફાવ્યો નહિ. પણ ઈ. સ. ૧૭૮૧માં તે એક સ્કવાયરની વગથી હાઉસ ઑવ્ કૉમન્સમાં દાખલ થયો. હાઉસ ત્ લક્ઝની તેના બાપની ખાલી પડેલી જગ્યા તેણે પોતાના નાના ભાઈને આપી દીધી હતી. હાઉસ ઑવ્ કૉમન્સમાં તે નૉર્થના કારભાર ઉપર સખ્ત ટીકા કરવા લાગ્યો ને બર્ક તથા ફૉકસનો મિત્ર બન્યો. એ બંને જણ પિટ ઉપર ઘણા ખુશ રહેતા જ્યારે નૉથે રાજીનામું આપ્યું ને રોંકિંગહામ બીજી વાર પ્રધાન થયો ત્યારે તેણે પિટને આયર્લંડની નાયબતિજોરી અમલદારની જગ્યા આપવા માંડી, પણ યુવાન ને મહત્ત્વાકાંક્ષી પિટે તાબેદાર અમલદારી કરવાની ના પાડી. આ વખતે તેણે પાર્લમેંટનું બંધારણ ફેરવવાની એક દરખાસ્ત આણી, પણ તેમાં તે ફાવ્યો નહિ. ધમનો પક્ષકાર લૉર્ડ શેલબર્ન જ્યારે પ્રધાન થયા ત્યારે પિટ ચેન્સેલર ઑવ એસએકર . પણ નૉર્થ ને ફૉકસ મળી ગયા તેથી શેલબર્નને રાજીનામું આપવું પડયું. આ વખતે પિટે મંત્રી થવા રાજાને સાફ ના કહી. કૅકસે પિતાનો બ્રિટિશ હિંદને લગતો મુસદ્દો પાલમેંટમાં રજુ કર્યો. તેમાં તે હાઉસ ત્ લૉર્ડઝમાં હારી ગયો. રાજાએ તુરત પિટને મુખ્ય પ્રધાન બનાવ્યો. હાઉસ ઑવ કોમન્સમાં પિટના પક્ષકારે ઘણી ઓછી સંખ્યામાં હતા. ફીકસે આ સામે વાંધો લીધે. તે ઉપરાઉપરી પિટને સતાવવા લાગ્યો. પિટે ઠંડે પેટે બધું સહન કર્યા કર્યું ને જ્યારે તેને એમ જણાયું #સાત વર્ષની ઉંમરે તેણે પોતાના શિક્ષકને એક વાર કહ્યું, “હું બીજો પુત્ર છું તે મને ગમે છે, કારણ કે હું હાઉસ ઑવ્ કૉમન્સમાં જઈ બાપની માફ મારા દેશની સેવા કરીશ.” ta's als ob s 1:—He is not the chip of the old block (Chatham); he is the old block itself. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ કે ફોકસ મૂર્ખાઈથી પ્રજાની પ્રીતિ તદન ગુમાવી બેઠો છે ત્યારે તેણે નવી ચુંટણું કરવાની રાજાને સલાહ આપી. જે પાર્લમેંટને રજા આપી. પિટ ખરો. પડયો. ચૂંટણીમાં ફૉસને પક્ષ હારી ગયો. પિટ હવે રાજાની ને પ્રજાની અનુમતિથી મુખ્ય પ્રધાન બન્યું. આ વખતે તેની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી, ઇ. સ. ૧૭૮૪. | નાના પિટના ગુણદોષ—પિટ લાંબે ને એકદમ પાતળો હતો. તેની આંખમાંથી તેજના અંબાર વરસતા. તેના લાંબા નાકને લેકે ખાસ યાદ કરતા. ઠેઠ મરણ સુધી તે કુંવારો રહ્યો હતો. તેનું ચારિત્ર્ય ઊંચું હતું. તે કદી જુગાર રમતા નહિ. તે ઘણો ઉદ્દત ને થોડાબલે હ; રમત ગમતમાં તે ઝાઝો રસ લેતો નહિ. પણ ઘેર તે છોકરાંની સાથે પણ રમત. તે ખૂબ દારૂ પીતો. પણ પિટ શરીરે જેટલે નબળો હતો તેટલો જ મનોબળમાં મજબુત હતા. બચપણમાં તેને દુનિયાનો અનુભવ નહોતો થયો તેથી નાની બાબતોથી કે મુશ્કેલીઓથી તે કદી મુંઝાતે નહિ. ગ્રીક ને લેટિન સાહિત્યના ઊંડા અભ્યાસથી તેના વિચારે ને તેની મહત્વાકાંક્ષાઓ ઘણાં ઉદાત્ત બન્યાં હતાં. તેને પોતાની શક્તિમાં ઘણો વિશ્વાસ બેસી ગયો હતો. વળી તેના જન્મથી જ અર્લ ઑવ્ ચૈધમની કીર્તિ વધતી જતી હતી તેની અસર પિટના જીવન ઉપર સારી રીતે થઈ શકી હતી. તે મોટો વક્તા હતો; પણ બર્કના જેવી ફિલસુફી કે ચૈધમના જેવી તીખાશ તેના ભાષણોમાં નહોતી. કારભાર લીધા પછી તે સાહિત્ય તરફ ખાસ લક્ષ આપી શકતા નહિ. તે વિષયમાં તે કાંઈ કરી નથી. સાહિત્યપ્રેમીઓને તે ઝાઝું ઉત્તેજન પણ આપી ગયો નથી. તે ઘણો પ્રમાણિક હતા. કારભારી બન્યા પછી તેણે ૩૦૦૦ પંડની વાર્ષિક આવકવાળી જગ્યા જતી કરી. તેણે એક વાર પણ લાંચરૂશવતથી પોતાના હાથ કાળા કર્યા નથી. પિટ * To a jaded and humiliated generation, the son of Chatham came as a new hope and a possible revelation. The change was thus not merely an epoch in the life of Pitt but in English politics. It was hailed by the nation as a new departure. P. 67, Rosebery's Pitt. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ધા ઉદ્યમી હતા. તે ધણી વાર ચીડાઈ જતા, જો કે એકંદર તેને સ્વભાવ મીઠા હતા. નાણાંવિષયનું તેનું જ્ઞાન સારૂં હતું. માણસાની પરીક્ષા તે સારી રીતે કરી શકતા નહિ, એ કારણથી તેને ઘણી વાર પાછું હઠવું. પડતું. યુરાપના તે ઇંગ્લેંડના જીવનમાં થતા નવા ફેરફારને તે ખરાખર સમજી શકતા નહિ, તેથી તેની ઘણી યેાજના નિષ્ફળ ગઈ ને તેથી તે કેટલીએક યાજનાએ તે ખીલકુલ સ્થાપી શક્યા પણ નહિ. તે સત્તાના ઘણા લાભી હતા. મોટા મોટા અમીરાને પણ તે પોતાની બહુ નજીકમાં આવવા દેતા નહિ, એવા તે તે પેાતાની સત્તાથી મગરૂબ રહેતા. તે પૂરા સ્વદેશાભિમાની હતા. પાર્લમેંટને કેવી રીતે સાચવવી તે પિટ બરાબર સમજતા–તેના બાપ ચૅધમમાં એવી કુનેહ નહેાતી. પિટ સામે થતા ત્યારે તે હંમેશાં નિડર રહેતા. મરણ સુધી તે દેવાદાર રહ્યો-છતાં પોતાના હાદાના તેણે સ્વાર્થ ખાતર દુરુપયોગ કર્યો નહિ.. પિઝા કારભાર, ઇ. સ. ૧૭૮૪–૯૨.—પિટના પહેલા મંત્રિમંડળમાં બહુ અસાધારણ શક્તિના માણસા નહાતા. એ કારણથી તે કુલ સત્તા અજમાવી શકયા અને રાજાના ઉપર સારા પ્રભાવ પાડી શક્યા. તે મુખ્ય કારભારી થયા એટલે તુરત જ કેટલાક અગત્યના સુધારા તેણે દેશમાં દાખલ કર્યાં. કર. રાષ્ટ્રીય દેવું. વેપાર.—કેટલાએક વેપારીએ જગાત આપ્યા વગર આ વખતે માલ આયાત કરતા હતા. આ દાણચોરી અટકાવવા માટે પિટે કેટલીક જગાતે માફ કરી દીધી અને તેમને બદલે ધરવેરા વધાર્યાં. દાણચારીને પણ તેણે સખ્ત ઉપાયથી દાખી દીધી, છતાં ઉત્પન્ન કરતાં ખર્ચ વધી જતું; તેથી ખેાટ પૂરી પાડવાને તેણે પ્રજા પાસેથી નાણું વ્યાજે લીધું. અત્યાર સુધી આ નાણું લાગતાવળગતાઓ પાસેથી વ્યાજે લેવામાં આવતું. પિટે આ ખરાબ ચાલ બંધ કર્યો. અને સમસ્ત પ્રજા પાસેથી ઓછા વ્યાજે નાણું ઉપાડયું. ચાલુ ઉત્પન્નમાંથી એક અનામત રકમ મૂકીને તેણે રાષ્ટ્રીય દેવાને ધીમે ધીમે ઓછું કરવા માંડયું. કેટલાએક નવા કરા તેણે પ્રજા ઉપર નાખ્યા; પણ તેથી વેપારને નુકસાન ન થાય તે તેણે ખાસ ધ્યાનમાં રાખ્યું. ઉપરાંત, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ કરને બેજે હવેથી પૈસાદાર લોકો ઉપર વધારે પશે. પાર્લમેંટના સભ્યને મફત પિસ્ટ મેકલવાને હક હતો, તેને તેઓ દુરુપયોગ કરતા. એ કારણથી પિટે આ હક ખેંચી લીધો ને દેશની આવકમાં વધારો કર્યો. ઈંગ્લેંડને વેપાર વધે ને તે સાથે રાજ્યનું ઉત્પન્ન પણ વધે, એ બાબત તેણે આ બધા સુધારાઓ કરતી વખતે ખાસ લક્ષમાં રાખી હતી. આ સુધારાઓ તેને ઍડમ સ્મિથના Wealth of Nations માંથી મળી આવ્યા હતા. વેપાર ઉપરના કૃત્રિમ અંકુશે જેમ બને તેમ દૂર કરવા જોઈએ એમ પિટ સમજો. ઈગ્લંડ ને આયર્લડને વેપાર તેને નિરંકુશ કરવો હતા, પણ કેટલાક વિરોધને લઈને તેમાં તે ફાવી શક્યો નહિ. પણ વેપાર વૃદ્ધિ માટે તેણે ઈંગ્લંડ ને કાંસ વચ્ચે મિત્રતા કરાવી, ઈ. સ. ૧૭૮૭. જગતના ને દાણુના છૂટા છૂટા નિયમેને તેણે એકત્રિત કર્યા ને એવી રીતે વેપારીઓના ધંધાને એકદમ સરળ કરી દીધે. આંતર કારભારના બીજા અગત્યના મુદ્દાઓ –ઈ. સ. ૧૭૮૪માં પિટે હિંદને લગતો કાયદો કર્યો. તે પાર્લમેંટને સુધારવા માટે એક દરખાસ્ત લાવ્યો, પણ તેમાં તે ફાવ્યો નહિ; તે પછી તેણે કદી આ સવાલ હાથમાં લીધો નહિ. હિંદથી જ્યારે વરન હેસ્ટિંગ્સ પાછો આવ્યો ત્યારે બેઠે ને ફૉસે તેના ઉપર કામ ચલાવવાની દરખાસ્ત આણી; પિટે હિંદના કારભારના હિતની ખાતર આ દરખાસ્ત સ્વીકારી અને હેસ્ટિંગ્સ ઉપરનું કામ ઠેઠ ઇ. સ. ૧૭૮૫ સુધી ચાલ્યું. તેમાં છેવટે તે નિર્દોષ ઠર્યો. જ્યોર્જને પાટવી કુંવર જુગારી, ઉડાઉ, લંપટ અને અતિ દારૂડીઓ હતી; વળી તે ફૉકસ, શેરિડન ને વ્હિગ લોકોને મિત્ર હતો. રાજાને ને તેને ઘણે અણબનાવ ચાલતો હતો; વળી તેણે એક રામન કેથોલિક બાઈ સાથે ખાનગી લગ્ન કર્યું હતું. રાજાની પરવાનગી તેને મળી નહોતી તેથી એક તે લગ્ન ગેરકાયદેસર હતું; વળી રેમન કૅથોલિક સ્ત્રીની સાથે લગ્ન થએલું હોવાથી પાટવી કુંવરને ગાદી ઉપરને હક ઉઠી જાય એમ હતું. ઈ. સ. ૧૭૮૮ના નવેંબરમાં રાજાના મગજની સ્થિતિ નબળી થઈ જતાં તાજની સત્તા કોને સોંપવી એ બાબત મહત્ત્વની થઈ પડી. હવે જે કુંવરને સત્તા આપવામાં આવે તે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પિટ તેનો વિરોધી હોવાથી કારભારું તે તેના હાથમાંથી તુરત જ પડાવી લેવામાં આવે ને ફૉસ મુખ્ય પદ ઉપર આવે; દરમ્યાન જે રાજા સારે થઈ જાય છે તેની સ્થિતિ પણ ઘણી કફરી થઈ પડે. ફૉસે આ વખતે કહ્યું કે પ્રિન્સ ઑવ્ વેઈલ્સ આપોઆપ જ સત્તા ઉપર આવવો જોઈએ, કારણ કે તેને જન્મસિદ્ધ હક છે. પિટે કહ્યું કે સત્તા આપવાને હક પાર્લમેંટને છે. પ્રજા પિટ તરફ હતી. છેવટે પ્રિન્સની સત્તા ઉપર કેટલાએક અંકુશો મૂકવામાં આવ્યા. પણ તે નવા અધિકાર ઉપર આવ્યો તે અગાઉ તે રાજા સાજો થઈ ગયો ને બધી તકરારોનો અંત આવ્યો, માર્ચ, ઈ. સ. ૧૭૮૯. પરિણામ માત્ર એ આવ્યું કે ફૉકસ ને તેના અન્યાયીઓ પ્રજા વર્ગમાં ઘણું અળખામણું થઈ ગયા. રોમન કૅથલિકને પાર્લમેંટમાં બેસવા સિવાય બીજી કેટલીક અગત્યની છૂટ આપવામાં આવી. ઈ. સ. ૧૭૮૧. પિટ ગુલામીનો ધંધે બંધ કરવા માગતો હતો, પણ ઠંડાસને ખાસ કરીને રાજા વિરુદ્ધ હતા તેથી તે કાંઈ કરી શક્યો નહિ. આ અરસામાં પિટે કેનેડાના બે ભાગ પાડી નાખ્યા-એક ફેચો માટે ને બીજો અંગ્રેજો માટે. ઇ. સ. ૧૭૮૩માં કાંસ સામે લડાઈ જાહેર કરવામાં આવી એટલે આંતર કારભારને વધારે સુવ્યસ્થિત કરવાની પિટની બધી હીલચાલ બંધ થઈને તેની કારકીર્દીનો પહેલો ભાગ પણ તે જ સાથે સમાપ્ત થયો. પિટ ને યુરોપ, ઇ. સ. ૧૯૮૪–૯–અમેરિકા ને કાંસ સામેના વિગ્રહના અંત પછી ઈગ્લડ યુરોપમાં એકદમ એકલું થઈ ગયું હતું. પિટે તે સ્થિતિને સુધારી. ફ્રાંસ હૉલંડની આંતર તકરારેમાં દરમ્યાન થતું હતું તેથી પિટે ઈંગ્લેંડ, પ્રશિઆ, ને હૉલંડની વચ્ચે ત્રિપક્ષ કરાર કર્યો, ને ક્રાંસની, ફ્રાંસના મિત્ર ઑસ્ટ્રિઆના રાજા જેફની, ને રશિઆની કૅથેરિનની વધતી જતી સત્તા ઉપર અંકુશ મૂકે, ઈ. સ. ૧૭૮૮. અમેરિકામાં વાંકુવર (Vancouver) ટાપુ પાસે નકા સાઉન્ડ (Nootka Sound) ઉપર પેઈને પિતાને હક સ્થાપી દેવા પ્રયત્ન કર્યો, પણ પિટે વધે લીધે ને લડાઈની તૈયારી પણ બતાવી, એટલે પેઇને દાવો પાછો ખેંચી લીધે, કારણ કે એ વખતે ફાંસે મદદ આપી નહિ, અકબર ઈ. સ. ૧૭૮૦. ડેન્માર્ક ને રશિઆએ સ્વિડન ઉપર ચડાઈ કરી હતી તેમાં ઈગ્લેંડ દરમ્યાન Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ થવાથી સ્વિડનને લાભ થયા ને રશિઆ બાલ્ટિકમાં સાર્વભૌમ થતું અટક્યું. એવી જ દરમ્યાનગીરીથી ઑસ્ટ્રિ ને તુર્કી મિત્રો બન્યાં. પણ રશિઆની રાણીએ હજુ તુર્કી સામે લડાઈ ચાલુ રાખી હતી. રશિઆ કાળા સમુદ્ર ઉપર સત્તા ભોગવે એ પિટને ગમતું નહતું. તેણે તુર્કીના પક્ષ લીધે તે ઑથેરિન સામે લડાઈ જાહેર કરવાનો ઠરાવ બહાર પાડયા; પણ લોકા વિરુદ્ધ પડતાં પિટે પેાતાના નિર્ણય ફેરવી નાખ્યા, એપ્રિલ, ઇ. સ. ૧૭૯૧૨ આ કારણોથી ત્રિપક્ષ કરાર ઘણા નબળા પડી ગયા. પ્રકરણ ૨૬મું ફ્રાંસમાં એટી રાજ્યક્રાંતિ (The French Revolution) ફ્રાંસ સાથે મહાયુદ્ધ પિટને કારભાર (ચાલુ), ઇ, ૧૭૯-૧૮૦૧ ફ્રાંસમાં ઉથલપાથલ ક્રાંસમાં કેટલાંક રાજકીય, સામાજિક ને આર્થક કારણેાથી અને રૂસે (Rousseau) વૉલ્ટેર (Voltaire) વગેરે ધુરંધર લેખકેાના લખાણાને લીધે ઇ. સ. ૧૭૮૯ના મે માસમાં એક મેટી રાજ્યક્રાંતિ થઈ. ઇ. સ. ૧૭૮૯ના મેની પાંચમી તારીખે વર્સાલિ મુકામે કાંસના લોકોના પ્રતિનિધિએ ઇ. સ ૧૬ ૧૪ પછી પહેલી જ વાર ભેગા થયા, તે તેઓએ પોતાના દેશને માટે વ્યવસ્થિત અને ઈંગ્લેંડના જેવું રાજ્યતંત્ર રાજા પાસે માગ્યું. પરિસમાં આ બનાવથી મોટા કોલાહલ થઈ પડયા. જુલાઈની ૧૪મી તારીખે ત્યાંની રાજધાનીમાં મવાલીઓએ રાજાની સત્તાના અનાદર કરી એસ્ટિલ (Basilie )ના કિલ્લાને તેાડી તેમાં રાખેલા બધા કેદીઓને છેાડી મૂક્યા. થોડા વખત પછી કેટલીક બંડખાર સ્ત્રીએ તે કેટલાક સિપાઈ એ વર્સાઈલ ગયાં. રાજારાણી ગભરાઈ પરિસ નાસી છૂટયાં. નૅશનલ એસેમ્બ્લીએ રાજ્યવ્યવસ્થાને હવે વર્તમાન સિદ્ધાંતો ઉપર મૂકી. પણ ક્રાંસના રાજા સેાળમા લૂઈ ઘણા નબળા રાજા હતા. તેની રાણી મેરિ ઑસ્ટ્રિના એંપરર લિપેોલ્ડની મેન થતી હતી; તે વિએનાના દરબાર સાથે ખટપટ કરવા મંડી. રાજારાણી નાસી જતાં પકડાઈ ગયાં. કાંસના આગેવાનને ભરેસા તેમના ઉપરથી ઉઠી ગયેા. રાજારાણી, કેટલાએક નાસી ગએલા ફ્રેંચ જને, અને ખીજા દેશાવરની મદદથી પ્રજાની મહત્ત્વાકાંક્ષાઓને તેાડી નાખવા કાશીશ કરે છે Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ એવી તેમને ખાત્રી થઈ ગઈ. રાજારાણીને કેદ કરવામાં આવ્યાં. હવે આગેવાને ઝનુની થઈ ગયા. તેઓએ સેંકડા ફ્રેંચાને દેશપાર કર્યાં, સેંકડાના પ્રાણ લીધા અને હજારાની મીલકત જપ્ત કરી, સપ્ટેંબર, ઇ. સ. ૧૭૯૧. નૅશનલ એસેમ્બ્લી પછી લેજિસ્લેટિવ એસેમ્બ્લી મળી હતી તેને હવે રા આપવામાં આવી. “કન્વેન્શન” નામની ત્રીજી રાષ્ટ્રીય મહાસભા મળી. તે કન્વેન્શનમાં ઝનુની લેાકેા વિશેષ ઝનુન પર ચડ્યા. તેમણે તાજની સંસ્થાને ઉડાડી મૂકી અને મહાજનસત્તાક રાજ્ય ( Republic) સ્થાપ્યું. દરમ્યાન ઑસ્ટ્રિઞના ને પ્રશિના રાજાઓએ ક્રાંસ ઉપર ચડાઈ કરી. પહેલાં તે તેમનો વિજય થયા પણ પછી વાલ્મી પાસે ફ્રેચાએ તેમને હરાવ્યા, સપ્ટેંબર, ૧૭૯૨. આ ક્તેહથી ઝનુનીઓનું જોર વધી ગયું. તેઓએ સખ્ત કારભાર ચલાવવા માંડયા, જેને Reign of Terro” કહેવામાં આવે છે. ઇ. સ. ૧૭૯૩માં રાજારાણીને કાંસી દેવામાં આવી. આ બનાવને લીધે ઈંગ્લેંડના ને યુરોપના લોકેાના વિચારામાં મોટું પરિવર્તન થઈ ગયું. ઈંગ્લેંડ ને ફ્રાંસ, ઇ.સ. ૧૯૮૯-૯૩, મૈત્રી? તટસ્થતા ? વિગ્રહ ? ક્રાંસમાં જ્યારે માટે વિપ્લવ થયા અને એસ્ટિલના કિલ્લાને તેડવામાં આવ્યા, ત્યારે ઈંગ્લેંડમાં ફ્ાસ જેવા ઉદાર દીલના મુત્સદ્દીએએ, વર્ડ્ઝવર્થ તે કાલરિજ જેવા કવિએએ, તે પ્રીસ્ટલી જેવા લેખકેાએ તે બનાવાને વધાવી લીધા. યુરોપમાં હવે જુદા જ વિચારા ફેલાશે એમ તેઓએ માન્યું. ઇંગ્લંડમાં મહાજનસત્તાક રાજ્ય જોઈ એ એવું માનનારા માણસા તા મૂઠીભર પણ નહિ હાય. પણ પ્રજાને મોટા ભાગ ૢચાના અત્યાચારાથી એકદમ દહેશત ખાઈ ગયા અને બર્ક જેવા અભ્યાસીએએ એટલે સુધી ભવિષ્ય ભાખ્યું કે એ વિપ્લવથી ફ્રાંસમાં જવાબદાર રાજ્યતંત્ર નહિ, પણ આપખુદ સત્તાની સ્થાપના થશે. છેવટે અર્ક સાચા પડયા. † ફૉકસ ખાલી ઉઠયેા:—How much the greatest event it is that has happened in the world; how much the best. બર્કના પુસ્તકમાંથી નીચેના ઉતારે તેના વિચારે ખરેખર બતાવે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ એ લખાણ ઉત્તમ પ્રતિનું લેખાય છેઃ— It is now sixteen or seventeen years since I saw the Queen of France, then the Dauphiness, at Versailles; and Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આ વિચારને મૂર્ત સ્વરૂપમાં જાહેર મૂકવાના હેતુથી ઈ. સ. ૧૭૮૦માં vyš Reflections on the French Revolution 1140 yed} બહાર પાડયું. આ પુસ્તકની હજારો નકલો ટૂંક મુદતમાં ખપી ગઈ અંગ્રેજો કાંસની રાજ્યક્રાંતિ વિરુદ્ધ પડ્યા. તેમને એ ડર લાગે કે surely never lighted on this orb which she hardly seemed to touch, a more delightful vision. I saw her just above the horizon, decorating and cheering the elevated sphere she just began to move in; glittering like the morning star, full of life and splendour and joy. Oh! What a revolution and what a heart must I have, to contemplate without emotion that elevation and that fall. Little did I dream when she added titles of veneration to those of enthusiastic, distant, respectful love, that she should ever be obliged to carry the sharp antidote against disgrace concealed in that bosom; little did I dream that I should have lived to see such disasters fallen upon her in a nation of gallant men, in a nation of men of honour and of cavaliers. I thought ten thousand swords must have leaped from their scabbards to avenge even a look that threatened her with insult.---But the age of chivalry is gone. That of sophisters, economists, and calculators, has succeeded, and the glory of Europe is extinguished for ever. Never, never more shall we behold that generous loyalty to rank and sex, that proud submission, that dignified obedience, that subordination of the heart, which kept alive, even in servitude itself, the spirit of an exalted freedom. The unbought grace of life, the cheap defence of nations, the nurse of manly sentiment and heroic enterprise, is gone! It is gone, that sensibility of principle, that chastity of honour, which felt a . stain like a wound, which inspired courage while it mitigated ferocity, which ennobled whatever it touched, and under which vice itself lost half its evil, by losing all its grossness. Burke's Reflections on the French Revolution. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ એવી જ ખુનામરકી પિતાના દેશમાં પણ કદાચિતું પ્રસરે. ફોકસ ખુનામરકીની સામે હતો; પણ એ અને એના પક્ષકારે એમ માનતા કે ખૂનામરકી તે થોડા વખતમાં શાંત થઈ જશે અને રાજ્યક્રાંતિની કાયમ અસર તે કાંસના રાજ્યવહીવટમાં ને સમાજમાં રહેશે જ અને તેથી ફેંચ લોકો એકંદર સુખી થશે ને દેશમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થપાશે. તેઓ એમ પણ માનતા હતા કે અંગ્રેજોએ પણ પોતાના રાજ્યતંત્રને સુધારવું જોઈએ અને એ સુધારાથી કાંઈ કાંસની ખૂનરેજી દેશમાં દાખલ થશે નહિ. ઉલટું તેથી તે લોકો સુખી થશે ને કારભાર લોકપ્રિય થશે. પણ બર્ક ને બીજા વિહગ મુત્સદીઓ આ માન્યતા ધરાવતા નહોતા. તેઓ હવે પિટ સાથે ભળી ગયા ને તેના કારભારને અનુમોદન આપવા મંડ્યા. ઇ. સ. ૧૭૮૧માં જ્યારે કેનેડાના રાજ્યતંત્ર ઉપર ચર્ચા ચાલતી હતી ત્યારે ફેંસ ને બર્ક લડી પડ્યા. તેમની મૈત્રી હવે તૂટી ગઈ. બર્ક મm Appeal from the new to the old Whigs Hd udlal, પક્ષના બદલાએલા સંજોગોને સ્કુટ કરનારું પુસ્તક બહાર પાડયું. - પિટ અત્યાર સુધી કેચ બનાવ તરફ તટસ્થ રહ્યો હતો. ઈંગ્લંડના લોકે કાંસના આંતર કારભારમાં દરમ્યાન ન થાય તેમાં જ તેમને લાભ છે એમ તે માનતા હતા. દરમ્યાન ફ્રેંચ ધારાસભાએ આલ્સાસ ને લઈનમાં જુના જમીનદારોના હકોને નાબુદ કર્યો ને નેધલઝમાં ફેંચ લોકો મહાજનસત્તાક રાજ્ય સ્થાપવાની ખટપટ કરવા લાગ્યા. ઇ. સ. ૧૭૮રના ફેબ્રુઆરિમાં ઑસ્ટ્રિઆના એપરર ને ફેંચ રાણી મેરિના ભાણેજ ક્રાંસિસે ને પ્રશિઆના રાજા ફ્રેડરિક વિલિઅમે ફાંસ સામે લડાઈ જાહેર કરી, અને ફાંસમાં જુનું રાજ્યશાસન ફરી સ્થાપવા માટે તેઓ બહાર પડ્યા; અંદરથી તેમને *બર્ક એમ ઠસાવતો હતો કે ક્રાંસની રાજ્યક્રાંતિને લઈને યુરોપની. બધી પ્રજાએ બંડખેર, ઝનુની, નાસ્તિક ને અધમ થઈ જશે, ને તેથી તે દેશ સામે લડાઈ કરવી જોઈએ. ઈ. સ. ૧૭૯૭ના જુલાઈમાં તે મરી ગયે. મરણ સુધી તે યુદ્ધને હિમાયતી રહ્યો. તેથીજ કૅનિંગે કહ્યું કે –Here there is, but one event, but that is an event for the world; Burke is dead ! એક સમર્થ ચિંતક ને લેખક કેટલે સુધી જગતને ભાગ્યવિધાતા થઈ શકે છે ! Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧. હેતુ કાંસના મુલકો તાબે કરવાનો ને તેની સત્તા નબળી કરવાનો હતો. ફ્રેંચ લોકોએ આ બે રાજાઓના યુદ્ધ માટેના નિમંત્રણને એવો જ જવાબ વાળ્ય. જેમ તેઓએ નિરાશ ને દેશપાર ફેંચ લેકોને ને રાજારાણીને પક્ષ કરી ક્રાંસમાં જુનું રાજ્યશાસન ફરી સ્થાપવાને પિતાનો હેતુ બહાર પાડ્યો હતો, તેમ કાંસના કારભારીઓએ પણ હવે તેમના સામે લડાઈ જાહેર કરી અને ઉપરાંત બધી પછાત પ્રજાઓને પિતાના જેવું મહાજનસત્તાક રાજ્ય સ્થાપવાનું નિમંત્રણ ને તે માટે મદદનું કહેણ પણ સાથેજ મોકલ્યું. આ પરિસ્થિતિમાં ઈંગ્લડ શું કરશે એ હવે બધાં રાજ્ય વિચારવા લાગ્યાં. ઈંગ્લંડમાં ઘણી સંસ્થાઓ ફાંસના જેકોબાઈટો સાથે પત્રવ્યવહાર ચલાવતી હતી, જો કે તે પત્રોમાં કોઈ જાતની રાજ્યની ઉથલપાથલ સંબંધી જરા પણ ઉલ્લેખ નહોતો. પણ કેટલીક સંસ્થાઓ સરકારને ભારે પડે તેવી હીલચાલ કરતી હતી. એપ્રિલમાં ઑસ્ટિઆના લશ્કરે નેધલંડ્ઝમાંથી ફ્રેને કાઢી મૂક્યા પ્રશિઆનાં ને ઑસ્ટ્રિઆનાં લશ્કરે ફાંસમાં દાખલ થયાં; પૅરિસ પણ પડશે એમ ધાસ્તી લાગવા માંડી: તેથી મુખ્ય ફેંચ અધિકારીઓએ સેંકડો માણસને માત્ર જરાક શક પડતાં દેશપાર ક્ય, મારી નાખ્યાં અથવા તેમની મીલક્ત જપ્ત કરી. પોતાના દેશમાં પરદેશીઓ દાખલ થયા એ વાત જાણતાં ફ્રેચેનું લડાયક ઝનુન તાજું થયું ને તેમના સરદારે શહેરીઓ ને નવા તાલીમ ન પામેલા લશ્કરની મદદથી પરદેશીઓને વાલ્મિ (Valmy) પાસે સખ્ત હરાવ્યા, સપ્ટેમ્બર, . સ. ૧૭૦૨. ફે હાઈન ને હોન નદી સુધી ચાલ્યા ગયા અને સેવૉય, નાઈસ, ને નેધલંડ્ઝ તેમના કબજામાં આવ્યાં. ઇંગ્લંડને હવે ખરો ડર લાગે. નેધલંડ્ઝ ફ્રાંસ ગળી જાય તે યુરોપમાં તેની સત્તા ચેસ વધી પડે ને ઈગ્લેંડના હિતને હાનિ પહોંચે. ફ્રેંચ સરકારે શેલ્ટ નદી ઉપરના વેપારને અંકુશથી મુક્ત કર્યો ને ઍટવર્ષ સુધી તેણે પિતાની નૌકાઓ દેડતી કરી. હૉલડે ઇંગ્લંડની મદદ માગી. ઈ. સ. ૧૭૮રના નવેંબર માસમાં ફ્રેંચ રાજારાણીને ફાંસી દેવામાં આવી. આ કમકમાટ ઉપજાવનારા ખબર ઈંગ્લડ પહોંચ્યા કે તુરત જ લેકો આવેશમાં આવી ગયા. ઈ. સ. ૧૭૮૩ ના ફેબ્રુઆરિ માસમાં લડાઈ જાહેર કરવામાં આવી. આ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અરસામાં પિલંડના થડાએક ભાગને બીજી વાર પૂર્વ યુરોપનાં રાજ્ય ગળી ગયાં, ને ઈ. સ. ૧૭૦૫માં બાકી રહેલા ભાગને પણ તેઓ તેવી જ રીતે પચાવી ગયાં. ઈંગ્લેંડ, પ્રશિઆ, ઑસ્ટ્રિઆ, હૉલંડ, સ્પેઈન, સાર્ડિનિઆ, પોર્ટુગલ ને નેપલ્સ, એટલાં રાજ્યોએ પહેલાં ફાંસ સામે લડાઈ જાહેર કરી. પિટ અને વિગ્રહ–પિટ એમ માનતો હતો કે વિગ્રહ ઝાઝ વખત ચાલશે નહિ. જોકે તેને આ માન્યતા વિરુદ્ધ વાર્યો પણ ખરે; છતાં શરૂઆતમાં તે તે ખોટા મતને વળગી રહ્યો. કાંસ દેશની પ્રજા એવી તે સડેલી નહતી. પિટની આ પહેલી ભૂલ થઈ. બીજું, તેણે ફ્રાંસના જુના રાજ્યતંત્રના પક્ષપાતી ફેંચ લોકો ઉપર વધારે પડતો ભરોસો રાખ્યો ને તેમને મદદ કરવા જુદી જુદી લશ્કરી ટૂકડીઓ જુદે જુદે ઠેકાણે રોકી. આ સાહસથી અંગ્રેજો ઝાઝું સાધી શક્યા નહિ અને તેમના પ્રયાસે બધા નિષ્ફળ ગયા. લશ્કરના સેનાપતિઓને નીમવામાં પણ પિટ જુના જમાનાના ધરણને વળગી રહ્યો અને એમાં કોઈ ફેરફાર કરી શક્યો નહિ. ઈંગ્લંડના મિત્રરાજ્યોને વહીવટ એકદમ સડી ગયું હતું અને કાંસ સામે લડવા જતાં તેમને જ ખુડદો વળી જાય એમ હતું, તે પણ પિટ જોઈ શક્યો નહિ. શત્રુઓની સબળતા અને મિત્રોની નિર્બળતા તેના મનમાં વસી શકી નહિ. શત્ર સામે લડાઈ શા માટે કરવી જોઈએ તે પિટ બરોબર સમજી કે સમજાવી શકશે નહિ. પ્રશિઆ, ઑસ્ટ્રિઆને રશિઆ, એમને તો સ્વાર્થ સાધો હતો. આ બાબત પિટ પહેલેથી કળી શક્યો નહિ. લડાઈખાતાની વ્યવસ્થા ઘણી જ ખરાબ રહી. યોજનાઓને પાર નહોત; પણ તેમાંની એક પણ રીતસર પાર પાડી શકાતી નહિ. ડંડાસ જેવા અજાણ્યા માણસ ઉપર આખા વિગ્રહને ભાર નાખવામાં આવ્યા હતા. આવાં સાધનો વડે ને આવી તૈયારીઓથી પિટને કાને (Carrot) ને નેપોલિઅન જેવાને મ્હાત કરવાના હતા. ટૂંકામાં નાનો પિટ વિગ્રહ માટે સરજાએલ નહેત; માટે પિટ સુલેહના કારભાર માટે સરજાએ નહોતો. મિત્રરાજ્યો ને ફેંચ સત્તા. ઇ. સ. ૧૭૯૩–૯–શરૂઆતમાં તે બધે ઠેકાણે મિત્રરાની ફતેહ થઈ, અને જો તે તેઓ સંપીને લડ્યાં *He knew as much of war as a monthly nurse. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ હોત તે પૅરિસ પડત ને લડાઈને અંત તુરત જ આવત. કાંસની અંદર લોકોએ નવા તંત્ર વિરુદ્ધ બંડ ઉઠાવ્યું હતું, ખુદ રાજ્યતંત્રમાં પણ અનેક ફેરફાર થયા કરતા હતા, અને દેશમાં ખાધાખોરાકીની પણ મુશ્કેલીઓ હતી. પણ મિત્રરાજ્યમાં કુસંપ હતો. ફાંસને તેને લાભ મળે. કાર્ને (Carnot) એ ફાંસમાં લશ્કરે ઉભાં કર્યો ને તેમને કેળવ્યાં. છેચોને વીર સ્વભાવ કેળવાય.* પરિણામે ફેંચે શત્રુઓને હઠાવી શક્યાં. દેશમાં બંડખોરો દબાઈ ગયા. માત્ર ફાંસને કેટલેક દરિયાપારનો મુલક ને વેપાર ઈંગ્લંડના હાથમાં જઈ શક્યા. હોલંડ કાંસને શરણ થયું ને Batavian Republic તરીકે નવેસર યુરોપમાં આગળ આવ્યું, મે, ઈ. સ. ૧૭૮૪. નેપોલિઅન બહાર આવ્યું, પેઈન, ટસ્કનિ, પ્રશિઆ, સાર્ડિનિઆ વગેરે વિગ્રહમાંથી ખસી ગયાં, ઇ. સ. ૧૭૮૫. હૉલંડ કાંસ સાથે રહી લડતું હતું તેથી ઇંગ્લડે તેના દરિયાપારના મુલકો જીતી લીધા, જેમકે મલાક્કા, લંકા, કેપ ઑવ્ ગુડ હોપ, વગેરે, ઇ. સ. ૧૭૮૫-૮૬. પણ નેપોલિઅને ઑસ્ટ્રિઆને ઈટલિમાંથી કાઢી મૂક્યું ને તે વિએના સુધી ચાલ્યા ગયે, તેથી તેની સરકારે ને પગલે પણ ફ્રેંચ સાથે સુલેહ કરી, ઈ. સ. ૧૭૯૭. દરમ્યાન જર્વિસ (Jervis) સેઇન્ટ વિન્સેન્ટ ભૂ શિર આગળ પેઈનનાં નૌકાસૈન્યને હાર આપી. નેલ્સન આ નૌકાયુદ્ધમાં હાજર હતા. હવે ઇંગ્લેંડ એકલું થઈ ગયું હતું, તેથી નેપોલિઅને ખુદ ઈંગ્લંડ ઉપર સવારી મોકલવાનો નિર્ણય કર્યો. ઈગ્લેંડના નાવિકેની વ્યાજબી ફરિયાદ ઉપર દુર્લક્ષ આપવામાં આવ્યું તેથી તેઓએ સ્પિડ(Spithead) મુકામે ને બીજે સ્થળે બંડ કર્યું, એપ્રિલ-મે, ઈ. સ. ૧૭૮૭; ત્યારે જ ઈગ્લેંડની સરકારે તેમની વ્યાજબી માગણીઓને સ્વીકારી. બડખેરે મટી હવે તેઓ વફાદાર નાવિક થઈ ગયા અને જ્યારે ડચ લકોએ ઈગ્લડ ઉપર નૌકાસૈન્ય કહ્યું ત્યારે તેઓએ તેમને કંપડાઉન #d sisal-Each of us has something to give. Let each be found at his post, let the young men fight; let the old men transport ammunition; let the women make tents, sew uniforms, or nurse the wounded; even the very children can make lint or fold a bandage. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પાસે હરાવ્યા તે ઈંગ્લેંડ અને આયર્લેંડને શત્રુઓની સવારીથી બચાવી લીધાં. આ અરસામાં પિ સુલેહ માટે તનતોડ મહેનત કરતા હતા પણ તેમાં તે કાવ્યો નહિ. ઈંગ્લંડ હવે ક્રાંસ સામે માત્ર એકલુંજ યુદ્ધ કરતું હતું. નેપોલિઅન દરિયા ઉપર અથવા ખુદ ઇંગ્લેંડ કે આયર્લૅડ ઉપર સવારી મોકલી અંગ્રેજોને હંફાવી શકયા નહાતા; તેથી હવે તેણે જુદો રસ્તો લીધો. તાલિન ને અંગ્રેજોનું એશિઇ સામ્રાજ્ય, ઇ. સ ૧૯૯૮.—યુરોપમાં ઈંગ્લંડ હજુ શરણ થયું નહતું; પણ ઈંગ્લેંડના દરિયાપારના વેપારને અને ઈજીપ્તને કબજે કરી, હિંદુસ્તાનમાં તેના દુશ્મનને મદદ મોકલી ત્યાં તેનું સામ્રાજ્ય ડૂબાવવાના હેતુથી, તે કાંસને તે દિશામાં સાર્વભોમ બનાવવા તેપાલિઅને હવે નિર્ણય કર્યો, કારણ કે આ સમયે આખા યુરોપમાં માત્ર ક્રાંસની હાક ખેલતી હતી. આ હેતુ પાર પાડવા એનાપાર્ટ નાઈલ નદીના મુખ આગળતે તમામ ઈજીપ્ત સર કર્યાં, જુલાઈ, ૧૭૯૮. અંગ્રેજોને આ બાબ દેશ મ. તુની ખબર પડતાં નેલ્સન નેપેલિઅન ભૂમધ્ય સમુદ્રમાં દાખલ થયા તે અખુકિર (Abouki1) ના અખાત પાસે ફ્રેંચ નોકાઓને જોતાં તેણે તેમના ઉપર હલ્લો કર્યો. ફ્રેચા હારી ગયા, ઑગસ્ટ, ઇ. સ. ૧૭૯૮. નેપોલિઅને હવે ઇજિપ્ત ખાલી કર્યું ને આગળ જઈ તેણે સિરિઆ જીત્યું, પણ એકરનું અંદર જ્યાંસુધી તેના હાથમાં ન આવે ત્યાંસુધી તેનાથી કરશું બની શકે એમ નહોતું. આ વખતે સર સિટ્ની સ્મિથ નામના અંગ્રેજ નાવિક સરદારે એકરને બહાદુરીથી બચાવ કર્યાં. નેપોલિઅને Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ૧૭૯૯.. ઘેરા ઉઠાવી લીધા, ને તે પાછે સ્વદેશ ગયા, મે, ઇ. સ. હિંદુસ્તાનમાં આ અરસામાં અંગ્રેજોએ ટિપુ સુલતાનને ત્રીજા ને ચોથા વિગ્રહેામાં હરાવ્યા. છેલ્લા (ચોથા ) વિગ્રહમાં તે માર્યા ગયા ને ડૈસુર અંગ્રેજોનું રક્ષિત રાજ્ય બન્યું. આ પ્રમાણે ક્રાંસને એશિઆમાં હાર મળી. સર રાલ્ફ એબરક્રોઁબિએ ઍલેકઝાંડ્રિમ પાસે ફ્રેંચાને હરાવ્યા એટલે ફ્રેંચા ઇજિપ્ત પણ ખાલી કરી ગયા, એપ્રિલ-સપ્ટેંબર, ઇ. સ. ૧૮૦૧. મિત્ર રાજ્યા ફરી ફ્રાંસ સામે, ઇ. સ. ૧૭૯૯-૧૮૦૨. નેપોલિઅન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં બધે તેણે જુનાં અને સડેલાં રાજ્યતંત્રાને ઉડાડી મૂક્યાં, તેમને બદલે નવાં રાજ્યતંત્ર તે નવાં રાજ્યા ઉભાં કર્યાં, ને ત્યાં ફ્રાંસના જેવી પ્રજાસત્તા ગાઢવી. હાલંડમાં ટેવિઅન રિપબ્લિક, સ્વિટ્ઝલૅંડમાં હેક્વેટિક (Helvetic Republic) રિપબ્લિક, જિનેઆમાં લિગુરિઅન (Ligurian) રિપબ્લિક, ને રામમાં રામન રિપબ્લિક હવે ઉભાં થયાં. પ્રશિઆ પાસેથી તે ઑસ્ટ્રિ પાસેથી ધણા મુલક નેપાલિઅને પડાબ્યા તે સિસિલિમાં તે નેલ્સમાં Parthenopean–પાથૅનેપિઅન રિપબ્લિક ઉભું કર્યું. નવાં રાજ્યોમાં જુના રાજ્યતંત્રના પક્ષપાતીએ ધણી મોટી સંખ્યામાં હતા. નેપોલિઅને માલ્ટાના ટાપુ કબજે કર્યાં તેથી રશિઆના ઝાર પૉલ ધણા ક્રોધે ભરાયા. તુર્કીના સુલતાન નેપાલિઅનની ઇજિપ્તની ને સિરિઆની હીલચાલોથી તેની સામે થયા. ઈંગ્લંડે આ બધાં રાજ્યોને નવી આશાએ આપી. ઈંગ્લંડે ફ્રાંસને દરિયા ઉપર હરાવ્યું હતું તે વાત નેપોલિઅનના શત્રુઓની નજર બહાર તે કદી જાય જ નહિ. એ કારણેાથી ફરીથી ઈંગ્લંડે ક્રાંસ સામે પ્રપંચ રચ્યા અને રશિ, ઑસ્ટ્રિ તે નેપલ્સ ક્રાંસ સામે લડાઈ કરવા તૈયાર થયાં, નવેંબર, ૧૭૯૮–જાન્યુઆરિ, ૧૭૯૯. વેરિઆ વગેરે તેમની સાથે ભળ્યાં. શરૂઆતમાં તે મિત્રરાજ્ગ્યાએ ૢચાને હરાવ્યા. પણ તેમનામાં બીલકુલ સંપ નહાતા ને દરેક રાજ્ય પોતાના સ્વાર્થ પ્રમાણે વર્તતું હતું, તેથી ટૂંક મુદ્દતમાં જ ઝાર પૉલ તટસ્થ થઈ ગયા. નેપાલિઅન પોતે સિરિઆ છેડી ઈ ફ્રાંસ ગયા, કારણ કે મિત્રરાજ્યોની તેહથી ફ્રાંસની સ્થિતિ ધણી જ કફેાડી થઈ ગઈ હતી. ઇ. સ. ૧૭૯૯ની આખરમાં તેણે ફ્રાંસના નખળા ર. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વહીવટને ઉડાડી મૂકયા અને પોતે દસ વર્ષ સુધી કૉન્સલ (Consul) રહે એવી વ્યવસ્થા કરી. પછી તેણે સુલેહ માટે જ્યૉર્જને સંદેશા માકલ્યા, પણ પિટે સુલેહ કરવા ના પાડી. નેપાલિઅને હવે ફ્રાંસના દુશ્મનેા તરફ નજર કરી. તેણે સ્વિટ્ઝલૈંડમાંથી તે ઉત્તર ઈટલિમાંથી ઑસ્ટ્રિઅન લશ્કરાને કાઢી મૂક્યાં, જુન-ડિસેંબર, ૧૮૦૦. પરિણામે ઑસ્ટ્રિઆએ, ને પછી સ્પેઇને, પોર્ટુગલે, સિસિલિએ, રશિઆએ, તુર્કીએ, તે પાપે તેપાલિઅન સાથે જુદી જુદી સુલેહા કરી, ફેબ્રુઆરિ, ઇ. સ. ૧૮૦૧–૨. જર્મનિનાં રાજ્યા પણ વિગ્રહમાંથી ખસી ગયાં. આવી રીતે ફરીથી ઇંગ્લંડ એકલું પડી ગયું. આ જ અરસામાં ઝાર પૉલની આગેવાની નીચે સ્વિડને, પ્રશિઆએ તે ડેન્માર્કે ઇંગ્લંડની દરિયાઈ જોહુકમી સામે ઇ. સ. ૧૭૭૦ની માફક વિરોધ ઉઠાવ્યો ને લડાઈની ધમકી આપવા માંડી. આવી રીતે ફ્રી ફ્રાંસ યુરોપમાં બળવાન થયું તે ઈંગ્લંડ એકલું જ તેના દુશ્મન તરીકે રહ્યું. પણ ઇ. સ. ૧૮૦૧માં નેલ્સને ડેન્માર્કને કાપવ્હેગન પાસે એક નૌકાયુદ્ધમાં હરાવ્યું, તેથી ડેન્માર્ક, રશિઆ ને સ્વિડન ઇંગ્લેંડના નૌકાબળને શરણ થયાં અને અંગ્રેજોના તમામ દરિયાઈ નિયમે તેઓએ કબૂલ કર્યો. નેલ્સન પિટના આંતર કારભાર, ઇ. સ. ૧૯૯૩-૧૮૦૨.-ફ્રાંસ સામે લડાઈ ચાલતી હતી તે કારણસર પિટે પોતાનું તમામ જીનું ધારણ ફેરવી નાખ્યું. તેને ફ્રેંચ રાજ્યક્રાંતિના બાઉ” લાગ્યા હતા. બર્કની માફક તે પણ એમ માનવા લાગ્યા કે ઈંગ્લંડ જો ફ્રેંચ રાજ્યક્રાંતિના કેટલાક ઈચ્છવાયાગ્ય મુદ્દા પોતાના રાજ્યતંત્રમાં ગોઠવશે, તે દેશમાં મોટી ઉથલપાથલ થઈ જશે અને ૧૬૮૮ની રાજ્યક્રાંતિ ઉપર એક્દમ પાણી ફરી વળશે. ઈંગ્લેંડના રાજ્યતંત્રમાં પણ સડા પેઠા હતા ને તેને પશુ સુધારાની જરૂર હતી, તે પિટ હવે ભૂલી ગયા. લોકો ફ્રેન્ચેાના } Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ જેવી રાજ્યક્રાંતિ નહિ, પણ માત્ર થોડાએક સુધારાઓ માગતા હતા તે પિટ જોઈ શક્યો નહિ. દેશમાં મૂઠીભર મહાજનસત્તાની વાત કરવાવાળાની હાજરીથી તે ઘણે ગભરાવા મંડ્યો. પિતાની મુત્સદ્દીગીરી તે જરા પણ બતાવી શક્યો નહિ. પહેલાં તે પિટે રાજદ્રોહી લખાણ સામે એક સાધારણ ઠરાવ બહાર પાડ્ય, મે, ઇ. સ. ૧૭૮૨. યુરિટનેને કે રોમન કૅથલિકને છૂટ આપવાની કે પાર્લમેંટના બંધારણને સુધારવાની કે ગુલામી બંધ કરવાની વાતને પાર્લમેંટમાં ચર્ચા શકાતી પણ નહિ. ઈગ્લંડમાં આવતા પરદેશીઓ ઉપર સખ્ત પહેરે રાખવામાં આવ્યો, ને સરકાર કેટલાએકને દેશપાર પણ કરી શકે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યું. રાજ્યદ્રોહના કાયદાને ઘણું જ સખ્ત ને મર્યાદિત કરી નાખવામાં આવ્યો. અદાલતે રાજ્ય સામેના નાના ગુન્હાઓને માટે પણ સપ્ત શિક્ષા કરતી. જાહેર સભાઓ સામે પ્રતિબંધ મુકાયો. પંચે પણ બેટો. ન્યાય કરતાં. હેબિઅસ કૅર્પસ ઍકટને એક બાજુ મૂકવામાં આવ્યો. વર્તમાનપત્રોનો ફેલાવો વધે નહિ તે માટે તેમના ઉપર સ્ટેમ્પ ને જાહેર ખબરના કરો નાખવામાં આવ્યા. છાપખાનાંઓ સરકારી અંકુશ નીચે મુકાયાં. પુસ્તકાલય, વાંચનાલયો, અને વિવાદો કે ચર્ચાઓ કરતી સભાઓ માટે પરવાના કાઢવામાં આવ્યા. મજુરે એકત્ર ન થાય તે માટે કાયદાઓ કરવામાં આવ્યા. ઘણું સાધારણ માણસો ઉપર નજીવા કારણસર કામ ચલાવી તેમને દેશપાર કરવામાં આવ્યા. હલકા બાતમીદારનું ને જાસુસનું જોર વધી પડયું. આવા કડક કારભાર માટે કશું કારણ નહોતું. તે વખતના અંગ્રેજો રાજાને ને દેશને એકદમ વફાદાર હતા. જવલ્લેજ કઈ અંગ્રેજે શત્રુ સાથે પત્રવ્યવહાર રાખ્યો હશે. ઈગ્લેંડના ઈતિહાસના કઈ પણ કટોકટીના પ્રસંગે એક પણ કારભારીમંડળે એવું તે કહ્યું કે નેંધ્યું નહતું કે એવે વખતે કારભાર ઉપર કદી ટીકા થઈ શકે જ નહિ, અને દરેક ટીકાકાર બંડખોર ને દેશદ્રોહી ગણાવો જોઈએ. આવા કડક કારભારને ઈગ્લંડની પ્રજાની અનુમતિ હતી તે આપણે કબૂલ કરવું પડશે માત્ર ફસ જેવા રડ્યાખડ્યા, મૂઠીભર અંગ્રેજો એના વિરુદ્ધ પિકાર ઉઠાવતા. à seal 5-Liberty is order; liberty is strength. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ એ પિકાર કઈને કાને પડતે નહિ; છતાં સ્વતંત્રતાને માટે તેમની લડત કાંઈ ઓછી આશાજનક ને પ્રેરક નહતી. ખરે ટરિવાદ મરી ગયે; પણ ખરે હિમવાદ તે તેથી નવો અવતાર પાક વિગ્રહથી ઈગ્લેંડનું રાષ્ટ્રીય દેવું ઘણું વધી પડ્યું. લોકો ઉપર કરને બેજે પણ વધી ગયો. ઘણા પૈસાદાર વેપારીઓ નાદાર થઈ ગયા. ઈગ્લંડની બૅકે રોકડ નાણું આપવું બંધ કર્યું. કાગળીઆનું ચલણ વધી પડ્યું. મેંઘવારી ઘણી પીડાકારી થઈ પડી. સાથે સાથે ખેતી નિષ્ફળ થતાં લેકની હાડમારી પણ વધી. પિટે લેક પાસેથી વ્યાજે નાણું લઈ વિગ્રહ ચલાવ્યું. તેણે કેટલાએક નવા કરો દાખલ કર્યા, જેમકે આયાત વેરે, વારસા ઉપરનો વેરે, સ્ટેમ્પ વેરે, વગેરે. ઈંગ્લંડના લાખે પડે મિત્રરાજ્યનાં લશ્કરને નીભાવતા. ઇ. સ. ૧૮૦ ૦માં ઝારે અનાજના નિકાસની બંધી કરી એટલે ઈગ્લેંડને ખોરાક પૂરતી જણસો પણ પૂરતા પ્રમાણમાં મળવી મુશ્કેલ થઈ પડી. આયર્લંડ ને ઇંગ્લંડ, ઈ. સ. ૧૭૦૩–૧૮૦૦ફ્રેંચ રાજ્યક્રાંતિની અસર આયર્લંડમાં ન થાય એ કદી બને જ નહિ. પિટના કારભારની શરૂઆતમાં થએલા કાયદાએથી આયર્લંડમાં ખેતી, હુન્નરઉદ્યોગ, અને વેપારને ઉત્તેજન મળ્યું હતું. પણ ત્યાંના લોકોને શાસનપદ્ધતિમાં મેટા ફેરફારો જટેરિ પક્ષને ઈ. સ. ૧૭૯૨-૧૮૩૦ને કારભાર નીચેના શબ્દોમાં વર્ણવી શકાય: Unblest by Virtue, Government a league Becomes, a circling junto of the great To rule by law; Religion mild, a yoke To tame the stooping soul, a trick of state To mask their rapine, and to share their prey. Thomson's Liberty. + The question of peace or war is not in itself so formidable as that of the scarcity with which it is combined. પિટના લખાણમાંથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ જોઈતા હતા. રામન કૅથૉલિકાને રાજ્યતંત્રમાં દાખલ કરવા, પાર્લમેંટના અંધારણને પ્રજાની અનુમતિરૂપ બનાવવું, મ્હેસુલની પદ્ધતિમાં એકદમ ફેરફાર કરી નાખવા, ઈંગ્લેંડના નીમેલા અમલદારોની સત્તાને તેાડી પાડવી, તે દરેક બાબતને આઈરિશ પાર્લમેંટના મત મુજબ નિકાલ કરવા, આટલાં વાનાં આયર્લૅડના કેટલાક પ્રોટેસ્ટંટા ને તમામ રોમન કૅથલિકા માગતા હતા. ઇ. સ. ૧૭૯૩માં પિટના દાણુથી કૅથાલિકાને મત આપવાની તે બીજી છૂટ તેા મળી હતી, પણ તેમના વૂલ્ફ ટેન (Wolfe Tone ), એમેટ (Emmet) વગેરે આગેવાના દુશ્મને સાથે ખાનગી મસલત ચલાવવા લાગ્યા. આખા દેશમાં કૅથૉલિકાએ સ્વયંસેવક (Volunteers)ની મંડળીએ ઉભી કરી. પિટે પહેલાં આયર્લૅડના માનીતા અમલદાર ફિટ્ઝવિલિયમને વાઈસરાય તરીકે મોકલ્યા, પણ પાછળથી મતભેદ થતાં તેને પાછે ખેલાવી લીધા, ઇ. સ. ૧૭૯૬. આયર્લૅડના લોકોને ખળભળાટ આ કારણથી ઘણા વધી પડયા. હવે તેમની બધી આશાએ ભાંગી પડી. તેઓ એમ માનવા લાગ્યા કે ઈંગ્લંડ તરફથી તેમને કંઈ મળશે નહિ. રાજા જ્યૉર્જ તે જિંગા પણ કૅથાલિકાને રાજ્યતંત્રમાં દાખલ કરવાની વિરુદ્ધ હતા. પાટેસ્ટંટાએ ઈંગ્લેંડના પક્ષ લીધો ને (Orangemen) ઑરેંજમેન નામનાં મંડળેા ઉભાં કર્યાં, તેમની વચ્ચે તે (United Irishmen) કૅથૉલિકા વચ્ચે મારામારી થવા લાગી. ફ્રાંસને તે આવી તક જોઇતી જ હતી. ત્યાંની સરકારે આયર્લેંડના લેાકેાને મદદ કરવાનું વચન સ્રાપ્યું ને કેટલુંક લશ્કર પણ માકહ્યું. બ્રિટિશ મંત્રિમંડળની કરમા એક શ સરકારે અલ્સ્ટરના બળવાને ધણી સપ્તાઈથી દાખી દીધો, ઇ.સ. ૨૯૭. બીજાં પરગણામાં પણ આઇરિશ અમલદારાએ એવાજ સમ્ર તે જંગલી ઉપાયેા લાગુ કર્યાં. એથી લોકેા વધારે ઉશ્કેરાયા, તે લીનસ્ટરના પરગણામાં મેટું ખંડ થયું. આઈરિશ સરકારે તે ખંડને દબાવી દેવા ન વર્ણવી શકાય તેવા જુલમી ઉપાયા લીધા. લૉર્ડ લેખકે ખંડખારાને વિનિગર હિલ (Venegar Hill) પાસે તે વેકસફોર્ડના કિલ્લા પાસે હરાવ્યા, મે, ઇ. સ. ૧૭૯૮. ક્રાંસથી જનરલ હુબ નાના લશ્કર સાથે દાખલ થયા, પણ લેઇકે તે કૉર્નવૉલિસે તેને હરાખ્યું. આયર્લેંડ શાંત થયું પણ આઇરિશ મળવાથી એક બાબત પિટના મગજમાં Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઘર કરી ગઈ. ઇ. સ. ૧૭૮૨માં અપાએલી કાયદાઓ કરવાની સ્વતંત્રતા ઈગ્લેંડના હિતવિરુદ્ધ છે ને તેથી તે સ્વતંત્રતા આયર્લડ પાસેથી હવે ખુંચવી લેવાની જરૂર છે, એમ પિટને બળવાથી ખાત્રી થઈ ગઈ આયર્લંડ ને ઇંગ્લંડ ફરી એક રાજ્ય તરીકે (The Irish Union), ઇ. સ. ૧૮૯૦–પ્રોટેસ્ટ ને કેથોલિક સંપીને રહે તે માટે, પર રાજ્યો સાથે લડાઈ હોય ત્યારે આયર્લડ તરફથી કશી અડચણ ન નડે તે માટે, અને કૅથોલિકને હરેક જાતની છૂટ મળે એ માટે, પિટે આયર્લડની જુદી ધારાસભાઓને તેડી નાખી ને ઇંગ્લંડની પાર્લમેટને તે સંસ્થાઓની તમામ સત્તાઓ ફરી આપી દીધી. આયર્લંડની પાર્લમેંટના ઘણા સભ્યો આવી એકતાની વિરુદ્ધ હતા. દેશના કૅથૉલિકો પણ સામે હતા. પિટના મંત્રીઓએ કેથોલિકને કહ્યું કે જે બંને દેશો વચ્ચે સરકારે રજુ કરેલી એકતા થશે તે જ તેમને રાજકીય ને બીજી છૂટ આપવામાં આવશે; એકતા વગર નહિ. કૅથલિકો આ સંદેશને વચનરૂપે ભાની સંમત થયા. પાર્લમેંટના સભ્યો બર-શહેરના માલીકોના માણસો હતા. માલીકોને બદલામાં પટભર પૈસા આપવામાં આવ્યા; કેટલાએકને અમીરે બનાવવામાં આવ્યા; ઘણા સભ્યને વર્ષાસને, નોકરીઓ, વગેરે આપી સરકારી પક્ષમાં લઈ લેવામાં આવ્યા. બિચારા પ્રમાણિક કૉર્નવૉલિસને આ ખટપટમાં રોકવામાં આવ્યો હતો અને તેણે તે કામ સંતોષપૂર્વક પાર ઉતાર્યું, માર્ચ-ઑગસ્ટ, ઇ. સ. ૧૮૮ ૦. આ ધારાથી હાઉસ ઑવ્ કૉમન્સમાં ઈરિશ લોકોના ચુંટેલા ૧૦૦, ને હાઉસ ઑવ્ લક્ઝમાં આઈશ અમીરના ચુંટેલા ૨૮ સભ્યો બેસતા થયા, આઇરિશ ચર્ચ ને બ્રિટિશ ચર્ચ પણ એક કરવામાં આવ્યાં, ને આઈરિશ ચર્ચના ચાર બિશપે વારાફરતી હાઉસ ત્ લક્ઝમાં બેસતા થયા. આઈરિશ કૅથલિકને સવાલ. પિટનું રાજીનામું. જ્યૉર્જની હઠીલાઈ ઇ. સ૧૮૦૧ –આપણે ઉપર જોઈ ગયા કે આઈરિશ ધારાસભાઓને તેડતી વખતે જ પિટ કૅથલિકોને રાજ્યતંત્રમાં દાખલ કરવા માગતો હતો ને તે સંદેશ તેણે આયર્લંડના કૅથલિકોને મોકલ્યો હતો પણ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ખરે. આ સવાલ તેણે હવે પોતાના મંત્રિમંડળના સભ્યો પાસે રજુ કર્યો. કેટલાએક સભ્યો તેની સામે થયા એટલું જ નહિ, પણ રાજા પાસે પણ તે ખાનગી બાબત લઈ ગયા. રાજાએ પિટને કહેવરાવ્યું કે કૅથલિકોને રાજ્યતંત્રમાં ને પાર્લમેંટમાં દાખલ કરવા દેવામાં આવશે તે તે પોતે તેની વિરુદ્ધ જશે, કારણકે પ્રોટેસ્ટંટ ચર્ચને હાનિ ન પહોંચે એવી રીતે પોતે વર્તશે એવા સોગન ગાદીએ આવતી વેળા તેણે લીધા હતા. પિટે જવાબમાં રાજીનામું આપવાનું કહેવરાવ્યું. જ્યૉર્જ મકકમ રહ્યો. પરિણામે પિટ પ્રધાનપદ ઉપરથી ખસી ગયો, માર્ચ, ઈ. સ. ૧૮૦૧. આ વખતે રાજા ફરી બેભાન થઈ ગયું હતું, તેથી ડૉકટરના કહેવા ઉપરથી પિટે જ્યોર્જને ખાત્રી આપી કે ફરીથી તે કદી કૅથલિકોને પ્રશ્ન રાજા પાસે મૂ કશે નહિ. આવું વચન પ્રજાને જવાબદાર પ્રધાન કદી આપી શકે નહિ ને તે દૃષ્ટિએ પિટનું કૃત્ય ગેરવ્યાજબી ગણાય ખરું. પહેલેથી જ તે મકકમ રહ્યો હતો તે જ્યૉર્જ દરમ્યાન થયો હોત નહિ. પિટના ઇ. સ. ૧૮૦૦ને કાયદાથી આયર્લૅડનું દરદ મટયું નહિ; તેને ઘા રૂઝાશે નહિ. પ્રકરણ ૨૪મું નેપોલિઅન અને યુરોપ. પિટનું મરણ. મહાવિગ્રહની સમાપ્તિ. જ્યોર્જનાં છેલ્લાં વર્ષો, ઈ. સ. ૧૮૦૨-૨૦. ડિંગ , કારભાર:આમીન્સ (Aniens)નું તહ, ઇ. સ. હાઉસ ઑવ્ કૉમન્સને પ્રમુખ (Speaker) ડંગ્ટન મુ . થે. લિવપૂલ (Liverpool) ને કેંસરે (Castlereagl) તેના ખાસ સહકારીઓ હતા. નેપલિઅને કાંસને આખા યુરોપમાં ફતેહ ઉપર ફતેહ અપાવી હતી, અને ઈંગ્લેંડને એકદમ એકલું કરી નાખ્યું હતું છતાં દરિયાઈ બળમાં ઈગ્લેંડ હજુ સાર્વભૌમ હતું. બંને પક્ષોને સુલેહ જોઈતી હતી, તેથી ઘણી વાટાઘાટ પછી આમીન્સના તહ ઉપર બંને કોર્નવોલિસે ચે ખું કહી દીધું હતું કે –Ireland could not be saved without the Union, but you must not take it for granted thet it will be saved by it. ૧૮૦૧- તીરથતિ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પક્ષે સહીઓ આપી, માર્ચ. ઇ. સ. ૧૮૦૨. આ તહથી ઈંગ્લંડને લા ને ત્રિનિદાદના ટાપુઓ મળ્યા; ઈજીપ્ત તુકીને પાછું સોંપવામાં આવ્યું માલ્ટા ટાપુને કબજે ત્યાં જ Knights of St. John ને સોંપી દેવો ને તેને માટે બધાં રાજ્યની બાંહેધરી રહે તેમ નક્કી થયું. કાંસની ફતેહથી યુરોપમાં જે ફેરફારો થયા હતા તે બાબતમાં ઈંગ્લેંડ જરા પણ ઈસારો કરી શક્યું નહિ, કારણ કે અંગ્રેજ કારભારીઓ તે બાબતમાં પિતાની નબળાઈ બરાબર સમજતા હતા. તેઓએ જીતેલ ક્રાસને દરિયાઈ મુલક પણ આ વખતે જાતે કર્યો. પિટના કેટલાક મિત્રોએ આ તહને વખોડી કાઢયું, પણ પિટે પોતે મંત્રિમંડળને પોતાની અનુમતિ આપી. કાંસને, તેની રાજ્યક્રાંતિનાં સૂત્રને, ને નેપલિઅનનો વિજય આ તહની દરેક કલમમાં સ્પષ્ટ તરી આવ્યો. આમીન્સનું તહ ઝાઝો વખત ટકયું નહિ. નેપોલિઅન અને ઇંગ્લંડ; ફ્રાંસ સાથે ફરી વિગ્રહ – આમીન્સના કરાર ઉપર હજુ સહીઓ તે થઈ નહોતી ત્યાં તો વળી ઈગ્લેંડ ને કાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે એવી દરેક જણને ખાત્રી થવા લાગી. અંગ્રેજી પત્રોમાં નેપોલિઅન ઉપર સખ્ત ટીકાઓ પ્રકટ થતી, તે નેપોલિઅનને બહુ ભારે પડી. નેપોલિઅન ઈલિના મહાજનસત્તાક રાજ્ય (Republic)નો પહેલો પ્રમુખ (President) થયે; તેણે ઈટાલિના પિત (Peidmont)નું પરગણું ફ્રાંસ સાથે જોડી દીધું. સ્વિટ્ઝર્લંડમાં અને હૉલંડમાં તેણે પિતાની વગ સ્થાપી. જર્મનિનાં નાનાં રાજ્યની સિતેણે પિતાની વગથી બદલાવી નાખી. અમેરિકામાં નેપોલિઅને કેટલા ઈ ટાપુઓને સર કરવા માંડ્યા. આયર્લંડમાં, ઇજીપ્તમાં સિરિઆમાં, તુર્કીમાં ને હિંદુસ્તાનમાં પણ શેરિડને એક વાર કહ્યું–Look at the map of Europe. You will see nothing but France. આ વિગ્રહના ચાર ભાગ પાડી શકાય: (૧) ઈ. સ. ૧૮૦૩-૦૫, ત્રીજા કોએલિશન સુધી. (૨) ઈ. સ. ૧૮૦૫–૦૭, મિત્ર રાજની હાર અને દિલસિટના કરાર સુધી. (૩) ઈ. સ. ૧૮૦૯-૧૨ મૉસ્કની સવારી સુધી. (૪) ઈ. સ. ૧૮૧૨–૧૫, જ્યારે રાજાઓ નહિ પણ પ્રજાઓ નેપોલિઅન સામે ઉઠી ને તે હારી ગયો. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ તેના માણસે સ્થાનિક વસ્તુસ્થિતિને અભ્યાસ કરવા નીકળી પડ્યા; એ બધું ઈંગ્લંડને ભારે પડવા લાગ્યું. ઈંગ્લંડે માલ્ટાના ટાપુના ને હિંદમાં આવેલાં પાંચ ફ્રેંચ થાણાંને કબજો છેોડી દેવા ના પાડી. પાછે વિગ્રહ શરૂ થયા, મે, ઇ. સ. ૧૮૦૩.* પિટના બીજો કારભાર, ઇ. સ. ૧૮૦૪-૦૬,—તેપેલિઅન જેવા પ્રતિભાશાળી પુરુષ સામે એકલા હાથે લડાઈ કરવી તે ધણું વિકટ કામ હતું. ડેંગ્ટનના કારભાર પિટને બરાબર ચતા નહાતા. તેના મનમાં એમ આવ્યું આવા કસોટીના સમયમાં ઈંગ્લેંડના બધા પક્ષે મળી જવું જોઈ એ; તેથી તેણે રાજાને જણાવી દીધું કે કારભારમાં ફેરફાર કરવાની જરૂર છે. પાર્લમેંટમાં પણ તેણે કારભાર ઉપર ટીકા કરવા માંડી. પિટના વિચાર એવા હતા કે જો રાજા માને તે! મંત્રિમંડળમાં ક્ૉકસને પણ જગ્યા આપવી. પણ જ્યાર્જને ફ્રૉસ જરા પણ ગમતા નહિ. છેવટે ડંગ્ઝને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે પિટ ફરીથી મુખ્ય પ્રધાન થયા, મે, ઇ. સ. ૧૮૦૪. પણ આ ખીજા કારભાર દરમ્યાન તેની તખીઅત ધણી નરમ રહેતી.† વળી તેપાલિઅનની સત્તા પૂર્ણ કળાએ પહેાંચી. પિટ માત્ર થાડા વખત માટે જ સત્તા ઉપર રહી શકયા. આ બીજા કારભાર દરમ્યાન પટના મિત્ર ડંડાસ અથવા અર્લ મેવિલ ઉપર જાહેર નાણું ઉચાપત કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યા; પણ પાર્લમેંટમાં કામ ચાલતાં તે નિર્દોષ . ફાલગર, ઉલ્મ, ઑસ્ટરલિટ્ઝ; પિટનું મરણ, ઇ. સ.V ૧૮૦૫-૦૬.—જે દિવસે પિટ મુખ્ય પ્રધાન થયા તે જ દિવસે નેપેલિઅન * લડાઈ જાહેર થયા અગાઉ અંગ્રેજ વકીલ ને ખેાનાપાર્ટ વચ્ચે જે મુલાકાતા થએલી તે વાંચવા જેવી છે: Browning, England and Napoleon, P. 114. †Once more doth Pitt deem the land crying loud to him-: Frail though and spent, and an hungered for restfulness, Once more responds he, dead fervours to energize, Aims to concentre, slack efforts bind. Thomas Hardy, The Dynasts, Act I, Sc. 3. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ક્રાંસના સમ્રાટ્ (Emperor) જાહેર થયા. થાડા વખત પછી તે ઇલિનો રાજા થયા; પિટે પણ સ્વિડન, રશિઆ અને ઑસ્ટ્રિ સાથે મૈત્રી કરી, સપ્ટેંબર, ૧૮૦પ. નેપાલિઅને ઈંગ્લંડ ઉપર સવારી કરવા એક ચુનંદું લશ્કર તૈયાર કર્યું; પણ નેલ્સનની બાહેાશીથી ખેંચા દરિયાઈ સત્તા ઈંગ્લેંડના હાથમાંથી લઈ શક્યા નહિ, તેથી એ પ્રયાસ ફળીભૂત થયો નહિ. ઉલટું, ઇ. સ. ૧૮૦૫ના અકટાખરની ૨iમી તારીખે નેલ્સને ટ્રફાલગર પાસે ફ્રેંચાને એક સખ્ત દરિયાઈ ફટકો લગાવ્યેા. નેલ્સને પેાતાની નૌકા (Victory) 64 England expects that every man will do his duty એ આદેશ મૂક્યા હતા. દુશ્મને સાથે સામસામી ઝપાઝપીમાં શત્રુ પક્ષમાંથી એક નાવિકે નેલ્સનનેા અમલદારી પોશાક જોઈ તેના ઉપર અસ્ત્ર સાધ્યું અને તે થોડા વખત પછી મરી ગયેા; પણ મરતાં અગાઉ શત્રુઓના નૌકાબળને સદંતર નાશ થયા છે એટલું તે જાણી શક્યા. ક્રાંસ અને સ્પેઇનના એકત્રિત નૌકાબળને આવી રીતે ઈંગ્લંડે તોડી નાખ્યું.* દરિયાઈ બળમાં ક્રાંસની જેવી જબરદસ્ત હાર થઈ, તેવી જ હાર જમીન ઉપર મિત્રરાજ્યાની થઈ. ટ્રકાલગરના યુદ્ઘને આગલે જ દિવસે ઑસ્ટ્રિનો જનરલ ઉમા (UIm) પાસે ૩૦,૦૦૦ માણુસાના લશ્કર તે ૬૦ તાપે સાથે તેપાલિઅનને શરણ થયા. ફ્રેંચા વિએનામાં દાખલા થયા. ડિસેંબરની ખીજી તારીખે નેપોલિઅનેઑસ્ટ્રિ રશિઆનાં લશ્કરાને ઑસ્ટરલિટ્ઝ ( Austerlitz ) પાસે સંખ્ત હાર આપી. રશિઆ હવે વિગ્રહમાંથી ખસી ગયું. ઑસ્ટ્રિયને જર્મનિમાં તે *નેપાલિઅન વારંવાર સૂચવતા કે ત્રણ દિવસ અથવા ફક્ત ચાવીસ કલાક માટે જ જે બ્રિટિશ ચેનલમાંથી અંગ્રેજોને કાઢવામાં આવે તે તે ખુશીથી ઈંગ્લેંડ ઉપર સવારી કરી શકે. જે પ્રતિભાથી નેલ્સને આ ભગીરથી કામ કર્યું તે પ્રતિભા Nelson touch કહેવાય છે. *પિટને જ્યારે આ હકીકતની ખબર પડી ત્યારે તે ખાયેા, “Roll up that map (of Europe); i will not be wanted these ten years !” Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ અને ઇટલિમાં મોટા મુલકો કાંસને અને કાંસના જર્મન મિત્રને આપવા પડ્યા. પ્રશિઆ આ વિગ્રહથી અગલ રહ્યું હતું તેટલું યાદ રાખવાની જરૂર છે. નેપલિઅનની આવી અદ્વિતીય ફતેહેની જાણ થતાં પિટ ભગ્નાશ થઈ ગયે. ટ્રફાલગારના વિજયથી પણ તેને સંતોષ મળે નહિ. ઈ. સ. ૧૮૦૬ના જાન્યુઆરિ માસની ૨૩મી તારીખે તે મરી ગયો. મરણ સાથે જ તેને કારભાર પણ બધો વીખરાઈ ગયો. હિંદુસ્તાન, ઈ. સ. ૧૭૯૦-૧૮૦૫–આ અરસામાં વેલેસ્લીએ હિંદુસ્તાનમાં અંગ્રેજ સત્તાને સાર્વભૌમ કરી, મરાઠાઓને હરાવ્યા, અયોધ્યાના નવાબ પાસેથી ગેરખપુર ને રોહિલખંડ પડાવ્યા, સુરત, તાંજોર, ને કર્ણાટક બ્રિટિશ હિંદમાં જોડી દીધાં, હિંદી મહાસાગરમાં ફેંચ ટાપુઓને હાથ કર્યા અને ટિપુને મારી મહેસુરને રક્ષિત રાજ્ય બનાવ્યું. પિટના ઉપર કેટલાએક વિચારે-ઈંગ્લેંડ અને નેપલિઅન વચ્ચેના મહાસંગ્રામને આપણે વર્ણવીએ તેના અગાઉ નાના પિટના બંને કારભાર ઉપર અને તેની કારકીર્દી ઉપર કેટલીએક અગત્યની સમાલોચના આપવાની અહિં ખાસ જરૂર છે. કેટલાએક લેખકે, દાખલા તરીકે મેકોલે, એમ કહે છે કે ઈ. સ. ૧૭૮૪થી તે ઈ. સ. ૧૭૮૩ સુધી પિટ હિગ રહ્યો; પણ ઇ. સ. ૧૭૮૩થી એટલે કાંસ સામે લડાઈ જાહેર કર્યા પછી, તે નખથી શિખ સુધી ટેરિ થઈ ગયું. આ માન્યતા ભૂલભરેલી છે. પહેલેથી પિટ નવા જમાનાને રિ હતા. તેને બાપ ચૂધમ પણ એ જ હતું. બૉલિંગ ૧૮૦૫માં આ વચનો બેલવામાં આવ્યાં; ઈ. સ. ૧૮૧પમાં નેપોલિઅન કેદ થયે ને વિએનાની સુલેહ ઉપર સહીઓ થઈ; પિટની વાણી ખરી પડી. નેપોલિઅન કહેતા કે War is an affair of a man, not of men. એંધમ, પિટ, નેપોલિઅન પતે, ને ગયા મહાયુદ્ધમાં લઈડ જ્યોર્જ, વિલ્સન, હિંદનબર્ગ, એ બધાના અનુભવ પણ એવા જ હતા. જ્યાં ખરી આગેવાની નથી ત્યાં ફતેહ પણ નથી. પિટ મરતાં અગાઉ “My country ! How I leave my country!” એ શબ્દ બોલ્યો હતો એમ કેટલાએક કહે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ બ્રેક જેમ લખી ગયા હતા તે પ્રમાણે પિટ વર્તો. પિટે તાજની સત્તાની પુનઃસ્થાપના કરી; પણ તે સત્તાને પ્રજામતને અનુકૂળ બનાવી રાજાને લોકપ્રિય કર્યો. જ્યાંસુધી પ્રજા કાઈ પણ નવા કાર્યને માગે નહિ ત્યાંસુધી તે કાર્ય કરી બતાવવું નહિ એમ પિટ માનતા હતા. જુના વિચારને જીની સંસ્થાને નવા કાળને અનુકૂળ કરવાં, પણ જુના ધેારણના કેવળ નાશ તેા ન કરવા, એમ પિટ માનતા હતા. ખીજાના જ વિચારે તેણે પોતાના કારભારામાં વ્યવહારમાં મૂક્યા; કોઈ નવા વિચારે તેણે પ્રજાને આપ્યા નથી. બ્રિટિશ હિંદુસ્તાનના રાજ્યતંત્રને તેણે સુધાર્યું તે તે ફૉસના ધારણ ઉપર; પાર્લમેંટને સુધારવાને તેણે પ્રયાસ કર્યાં તે પેાતાના બાપના તે વિલ્કસના ને ફૉસના ધોરણ ઉપર તે વર્ત્યા; તેણે આયર્લેંડના રાજ્યતંત્રમાં મોટા ફેરફાર કર્યો પણ તેમાંયે તેણે ટ્રૅટન, વગેરેના વિચારો જુદા રૂપમાં મૂક્યા; કરપદ્ધતિમાં તેણે ઍડમ સ્મિથના ગ્રંથને પ્રમાણભૂત માન્યા; વિગ્રહ કરવામાં તે ડંડાસના મત મુજબ વર્તતા; પર રાજ્યેા સાથેના વ્યવહારમાં તે હમેશાં ગ્રેનવિલને અનુસરતા. ટૂંકમાં, પિટ ચુસ્ત ટારિ હતા. તેના કારભારમાં જવાબદાર રાજ્યતંત્રની પ્રગતિ થઈ. તે ખરા મુખ્ય પ્રધાન હતા—માત્ર નામના નહિ. મંત્રિમંડળમાં બધા સભ્યો પિટની આજ્ઞાને અનુસરતા. રાજા સાથેના સંબંધમાં પણ તે હંમેશાં મુખ્ય પ્રધાન તરીકે તે પાર્લમેંટના આગેવાન તરીકે વર્તતા, એક મેટા પણ તાખેદાર વઝીર તરીકે નહિ. કરપદ્ધતિમાં તેણે કરેલા ફેરફારને લીધે દેશનાં આવક તે ખર્ચ ઉપર પાર્લમેંટની સત્તા વધી, ને લોકે દેશના હિસાબ બરાબર સમજતા થયા. પિટના ઇન્ડિઆ બિલથી ફ઼્રૉસના મુત્સદ્દાની નબળાઈ એ જરા પણ દૂર થઈ નહિ. વર્ષો સુધી ડંડાસે પેાતાના પક્ષના ને દેશના–સ્કૉટ્લેડના માણસાને બ્રિટિશ હિંદના કારભારમાં ભર્યા કર્યાં. લશ્કરની ને નૌકાબળની બાબતામાં પણ પિટે બેદરકારી બતાવી. ઇ. સ. ૧૭૯૩ની સાલથી તે ખાટી બીકથી સુધારાની ચર્ચા પણ સહન કરી શકતા નહિ. તેણે કારભાર નકામો કડક કરી નાખ્યા. પરદેશ સાથેના સંબંધમાં પણ પિટ ટારિ હતા પહેલાં તેણે ચાની સાથે સુલેહ કરી; રશિઆ સામે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ લડાઈ કરવાને તેના વિચાર પણ ટારિ પક્ષ સૂચવે છે. એ જ પ્રમાણે ભવિષ્યમાં ડિઝરાઈ લિએ તુર્કીના પક્ષ લીધા હતા. પિટે ઉભું કરેલું Sinking fund–અનામત રકમ પાછળથી દેશને ઉલટું ભારરૂપ થઈ પડયું. પિટે હાઉસ ઑફ્ લૉર્ડ્ઝમાં ૧૪૦ જેટલા નવા માણસાની ભરતી કરી. પરિણામે તે સભાસદો હંમેશાં તેની સાથે રહેતા. પણ ભવિષ્યમાં અમીરો ટારિ પક્ષના પક્ષપાતી થઈ રહ્યા. આટલી મોટી ભરતી કાઈ પણ પ્રધાને કરી નથી. જે લોકો દેશના આર્થિક જીવનમાં આગળ આવ્યા, જે લોકોએ પેાતાના પક્ષને અનુમાદન આપ્યું, જે જિંગાની કે ફૅાસની સામે થયા, તેમાંના ઘણાખરાને પિટે અમીરી આપી દીધી. ક્રાંસની સાથે મસલત કરવામાં અથવા તે મિત્રરાજ્યો સાથે કોલકરારા કરવામાં પણ પિટ ભવિષ્ય ઉપર અથવા તે ક્રાંસની રાજ્યક્રાંતિનાં નવાં સૂત્રેા ઉપર ખરી નજર કરી શક્યા નહિ. તે જ્યારે ઇ. સ. ૧૮૦૪માં મુખ્ય પદે આવ્યા ત્યારે કાંઈક કાંઈક તે મૂત્રાનું ખરૂં હાર્દ સમજી શક્યા, આ બાબતમાં řાસ પિટથી ચડી જતા. છતાં આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ઇ. સ. ૧૮૦૬ સુધીમાં ક્રાંસ દેશ સિવાય યુરોપમાં પિટના જેવા મુત્સદ્દી આગળ આવ્યા નહાતા, તે તેની કેટલીએક નિષ્ફળતાએ તે યુરોપનાં સડેલાં રાજ્યતંત્રાની નિષ્ફળતા કહી શકાય. ચૅધમ, પીલ, લૅંગ્સ્ટન વગેરે સાથે તેની તુલના થઈ શકશે નહિ, છતાં ઈંગ્લેંડના મહાન પુરુષોમાં તે ચેાસ લેખાશે. ગ્રેવિલ ને પાર્ટલેંડ, ઇ. સ. ૧૮૦૬–૭. ફૅાકસનું મરણ.-પિટના મરણ પછી ત્રીજા જ્યારેં ગ્રેનવિલ ને પોર્ટલેંડને કારભારીઓ કર્યો. ફ્રાસ પણ આ મંત્રિમંડળમાં પરદેશ ખાતાના પ્રધાન બન્યા. આ કારભાર Ministry of All the Talents કહેવાય છે. ફ્રાંસે નેપોલિઅન સાથે સુલેહ કરવા નિષ્ફળ પ્રયત્નો કર્યાં. તે પાતે ઇ. સ. ૧૯૦૬ના સપ્ટેંબરમાં *મારમિઅનની પ્રસ્તાવનામાં સ્કાટ પિટનાં કેવાં ચશેાગાન ગાય છે ! Now is the stately column broke; The beacon-light is quenched in smoke, The trumpet's silver sound is still, The Warder silent on the hill. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ મરી ગયો. નવા મંત્રિમંડળે ગુલામી બંધ કરી. પણ રેમન કૅથૉલિકોને લશ્કરમાં દાખલ કરવાની સામે રાજાએ તેમની પાસે વચન માગ્યું તે તેઓએ ન આપ્યું, તેથી તેમના કારભારને અંત આવ્ય, માર્ચ, ઈ. સ. ૧૮૦૭. ફોકસ, ઈ. સ. ૧૭૪૮–૧૮૧૬–ફસ ચૈધમના હરીફ લો - હૉલંડને પુત્ર થતા હતા. તે નાનપણમાં ટોરિ હતો પણ ઇ. સ. ૧૭૭૪ની સાલથી તે વિહગ પક્ષમાં ભળી ગયો હતો. માત્ર બે વખત, ઇ. સ.કે ૧૭૮૩માં ને ઈ. સ. ૧૮૦૬માં, તે મંત્રિમંડળમાં આવી શક્યો હતો, કારણ કે રાજાને તે જરા પણ ગમત નહિ; તે પણ મરણ સુધી તેણે પિતાના વ્હિગ સિદ્ધાંતોને છોડી દીધા નહિ. હિંદ, અમેરિકા, આયર્લડ, યુરોપ, જવાબદાર રાજ્યતંત્ર, ગુલામીને વેપાર, પાર્લમેંટને સુધારે, છાપાંએની સ્વતંત્રતા, અને સ્વરાજ્ય, એ બધી બાબતોમાં ફેંકસ ઉદાર ને ઓગણીસમી સદીના લિબરલ પક્ષના વિચારો ધરાવતે. ફેંસનું ખાનગી જીવન ઘણું ખરાબ હતું. તે ઉડાઉ, જુગારી, દારૂડીઓ અને લંપટ હતું. પણ તે સાહિત્યને ને કળાને ઘણો શોખીન હતા. બધાને તેની મિત્રતા કરવી ગમતી. તે મટે વક્તા હતો. ઓગણીસમી સદીના લિબરલ પક્ષને તે આદિ પુરુષ કહેવાય છે. અંગત ખટપટે, ઈ. સ. ૧૮૦૭-૩૦–પિટના ને ફેંકસના ટોર ને વિહગ પક્ષે વીંખાઈ ગયા. ઇ. સ. ૧૮૩૦ સુધી હવે હિંગ ને ટેરિઓ અથવા પિટના ને ફૉસના પક્ષકારો ઓછાવત્તા પ્રમાણમાં ભેગા થઈ કારભાર કરવા લાગ્યા, અને તેથી રાજ્યતંત્રમાં ખટપટ, સ્વાર્થ, ને લુચ્ચાઈને ઘણે અવકાશ મળ્યો. આ મુદતમાં કેસ અને કેનિંગ મુખ્ય પુરુષો તરીકે આગળ આવ્યા. | નેપોલિઅન અને યુરેપ –યુરોપમાં નેપોલિઅનની સત્તા તે વધતી જતી હતી. તેને એક ભાઈ હૉલંડને રાજા થયે; બીજો ભાઈ ઈટલિને રાજા થયા. તેણે પ્રશિઆને જેના (Jena) અને ઑસ્ટરલિડ્ઝનાં યુદ્ધોમાં સખ્ત હાર આપી. જર્મનિમાં તેણે North German Confederation-સંયુક્ત સંસ્થાનું નવું રાજ્યમંડળ ઉભું કર્યું અને ઑસ્ટ્રિઆના ક્રાંસિસને Holy Roman Empireનું પ્રમુખપદ છેડી Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ દેવા ફરજ પાડી. શિઆને તેણે ફ્રીલેંડના યુદ્ધમાં ભારે હાર આપી; પરિણામે ઝાર ઍલેકઝાન્ડરે નેપાલિઅનની સાથે ઇ. સ. ૧૮૦૭ના જુલાઈમાં ટિલસિટ (Tilsit) મુકામે સુલેહ કરી. પ્રશિઆના મોટા મુલક લઈ લેવામાં આવ્યા. વેસ્ટફેલિઆને પેાલંડનાં એ નવાં રાજ્યા ઉભાં કરવામાં આવ્યાં. તે સિવાય બંને રાજ્યકર્તાઓએ ઈંગ્લંડની દરિયાઈ સત્તાને તેાડી પાડવાને કરાર પણ કર્યો. તેપેલિઅન હવે યુરોપમાં સાર્વભૌમ સત્તા ભોગવવા લાગ્યા, કારણ કે સ્પેઈન તે પોર્ટુગલ તેના કબજામાં આવી ગયાં હતાં, ઇ. સ. ૧૮૦૬-૮. નેપેાલિઅન ને અંગ્રેજ વેપાર.—જેમ જેમ લડાઈ લંબાતી ગઈ તેમ તેમ તેપાલિઅનને તે સમસ્ત ફ્રેંચ પ્રજાને ખાત્રી થતી ગઈ, કે ઇંગ્લંડની સત્તાને તેડવાનું માત્ર એક સાધન છે તે તે એ કે જેમ અને તેમ તે દેશના વેપાર તેાડી પાડવા. તટસ્થ રાજ્યા દુશ્મનાની સાથે વેપાર કરતા; તેમના ઉપર અંગ્રેજો ખાસ અંકુશ રાખતા. યુરેાપનાં રાજ્યાને આ અંકુશ ગમતા નહિ, કારણ કે તેમના વેપાર ઘટી જતા ને તેમના મ્હેસુલને હાનિ પહોંચતી. તેપાલિઅનના આગ્રહથી પહેલાં પ્રશિઆએ પોતાનાં બંદરામાં અંગ્રેજ વેપારને અટકાવ્યો. જવાબમાં અંગ્રેજ સરકારે પોતાનાં બંદરામાં જે પ્રશિઆનાં વહાણા હતાં તેમને કબજે કર્યાં અને બ્રેસ્ટથી તે ઠેઠ એલ્બ નદીના મુખ સુધીના કિનારા ઉપર પાકે પહેરા જાહેર કર્યાં. નેપાલિઅને બર્લિનથી હવે એક જાહેરનામું (Berlin Decree) બહાર પાડયું. સમસ્ત બ્રિટિશ ટાપુઓને તેણે ફ્રેંચ પહેરા નીચે મૂક્યા, તેમની સાથે બધે વેપાર બંધ કર્યો. તે પોતાના તે પોતાના મિત્રાના મુલકામાં રહેતા અંગ્રેજોને કેદી તરીકે જાહેર કર્યાં. અંગ્રેજ સરકારે પણ જવાબમાં સમસ્ત ફ્રેંચ તે ફ્રેંચેાના મિત્રાના વેપારને બંધ કર્યાં. નેપાલિઅને વારસાથી બીજું જાહેરનામું ( Warsaw Decree ) બહાર પાડયું ને ઉત્તર જર્મનના કાંઠા ઉપર પડેલા તમામ અંગ્રેજ માલીકીના માલ ખાલસા કર્યાં. ટિલસિટના કરાર પછી રશિઆએ પણ આ ધારણ સ્વીકાર્યું. વેપાર ઉપરના આ અંકુશાથી ક્રાંસને તે તેનાં મિત્રરાજ્યોને ઘણું નુકસાન થયું. ઈંગ્લંડ તેા દરિયા ઉપર સાર્વભૌમ હતું તેથી તેને ઝાઝી Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ હાનિ પહોંચી નહિ. અમેરિકાનાં સંસ્થાને આ ફરમાનથી ઘણાં ચીડાયો, કારણ કે તેમને વેપાર સમૂળગે બંધ થયે. યુરેપમાં બીજા રાજ્યોને ફરમાનેને અનાદર કર્યા સિવાય છૂટકે નહેતો. આ ફરમાનથી નેપોલિઅને યુરોપમાં ઘણો અળખામણો થઈ ગયો. ઈગ્લડે આ અરસામાં કોપનહેગનના નૌકાસૈન્યને કબજે કર્યું. આ કૃત્ય ગેરકાયદેસર હેવાથી આખું યુરોપ ગ્રેટબ્રિટન સામે ચડભડી ઉડ્યું. પણ નેપોલિઅનની જોહુકમી હવે યુરોપનાં બધાં રાજ્યને સાલતી હતી ને તે જોહુકમીના નાશનો વખત હવે નજીક આવતો હતો. - નેપોલિઅન, ઇ. સ. ૧૮૦૯–૧૨–પ્રશિઆમાં સ્ટાઈન (Stein) જેવા મુત્સદ્દીઓ હવે આગળ આવ્યા ને તેમણે નેપોલિઅન વિરુદ્ધ પ્રજામત કેળવ્યું. ઑસ્ટ્રિઆને ફ્રાંસિસ રાજા ફરી નેપોલિઅન સામે થવા કટિબદ્ધ થયો; પણ નેપાલ અને તેના પુત્રને વાગ્રામ (Wagram) પાસે હરાવ્યો તેથી તે ઈગ્લેંડના પક્ષમાંથી વળી ખસી ગયે, અકબર, ઈ. સ. ૧૮૦૯. તેણે પોતાની પુત્રીને નેપોલિઅન સાથે પરણાવી. નેપોલિઅને પણ યુરોપનાં રાજ્યના જુદા જુદા ભાગોને કાંસના રાજ્ય સાથે જોડી દીધા. નેપોલિઅને રશિઆને બીજા કરારથી તુક અને ફિનલંડનો કેટલોક મલક પચાવી પાડવાની છૂટ આપી, તેથી ઝાર એલેકઝાંડર થોડા વખત માટે તેના પક્ષમાં રહ્યો. પણ ઈ. સ. ૧૮૧૨ના જુનમાં રશિઆ ને નેપોલિઅન વચ્ચે લડાઈ સળગી. સ્વિડન પણ રશિઆ સાથે ભળ્યું. પોર્ટલેંડ અને પર્સિયલ ઈ. સ. ૧૮૦૭-૧૨–રોમન કેથોલિક લોકોને છૂટ આપવાના સવાલ ઉપર ગ્રેનવિલે રાજીનામું આપ્યું હતું. પસિવલ ને પોર્ટલંડ તે બાબતમાં રાજાને સંમત હતા તેથી તેઓએ હવે દેશને કારભાર પોતાના હાથમાં લીધે. કેનિંગ આ મંત્રિમંડળમાં પરદેશખાતાના પ્રધાન હતો. કેસરના તાબામાં લશ્કરી ખાતું હતું. તેણે અંગ્રેજ લશ્કરમાં સુધારા કર્યા અને નેપોલિઅનની સામે તે ટક્કર ઝીલી શકે + ગ્રેટને (Grattan) પસિવલની નીચે પ્રમાણે નોંધ લીધી છે –He was not a first-rate line of battleships, but he was a first-class cruiser out in all weathers. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ તેવી વ્યવસ્થા દાખલ કરી. મંત્રીઓએ પેઈન, પિોર્ટુગલ અને ઑસ્ટ્રિઆને નેપલિઅન સામે મદદ કરી. કેંસએ એન્ટવર્પ બંદરનો નાશ કરવા માટે એક મોટું લશ્કર મોકલ્યું પણ તે હારી પાછું આવ્યું. પૅલંડ ઈ. સ. ૧૮૦૯ના અકબરમાં મરી ગયો. તમામ સત્તા હવે પવિલના હાથમાં આવી. પસવલ બાહોશ વક્તા ને ઘણે પ્રમાણિક હતા, ને રેમન કૅથોલિક સવાલ સિવાય ઉદાર વિચાર ધરાવતા હતા. તેને કારભાર ખાસ અગત્યને નથી. ત્રીજે જ્યોર્જ હવે આંધળે થઈ ગયો; ઉપરાંત, તે ભાન વિનાને થઈ ગયું. તેથી રાજાની સત્તા પ્રિન્સ ઍવું વેઈલ્સને આપવામાં આવી; પણ તેના ઉપયોગ માટે પાર્લમેંટે કેટલીએક શરતે કરી, ઈ. સ. ૧૮૧૧. ઈ. સ. ૧૮૧૨ના મે માસમાં પર્સિયલનું ખૂન થયું એટલે લિવર્પલ મુખ્ય પ્રધાન થયું. તેને કારભાર પંદર વર્ષ સુધી ટકે. લિવપૂલને કારભાર, ઈ. સ. ૧૮૧૨-૧૫ –લિવપૂલના કારભાર દરમ્યાન બ્રિટિશ ટાપુઓમાં નાદારી, મેઘવારી અને અસંતોષ ઘણાં વધી ગયાં, કારણ કે નેપોલિઅને મૂકેલા અંગ્રેજ વેપાર ઉપરના અંકુશે હવે બધા લોકોને ભારે પડતા હતા. વળી ઔદ્યોગિક પરિવર્તનને લીધે ઘણું જુના કારીગરો બેકાર થઈ ગયા. તેઓએ દેશના જુદા જુદા ભાગમાં તેફાને કર્યો. નૉટિંગહામના વણકર-લડાઈ (Luddites) એ કરેલું તફાન ખાસ જાણીતું છે. પણ ઈગ્લેંડને આંતર ઈતિહાસ આ વર્ષોમાં એટલો બધો આર્ષક નથી. લિવપૂલના કારભાર દરમ્યાન નેપલિઅનની સત્તાને નાશ થશે અને વિનાના કરાર થયા. કોઈ પણ બ્રિટિશ મંત્રિમંડળ સમક્ષ એવા મહત્ત્વના સવાલ નહિ આવ્યા હોય. સ્પેઇન ને પિોટેગલમાં નેપોલિઅનની હાર (The Peninsular War), ઈ. સ. ૧૮૦૮–૧૪-ઇ. સ. ૧૮૦૭-૮માં નેપોલિઅને પેઈન સાથે એવો કરાર કર્યો કે પોર્ટુગલ દેશને ને તેનાં સસ્થાનોને બંને રાજ્યોએ પરસ્પર વહેંચી લેવાં અને ઈંગ્લંડના વેપારને નાશ કરવો. આ મુદ્દાથી તેણે પેઈનમાં અને પોર્ટુગલમાં પિતાનાં લશ્કરે મોકલ્યાં. સ્પેઇનને રાજા ચેથા ચાર્લ્સ ને તેને પુત્ર ફર્ડિનાન્ડ અંદર અંદર લડી પડ્યા તેથી ૨૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ નેપોલિઅને બંનેને–તેઓ બુર્બો વંશના હતાઃ–પદભ્રષ્ટર્યા અને માડ્રિડની ગાદી પિતાના ભાઈ જેસફને આપી. પિતાના દેશને પરદેશીઓના હાથમાં ગએલો જઈ પેઈનના લોકે ફાંસ સામે ઉઠયા, ઇ. સ. ૧૮૦૮. પોર્ટુગલમાં પણ ફ્રેંચ લશ્કરે ફરી વળ્યાં ત્યાંનું રાજ્યકુટુંબ બ્રાઝિલ નાસી ગયું અને તેણે ત્યાંથી ઈંગ્લંડની મદદ માગી. પિર્ટુગીઝે પણ પરદેશીઓ સામે થયા. ઇંગ્લંડના કારભારીઓએ હવે આ રાષ્ટ્રીય ભાવનાને સતેજ રાખવા અને રાષ્ટ્રીય ભાવનાના બળે જ નેપોલિઅનની સત્તાને તોડી પાડવા પોર્ટુગલમાં લશ્કરે કw • વિ૨ખ. • બસ • સાલામાંકા થા , માફિક વિ4, હિસન પાડજો. ખtબુખL કડિઝ મેકલ્યાં, ને સર જહોન મૂર ને આર્થર વેલેસ્લી-હિંદના ગવર્નર જનરલ વેલેસ્લીને ભાઈને ભવિષ્યનો ડયુક ઑવ્ વેલિંગ્ટન–ને તેમની સરદારી આપી. વેલેસ્લીએ આવતાં વાર જ ફેંચોને હરાવ્યા ને તેમને દીપકલ્પમાંથી કાઢી મૂક્યા; પણ નેપેલિઅન કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતે. તે રશિઆથી પાછો ફર્યો ને થોડી મુદતમાં જ ફેંચ સત્તા સ્પેઈનમાં ફરી સ્થપાઈ. સર * માહૂિડના શહેરીઓને નેપોલિઅને કહ્યું –The Bourbons cannot reign in Europe and no power under the influence of England can exist on the Continent. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ જહેન મૂર ફેંચે સામે ધો આવતું હતું તે હવે પાછો હટી ગયે. તે કરના (Corunna) પાસે હારી ગયો ને પોતે લડાઈમાં માર્યો ગયો, જાન્યુઆરિ, ઈ. સ. ૧૮૦૯. વેલેસ્લીનું સેનાપતિપણું–વેલેસ્લી હવે સેનાપતિ થશે. તે બાહોશ હતો. તેને વિચાર એવો હતો કે પોર્ટુગલને બ્રિટિશ કબજામાં રાખી, સ્પેઇન ને પોર્ટુગલનાં લશ્કરને બરાબર કેળવી, ધીમે ધીમે ફેંચ લશ્કરોને બંને દેશમાંથી કાઢી મૂકવાં ને પછી ખુદ ક્રાંસમાં દાખલ થઈ નેપોલિઅનની સત્તાને તેડી પાડવી; અંગ્રેજે, પોર્ટુગીઝે, અને પેનિઅર્પો સામે નેપોલિઅન પિતાનાં યુરોપના જુદા જુદા દેશોમાં રોકાએલાં લશ્કરે મેકલશે એટલે તેની સત્તા આપોઆપ નરમ પડી જશે. આ યોજના એકદમ સફળ થઈ. ટાલાવેરા (Talavera)ની પહેલી લડાઈમાં વેલેસ્લીને ફતેહ મળી, તેથી તેને વાઈકાઉંટ વેલિંગ્ટન બનાવવામાં આવ્યો, જુલાઈ–સપ્ટેબર, ઈ. સ. ૧૮૦૮. પણ આ જીતથી તે ફાવે નહિ. તેને પાછું હઠી જવું પડ્યું. લિસ્બનને બચાવ કરવા માટે તેણે પંદર ગાઉ ફરતી કિલ્લેબંદી કરી, શત્રુઓને ખોરાકનાં સાધને ન મળે એવી યોજના કરી, ને લશ્કરે માટે ખોરાક વગેરેનો પૂરે બંદેબસ્ત કરીને જ હવે આગળ વધવાનું નક્કી કર્યું. આખા દ્વીપકલ્પમાં નાની મોટી લશ્કરી ટોળીઓ શત્રુઓને હેરાન કરવા લાગી-દખણમાં મરાઠાઓએ મોગલ લશ્કરેને પણ આમ જ હંફાવ્યાં હતાં. ઈ. સ. ૧૮૧૨ ઑગસ્ટ માસમાં વેલિંગ્ટન માડ્રિડમાં દાખલ થયા. અંગ્રેજ સરકારે તેને માર્કિવસ બનાવ્યો. દક્ષિણ સ્પેઇનમાંથી શત્રુઓને કાઢી મૂકવામાં આવ્યા. ઈ. સ. ૧૮૧૩ના જુનની ૨૧મી તારીખે વેલિંગ્ટને વિટારિઆ (Vittoria) મુકામે શત્રુઓને ફરીથી સપ્ત હાર આપી. તેમનો તમામ લશ્કરી સરસામાન અંગ્રેજોના હાથમાં આવી ગયો. ફ્રેંચ લશ્કર બધું વીખરાઈ ગયું. એક માસ પછી પિરિનિઝની ખુનખાર લડાઈમાં પણ ફેંચે બીજી વાર હારી ગયા. મિત્રરાજ્યનાં લશ્કરે કાંસમાં દાખલ થયાં. યુરોપમાં નેપોલિઅન હાર ઉપર હાર ખાતો હતો. તેના શત્રુઓ પૂર્વ તરફથી પણ કાંસમાં દાખલ થઈ ગયા હતા. ઈ. સ. ૧૮૧૪ના એપ્રિલની ૧૦મી તારીખે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વેલિંગ્ટને ટુલૂઝ (Toulouse) પાસે ફેંચને છેલ્લી સ હાર ખવરાવી. સ્પેઇન, પોર્ટુગલ અને દક્ષિણ કાંસ નેપોલિઅનની સત્તાથી મુક્ત થયાં આ ફતેહેની બધી શાબાશી વેલિંગ્ટનને જ ઘટે છે. મૉસ્કોની સવારી; યુરોપમાં નેપોલિઅનને પરાજય; નેપોલિઅન એબામાં દેશપાર: ઇ. સ. ૧૮૧૨–૧૮૧૫–ઈ. સ. ૧૮૧૨ના જુનમાં રશિઆએ નેપલિઅન સામે લડાઈ જાહેર કરી. લગભગ - row: ક. ૨ષણિકતની ના *_ کے ૨. મિ.ખા. SLAAS == = = જાનક આમિર PLUS 1. ખણિ ૧. આમ જૌlinતોn Egon કારના ખબસ. મુલક, E ખંડિ રાખ્યો. નમ ૫ટેલ સાડા છ લાખ માણસો સાથે નેપોલિઅન રશિઆ ગયે ને સપ્ટેમ્બરમાં મોસ્કોમાં દાખલ થયો; પણ ઝાર શરણ થયે નહિ. પિતાનો મનસુબ 1 સ્પેઈનના વિગ્રહને ઈતિહાસકાર નેપિઅર-Napier લખે છે કે – Those veterans had won nineteen pitched battles and innumerable combats, had made or sustained ten sieges and taken four great fortresses; had twice expelled the French from Portugal, once from Spain; had penetrated the French and killed or captured 2000,000 leaving of their number 4,000 dead, whose bones whiten the plains and mountains of the Peninsula. | નેપલિઅને પણ કબૂલ કર્યું કે-It was the Spanish ulcer which was the cause of my undoing. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પાર પડ્યો નહિ એટલે નાપાર્ટ પાછો હશે; એ વખતે તેના લશ્કરનાં હજારે માણસે ટાઢ અને ભૂખમરાથી પાયમાલ થઈ ગયાં ને સાડા છ લાખમાંથી માત્ર ૬૦,૦૦૦ સિપાઈઓ સ્વદેશ પાછા વળ્યા. ઉપરાંત ૧૦૦૦ તપ રશિઆના હાથમાં ગઈ. આવી ભયંકર આફત છતાં નેપોલિઅને ઈ. સ. ૧૮૧૩-૧૪માં બીજાં મોટાં લશ્કરે તૈયાર કર્યા છે તેની અજબ આગેવાની સિદ્ધ કરે છે. નેપેલિઅન જેમ જેમ પાછા હઠતો ગયો, તેમ તેમ રશિઅન લશ્કર પ્રશિઆ ઉપર ફરી વળવા માંડ્યું. સ્ટાઈન (Stein) જેવા દેશાભિમાની આગેવાનોને એટલું જ જોઈતું હતું. પ્રશિઅને નેપોલિઅનથી ઘણું કંટાળી ગયા હતા. તેઓ હવે રશિઆ સાથે ભળ્યા, માર્ચ, ઈ. સ. ૧૮૧૩. ઑસ્ટ્રિઆને બરિઆ આ સંધિઓમાં સામેલ થયાં. નેપોલિઅન લાઈઝિકના (Leipzig) ત્રણ દિવસના યુદ્ધમાં-Battle of the Nationsસખ્ત હારી ગયે, અકબર, ઈ. સ. ૧૮૧૩. ફેંચે જર્મનિમાંથી નીકળી ગયા. પરિણામે હૉલંડ, સ્વિટ્ઝર્લડ, ઈટલિ, વગેરે દેશના લોકોએ પણ ફેંચે સામે લડાઈ જાહેર કરી. મિત્રરાજ્યો કાંસમાં દાખલ થયાં. ઈ. સ. ૧૮૧૪ના માર્ચની ૩૦મીએ પરિસ પડયું. પેઈન ને પોર્ટુગલમાંથી ફેંચને વેલિંગ્ટને ક્યારનાયે કાઢી મૂક્યા હતા. ફેંચોએ નેપોલિઅને હવે પદભ્રષ્ટ કર્યો. સોળમા લૂઈનો નાનો ભાઈ અઢારમાં લૂઈ તરીકે ક્રાંસનો રાજા થયો. નેપેલિઅનને એલ્બાને ટાપુ આપવામાં આવ્યું. તેની સ્ત્રીને પાર્મા મળ્યું. કાંસના રાજ્યને તે ઇ. સ. ૧૭૮૨ અગાઉ જેમ હતું તેમ રહેવા દેવામાં આવ્યું. યુરોપના મુત્સદ્દીઓને હવે નિરાંત વળી. તેઓએ સહજ માની લીધું કે યુરોપમાં હવે શાંતિ રહેશે અને નેપોલિઅન કદી પાછો સત્તા ઉપર આવી શકશે નહિ, માર્ચ, ઈ. સ. ૧૮૧૪. નેપોલિઅનનું અપ્રતિમ સાહસ, ત્રણ માસનો છેલ્લો સંગ્રામ; વૉટલું; નેપોલિઅન કેદ, ઇ. સ. ૧૮૧૫The Hundred Days –મિત્રરા યુરોપની પરિસ્થિતિ વિએના મુકામે નક્કી કરતાં હતાં ત્યાં તે નેપોલિઅનના એબાથી નાસવાના ને કાંસ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આવવાના ખબર મળ્યા. નેપોલિઅનના નામની ફ્રેંચ ઉપર જાદુઈ અસર થઈ.* અઢારમો લૂઈ ઘેન્ટ નાસી ગયે, નેપોલિઅન પેરિસમાં દાખલ થે અને પછી પોતાના શત્રુઓ સામે ચાલ્ય, માર્ચ-જુન, ઇ. સ. ૧૮૧૫. નેપોલિઅનની પાસે લગભગ સવા લાખ માણસોનું લશ્કર હતું. મિત્રરાજ્યનાં લશ્કરની સરદારી બ્લશર (Blucher) ને વેલિંગ્ટનને (Wellington) આપવામાં આવી હતી. બંનેની પાસે કુલ લગભગ બે લાખ માણસો હતા. લિગ્નિ પાસે બ્લશર હારી ગયો પણ કવાટરબ્રાસ પાસે ફેંચે હારી ગયા. જુનની અઢારમી તારીખે વૅટના મેદાન ઉપર વેલિંગ્ટન ને નેપલિઅન સામસામા આવ્યા. સવારના સાડા અગિયાર વાગ્યાથી તે ઠેઠ રાતના આઠ વાગ્યા સુધી વેલિંગ્ટને નેપોલિઅન સામે ભયંકર યુદ્ધ કર્યું. કેચ હારી ગયા. સવારે વેલિંગ્ટન ને ખુશરનાં લશ્કરે ભેગાં થઈ ગયાં. નેપોલિઅનના લશ્કરનો કચ્ચરઘાણ વળી ગયે. ફરીથી પૅરિસ મિત્રરાના હાથમાં ગયું. ફ્રેંચ ધારાસભાના ફરમાનથી નેપોલિઅને રાજ્યનું પ્રમુખપણું છોડી દીધું. તે અમેરિકા નાસી જવા માટે બંદોબસ્ત કરતો હતો પણ દરમ્યાન બ્રિટિશ નૌકાઓના પાકા પહેરાને લીધે તે કેદ થયો ને ઑગસ્ટ માસમાં તેને સેઇન્ટ હેલિનાના જ પોતાની સામે આવેલા હથિઆરબંધ સિપાઈઓ પાસે જઈ તે Olle :-Soldiers, do you not know your general ? If there is one among you who desires to kill his Emperor, "let him do it now. +નેપોલિઅને કસને કરેલી છેલ્લી સલામ બાયરને નીચેની જુસ્સાદાર કવિતામાં લખી છે, ઈ. સ. ૧૮૧૬– Farewell to the Land where the gloom of my glory, Arose and nevershadowed the Earth with her name; She abandons me now-but the page of her story, The brightest or blackest, is filled with my fame. I have warr'd with a world which vanquished me only, When the meteor of conquest allured me too far; I have coped with the nations which dread me thus lonely, The last single captive to millions in war. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ટાપુમાં યુરાપપાર કરવામાં આવ્યા. ત્યાં ઈંગ્લંડે તેના પર પાકા પહેર રાખ્યા. તેપેાલિઅન ઇ. સ. ૧૮૨૧ના મે માસમાં મરી ગયા. ઇંગ્લેંડ અને અમેરિકા, ઇ. સ. ૧૮૧૧–૧૪.—ઈંગ્લેંડના કેટલાક લોકેા અમેરિકા જઈ ત્યાં પ્રજાજન (Citizen)ના હકો મેળવી ઈંગ્લેંડ સામે જ વર્તતા હતા તેથી બ્રિટિશ સરકાર તેને પકડતી. વળી ઈંગ્લંડે અને ક્રાંસે માલની આયાત તથા નિકાસ ઉપર પરસ્પર અંકુશ મૂક્યા હતા, તેથી અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનાના વેપારને પારાવાર હાનિ પહેાંચી. અંગ્રેજો અમેરિકાનાં વેપારી વહાણાને તપાસતા ને તેમના માલ જપ્ત કરતા, તેથી અમેરિકાની સરકારે આવા હકે સામે વાંધા લીધા. લિવપ્લે અમેરિકાના વેપાર ઉપરના અંકુશા કાઢી નાખ્યા; પણ તે અગાઉ અમેરિકાના પ્રમુખ (President) મેડિસને (Medison ) તે ઈંગ્લેંડ સામે લડાઈ જાહેર કરી દીધી, જીન, ઇ. સ. ૧૮૧૨. અમેરિકાના Republican– પ્રજાકીય–પક્ષને કૅનેડા તાબે કરવું હતું; પણ તેમાં તેમની સરકાર ફાવી નહિ, જો કે દરિયાઈ બળમાં અમેરિન નાવિકાએ અંગ્રેજોને હરાવ્યા. Farewell to thee, France when the diadem crowned me, I made thee the gem and the wonder of Earth; But thy weakness decrees I should leave as I found thee, Decay'd in thy glory, and sunk in thy worth. Oh for the veteran hearts that were wasted, In strife wih the storm, when their battles were won; Then the Eagle, whose gaze in that moment was blasted, Had still soared with eyes fixed on victory's sun! Farewell to thee, France !−but when liberty rallies, Once more in thy regions, remember me then; The violet still grows in the depth of thy valleys, Though withered, thy tear will unfold it again. Yet, yet I may baffle the:hosts that sirround us, And yet may thy heart leap awake to my voice; There are links which must break in the chain that has bound us, Then turn thee and call on the chief of thy choice. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આ લડાઈ એ વર્ષ સુધી ચાલી. નેપોલિઅન શરણ થયા એટલે અમેરિકા ને ઈંગ્લંડ વચ્ચે પણ ઘેન્ટ મુકામે મૈત્રી થઈ, ડિસેંબર, ઇ. સ. ૧૮૧૪, એ કરારથી અંતે રાજ્યાની સરહદ નક્કી કરવાની ગાઠવણ થઈ. પણ ઇંગ્લેંડના દરિયાઈ હકાનું સમાધાન કરવામાં આવ્યું નહિ. બ્રિટિશ હિંદુસ્તાન, ઇ. સ. ૧૯૯૮–૧૮૧૫.—હિંદમાં વેલેસ્લીએ મરાઠા સાથે લડાઈ એ કરી ફ્રેંચાને નબળા કર્યા, તે છૈસુરને, મોગલ શહેનશાહને, પેશ્વાને તે નિઝામને રક્ષિત રાજ્યકર્તાઓ કર્યાં. તેણે સુરત, કર્ણાટક, તાંજોર, દિલ્હી, આગ્રા, રાહિલખંડ, ગારખપુર, અને બીજા મુલકો જીત્યા, ઇ. સ. ૧૭૯૯-૧૮૦૫. લૉર્ડ મિટાએ સતલજ ને જમના નદી વચ્ચેનાં શીખ રાજ્યોને કંપનિનાં રક્ષણ નીચે મૂ યાં, ઇ. સ. ૧૮૦૭-૦૯. સ. ૧૮૧૫.—તેપાલિઅન પહેલી વખત શરણ થયા ત્યારથી તે ઠેઠ પૅરિસ બીજી વાર પડયું ત્યાંસુધી વિએનામાં ઇંગ્લેંડ, પ્રશિ, ઑસ્ટ્રિ ને રશિઆના પ્રતિનિધિએ પરસ્પર વિચાર કરતા હતા. પરિણામે વિએના મુકામે થએલા કાલકરારાથી યુરોપની પરિસ્થિતિ નક્કી થઈ. ક્રાંસમાં અઢારમા લૂઇ ને તેની ગાદી પાછી વિએનાનું તહ, tm પ્રોખાની સનાદ → જર્મન રાજ્યો ન આરઈસ પેઇન. ભુંસ Turxos પાલડ રિશ્માની સન હું બઇગ્નિમ્બા મદન ગો શિ માનના ઝુકીની ઈ juries વર્ષોનાના કાર પાછીની પૂરો પખ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ સોંપવામાં આવી અને ઈ. સ. ૧૭૮૧ પ્રમાણે તેની સરહદ નક્કી કરવામાં આવી. લૂઈએ ૪ કરોડ પાંડને દંડ ભર્યો. બેલિજમ અને હૉલંડને રેજના વંશજ નીચે એક રાજ્ય તરીકે મૂકવામાં આવ્યાં. નોર્વે સ્વિડન સાથે જોડાયું. પ્રશિઆને જર્મનિમાં કેટલોક મુલક મળે. ઑસ્ટ્રિઆને ઈટલિને ઉત્તર ભાગ ને ઍડ્રિઆટિક સમુદ્રના કિનારા ઉપર કેટલેક ભાગ મળે. રશિઆએ ફિનલંડ લીધું. મધ્ય ઈટલિમાં નાનાં રાજ્ય ઉભાં કરવામાં આવ્યાં ને સ્કૂિઆ તેમનું રક્ષક બન્યું. સ્પેઈનની ને પોર્ટુગલની ગાદીઓ તેમના રાજવંશોને મળી. સ્વિટ્ઝર્વડની સ્વતંત્રતા જાળવવા માટે ચારેય મોટાં રાજ્ય બંધાયાં. સાર્ડિનિઆને ને સેવોયને નાઈસ મળ્યાં. જનિનાં નાનાં મોટાં રાજ્યો ભેળાં થઈ ઑસ્ટ્રિઆના પ્રમુખપણું નીચે રહે એમ નક્કી થયું. ઈગ્લેંડને (જર્મનિમાં) હેલિગેલેંડ, માલ્ટા, કેઈપ, મૉરિશિયસ, લંકા, ત્રિનિદાદ, ટોબેગ અને સેઈન્ટ લ્યુશિઆ મળ્યાં; બીજા છતાએલા દેશ અંગ્રેજોએ સૌ સૌને પાછા આપી દીધા. આ નિઅન ટાપુઓનું રક્ષણ કરવાની સત્તા પણ ઈંગ્લડને આપવામાં આવી. આવી રીતે યુરોપ અને કાંસ વચ્ચેના ત્રેવીસ વર્ષના મહાવિગ્રહનો અંત આવ્યો. નેપોલિઅનની સાર્વભૌમ સત્તાને નાશ થયો. ઈંગ્લડે આ મહાવિગ્રહમાં સતત લડાઈ કરી હતી, અંગ્રેજ નાણાંથી યુરોપનાં રાજ્યો નેપલિઅન સામે લડી શક્યાં હતાં, અને અંગ્રેજ દરિયાઈ બળથી નેપોલિઅન થાકી ગયો હતો. વિગ્રહનાં છેલ્લા વર્ષોમાં અને છેલ્લા દિવસોમાં ઈંગ્લડે પેઈનમાં અને બેજિમમાં નેપોલિઅનની સત્તાને તેડી હતી. છતાં વિનાના તહમાં અંગ્રેજ મંત્રિમંડળે કાંસને ટકાવી રાખ્યું એટલું જ નહિ, પણ પ્રશિઆ અને ઑસ્ટ્રિઆના રાજ્યકર્તાઓને કબજામાં રાખી કાંસની સત્તાને નબળી કરવા દીધી નહિ અને કાંસને તેના કેટલાક દરિયાઈ મુલકો પાછો પણ આપ્યા. પણ ફેંચ રાજ્યક્રાંતિનાં નવાં સૂત્રો પ્રમાણે વિનાના તહ ઉપર સહીઓ થઈ શકી નહિ, કારણકે પલંડ, ઈટલિ, એઈન, બેલ્જિઅમ, જર્મનિ, નોર્વે, તુર્કી અને પેઈન ને પોર્ટુગલના દરિયાઈ મુલકોમાં રાષ્ટ્રીય સત્તા કે રાજ્યવહીવટ સ્થપાયો નહિ. ઑસ્ટ્રિઆને મુખ્ય પ્રધાન મૅટનિક (Metternich) એ નવા સિદ્ધાંતોને કદ્દો Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ દુશ્મન હતા. રશિઆના ઝાર ઍલેક્ઝાંડર શેખચલ્લી હતા અને મૅટર્નક અને ક્રાંસના વકીલ તાલેરાં (Talleyrand) એકમત થતાં ઈંગ્લંડ એકલું કાંઇ કરી શક્યું નહિ; વળી ઈંગ્લેંડનું પરદેશખાતું આ વખતે ફૅસના હાથમાં હતું અને કૅસ જુના જમાનાની પ્રથાને પક્ષપાતી હતા. યુરોપની પરિસ્થિતિ હવે આ ચાર મોટાં રાજ્યાના કબજામાં આવી. ઈંગ્લેંડનું રાજ્યતંત્ર એક પેઢી સુધી નેપોલિઅન સામે ટક્કર ઝીલી શક્યું હતું તેથી યુરેાપ અંજાઈ ગયું, તે બધે સ્થળે ઈંગ્લેંડના જેવા રાજ્યતંત્રજવાબદાર રાજ્યતંત્રની માગણીઓ હવે થવા લાગી. દરેક અગત્યના સવાલ યુરેાપનાં રાજ્યાની પરિષદામાં ચર્ચા એવી પ્રથા હવેથી ચાલુ થઈ. આવી રીતે વિએનાના કરારથી યુરોપમાં જુને યુગ ખલાસ થયો અને નવા યુગ એ. ફ્રાંસની રાજ્યક્રાંતિના સિદ્ધાંતા યુરોપના દરબારામાં નહિ તે પ્રજાએની રગેરગમાં હવે ફેલાઈ ગયા હતા અને તેથી તે સિદ્ધાંતાને નમવા સિવાય તેમને હવે છૂટકો નહોતા. જો ઈંગ્લંડનું પરદેશખાતું કૈનિંગના હાથમાં હોત તે નવાં સૂત્રેાની તેહ વહેલી થાત. પણ ઇ. સ. ૧૮૧૨થી તે ઠેઠ ઇ. સ. ૧૮૨૨ સુધી તે મંત્રિમંડળમાં નહાતા. ત્રીજા જ્યોર્જનાં છેલ્લાં વર્ષા, ઇ. સ. ૧૮૧૫-૨૦; પલટાએલી સ્થિતિ.—નેપોલિઅન પડયા; યુરોપ કરી નિરાંતે એઠું; ઇંગ્લંડમાં પણ હવે નવા ઉત્સાહ આવ્યા. હવે અંગ્રેજ મુત્સદ્દીઓને પેાતાના દેશના રાજ્યતંત્રને, તેના પરદેશા સાથેના સંબંધને, અને ખાસ કરીને તેના હુન્નરઉદ્યોગાને નવીન ચૈતન્ય આપવાની જરૂર હતી. મહાવિગ્રહના અંત આવ્યેા હતેા તેની અસર હવે ધીમે ધીમે પ્રજાને જણાવા લાગી. લડાઈ દરમ્યાન તે વેપારની તેજી હતી; હવે તેમાં મંદી આવી. ખાધાખારાકીના ભાવા વધ્યા. લશ્કરને રજા આપવામાં આવી એટલે સિપાઇ એ બેકાર થયા, અને તે તે મજુરા સાથે રહી સુલેહના પણ ભંગ કરવા તૈયાર થયા. નવા વેપારીએ પાર્લમેંટમાં પ્રતિનિધિત્વ માગવા મંડયા અને વેપાર ઉપરના અંકુશો દૂર કરવા આગ્રહ કરવા લાગ્યા. રાષ્ટ્રીય દેવાને અને પ્રજા ઉપરના કરના મેાજાને ઘટાડવાની, * કૅનિંગે પાતે જ એક વાર કહ્યું હતું કે: -Two years of power in 1812 would have been worth twenty years in 1822. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ મજુરની ભયંકર સ્થિતિમાં ફેરફાર કરવાની, અને ચલણને સુધારવાની. જરૂર હતી. પણ લિવરૃલના સહકારીઓ માટે આ કામ ઘણું ભયંકર હતું, કારણ કે તેમનામાં એવી વિલક્ષણ શક્તિ જરા પણ નહતી. પરિણામે દેશમાં અસંતોષ ઘણો વધી ગયો. ઈ. સ. ૧૮૧૬ના ડિસેંબરમાં સ્પા ફીડ્ઝ (Spa Fields) ઉપર લોકોની ગંજાવર મેદની જામી. હન્ટ અને બીજા વક્તાઓ ત્યાં પાર્લમેંટના સુધારા ઉપર ભાષણ કરવાના હતા. પણ લોકોને પોલિસ વચ્ચે ઝપાઝપી થતાં સુલેહને ગંભીર ભંગ થયો. માન્ચેસ્ટરમાં પણ એવી જ હકીકત બની. એ બનાવ માન્ચેસ્ટર Massacre-ખુનામરકી–અથવા Peterloo–પિટલું ખૂનરેજીના નામથી ઓળખાય છે. મંત્રીઓએ હથિયારબંધી, જાહેર સભાઓ, સ્વયંસેવકો, ને વર્તમાનપત્રો સામે જાપતાના કાયદાઓ (Six Acts) ઘડ્યા; પ્રજાના આગેવાન વક્તાઓ ઉપર કામ ચલાવ્યું તેઓ ઉલટા વધારે અળખામણા થયા. લિવપૂલે આ વખત દરમ્યાન કેટલીએક નકામી ને ખર્ચાળ જગ્યાઓ રદ કરી, કેળવણી માટે તપાસ કરાવી, પિસ્ટ ઑફિસની બેંક કાઢી, અને ચલણમાં સુધારો કર્યો. વિએનાના તહ પછી ઈગ્લેંડ સિવાય યુરોપનાં લગભગ તમામ રાજ્યોએ ઝારની સૂચના ઉપરથી Holy Alliances “પવિત્ર મૈત્રી” કરી. હવે યુરોપીય પરિષદોમાં એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક રાજાએ પોતાની પ્રજા ઉપર ખ્રિસ્તી ધર્મનાં કાનુન મુજબ અમલ કરે, પરસ્પર બંધુભાવ વધારે, સુલેહ, ધર્મ અને ન્યાય પ્રમાણે લોકો સાથે વર્તવું, અને જરૂરને પ્રસંગે અ ન્યને મદદ કરવી. ઈગ્લેંડે આ કરારમાં સહી આપવા ના પાડી, કારણ કે ઝારની સૂચનાઓ અંગ્રેજ મુત્સદી સલુને અવ્યાવહારિક અને શૂન્ય લાગી. યુરોપનાં રાજ્યો એકત્ર થઈ કોઈ પણ રાજ્યમાં દરમ્યાન થાય એ ધરણને તે કો વિરોધી હતા અને એ વિરોધ તેણે જુદી જુદી પરિષદો સમક્ષ રજુ પણ કર્યો. જર્મનિમાં, ફાંસમાં, પેઈનમાં, ઈટલિમાં અને દક્ષિણ અમેરિકામાં બધે ઑસ્ટ્રિઆ ને રશિઆની મદદથી, જુના પક્ષના લેક ફાવ્યા અને તેમણે ફેંચ રાજ્યક્રાંતિનાં તમામ સૂત્રને રદ કરી પિતાના વિચારને અનુકૂળ રાજ્યતંત્ર સ્થાપ્યાં. ફાંસ પણ આ રાજ્યમંડળમાં ભળ્યું. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર આંધળો રાજા જે દસ વર્ષ થયાં ભાન પણ ગુમાવી બેઠે હતે. ઈ. સ. ૧૮૨૦ના જાન્યુઆરની ૨૮મી તારીખે તે મરી ગે. એના ગુણદોષો આપણે આગળ તપાસી ગયા છીએ. તે સાત પુત્ર ને પુત્રીઓ મૂકતે ગયો. પ્રકરણ ૨૫મું વાલ્મયઃ સમાજ; હુન્નરઉદ્યોગ, ઔદ્યોગિક ક્રાંતિ (Industrial Revolution). અર્થશા -ત્રીજા જ્યોર્જના અમલમાં હિંદુસ્તાનથી ને દેશાવરથી મોટી કમાણી કરી ઘણા લોકો સ્વદેશ પાછા ફરતા. લોકો તેમને “નવાબ” કહેતા. સ્વદેશ આવી તેઓ જમીન ખરીદતા, વેપાર કરતા ને પાર્લમેંટમાં ઘુસતા. પૈસો, વગ, દરજ્જો અને રાજ્યસત્તા માત્ર થોડાક લોકો પાસે જ હજુ હતાં. તેઓ પાર્લમેંટમાં ને પિતાના ગામોમાં સારી વગ ધરાવતા. એમાંના કેટલાએક તે જબરદસ્ત જુગાર ને શરતો ખેલતા. ફેકસ ૨૫ વર્ષની ઉંમરે દોઢ લાખ પિંડ ગુમાવી બેઠો હતો. સ્ત્રીઓ પણ જુગાર ખેલતી. એ જ લોકો મોટા દારૂડીઆ હતા; છતાં તેઓ રાજકીય બાબતો ઉપર ઉમંગથી વિવાદે કરતા અને ફોકસ તે નવા હિંગને સરદાર લેખાતે. તકરાર થતાં લેકે હૃદયુદ્ધ કરતા, જો કે સૈકાની આખરમાં તે પ્રથા ઓછી થઈ ગઈ નાના પિટે એક વાર ખાલી ઠંદ્વયુદ્ધ પ્રતિપક્ષી ટીન (Tierney) સાથે કર્યું હતું અને તે માટે રાજાએ તેને ઠપકો પણ આપ્યો હતો. અંગ્રેજો સૈકાનાં છેલ્લાં વર્ષોમાં ફેંચના જેવો પિશાક પહેરવા લાગ્યા. લોક નાટકોના શોખીન થયા. નાટકની શિષ્ટતા સુધરી. આ જ વખતમાં અભિનયકળા પણ સુધરી. ગોલ્ડસ્મિથ ને શેરિડન સારાં નાટકો લખી ગયા છે. લોકો જુદી જુદી જાતની સાઠમારીઓમાં રસ લેતા. રસ્તાઓને સુધારવામાં આવ્યા, એટલે મુસાફરી પણ સસ્તી અને સવડવાળી થઈ શકી અને મધ્યમ વર્ગનાં માણસો પણ મુસાફરીના લાભ લઈ શક્યા. એ જ કારણથી વાંચનનો શેખ વધ્યું. આ જમાનામાં છાપાઓ દ્વારા, પત્રિકાઓ દ્વારા, ને પુસ્તિકા -દ્વારા લેખકો ને વિચારકે પિતાના વિચારને સમાજમાં ફેલાવતા. ઠેકઠેકાણે વાંચનાલયે અને પુસ્તકાલયે સ્થપાયાં. લેખકોએ કૃત્રિમતા છેડી દીધી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ 1 કાઉપર, બાયરન, બર્ન્સ, બ્લેક, શેલી, કીટ્સ, સધી (Southy), વર્ડ્ઝવર્થ, કોલરિજ, વગેરે આ જમાનાના મુખ્ય કવિઓ થઈ ગયા. ફીલ્ડિંગ અને સ્મૉલેટ મુખ્ય નવલકથાકાર થઈ ગયા. ગેલ્ડસ્મિથનું Vcar of Waltefield અંગ્રેજી માધ્યમ વર્ગનું સુંદર ચિત્ર કહી શકાય. વૉલ્ટર સ્કોટે ઐતિહાસિક કથાઓ, ને કા–પિવાડાઓ લખ્યાં; જેઈને ઑસ્ટિન 417412 412H Mat Qalezi Pride and Prejudice, Sense and Sensiblitણ, વગેરે અંગ્રેજ સમાજને આપ્યાં. શેરિડન સારો નાટકકાર થઈ ગયો. ઇ. સ. ૧૭૮૪માં જ્હોનસન મરી ગયો. ત્યારપછી ગદ્યસાહિત્યમાં મોટું પરિવર્તન થયું. બૉસવેલે લખેલું જોંનસનનું “જીવન” હજુ પણ અદ્વિતીય ગણાય છે. ઘૂમે ઈતિહાસ ઉપર સારું લખાણ આપ્યું; પણ સૌથી ઉત્તમ ઇતિહાસલેખક તો ગિબન ગણાશે. ઈ. સ. ૧૭૬૬-૮૮ 677414 2o Decline and Fall of the Roman Empire સુંદર ભાષા, વિચારો ને કળાથી સમૃદ્ધ કરીને અંગ્રેજ જગતને આપ્યું. પ્લેકસને અંગ્રેજી કાયદાઓ ઉપર પ્રમાણભૂત સાહિત્ય ઉપજાવ્યું. ઈ. સ. ૧૭૭૬માં મૅડમ સ્મિથે બહાર પાડેલો Wealth of Nations નામનો અર્થશાસ્ત્રના ઇતિહાસમાં અભુત ગણાતો ગ્રંથ બહાર પાડો. વસતિ ને ખોરાકી વચ્ચેના સંબંધ ઉપર ઈ. સ. ૧૭૯૮માં મા©સે બહાર પાડેલ ગ્રંથ હજુ પણ અગ્ર સ્થાન ધરાવે છે. નીતિશાસ્ત્રમાં બર્મનું નામ પહેલું આવશે. રાજ્યવહીવટ ને ચાલુ ઇતિહાસની હકીકતો ઉપર જુનિઅસ ને હૈરેઈસ વૉલ્પોલનાં પત્રો હજુ પણ વાંચવા જેવાં છે. ચિત્રકામાં રેનૉલ્ડઝ ( Reynolds) ની કીર્તિ આખા યુરોપમાં પ્રસરી હતી. વિલિયમ જોન્સની આગેવાની નીચે હિંદુસ્તાન ને બીજા એશિઆ તથા આફ્રિકાના દેશની સંસ્કૃતિને અભ્યાસ થયો. પ્રીસ્ટલીએ ઑકિસજન શોધી કાઢયે; હશેલે ખગોળમાં નામ કાઢ્યું કે ઑસ્ટ્રેલિઆ વસાવ્યો, ઈ. સ. ૧૭૬૮-૭૯. મેડિટેએ ચર્ચમાં નવી જાગૃતિ આણી. પરિણામે Evangelicals નામને એક નવો પક્ષ ચર્ચમાં ઉભો થયો. આ પક્ષની હીલચાલોથી. ગુલામી બંધ થઈ ગરીબને મદદ મળી, અને લોકો વધારે ધર્મિષ્ટ બન્યા. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તે જ પક્ષના માણસે રવિવારના દિવસોએ ખાનગી નિશાળમાં મત શિક્ષણ આપતા. વિલ્બરફેર્સ આ પક્ષને માણસ હતે. આ જમાનામાં ઈગ્લેંડમાં નાના ગુન્હાઓ માટે પણ ભયંકર સજાઓ થતી. ચીભડું ચોરનારને ફાંસીની સજા થતી એમ કહીએ તે પણ જરાય અતિશયોક્તિ કહેવાશે નહિ. સ્ત્રીઓને પણ જીવતી બાળી મૂકવામાં આવતી. ગુન્હેગાર ઉપર ભાર પણ ઘણો વખત પડત. કેદખાનાંની સ્થિતિ ઘણી ભયંકર હતી ને કેદીઓ કેદ પૂરી થયે ઉલટા વધારે ભયંકર ગુન્હાઓ કરી આવતા. ઇ. સ. ૧૭૭૩થી જહોન હાવર્ડ નામના પરગજુ અંગ્રેજે આ બાબત ઉપર લોકોનું ધ્યાન ખેંચ્યું. રસ્તાઓ ઉપર જરાપણ જાનમાલની સલામતી નહોતી. પોલિસ એકદમ નાદાર હતી. આ વખતે જુના બંદરોને સુધારવામાં આવ્યાં ને નવા બંદરે ઉભાં કરવામાં આવ્યાં. અમેરિકા અને કાંસ સામે લડાઈઓ થવાથી કાંઈ ઈગ્લડનો વેપાર ઘટ નહિ. ઈગ્લેંડ દરિયા ઉપર તો સાર્વભૌમ જ રહ્યું હતું તેથી વેપાર વધ્યું. ઍડમ સ્મિથના લખાણ ઉપરથી વેપાર ઉપરના અંકુશો ધીમે ધીમે દૂર થતા ગયા. માલ તૈયાર કરવાની પદ્ધતિઓમાં મેટા મોટા ફેરફારો થયા. માલની હેરફેર કરવાનાં સાધને પણ વધ્યાં. પાણું, હવા ને વરાળના બળે યંત્રો ચાલતાં થયાં. મૂડી વધી. ઈગ્લંડનો ઉત્તર પ્રદેશ ધનાઢય થતો ગયો. રસ્તાઓ ને નહેર સુધરતાં વેપાર પણ સરળ થ. લોઢું તૈયાર કરતી વેળા કોલસાને ઉપયોગ થઈ શકે છે એમ ખબર પડતાં ઈગ્લેંડમાં લોઢાનાં કારખાનાં નીકળ્યાં. રૂ પીંજવાનું, કાંતવાનું, વણવાનું ને સાફ કરવાનું કામ પણ હવે હાથને બદલે યંત્રથી થવા લાગ્યું. પહેલાં તે ખેડુત ફાલતુ વખત કાંતવામાં ગાળતા હવે યંત્રો થતાં તેમનું કામ ચાલ્યું ગયું. ચા તૈયાર કરતાં વરાળનું જેસ જોઈ જેઈમ્સ વૉટે (Watt) ઈજિન તૈયાર કર્યું, ઇ. સ. ૧૭૬૪. ઈ. સ. ૧૮૬૭માં હારીલ્સ (James Hargreaves) નામના વણકરની શેધથી એક છોકરું પણ એક મેટા માણસથી આઠગણું વધારે સુતર કાંતી શકતું થયું. ઈ. સ. ૧૭૬૮માં આર્થરાઈટ (Arkwright) નામના હજામે પાણીથી ચાલતું કાંતવાનું યંત્ર ઉપજાવી કાઢયું સેમ્યુઅલ ક્રોમ્પટન નામના માણસે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ બંનેની યુક્તિઓને એક કરી વધારે સુધારા કર્યાં. ચરખા સાથે શાળા પણ સુધારવામાં આવી. કાર્ટરાટ નામના પાદરીએ આ કામ કર્યું. તે સાથે બીજી વિજ્ઞાનની શોધખેાળા થઈ. ઇ. સ. ૧૭૮૦ની સાલથી વરાળયંત્રા વપરાવા લાગ્યાં. લેંકેશાયર કાપડના ઉદ્યોગનું મોટું ધામ થયું. ખેતીને બદલે વેપાર લોકોને ગમવા લાગ્યા. અમેરિકાથી ને હિંદુસ્તાનથી ઈંગ્લેંડ કપાસ મંગાવતું થયું ને તે કપાસનું કાપડ બનાવી તે દેશાવર મોકલવા મંડયું. આ વખતમાં બ્રિટિશ ટાપુઓની વસતિમાં પણ દોઢગણા વધારો થયો. પરિણામે મૂલી (Labour)નું મૂલ્ય (Wage) ઘટી ગયું. ખારાક વધારે ખપવા લાગ્યા તે તેની કિંમત પણ વધી ગઈ. ઇ. સ. ૧૭૬૦માં ઈંગ્લેંડથી અનાજ બહાર જતું. ઇ. સ. ૧૮૧૦ની સાલથી અનાજ ઈંગ્લેંડમાં આવવા લાગ્યું. હુન્નર સાથે ખેતી પણ સુધરી ને શાસ્ત્રીય બની. પશુઓની ઉછેરમાં સુધારા થયા. આ બાબતમાં આર્થર યંગ નામના અંગ્રેજ સારૂં કામ કરી ગયા છે. નાના જમીનદારાએ પેાતાની જમીન માટા મોટા જમીનદારાને વેચી દીધી. ખાતર સારૂં વાપરવું, જમીનમાંથી જુદા જુદા પાકા લેવા, અને ઉત્પન્ન વધારવું, એ ખેતીના મુખ્ય હેતુ ગણાવા લાગ્યા. વેરાન જમીન પણ ખેડાઉ જમીન થઈ. મજુરવર્ગ હજી પરાધીન હતા. તેને હડતાળ પાડવાનેા કે મંડળેા યેાજવાનો હક નહોતા. વેપારરાજગાર વધવાથી તે યંત્રની શોધથી છેકરાંએ તે સ્ત્રીઓ પણ કારખાનામાં જઈ મોડી રાત સુધી કામ કરતાં. રાજ્ય તરફથી તેમને બચાવ હજુ સુધી થતા નહેાતા, કારણ કે તે વખતે લાકા દરમ્યાન થવાથી વિરુદ્ધ હતા. પણ ધીમે ધીમે કેટલાક પરગજુ લોકોએ આ બાબત હાથમાં લીધી તે રાજ્યની મદદ લઈ નિરાધાર લેાકેાની સ્થિતિ સુધારી. આ ફેરફારને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે. તેનાં ત્રણ પરિણામે આવ્યાંઃ (૧) ધરગથુ હુન્નરઉદ્યોગો નાશ પામ્યા. તેમને બદલે આહાશ વેપારીઓની દેખરેખ નીચે શહેરામાં કારખાનાં ઉભાં થયાં. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ (૨) ઈંગ્લેંડના ઉત્તર પ્રદેશમાં આ કારખાનાંએ ઉભાં થયાં, કારણ કે લોઢું તે કાલસે ત્યાં મળતાં હતાં. તે પ્રદેશની વસતિ પણ વધી. ગામડાં کیسٹ ઈ ઉપ નાનો દેશ મણકો સ ગામનો ઉપદે પણ ક ો નમો કો સત્તમ એકામાં ૧.તિ પ્રમાણ E] ગીચ વસતિ વાળા પ્રદે • ઉચમાંનાં મળો લી. કોલના ની ખાણાં ઓગણીશમાં સદીમાં શ્વસન પ્ર (IT) ૧૦૧ ગીધ પરિ વાંધા આપણી લો એક Go નું ખંડ બનાવનાં કારખાનાં બાવવાનો. કાનાંઓ જ. ગાગણીસમો સદીમાં વાતપ્રમાણ૧૯૧માં ત્રીય ચાને બાળો પ્રદેશ અણીય ગણક કા એનાં માણસા શહેરામાં ભરાયાં. મોટાં મેટાં શહેર હવે વસ્યાં. તેમની વસતિનાં આરોગ્ય, વસવાટ, ગરીબી, મૂલ (Wage) વગેરે બાબતે હવે Page #349 -------------------------------------------------------------------------- ________________ 339 અગત્યની થઈ. (૩) દક્ષિણ અને પૂર્વ તરફના પ્રદેશોની વસતિ પ્રમાણમાં એટલી બધી વધી નહિ. સંસ્કૃતિના પ્રચાર હવે ઉત્તરમાં વિશેષ પ્રમાણમાં થવા લાગ્યા. ત્યાંના વેપારીઓ, કારખાનાંના માલિકા, મજુરો અને ભણેલા યુવા પાર્લમેંટમાં તે દેશના કારભારમાં વિશેષ વર્ગ માગવા લાગ્યા. (૪) જુના જમાનાના નાના ખેડુત ને ઉભડા હવે અદૃશ્ય થઈ ગયા. ગોલ્ડસ્મિથના Deserted Villageમાં તેને સારી રીતે ચિતાર આપવામાં આવ્યા છે. (૫) યુરોપના ખીજા દેશમાં ઔદ્યોગિક ફેરફારો આટલા પ્રમાણમાં થયા નહિ, તેથી ઇંગ્લંડને તેના લાભા પણ ઘણા વહેલા મળ્યા. (૬) બૅંકા, ચલણુ, વગેરે ઉપર શાસ્ત્રીય પદ્ધતિથી વિચારો થવા લાગ્યા. નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વગેરે વિષયાના લેખકોનાં લખાણો અને કારખાનાંઓના વેપારીઓના વિચાર। . આવી રીતે સેળભેળ થઈ ગયા. એ સેળભેળમાં એંથામ નામના ફિલસુફે જોઇતી સામગ્રી પૂરી, અને સાબિત કર્યું કે દરેક રાજ્યતંત્રે વસતિના મોટા ભાગનું વધારેમાં વધારે હિત સાધવું જોઈ એ. The police in the modern sense had not been created. In the metropolis the watchmen were a corps of Bumbles or Jonathan Wilds. The local government was fortunate if it was gifted with a stupid, lazy, but honest Dogberry. The flogging of women was still a lagal penalty; public elementary education by the state did not exist; our jails and the treatment of prisoners......would have caused King Bomba some twinge of conscience, and were a disgrace to a Christian country, as well as breeding-ground of crime, disease, and vice. x x The sponging house was a familiar institution......A seat (in the House of Commons) could be bought at a known price as easily as a ticket for the opera or the lottery, or the stock ef the National Debt......The public service from top to bottom and in every department was clogged and demoralized by pensions, sinecures, and payments by fees enjoyed by functionless drones who absorbed public funds ૨૨ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રકરણ ૨૬મું નવા યુગને અવતાર ગિણુસમી સદીના અંગ્રેજી ઈતિહાસનાં મુખ્ય લક્ષણેઈ. સ. ૧૮૧૫ની સાલ પછી આપણે જુદા જ યુગમાં પ્રવેશ કરીએ છીએ. ઓગણીસમી સદીમાં ઇતિહાસ સમજવાનાં સાધનો રોજ રોજ વધતાં ગયાં અને તેથી ઇતિહાસના લેખકેની ફરજમાં પણ મોટું પરિવર્તન થઈ ગયું. આ સૈકામાં રાજ્યતંત્ર પ્રજામતને અનુકૂળ થયું. ઇ. સ. ૧૮૩રના સુધારાથી હાઉસ ઑવ્ કૉમન્સનું બંધારણ ફરી ગયું, જુની અમીરાતની રાજ્યસત્તા તુટી પડી અને મધ્યમ વર્ગના લોકોનું બળ વધ્યું. ઈ. સ. ૧૮૬૫ સુધી જુની અમીરાતના આગેવાને રાજ્યસત્તા ઉપર ટકી શક્યા; પણ ત્યાર પછી મધ્યમ વર્ગના આગેવાને મુખ્ય સત્તા ઉપર આવવા લાગ્યા. ઇ. સ. ૧૮૬૭માં શહેરના કારીગરોને પણ મતને અધિકાર મળ્યો. ઇ. સ. ૧૮૮૪માં ગામડાઓના મજુરને પણ તે જ અધિકાર આપવામાં આવ્યું. પરિણામે એ લોકોના પ્રતિનિધિઓ પાર્લમેંટમાં દાખલ થયા. વર્તમાનપત્રોની ને ભાષણની પ્રથાથી લગભગ સમસ્ત અંગ્રેજ જનતા હાઉસ ઑવ્ કૉમન્સની ચુંટણીમાં સામેલ થઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લેકન્ન થઈ. અંગ્રેજી સંસ્થાનેને પણ જવાબદાર રાજ્યતંત્ર મળ્યું. જેમ જેમ પાર્લમેંટમાં લોકજ્ઞ પ્રતિનિધિઓ વધારે પ્રમાણમાં દાખલ થતા ગયા તેમ તેમ રાજ્યની પ્રવૃત્તિઓ પણ વધી પડી અને સમાજના જીવનના દરેક પ્રદેશમાં રાજ્ય and were a perpetual bar to efficiency. X X X British statesmen had yet to learn that there is only one safe system of insurance against revolution—the conviction in the heart of every citizen, however humble, that he is really a partner in the best life which his state exists to promote. Pp. 484-86 in England under the Hanoverians, by Robertson. આ સ્થિતિ સાથે આપણું વર્તમાન દશા સરખાવે; શું આપણું દશા કેટલીક બાબતમાં વધારે સારી નથી ? Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ દરમ્યાન થતું ગયું. મજૂરવર્ગ બળવાન થયો. તેમનાં મંડળો (Trade Unions) સ્થપાયાં. તેમના આગેવાનોને વહીવટી તાલીમ મળી. આ પરિવર્તનનું પરિણામ આપણે વીસમી સદીના ઇતિહાસમાં જોઈ શકશું. આ જ કારણોથી Socialism-રાજ્યસત્તાવાદને ઉદય થયો. સમાજની દરેક પ્રવૃત્તિમાં રાજ્ય દરમ્યાન થવું જોઈએ એટલું જ નહિ, પણ સમાજની કેટલીક પ્રવૃત્તિઓનો વહીવટ પણ રાજ્યસત્તાએ પિતાના શિર ઉપર લઈ લેવો જોઈએ. એ રાજ્યસત્તાવાદ (Socialism) હવે ઉભે થે. ઓગણીસમી સદીમાં વિજ્ઞાનનું પણ સારું પિષણ થયું. વિજ્ઞાન (Science)ની શોધખોળો હુન્નરઉદ્યોગોને લાગુ કરવામાં આવી; કાયદાઓ ઉપર પણ તેમની અસર થઈ. રેલ્વે, તાર, ટેલિફોન, આગબોટ, વગેરેથી સમાજના ને રાષ્ટ્રના જીવનમાં મોટા ફેરફાર થયા ધર્મની બાબતમાં લોકોને પૂરી છૂટ મળી. લોકે શાસ્ત્રીય ને ઐતિહાસિક દ્રષ્ટિથી ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. અંગ્રેજી ચર્ચમાં પણ વિશેષ સ્વતંત્રતા આવી, ને બિશપે ને કલજિઓ હવે લેાકોની ધાર્મિક ઉન્નતિ તરફ વિશેષ લક્ષ આપવા મંડ્યા. અંગ્રેજ મુત્સદીઓએ લોકોની કેળવણી માટે બંબસ્ત કર્યો. પર રાજ્યો સાથેના સંબંધમાં અંગ્રેજ પ્રવૃત્તિઓમાં ફેરફાર થયો. આ સૈકામાં ઈંગ્લેંડ હિંદુસ્તાનમાં સાર્વભૌમ થયું. ઓસ્ટ્રેલિઆ, આફ્રિકા ને એશિઆમાં અંગ્રેજોએ સંસ્થાનો વસાવ્યાં. તેમાંના કેટલાંકને કાળક્રમે “સ્વરાજ્ય આપવામાં આવ્યું. આખી દુનિયા ઉપર અંગ્રેજો હવે ફરી વળ્યા, તેથી તેમની રાજ્યનીતિમાં ફેરફાર થયો. દુનિયાના તમામ રાજ્ય સાથે ઈગ્લેંડને જુદા જુદા સંબંધો કરવા પડ્યા. ઈગ્લેંડની સત્તા દુન્યવી સત્તા (World Power) થઈ આ સૈકામાં દુનિયાની રાજકીય પરિસ્થિતિમાં પણ જાણવાજોગ ફેરફાર થયા. યુરોપમાં ઇટલિમાં ને જર્મનિમાં રાષ્ટ્રીય રાજ્યતંત્ર ગોઠવાયાં. તુર્કીની યુરોપીય સત્તા નબળી પડી. નવાં બાલ્કન રાજ્ય જમ્યાં. અમે રિકા ને જાપાન પ્રથમ પંક્તિનાં રાજ્યની કટિમાં મુકાયાં. હિંદમાં ને ચીનમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને જન્મ થશે. રશિઆનું મહારાજ્ય બહુ વધ્યું. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પરિણામે યુરેપનાં, એશિઆનાં ને અમેરિકાનાં રાજ્યના પરસ્પર સંબંધમાં ક્રાંતિકારક ફેરફાર થયા. પ્રજામત કેળવાય. પ્રજાને રાજ્યતંત્રમાં ભાગ મળે. કારભારીઓને સ્વદેશના હિત ખાતર આ બધા ફેરફારે ઉપર ચક્કસ નજર રાખવાની ફરજ પડી, ને દરેક ખંડમાં પિતાનું હિત કાયમ રહે તે માટે તેમને જુદી જુદી પ્રવૃત્તિઓમાં રોકાવું પડયું. ખુદ બ્રિટિશ ટાપુઓમાં વસતિ વધી; વેપારજગાર વધ્યા ને આર્થિક સંપત્તિ વધી; હાઉસ ઑવું કૉમન્સ રાજ્યતંત્રમાં વિશેષ ભાગ લેતું થયું; હાઉસ ઑવ્ ઊંઝની સત્તા ઘટી; રાજ્યતંત્ર જવાબદાર થયું; તાજની સત્તા ઓછી થઈ જે કે મહારાણી વિકટેરિઆની બાહોશ આગેવાનીને લઈને રાજ્યકુટુંબ કારભારમાં પોતાની વગ સાચવી શક્યું. પણ એ વગ પ્રજા પોતે તેના ખરા સ્વરૂપમાં જોઈ શકી નહિ. સાહિત્ય, વગેરે રાષ્ટ્રીય થયાં. આ કારણોથી ઓગણીસમી સદીને ઈંગ્લડને ઇતિહાસ ઈગ્લંડની પ્રજાને ઇતિહાસ ખરી રીતે કહી શકાય. પ્રકરણ ૨૭મું ચેથ જ્યોર્જટેરિઓને કારભાર (ચાલુ), ઈ. સ. ૧૮૨૦-૩૦, લંપટ જ્યોર્જ અને કમનસીબ રાણું કૅરોલિના –કુમાર અવસ્થામાં જ્યૉર્જ લંપટ, દારૂડીઓ, ક્રૂર, કપટી ને ઉડાઉ હતો અને પિતાના વૃદ્ધ બાપનો કો દુશ્મન હતો. તે ફૉકસ ને તેના વિહગ અનુયાયીઓ સાથે મૈત્રી ધરાવત, પણ પોતાના બાપની અશક્ત સ્થિતિ દરમ્યાન જ્યારે તે રાજાની સત્તા ધરાવતો થયો, ત્યારે તેણે પિતાની જુની મૈત્રી છેડી દીધી ને કારભારથી બનતાં સુધી તટસ્થ ટરિઓને અનુમોદન આપ્યું. જ્યૉર્જ રાજકારણ સમજી શકતે. વળી તે બુદ્ધિશાળી, વિનયી, સંસ્કારી અને ઈગ્લેંડના ચર્ચને ઝનુની પક્ષપાતી હતો. રાણી કેરેલિના મૂર્ખ સ્ત્રી હતી. જ્યૉર્જને જ્યૉર્જ ૪થો Sી. ' Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ તે જરા પણ ગમતી નહિ. તે એક રોમન કેથોલિક વિધવા-મિસિઝ ફિટ્ઝ વિલિયમ-સાથે ખાનગી લગ્ન કરી બેઠો હતો. આ કારણથી રાજાને રાણી સાથે છૂટા છેડા જોઈતા હતા. કેરેલિના ઈ. સ. ૧૮૧૪થી દેશાવરમાં ફરતી હતી. પણ ત્યાં તેને ઈંગ્લંડની રાણીને ઘટતું માન આપવામાં આવ્યું નહિ તેથી તે ઈ. સ. ૧૮૨૦માં ઇંગ્લેંડ પાછી આવી. લોકોએ તેને નિર્દોષ ને દયાપાત્ર માની. છૂટા છેડાનો ખરડો પાર્લમેંટમાં માંડ માંડ પસાર થઈ શકશે એમ લાગતાં કારભારીઓએ તે વાતને જતી કરી. લોકો હર્ષઘેલા થઈ ગયા. ત્રણ ત્રણ રાત સુધી તેઓએ લંડનમાં રોશની કરી, પણ રાજા એકનો બે થયો નહિ. અભિષેક (Coronation) વખતે રાણીને વેસ્ટમિન્સ્ટર એબીનાં બારણાં આગળથી ધક્કો મારી કાઢી મૂકવામાં આવી. આ હડહડતા અપમાન પછી તે બિચારી તુરત મરી ગઈ ઑગસ્ટ, . સ. ૧૮૨૭. રાણીના કિસ્સાથી લિવપૂલને કારભાર ઘણે વગેવાયો. લિવપૂલને કારભાર, ઇ. સ. ૧૮૨૮-ર૭ હસ્કિસનનું અર્થશાસ્ત્ર. પીલના સુધારાઓ –ચેથા જ્યોર્જના અમલ દરમ્યાન ટેરિઓને કારભાર ચાલુ રહ્યો અને પહેલાં સાત વર્ષ સુધી સાધારણ શક્તિને, પણ અનુભવી ને બધાનાં મન સાચવી લેવામાં કુશળ, અને વૃદ્ધ લિવપૂલ મુખ્ય મંત્રી તરીકે રહ્યો. શરૂઆતમાં જ લંડનમાં કેટલાકોએ કારભારીઓને મારી નાખવાનું એક કાવતરું કર્યું પણ તેઓ પકડાઈ ગયા. આ કાવતરું Cato Street Conspiracy કહેવાય છે. ઇ. સ. ૧૮૨૨ના ઑગસ્ટમાં કેસ આપઘાત કરી મરી ગયો તેથી કૅનિંગ પરદેશ ખાતાના પ્રધાન થયે; કૅનિંગની સાથે જ પીલ સ્વદેશ ખાતાના પ્રધાન થયે. તેણે ઈંગ્લંડના કાયદાઓની ગેરવ્યાજબી સખ્તાઈ રદ કરી અને પિોલિસ ખાતાને સુધાર્ય. રોબિન્સન ખજાનચી થયો. ઈ. સ. ૧૮૨૩માં હસ્કિસન (Huskisson) વેપારના બોર્ડને પ્રમુખ થયું. તે પિટને ચુસ્ત ચેલો હતો ને અર્થશાસ્ત્રનો સારો માહિતગાર હતો. તેણે જગતમાં ફેરફાર કરી ઈગ્લેંડના રેશમી ને ગરમ કાપડના અને લોઢાના ઉદ્યોગોને ઉત્તેજન આપ્યું; હિસાબી ખાતું સુધાર્યું કૅમવેલના વખતથી ચાલતા Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આવતા Navigation Aetને રદ કરી દેશના વેપારને તે મુખ્યત્વે વહાણવટાને ઉત્તેજન આપ્યું; મજુરોનાં મંડળેા (Trade Unions)તે કાયદેસર કર્યાં; રાષ્ટ્રીય દેવું એછું કર્યું; તે કેટલાક ગેરવ્યાજબી કરેા માક્ કર્યા. ઇ. સ. ૧૮૨૭ના ફેબ્રુઆરિમાં લિવપૂલ માંદો પડવાથી કારભારથી નિવૃત્ત થયે એટલે મંત્રિમંડળમાં પણ ફેરફાર થયા.લિવર્મૂલે પંદર વર્ષ સુધી મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું હતું. તે ઉદાર ટારિ હતા અને પીલ, કૅર્નિંગ, હસ્ટિસન તે રાજિન્સન જેવા બાહેાશ મુત્સદ્દીઓને વિશ્વાસમાં લઈ ટારિ પક્ષની શૂન્ય રાજ્યનીતિને રચનાત્મક સ્વરૂપ આપી શક્યા હતા. તેના પછી કૅનિંગ મુખ્ય પ્રધાન થયા પણ થોડી જ મુદ્દતમાં તે મરી ગયો, જુલાઈ, ઇ. સ. ૧૮૨૭. કૅનિંગ.—કનિંગ જ્યારે મુખ્ય પ્રધાન થયા ત્યારે તેની ઉંમર ૫૭ વર્ષની હતી. તેણે પરદેશખાતાની નાયબ દિવાની ને મુખ્ય દિવાની કરી હતી, અને હિંદના ખેર્ડમાં, નૌકાખાતામાં, વેપારના ખેાર્ડમાં અને બક્ષીગીરી ઉપર તેણે જુદી જુદી નાકરી કરી હતી. તે ઇ. સ. ૧૮૨૨માં હિંદના ગવર્નર જનરલ નિમાયા, પણ કૅસન્નેના મરણને લીધે હિંદ ન જતાં તે પરદેશખાતાના પ્રધાન થયા. ફૅસબ્રે તે કનિંગ વચ્ચે અણબનાવ રહેતા અને એક વાર તે બંને વચ્ચે દ્વંયુદ્ધ પણ થએલું. કૅર્નિંગ અર્કને અને પિટના ખરા ચેલા હતા-રામન કૅથાલિકાને છૂટ આપવી, કરપદ્ધતિમાં ઍડમ સ્મિથના અર્થશાસ્ત્ર પ્રમાણે ફેરફારા કરવા, વેપારને છૂટ આપવી, ગુલામી બંધ કરવી, મજુરાની સ્થિતિ સુધારવી, રાજ્યવહીવટને સુધારવા પણ પાર્લમેંટના બંધારણને સુધારવું નહિ, એમ તે માનતા હતા. કૅનિંગ સારા વકતા તે કવિ હતા. કૅનિંગ અને યુરોપ, ઇ. સ. ૧૮૨૨-૨૭; સ્પેઇન, દક્ષિણ અમેરિકા, ગ્રીસ અને પોર્ટુગલ.—કૅર્નિંગ જ્યારે લિવપૂલના મંત્રિમંડળમાં પરદેશખાતાના પ્રધાન થયા ત્યારે તેને ચાર બાબતેાના નિકાલ કરવાને હતાઃ (1) શ્રીકાએ તુર્કીના અમલ સામે ખંડ ઉઠાવ્યું હતું અને રશિઆ તે તુર્કી વચ્ચે લડાઈ સળગે એવા ભય રહેતા હતા. (૨) સ્પેઇનના રાજાએ પેાતાની પ્રજાના હુકા છીનવી લીધા હતા અને ક્રાંસ તેને મદદ કરવા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ઈચ્છતું હતું. (૩) દક્ષિણ આફ્રિકાનાં સંસ્થાનાએ સ્પેઇન સામે ખંડ ઉઠાવ્યું હતું. (૪) પોર્ટુગલ ને બ્રાઝિલના સંસ્થાનના સંબંધના ક્રૂડચા કરવાની જરૂર હતી. કૉર્નંગે મિત્રરાજ્યોને જણાવ્યું કે સ્પેઈનની આંતર હકીકતમાં કોઈ એ દરમ્યાન થવું નહિ, પણ ાંસે એ સૂત્ર સ્વીકાર્યું નહિ. ફ્રેંચ લશ્કરની મદદથી સાતમા ક્રુર્ડિનન્ડ ફરીથી માડ્રિડની ગાદી ઉપર એ। અને પ્રજાના આગેવાને ને તેણે ખૂબ સતાવ્યા. કૅર્નિંગ આ બાબતમાં નાસીપાસ થયા. દક્ષિણ અમેરિકાનાં સ્પેનનાં બંડખાર સંસ્થાનાના વેપારી અંગ્રેજોને જોઈ તા હતા, અને યુરેપમાં મળેલી નિષ્ફળતાના બદલા અમેરિકામાં લેવાય તે સારૂં એમ કૅર્નિંગ માનતા હતા. ઈંગ્લંડે આ તમામ ખંડખાર સંસ્થાનાને સ્વતંત્ર રાજ્યેા તરીકે સ્વીકાર્યાં. ફ્રાંસને દરમ્યાન થવાને અવકાશ જ કૅનિંગે આવવા દીધો નહિ. આ વખતે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનાના પ્રમુખ મનરો (Monroe) એ જાહેર કર્યું કે અમેરિકાની રાજકીય પરિસ્થિતિમાં કોઈ પણ યુરોપીય રાજ્યે દરમ્યાન થવું નહિ, ઇ. સ. ૧૮૨૩. ઇ. સ. ૧૮૦૭માં પોર્ટુગલના રાજા છઠ્ઠો જ્હાન બ્રાઝિલ નાસી ગયો હતો તે ઇ. સ. ૧૮૨૦માં સ્વદેશ પાછો આવ્યો. બ્રાઝિલમાં તેનો પુત્ર પેટ્રા રાજા તરીકે જાહેર થયા તે તે દેશ સ્વતંત્ર થયો. પોર્ટુગલમાં જ્હાનના બીજા પુત્રની આગેવાની નીચે કેટલાએક લોકોએ ખંડ કર્યું ને ફ્રાંસની મદદ માગી. કનિંગે ક્રાંસની દરમ્યાનગીરીને એકદમ અટકાવી દીધી. ન્હાનની સત્તા કરી સ્થાપિત થઈ; ખંડખેારા દબાઈ ગયા; બ્રાઝિલની સ્વતંત્રતા પણ પોર્ટુગલે માન્ય કરી. ઇ. સ. ૧૮૩૬ના માર્ચમાં પોર્ટુગીઝ રાજા જ્યાન મરી ગયા એટલે બ્રાઝિલના રાજા પિટર-જšાનના પુત્ર-વચ્ચે, તે જ્હાનના વારસ તે બીજા મિગ્યુએલ વચ્ચે તકરાર થઈ. મિગ્યુએલે સ્પેનની મદદ માગી. કનિંગે એકદમ લિસ્બન લશ્કર મેાકલ્યું; સ્પેઈ તે દરમ્યાન થવાના ઈરાદો જતા કર્યા; ને પોર્ટુગલમાં પ્રજાકીય પક્ષની ફતેહ થઈ. શ્રીકાએ તુર્કી સામે બંડ કર્યું હતું. તુર્કીના સુલતાને જિપ્તના સુબા મહમદ અલીના પુત્ર ઈબ્રાહીમ પાશાને મદદે ખેલાવ્યો. ઇબ્રાહીમે ગ્રીકાને હરાવ્યા, ઇ. સ. ૧૮૨૪–૨૬. ગ્રીક અંડથી અંગ્રેજોના વેપારને ધાકા Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ પહોંચે. વળી રશિઆમાં ને ઈગ્લંડમાં બાયરન કવિએ આ બાબતમાં ખાસ ભાગ લીધે. ગ્રીક બંડ પ્રજાને ને સરકારને ઘણું ભાન્ય હતું, પણ ઝારને ગ્રીસ ઉપર પિતાને કબજે રાખવો હતે. આ રાજ્યનીતિ ઝીને, સુલતાનને, ને કૅનિંગને જરા પણ રચતી નહોતી. પરિણામે બધા પક્ષ વચ્ચે કેટલીએક વાટાઘાટો પછી ઈ. સ. ૧૮૨૬ના જાન્યુઆરિ માસમાં સેન્ટ પિટર્સબર્ગ મુકામે એક કરાર કરવામાં આવ્યો, ને તેમાં સુલતાનના નામના અમલ નીચે ગ્રીસની સ્વતંત્રતા સ્વીકારવામાં આવી. પણ સુલતાને આ કરાર મંજુર રાખે નહિ. કૅનિંગે હવે લંડનના કરારથી કાંસને પણ પિતાના પક્ષમાં લીધું, જુલાઈ, ઈ. સ. ૧૮૨૭. સુલતાનના નૌકાસૈન્યને મિત્રરાજ્યના નૌકાસૈન્ય નેરિને (Navarino) પાસે હરાવ્યું, અકટોબર, ઈ. સ. ૧૮૨૭. પણ ઑગસ્ટમાં કેનિંગ મરી ગયો; વેલિંગ્ટનના હાથમાં રાજ્યનું સુકાન આવ્યું. તેણે કૅનિંગના ધોરણને ત્યાગ કર્યો. ઝાર નિકોલસે તર્કો સામે લડાઈ જાહેર કરી. સુલતાનનું લશ્કર હારી ગયું. પરિણામે રશિઆને કાળા સમુદ્રમાં ને તુર્કોને કેટલાક યુરોપીય પ્રદેશોમાં સારા લાભો મળ્યા અને ગ્રીસ સ્વતંત્ર થયું. પરદેશખાતામાં નવા ધોરણને સ્વીકાર–ઠેનિંગનું ધોરણ ઇંગ્લંડના પરરા સાથેના વ્યવહારના ઈતિહાસમાં ક્રાંતિકારક ગણાય છે. (૧) કેનિંગે યુરોપનાં રાજ્યના રાષ્ટ્રીય પક્ષોને દબાવવાના ધોરણ સામે ઇંગ્લંડની પ્રજાને કેળવી. (૨) પરિષદો મારફત યુરોપની પરિસ્થિતિને વિચાર કરવાની પ્રથાને પણ તેણે તેડી નાખી. (૩) તેણે કાંસને અમેરિકામાં અને સ્પેઈનમાં દરમ્યાન થતું અટકાવ્યું. (૪) કૅનિંગ તુર્કીની *The man Canning was a revolution in himself-seras. tIf France occupied Spain, was it necessary in order to avoid the consequences of that occupation, that we should blockade Cadiz ? No, I looked another way-I sought materials of compensation in another hemisphere. Contemplating Spain, such as our ancestors had known her, I resolved that if France had Spain, it should not be Spain with the Indies. 1 called the new world into existence to redress the balance of the old. કૅનિંગના ભાષણમાંથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪૫ યુરોપીય વગ સામે થયા, પણ તે જ સાથે રશિઆનું બળ વધે એ તે ઈચ્છતા નહોતા. આ બધા મુદ્દાએ ભવિષ્યમાં પામરસ્ટને, ડિઝરાઇલિએ અને ગ્લેંડસ્ટને પોતાની રાજ્યનીતિમાં સ્વીકાર્યા. (૫) પરદેશખાતાને વ્યવહાર કૅર્નિંગ પ્રજા સમક્ષ બેધડક મૂકતા. અત્યાર સુધી આ વિષયમાં પ્રજા કાંઈ પણ જાણી શકતી નહિ. વેલિંગ્ટનના કારભાર, ઇ. સ. ૧૮૨૮–૩૦.—કનિંગના મરણુ પછી ગાડરિચે (Goderich) થોડા વખત સુધી મુખ્ય પ્રધાનપણું કર્યું, પણ તેના સહકારીઓમાં મતભેદ થતાં તેણે રાજીનામું આપ્યું અને વેલિંગ્ટન કારભારી થયા, જાન્યુઆરિ, ઇ. સ. ૧૯૨૮. વેલિંગ્ટન પ્રમાણિક, બાહાશ, અને પ્રજાપ્રિય હતા; પણ જુદા જુદા પક્ષને મનાવવામાં તદ્દન અશક્ત હતા. પોતાના સહકારીઓના વિચારો ઉપર્ ધ્યાન આપવાનું તેને ગમતું નહિ, તેથી તેનેા કારભાર ઘણા નિષ્ફળ નીવડયા. ગ્રીક કિસ્સાને તેણે કેવા બગાડી નાખ્યા તે આપણે ઉપર જોઈ ગયા છીએ. પોર્ટુગલમાં પણ તેણે કૅનિંગના ધેારણના ત્યાગ કર્યો. રાજાની વતી રાજ્યનો કારભાર કરવા, રાજ્ય તરફ પેાતાનું કર્તવ્ય કરવું, એ સિવાય ખીજી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા તેને નહોતી. દેશમાં સુલેહને જરા પણ ભંગ થાય તે તેને તાબડતાખ દાખી દેવા જોઈ એ એમ એક ખરા સેનાપતિની માફક તે માનતા હતા. વેલિંગ્ટને રસલના મુત્સદા ઉપર ઇ. સ. ૧૮૨૮માં ટેસ્ટ અને કારપેારેશન ઍકટા રદ કર્યા. આ બાબતને ઇતિહાસ નીચે વધારે વિગતવાર આપ્યા છે. આયર્લૅડ અને કૅથૉલિકાને અપાએલી છૂટ.આયર્લેંડના કૅથાલિકાને રાજ્યતંત્રમાં જરા પણ પ્રવેશ મળી શકતા નહોતો. કૅથૉલિક સવાલ ઉપર પિટે ઇ. સ. ૧૮૦૧માં રાજીનામું આપ્યું ત્યારથી જુદા જુદા મુત્સદી તે બાબત પાર્લમેંટમાં જુદી જુદી વેળાએ મુત્સદા, ઠરાવેા, વગેરે લાવતા, પણ ધણા ખરા સભ્યા એ સવાલની વિરુદ્ધ હતા એટલે એમના પ્રયત્નો સફળ થતા નહિ. દરમ્યાન આયર્લેંડમાં સુલેહને ભંગ થશે એવી ધાસ્તી તે અંગ્રેજ મંત્રિમંડળને કાયમ રહેતી હતી અને તેથી તે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ દેશને કારભાર હંમેશાં કડક રાખવામાં આવતા. કૅથૉલિક લેકેની ફરિયાદ ઉપર વિશેષ ધ્યાન અપાય એ મુદ્દા ઉપર કેટલાએક આઈરિશેએ ઈ. સ. ૧૮૧૦માં ને ઈ. સ. ૧૮૧૪માં એક કૅથલિક કમિટિ-કન્વેન્શનનામનું મંડળ ઉભું કર્યું. પણ આઇરિશ સરકારે તે મંડળને દાબી દીધાં. ઈ. સ. ૧૮૨૩માં કોનેલ (O'Connell) નામના કેથલિક આગેવાને, “કેથોલિક એસોસિએશન” ઉભી કરી. એ મંડળ બધા કૅથલિક પાસેથી કર ઉઘરાવતું. દેશનું રાજ્યતંત્ર પણ તેના સભ્યો સંભાળે એ પ્રકારની તેની જના ઘડાવા લાગી. પાર્લમેંટના સભાસદ હંમેશાં આ મંડળની આજ્ઞા પ્રમાણે જ ચુંટાતા. ઇ. સ. ૧૮૨૮ના જુલાઈમાં કલૅર કાઉન્ટિ (Clare County)માં ફરી ચૂંટણી થઈ. કલૅન હાઉસ ઑવ્ કૉમન્સને પ્રોટેસ્ટંટ સભ્ય ફિટ્ઝજિલ્ડ હારી ગયે; કૉનેલ ચુંટાયે. પણ કૅથલિક હોવાથી હાઉસ ઓ કોમન્સમાં તે કાયદેસર બેસી શકે એમ નહોતું. મંત્રિમંડળની સ્થિતિ ઘણી કફોડી થઈ. કેથોલિક સામેના કાયદાઓ અથવા તે કોનેલની ચુંટણી, બેમાંથી એકને રદ કર્યા સિવાય બીજો ઉપાય નહતો. મંત્રિમંડળમાં પીસ પહેલાં કૅથલિક પક્ષનો વિરોધી હતું, પણ જ્યારે તેને દેશમાં સુલેહનો ભંગ થશે એમ લાગ્યું ત્યારે તે પણ સુધારકાના પક્ષમાં ભળે, ને કૅથલિક પ્રશ્ન ઉપર જ ફરી હાઉસ ત્ કૉમન્સમાં આવ્યું. એક વફાદાર ને બાહોશ સેનાપતિની માફક વેલિંગ્ટન પણ હવે એ જ મત ઉપર આવ્યો. રાજા પણ માંડમાંડ મનાઈ ગયે, કારણ કે જ્યારે મંત્રીઓએ રાજીનામું આપ્યું ત્યારે બીજા માણસેએ તેમની જવાબદારી લેવા ના પાડી. ઇ. સ. ૧૮૨૦ના માર્ચ માસમાં રાજ્યકારભારમાં દાખલ થવા માટે કૅથલિકે ઉપર જે જે અંકુશ હતા તે લગભગ બધા દૂર કરવામાં આવ્યા. માત્ર રાજા અથવા તે રાજાને પ્રતિનિધિ (Reg ent), ઈંગ્લડ ને આયર્લડને લૉર્ડ ચૅસેલર, અને આયર્લંડને લૉર્ડ લેફટનન્ટ, એટલા હોદાઓ કઈ કેથોલિક ભોગવી શકે નહિ, એટલે અપવાદ મૂકવામાં આવ્યો. કૅથોલિક એસોસિએશનને ગેરકાયદેસર કરવામાં આવી. વેલિંગ્ટને આઈરિશને આટલી છૂટ આપી પણ તે જ સાથે તેણે તેમને મતાધિકાર છીનવી લીધે; તેથી આયર્લંડના લેકે આ છૂટના Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ કાયદાથી ખીલકુલ ખુશ થયા નહિ. કૅથૉલિકા રાજ્યવહીવટમાં દાખલ થઈ શકયા; પણ આઇરિશ પ્રજાના મોટા ભાગ બ્રિટિશ ટાપુઓના જાહેર જીવનથી વિમુખ થઈ ગયા. પરિણામે એકૉનેલે ને તેના સહકારીએએ હવે અંગ્રેજ સામ્રાજ્યના એક પરિપૂર્ણ સંસ્થાન તરીકે, પણ નહિતર, રાજ્યકારભારમાં તે કાયદા કરવાની સત્તામાં આયર્લૅડ સ્વતંત્ર થાય, એવી હીલચાલ ઉપાડી લીધી. ઓગણસમી સદીમાં આઇરિશ પ્રશ્ને અનેક અંગ્રેજ મુત્સદ્દીઓને સુખે સુવા દીધા નહિ. જ્યૉર્જનું મરણ. ઇ. સ. ૧૮૩૦ના જીનની આખરમાં રાજા જ્યૉર્જ મરી ગયા. તેના ભાઈ ડયુક વ્ કૉરન્સ ચેાથા વિલિયમનું નામ ધારણ કરી હવે ગાદીએ આવ્યું. પ્રકરણ ૨૮ મું ચેાથા વિલિયમ, ઇ. સ. ૧૮૩૦–૩૭; લિબરલ પક્ષના વિજય. રાજા ચેાથે। વિલિયમ.—નવા રાજાને નૌકાખાતાને સારા અનુભવ હતા પણ રાજ્યના કારભારમાં તેણે કદી ધ્યાન આપ્યું નહતું; વળી બુદ્ધિમાં અને સંસ્કારામાં તે ચેાથા જ્યૉર્જ કરતાં ધણા ઉતરતા હતા. તેના વિચારે વ્હિગ હતા. તેના બાપ ત્રીજા જ્યૉર્જ જેવા તે સ્વચ્છંદી કે હઠીલા નહાતા; પણ તે ભલેા, ઉદાર, સહૃદય, સાદા, વફાદાર, અદલ ઈન્સારી, કર્તવ્યનિષ્ઠ, દયાળુ અને નિઃસ્વાર્થી હતા. આવા સદ્ગુણાને લીધે તે લાકપ્રિય થઈ શકયા. તેણે પોતાના અમલમાં પ્રજા સામે કે પ્રધાના સામે કદી ખટપટ કરી નહિ. જીની ટેરેિ સત્તાના અંત.— વિલિયમ ૪ થા વિલિયમ ગાદીએ આવ્યા ત્યારે જુના ટારિ પક્ષની સત્તાના દિવસેા ભરાઇ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ચૂક્યા હતા. ટેરિઓમાં બે પક્ષ હતાં (1) એલ્ડન અને એલેનબરે જેવા ટેરિઓ કોઈ પણ સુધારાની વિરુદ્ધ હતા. (૨) કૅનિંગના અનુયાયીઓ કૅથલિકો અને ડિસેંટરો સામેના કાયદાઓને રદ કરવા ઈચ્છતા હતા, પણ તેઓ પાર્લમેટના બંધારણમાં સુધારો કરવા ઈચ્છતા નહોતા. આ વખતે ટેરિ પક્ષમાં ખરી આગેવાની નહોતી; નહિતર બંનેને એક કરી ટેરિ સત્તાને પુનર્જીવન મળી શક્ત. ખરી રીતે, જુના ટેરિ પક્ષનું આયુષ્ય હવે પૂરું થઈ ગયું હતું. તે પક્ષના વિચારોમાં નવા સિદ્ધાંતનું બળ રેડવાની જરૂર હતી. તે બળ સામાન્ય પુરુષો આપી શકે જ નહિ. ચાળીસ વર્ષ પછી ડિઝરાઈલિએ આ નવું બળ સિંચ્યું ત્યાંસુધી તેઓ સત્તાથી વિમુખ રહ્યા. લિટનનું રાજીનામું –રોમન કૅથલિક અને ડિસેટરના ફડચાથી વેલિંગ્ટનનો કારભાર ઘણો અણમાનીતો થઈ ગયો. કાસમાં દસમો ચાર્લ્સ પદભ્રષ્ટ થયો અને લૂઈ ફિલિપિ (Louis Phillippe) ની આગેવાની નીચે નિયંત્રિત રાજસત્તાની સ્થાપના થઈ. બેજિમમાં પણ આ વખતે સ્વતંત્રતા માટે ચળવળો થતી હતી. મંત્રિમંડળે આ ચળવળને અને ઈગ્લેંડના સુધારકોની પ્રવૃત્તિઓને વખોડી કાઢી એટલું જ નહિ, પણ વેલિંગ્ટન તો એટલે સુધી બોલી ગયો કે બ્રિટિશ પાર્લમેંટનું બંધારણ બીજી બધી ધારાસભાઓના બંધારણમાં ઉત્તમ છે અને જ્યાં સુધી પિતે કારભારી હશે ત્યાં સુધી પાર્લમેટના સુધારાને સવાલ કદી પણ તે હાથમાં લેશે નહિ. દેશમાં હવે લોકો સુધારાને નામે તેફાને ચડ્યા. તેઓએ વેલિંગ્ટનની ગાડીના કાચ ફોડી નાખ્યા. છેવટે ઈ. સ. ૧૮૩૦ના નવેંબર માસમાં સેનાપતિએ કારભારું છોડી દીધું. તે જ સાથે ટેરિઓની સત્તાને અંત આવ્યો અને ઘણું વર્ષ સુધી સત્તાથી ભ્રષ્ટ રહેલા વિહગ મુત્સદ્દીઓને કારભાર શરૂ થશે. અલે ગ્રે (Earl Grey) અને ઈ. સ. ૧૮૩રને સુધારે, ઈ. સ. ૧૮૩૦-૩ર વિહગ મંત્રમંડળ–લિંટને રાજીનામું આપ્યું એટલે વિલિયમે વૃદ્ધ, અનુભવી, બાહોશ, પ્રમાણિક, અને ચુસ્ત હિગ વેલિંગ્ટનના ગુણદોષ એક સુંદર વાક્યમાં બતાવવામાં આવ્યા છે– The Duke had an intellectual contempt for social equals and a social contempt for intellectual equals. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ આગેવાન અર્લ ગ્રેને નવું મંત્રિમંડળ ઉભું કરવા હુકમ આપ્યા. ગ્રેના મંત્રિમંડળના સભ્યા લગભગ હિંગ હતા. તેમણે ઍડમ સ્મિથના અર્થશાસ્ત્ર પ્રમાણે વેપારને વિશેષ છૂટ આપી અને રાજ્યના ખર્ચમાં તથા કરેામાં ઘટાડા કો; પણ તેમના મુખ્ય વખત પાર્લમેંટના બંધારણમાં સુધારો કરવામાં ગયો. ઇ. સ. ૧૮૩રનું બિલ: કારણેા.—ઈંગ્લંડની પાલમેંટ સત્તરમા સૈકાનાં કાનુન મુજબ ચુંટાતી. તેના બંધારણમાં સુધારો કરવાની પ્રવૃત્તિ તો માત્ર ઇ. સ. ૧૭૬૦થી શરૂ થઈ હતી. ક્રાંસની ઉથલપાથલથી, નેપાલિઅન સામેના મહાવિગ્રહથી, ઔદ્યોગિક ક્રાંતિથી, અને મહાવિગ્રહનાં આર્થિક પરિણામોથી તે પ્રવૃત્તિને પાર્લમેંટ બહાર ધણું સારૂં પણ મળ્યું હતું, પણ પાર્લમેંટમાં એક પછી એક સુધારાની તમામ દરખાસ્તા ટારિએના વિરોધથી ઉડી જતી. કેટલાંએક ભાંગી ગએલા શહેરાને-જેવાં કે Old Sarum અને Gratton-rotten boroughs−ને પ્રતિનિધિએ મોકલવાના અધિકારા હતા અને ધણા કિસ્સાએમાં તે એવી જગ્યાએ માત્ર નામનીજ હતી. એકાદ એ માણસા હાઉસ વ્ કૉમન્સમાં બબ્બે પ્રતિનિધિએ મેકલી શકતા, ત્યારે માન્ચેસ્ટર, લીડ્ઝ, બર્મિંગહામ, જેવાં હજારોની વસતિવાળાં શહેરાને પ્રતિનિધિ મોકલવાનો જરા પણ હક નહોતા. દેશમાં વસતિ ને આઝાદી વધી હતી. પરગણાંએ (Counties)માં મતાધિકાર એકસરખા હતા; પણ શહેરામાં તે એકસરખા નહાતા જમીનના માલિક પેાતાની વતી હાઉસ ઑવ્ કૉમન્સમાં સભ્યો માકલતા. કેટલીક જગ્યાઓના વતનીઓ તા જેઓ વધારે પૈસા આપે તેમને હાઉસ વ્ કૉમન્સમાં પેાતાના તરફથી મોકલતા. મત આપનારાઓની સંખ્યા ૧૫,૦૦૦ જેટલી-પણ ઘણી એછી હતી. ચુંટણીનાં ખર્ચા ધણાં વધી ગયાં હતાં. એવા પ્રસંગેાએ ખુલ્લે છેગે લાંચરૂશવતા લેવાતા દેવાતી. આ ગંભીર ખામીઓને હવે એકદમ દૂર કરવાની જરૂર હતી. દેશમાં સુધારાને નામે હરહંમેશ તાક્ાના થતાં. યુરેાપના કેટલા "The country belongs to the Duke of Rutland, Lord Lonsdale, the Duke of Newcastle and about twenty other holders of boroughs. They are our masters." Sydney Smith in 1821. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ એક દેશોમાં પ્રજાઓને મતાધિકાર આપવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૩માં ફ્રાંસમાં પણ મધ્યમ વર્ગના લોકોને આગેવાનોએ જવાબદાર રાજ્યતંત્ર સ્થાપ્યું હતું. બેલ્જિઅમ હૈલંડથી સ્વતંત્ર થવાની હીલચાલ કરી રહ્યું હતું જો ઈગ્લેંડને વધારે આઝાદ અને સંતુષ્ટ કરવું હોય તે હાઉસ ઑવ્ કૉમન્સના બંધારણમાં સુધારો કર્યા સિવાય છૂટકે જ નહતો. સુધારકોમાં બે જાતના પક્ષ હતાઃ (૧) પહેલો પક્ષ વિહગ લેકોને હતા. તેઓ મધ્યમ વર્ગને મતને અધિકાર આપવા માગતા હતા, પણ તેથી આગળ જવા તેઓ ઈચ્છતા નહતા. (૨) બીજો પક્ષ રેડિકલ વર્ગને હતે. આ લોકોને મુખ્ય આગેવાન બ્રમ (Brougham) હતા. તેઓ એમ કહેતા કે દરેક પ્રજાજનને માતાધિકાર મળવો જોઈએ, ચુંટણી દર વર્ષે થવી જોઈએ, અને ચુંટણીનાં પરગણુઓ એકસરખાં હોવાં જોઈએ. આ બીજો પક્ષ હજુ બહુ બળવાન નહતા. તે પક્ષના અનુયાયીઓમાં લેખકે, ફિલસુફ, અર્થશાસ્ત્રીઓ, ને પરગજુઓ હતા. વિહગ આગેવાનો તેમની મદદથી પિતાના વિરોધીઓને ને રાજાને સુધારાના પક્ષમાં લાવી શક્યા અથવા તેમને ના પાડતાં અટકાવી શકયા. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અર્લ ) અને સુધારાના બિલો, ઈ. સ. ૧૮૨૮-૩ર – અર્લ ગ્રેએ સુધારા ઉપર ભલામણો કે સૂચનાઓ કરવા એક નાની સમિતિ નીમી. તેની સૂચનાઓમાં સ્ટેજ સુધારા વધારે કરવામાં આવ્યા. પછી ઈ. સ. ૧૮૩રના માર્ચમાં રસલે હાઉસ ઑવ્ કૉમન્સમાં પહેલું બિલ રજુ કર્યું પણ તેમાં મંત્રિમંડળ લગભગ હારી ગયું, તેથી પાર્લમેંટને રજા આપવામાં આવી. નવા હાઉસ ઑવ્ કોમન્સમાં બિહગ લેકોની બહુમતિ થઈ અલે ગ્રે ફરી મુખ્ય પ્રધાન થશે. બીજું બિલ હાઉસ ઑવું કૅમન્સમાંથી પસાર થયું, સપ્ટેબર, ઈ. સ. ૧૮૩૧. પણ હાઉસ ઑવ્ લૉર્ડ્ઝમાં તે ઉડી ગયું. રસલે હવે ત્રીજું બિલ દાખલ કર્યું. હાઉસ ઑવ્ ર્ફોમન્સમાં તે સહીસલામતીથી પસાર થયું; પણ અમીરે પાછા સામા થયા. મંત્રિમંડળે રાજાને નવા અમીર ઉમેરવાની સલાહ આપી. રાજાએ ના પાડી. મંત્રીઓએ રાજીનામું આપ્યું. વિલિયમે હવે વેલિંગ્ટન, વગેરે જુદા જુદા આગેવાનોને દાબી જોયા. પણ દેશમાં તે સુધારાને નામે તોફાને ઉપર Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ તેફાને થયાં કરતાં હતાં. કોઈ આગેવાને નવું મંત્રિમંડળ ઉભું કરવા હા પાડી નહિ. અલ ગ્રે પાછો મુખ્ય મંત્રી થયો. જે અમીરે પાછા સામા થાય તે જરૂર પડતી સંખ્યામાં નવા અમીર ઉમેરવા, એવું લિખિત વચન રાજા પાસેથી તેણે લીધું. જુન માસમાં સુધારાના બિલ ઉપર રાજાએ સહી આપી. લોકોને જે જોઈતું હતું તે મળ્યું, જુન, ઇ. સ. ૧૮૩૨. . ઈ. સ. ૧૮૩રના સુધારાને મુત્સદ્દો (Reform Bill of 1832).–હવે આપણે આ સુધારાના મુખ્ય મુદ્દાઓ તપાસીએ. બે હજારથી ઓછી વસતિવાળા પ૬ કસબાઓ (Boroughs)ને એકદમ મતના અધિકારથી બાતલ કરવામાં આવ્યા. ચાર હજારથી ઓછી વસતિવાળા ૩૦ કસબાઓમાં દરેકને બેને બદલે એક જ મત રહેવા દેવામાં આવ્યું. આ કૃત્યથી કુલ ૧૪૩ જગ્યાઓ ખાલી પડી. આ કુલ ૧૪૩ જગ્યાઓ નવાં ૪૪ શહેર, ૬૫ પરગણાઓ, ૨૧ કસબાઓ, ૮ સ્કૉલંડ ને ૫ આયર્લડ વચ્ચે વહેચી આપવામાં આવી. હાઉસ ઑવ્ કમન્સની કુલ સંખ્યા ૬૫૮ તે આગળ માફક કાયમ જ રાખવામાં આવી. કસબાઓમાં દસ પિંડનું વાર્ષિક ઘરભાડું આપનારાઓને ને પરગણુંઓમાં ૪૦ પિંડ આપનારાઓને તથા કેટલાએક ભાડુ વગેરેને પણ મત આપવાના અધિકારો મળ્યા. સ્કૉલંડમાં ને આયર્લંડમાં પણ ચગ્ય સુધારાઓ થયા. કુલ લગભગ સાડાચાર લાખ મતદારો ઉમેરાયા. પરિણામે ઇ. સ. ૧૮૩૨ના સુધારાઓથી મધ્યમ વર્ગના દુકાનદારોને, કારીગરોને, ને ખેડુતોને રાજ્યકારભારમાં પ્રતિનિધિત્વ મળ્યું. જુના અમરેની સત્તા એટલે અંશે ઓછી થઈ પણ ખેડુતોએ અમીના ફરમાન મુજબ જ મતના અધિકારનો ઉપયોગ કર્યો, એટલે અમીરની સત્તા એકદમ ઝાઝી ઓછી થઈ નહિ. મજુરોને આ અધિકાર આપવામાં આવ્યો નહિ તેથી તેઓને અસંતોષ દૂર થયો નહિ. કેટલાએક લેખકો ને રૅડિકલ પક્ષના માણસ, માનવ જાતને મતને અધિકાર જન્મસિદ્ધ છે એ મુદા ઉપર, વધારે ઉદાર સુધારાઓ માગતા હતા, તેઓ પણ ૧૮૩૨ના સુધારાથી નિરાશ થયા. આ લોકોએ હવે વિશેષ સુધારાઓ માટેની પ્રવૃત્તિઓ ઉપાડી * The bill, the whole bill, and nothing but the bill. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર લીધી. ઈ. સ. ૧૮૩રના સુધારાથી મધ્યમ વર્ગના આગેવાને તુરતમાં મુખ્ય પદ ઉપર આવી શક્યા નહિ ને ઇ. સ. ૧૮૬૭ સુધી તે રાજ્યકારભાર અમીરોના હાથમાં જ રહ્યો. પણ તે વખત પછી રાજ્યકારભારની ને પાર્લમેંટની આગેવાની મધ્યમ વર્ગના લોકોના શિર ઉપર આવી. હાઉસ, ઑવુ લૉઝની વગ ઓછી થઈ. પ્રજાકીય શાસન (Democracy) યુગ હવે શરૂ થયો. જુના હિગ પક્ષનું ને જુના ટોરિ પક્ષનું હવે રૂપાંતર થઈ ગયું. વિહગ પક્ષ “લિબરલ” પક્ષ કહેવાય; ટેરિ પક્ષ કન્ઝર્વેટિવ પક્ષ કહેવાય. આ રૂપાંતર વિષે વિશેષ આપણે આગળ ઉપર જોઈશું. લિબરલ પાલેમેંટ (1) અર્ધ ગ્રે, ઇ. સ. ૧૮૩૩-૩૪-હાઉસ ત્ કૅમન્સના બંધારણમાં સુધારો થયો એટલે તુરત જ જુની પાલેમેંટ બરખાસ્ત થઈ નવી ચૂંટણીમાં “લિબરલોની બહુમતિ થઈ ને તેમણે પિતાનાં વચને અનુસાર દેશના કારભારમાં અગત્યના સુધારાઓ કર્યા. આયર્લંડમાં રોમન કૅથલિક ખેડુત પ્રોટેસ્ટંટ જમીનદારને વીઘેટી ભરતા નહતા અને જુદાં જુદાં મંડળો સ્થાપી સરકારને ને વફાદાર લોકોને અસહ્ય કનડગત કરતા હતા; તેથી અર્લ ગ્રેએ ઘણા કડક કાયદાઓ કરી તેમને દાબી દીધા. લિબરલ પ્રધાનોએ અંગ્રેજ સંસ્થાનોમાં ગુલામીનો ધંધો બંધ કરા, ઈસ્ટ ઈન્ડિઆ કંપનિને નવો ચાર-પટ કરી આપી હિંદનો વેપાર પણ ખુલ્લો કર્યો ને હિંદને નવું રાજ્યતંત્ર આપ્યું, ઇંગ્લંડની બેંકની વ્યવસ્થામાં સુધારો કર્યો, પ્રાથમિક કેળવણીને માટે પહેલવહેલી જ સરકારી મદદ આપી, કારખાનામાં કામ કરતાં છોકરાંઓને માટે કામ કરવાના કલાકોમાં ઘટાડે કર્યો, ને આખા સામ્રાજ્યની અદાલતે ઉપર અપીલ સાંભળવા માટે પ્રિવિ કાઉંસિલની એક સમિતિને અદાલતમાં ફેરવી નાખી. પણ આઈરિશ ચર્ચના ઉત્પન્નના સવાલ ઉપર મંત્રિમંડળમાં મતભેદ થતાં અર્લ ગ્રેએ રાજીનામું આપ્યું, જુલાઈ ઈ. સ. ૧૮૩૪. (૨) લૉર્ડ મેલબોર્ન–અર્લ ગ્રે પછી લૉર્ડ મેલબર્ન-વિલિયમ લૅબમુખ્ય પ્રધાન થયો. તેણે ગ્રેના સહકારીઓએ હાથમાં લીધેલો ગરીબેને રાહત આપવાની પદ્ધતિના સુધારાને કાયદો (Poor Law) પસાર કરાવ્યો.એ કાયદાથી અશક્ત પણ ગરીબ માણસો મધ્યમ વર્ગનાં સશક્ત ને કમાતાં માણસો ઉપર Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ બોજારૂપ થતાં બંધ થયાં ને તેમને સ્થાનિક સંસ્થાઓમાંથી એગ્ય મદદ મળવી જોઈએ એમ નક્કી થયું. દરમ્યાન રાજાને મંત્રીઓની રાજ્યનીતિનાં કેટલાંક કૃત્યે માફક ન આવવાથી અને મેલબર્ન (Melbourne) ને પિતાના સહકારીઓના સહકાર વિના કારભાર કરે મુશ્કેલ લાગતાં તેણે રાજીનામું આપ્યું, નવેંબર, ઈ. સ. ૧૮૩૪. પીલ હવે મુખ્ય મંત્રી થયો. (૩) રોબર્ટ પીલ-કૉનઝર્વેટિવ પક્ષના સિદ્ધાંતે, ઈ. સ. ૧૮૭૫–મેલને રાજીનામું આપ્યું ત્યારે પીલ સિવાય બીજો કોઈ મુત્સદ્દી મુખ્ય મંત્રીનું કામ કરવા તૈયાર જણાયો નહિ. હાઉસ ઑવું કૅમન્સ ને પ્રજા “લિબરલ પક્ષનાં હતાં. પીલ પોતે કૌનઝર્વેટિવ હતો, તેથી લિબરલ બહુમતિ સિવાય રાજ્યકારભાર હાથમાં લેવો એ તેને માટે સલામત નહોતું. આ કારણથી પાર્લમેંટને રજા આપવામાં આવી. પીલે હવે નવા કઝર્વેટિવ પક્ષને રદીઓ બહાર પાડ્યો. તેમાં તેણે જણાવ્યું કે જુના ધોરણનો હું એકદમ નાશ કરવા માગતો નથી; નવા ધોરણને પણ હું તેની સાથે જ સ્વીકારું છું. રાજ્યતંત્રમાં યોગ્ય સુધારાઓ કરવા, રાજ્યતંત્રને સડેલો ભાગ દૂર કર, ઇ. સ. ૧૮૩૨ના કાયદાનું પાર્લમેંટનું બંધારણ દેશમાં દરેક રાજકીય પક્ષે સ્વીકારવું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ પ્રજામત પ્રમાણે કામ કરવું, ડિસેંટરને છૂટ આપવી, ખર્ચમાં ઘટાડે કરે, કાયદાઓને સુધારવા, ચર્ચના ઉત્પન્નને રાષ્ટ્રીય હિતમાં ખેંચવું, પણ રૅડિકલ પક્ષના વિચારો માન્ય ન કરવા, એ આ રદીઆનાં બીજાં મુખ્ય અંગો હતાં. ડિઝરાઇલિના વખત સુધી કોનઝર્વેટિવ પક્ષના રાજકીય સિદ્ધાંત આ રદીઓમાં આવી જાય છે. પીલની પાર્લમેંટમાં કન્ઝર્વેટિવો વધારે સંખ્યામાં હતા, પણ લિબરલો” “રૅડિકલો” અને આઈરિશોના એકત્ર બળ સામે તેઓ ટકી શકે એવી મોટી સંખ્યામાં નહેતા. એકનેલ પાર્લમેંટનો “રાજા” થઈ ગયું હતું, કારણકે આઈરિશ સભ્યોને અનુમોદન સિવાય કોઈ પણ અંગ્રેજ પ્રધાનમંડળ સત્તા ઉપર ઝાઝો વખત નભી શકે એ અશક્ય થઈ પડયું હતું. પીલને પણ એ જ કડવો અનુભવ થયો. આયર્લંડના ચર્ચના #તે Tamworth Manifesto કહેવાય છે. ૨૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉત્પન્નના ઉપયાગ સમસ્ત પ્રજાની કેળવણી માટે થવા જોઈએ એ પ્રશ્ન ઉપર પીનું મંત્રિમંડળ પાર્લમેંટમાં હારી ગયું, તેથી કરી મેલોાન · લિબરલ ” મંત્રિમંડળ સાથે મુખ્ય કારભારી થયેા. પણ પીલ* પ્રથમ પંક્તિના મુત્સદ્દી છે એમ હવે બધાને ખાત્રી થઈ. 66 (૪) લૉર્ડ મેલમાર્નનું મંત્રિમંડળ, ઇ. સ. ૧૮૩૫-૩૭.— મેલોર્ને ઇંગ્લંડની મ્યુનિસિપાલિટિને વધારે પ્રજાકીય બનાવી અને તેમના વહીવટને સુધાર્યાં, સપ્ટેંબર, ઇ. સ. ૧૮૩૫. ડિસેંટરા ચર્ચને જે કર (Tithes) ભરતા હતા તે મેલમાર્નને માફ કરવા હતા; તેને આયર્લેંડની મ્યુનિસિપાલિટિને પ્રજાકીય બનાવવી હતી; તેને તે દેશના ગરીબેને માટે તે ત્યાંના કૅથૉલિકા જે મહેસુલ પ્રોટેસ્ટંટ ચર્ચને ભરતા હતા તે સંબંધી પણ યોગ્ય કાયદા કરવા હતા, અને મતદારો વધારવા હતા. પણ આ દરેક બાબતમાં અમીરે સામે થયા; ઉપરાંત, હાઉસ વ્ કામન્સમાં “ડિકલા”, આકાનેલ અને તેના મિત્રા મંત્રીઓની સામે થતા હતા. ઇ. સ. ૧૮૩૭ના જીનની ૨૦મી તારીખે રાજા વિલિયમ મરી ગયા એટલે મેલબોર્નના ખીજા કારભારનો પણ અંત આવ્યા. વિલિયમ પછી તેના ભાઈ ડયુક વ્ કેન્ટની કુંવરી વિકટારિઆ ગાદીએ આવી. ઈંગ્લેંડ ને ચુરોપ, ઇ. સ. ૧૮૩૦–૩૭. પામરસ્ટન (Palmerston). લૉર્ડ પામર્સ્ટનો પરદેશખાતાને વહીવટ. વાઈકાઉન્ટ પામસ્ટન—ચેાથા વિલિયમના વખતના આંતર કારભારેાની વિગત આપણે ઉપર જોઈ ગયા. આ વિભાગમાં આપણે હવે તેના વખતમાં યુરોપ અને ઈંગ્લંડ વચ્ચેના પરસ્પર સંબંધ કેવા હતા તે જોઈ એ. વિલિયમના અમલમાં પરદેશખાતાના વહીવટ લૉર્ડ પામરસ્ટનના હાથમાં હતા. હેરિ જ્હૉન ટેંપલ અથવા વાઈકાઉન્ટ પામરસ્ટન ઇ. સ. ૧૭૮૪માં જન્મ્યા હતા. તે ઇ. સ. ૧૮૦૭માં સભ્ય તરીકે પાર્લમેંટમાં *ચ મુત્સદ્દી ને લેખક ગિઝા (Guizot)એ આ વખતે જણાવ્યું કેઃ— Peel has proved himself the most liberal of conservatives, the most conservative of liberals, and the most capable man of in both parties. Page #367 -------------------------------------------------------------------------- ________________ રૂપપ દાખલ થયા. તેણે નૌકાખાતાના ખાર્ડના સભ્ય તરીકે (૪. સ. ૧૮૦૮માં), લડાઈખાતાના નાયબ મંત્રી તરીકે (ઇ. સ. ૧૮૦૯–૨૮), અને પરદેશખાતાના મંત્રી તરીકે (ઇ. સ. ૧૮૩૧-૪૧) કામ કર્યું હતું. પામરસ્ટન બાહેાશ વક્તા હતા. ઈ. સ. ૧૮૬૫ સુધી તે ઈંગ્લેંડના એક આગેવાન મુત્સદ્દી તરીકે રહ્યો. આદું તે આપણે તેણે ચેાથા વિલિયમના વખતમાં ઇંગ્લેંડનું પરદેશખાતું કેવી રીતે સાચવ્યું તે જોઇશું. (૧) સ્વતંત્ર એજિમ, ઇ. સ. ૧૮૩૦–૩૩.—ઇ. સ. ૧૮૧૫માં વિએનાના તહથી હૉલંડ અને એલ્શિઅમને ઑરેંજના વંશજ નીચે મૂકવામાં આવ્યાં હતાં; પણ બેલ્જિઅન લોકોને સ્વતંત્રતા જોઇતી હતી, કારણકે તેઓ ધર્મ, વલણે અને સંસ્કારે ઉત્તરના લોકોથી તદ્દન જુદા જ હતા. વેપારઉદ્યોગમાં પણ બંને લાકા વચ્ચે હરીફાઇ ચાલતી હતી. ડચ લોકેા બેલ્જિઅને ઉપર જુલમ કરતા હતા. ઇ. સ. ૧૮૩૦ના ઑગસ્ટમાં એલ્શિઅનેાએ બળવા ઉડાવ્યા. હૉલંડના રાજાએ મિત્રરાજ્યાની મદ માગી. ક્રાંસમાં આ વખતે લૂઇ ફિલિપિને રાજા બનાવવામાં આવ્યો. પામરસ્ટન આ વખતે પરદેશખાતાને મંત્રી હતા. તેને ક્રાંસના ર લાગ્યો. ફ્રેંચે તે ખેલ્શિઅનના રાષ્ટ્રીય પક્ષના આગેવાને હંમેશાં મૈત્રીવી રહેતા. એ કારણથી તેણે ખેલ્શિઅમના રાષ્ટ્રીય આગેવાનેને પક્ષ લીધો. લંડન મુકામે યુરોપના રાજ્યાએ એલ્શિઅમની સ્વતંત્રતા સ્વીકારી. એક નાના જર્મન રાજ્ય-સસ કાબર્ગ ( Saxe–Courg ) તે રાજા લિએપેલ્ડ યુરોપની સંમતિથી આ નવા રાજ્યની ગાદીષે આવ્યા; ડચ ને ફ્રેંચ લશ્કરો તે દેશ ખાલી કરી ગયાં, ને યુરોપમાં સુલંહ જળવાઈ રહી, ઇ. સ. ૧૮૩૦-૩૩. (૨) પાર્ટુગલ.—બ્રાઝિલના રાજા ડૅાન પેડ્રો (Don Pedro ) ઇ. સ. ૧૮૩૧માં ઈંગ્લંડ આવ્યા. પુત્રી મેરાયાને મદદ કરવા તે ભાઈ મિગ્યુએલ (Miguel) તે દાખી દેવા તેણે અંગ્રેજ સરકારની મદદ માગી. પામરસ્ટને તે મ આપી એટલું જ નહિ, પણ ક્રાંસને પણ તેણે પોતાના પક્ષમાં લીધું. પરિણામે પેડ્રો પોર્ટુગલમાં દાખલ થયા, મિગ્યુએલ હારી ગયા, મેરાયા પોર્ટુગલની રાણી થઈ, અને દેશમાં અનિયંત્રિત રાજ્યસત્તા (Absolutism)ના અંત આવ્યો, ઇ. સ. ૧૮૩૨-૩૩. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ (૩) સ્પેઇન–ઈ. સ. ૧૮૩૩ના સપ્ટેમ્બરમાં પેઈનને રાજા સાતમો ફર્ડિનન્સ મરી ગયો, તેથી ગાદી માટે તકરાર થઈ પહેલો, ઉમેદવાર મહંમ રાજાને ભાઈ ડૉન કાર્લા (Don Carlo) હતા. બીજી ઉમેદવારી મહેમ રાજાની સગીર કુંવરી ઈસાબેલા (Isabelln)ની હતી. ઈસાબેલાને તેની જુવાન મા ક્રિસ્ટિના (Christina) અને “લિબરલ” પક્ષની મદદ હતી, તેથી પામરસ્ટને પણ તેમને પક્ષ કર્યો. તેણે ઇ. સ. ૧૮૩૪ના એપ્રિલમાં કાંસ, ઈંગ્લેડ, પોર્ટુગલ અને સ્પેઇન વચ્ચે ચતુષ્પક્ષી કરાર કર્યો. પરિણામે કાર્યો પેઈન છેડી ગે. અને મિથ્થુએલ પોર્ટુગલ છોડી ગયે. ચતુષ્પક્ષી કરારથી ઑસ્ટ્રિઆ, રશિઆ ને પ્રશિઆની વગ પશ્ચિમ યુરોપમાં ઘટી. (૪) તુક, રશિઆ. ને પલંડ–આપણે વેલિંગ્ટનના કારભારમાં જોયું હતું કે તેણે કૅનિંગના ધોરણને ત્યાગ કરી રશિઆને તુર્કીમાં વધારે વગવાળું થવા દીધું હતું. ઇ. સ. ૧૮૩૧માં ઇજિપ્તના સુબા મહમદઅલીએ પિતાના પુત્ર ઈબ્રાહીમ પાશા માટે સુલતાન પાસે મારિઆના ટાપુઓના નુકસાનના બદલામાં સિરિઆની માગણી કરી. સુલતાને ના પાડી એટલે ઈબ્રાહીમે સિરિઆ જીતી લીધું, અને તે ઠેઠ રાજધાની ઈસ્તંબૂલ સુધી ચાલ્યો ગયો. તુર્કીએ હવે યુરોપના રાજ્યની મદદ માગી. કાંસ ને ઈગ્લડ બેજિઅન સવાલમાં રોકાયાં હતાં; તેથી માત્ર રશિઆએ જ મદદ આપી. પણ ઝારને ઈસ્તંબૂલ મુકામે જોરાવર જેઈને યુરેપનાં રાજ્ય ચમક્યાં. તેઓ હવે વચ્ચે આવ્યાં અને સુલતાન પાસેથી ઈબ્રાહીમ પાશાને સિરિઆ અપાવ્યું. સુલતાને એ સલાહ તે માની, પણ તે જ સાથે ઇ. સ. ૧૮૩૩ના જુલાઈમાં તેણે ઝાર સાથે કરાર કર્યો ને રશિઆને ઘણું સારા લાભો આપ્યા. તુર્કી રશિઆનું લગભગ રક્ષિત રાજ્ય બની ગયું. પામરસ્ટન ગભરાયે. તેણે ઘણા વાંધાઓ ઉઠાવ્યા, પણ તેમાં તે ફાવી શક્યો નહિ. રશિઆની રાજ્યનીતિ બાબત હવેથી તેના મનમાં ચોક્કસ શક પેસી ગયે. આનું પરિણામ આપણે આગળ ઉપર જોઈશું. ઈ. સ. ૧૮૩૦માં પલંડ રશિઆ સામે થયું કે તેણે પિતાની સ્વતંત્રતા જાહેર કરી. કાંસની સરકારે જાહેર કર્યું કે જે ઈગ્લેંડ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ દરમ્યાન થાય તે પોતે પિલ લેકેને ખુશીથી મદદ કરશે. પણ પામરસ્ટને ના પાડી. હવે રશિઆના ઝારે પલંડના બળવાને દાબી દીધો ને તે દેશને જે કાંઈ પ્રજાકીય રાજ્યતંત્ર આપ્યું હતું તે પાછું ખેંચી લીધું. પામરસ્ટને આ કૃત્ય સામે વાંધો લીધો, પણ ઝાર તે વાંધા તરફ તદન બેદરકાર રહ્યો. ઝારે આ વખતે ઑસ્ટ્રિ અને પ્રશિઆ સાથેના આગલા કરારો તાજા કર્યા. ઈગ્લેંડે પશ્ચિમ યુરોપમાં કાંસની જોહુકમી રાજ્યનીતિ સામે આવી રીતે બીજી ને એકદમ વિરુદ્ધ રાજ્યનીતિ ઉભી કરી. પામરસ્ટનની રાજ્યનીતિનાં સૂત્રો નીચે પ્રમાણે કહી શકાય: (૧) યુરોપમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું; (૨) બેલિજામ, હૉલંડ અને પેઈનમાં કાંસની સત્તા વધે નહિ એ જોવું; (૩) રશિઆને તુર્કી તરફ વધવા દેવું નહિ; (૪) Holy Alliance-હોલિ ઍલાયન્સનાં રાજ્યને યુરોપમાં દરમ્યાન થવા દેવા નહિ; (૫) ઈગ્લડે યુરેપિઅન રાજ્યમંડળ (Concert of Powers) માંથી ખસી જવું. હિંદુસ્તાન, ઈ. સ. ૧૮૧૬–૩૭–આ વખત દરમ્યાન હેસ્ટિંગ્સ ગુર્માઓ પાસેથી ગઢવાલ, કમાઉન, વગેરે પ્રાંતો મેળવ્યા, ઇ. સ. ૧૮૧૬; અને મરાઠાઓને હરાવી મહારાષ્ટ્ર તથા મધ્ય હિંદમાં કેટલાક મુલકો મેળવ્યા. તેણે રજપુત રાજ્યોને રક્ષિત રાજ્ય બનાવ્યાં ને પિંઢારાઓને નાશ કર્યો, ઈ. સ. ૧૮૧૭-૧૮. ઍમ્ફર્ટે બ્રહ્મી રાજા પાસેથી આસામ, આરાસ્કાન ને તિનાસરિમના પ્રાંત લીધા, ઈ. સ. ૧૮૨૬. લૉર્ડ વિલિયમ બૅટેકે રણજિત સિંહ (શીખ મહારાજા), સિંધના અમરે ને ભાવલપુરના નવાબ સાથે રશિઆ સામે મિત્રતા કરી અને કુર્ગ, તથા કાચાર વગેરે કેટલાંક નાનાં રાજ્યોને કંપનિના મુલકમાં ભેળવી દીધાં. પંજાબ સિવાય આખો હિંદુસ્તાન હવે અંગ્રેજોના કબજામાં આવી ગયો ને ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ તે બધા પ્રદેશમાં સાર્વભૌમ સત્તા થઈ એ જ વખતે દેશના તમામ ભાગોમાં બ્રિટિશ સૂત્રો ઉપર રાજ્યવ્યવસ્થાની ઘટના કરવામાં આવતી હતી. આ ફેરફારનું સવિસ્તર વર્ણન અહિં આપવાની જરૂર નથી. *વિગતવાર ઇતિહાસ માટે આ જ લેખકનો “હિદનો શાળોપયોગી ઈિતિહાસ ” જો. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કી ખંડ પાંચમો. વિક્ટોરિઆને યુગ પ્રકરણ ૨૯મું મહારાણી વિકટોરિઆ, (૧) જાના અમીરેનો કારભાર મેલબોર્ન, પીલ, રસલ, પામરસ્ટન, ઈ. સ. ૧૮૩૭–પર. મહારાણી વિકટેરિઆ–મહારાણી વિકટેરિઆ ત્રીજા જ્યોર્જના ચોથા પુત્ર એડવર્ડ ઑગસ્ટસ અથવા ડયુક ઑવ્ કેન્ટની પુત્રી થતી હતી. તેને જન્મ ઇ. સ. ૧૮૧૮ના મેની ૨૪મી તારીખે થયા હતા. ડયુક ઑવું કેન્ટ ઈ. સ. ૧૮૨૦માં મરી ગ, તેથી વિકટેરિઆએ કેળવણી માની દેખરેખ નીચે લીધી હતી. એ બાઈ જર્મન રાજપુત્રી હતી. કુંવરી વિકટોરિઆ બ્રિટિશ મહારાજ્યની ગાદીની વારસ છે એમ માએ તે આઠ વર્ષની થઈ ત્યાં સુધી તે બીલકુલ તેને કાને પણ પડવા દીધું નહોતું. પ્રથમથી જ વિટરિઆ પિતાની ગંભીર જવાબદારીઓ સમજી શકતી. રાણીનું જીવન સાદું, નિયમિત, અને કરકસરી હતું. તે મહારાણી વિકટોરિઆ પિતે સુશિક્ષિત, ઉદાર, માયાળુ, સમજુ, કર્તવ્યનિષ્ઠ, ભલી, પ્રજાવત્સલ, અને સામ્રાજ્યના અભિમાનથી ભરેલી હતી. ઈગ્લેંડના ઈતિહાસમાં કોઈ રાજ્યક્તએ તેના જેટલું લાંબે અમલ કર્યો નથી. તેના અમલમાં ઈંગ્લેંડ સમૃદ્ધિ ને સત્તાના શિખરે પહોંચી શક્યું. ઈ. સ. ૧૮૪૦ના ફેબ્રુઆરિમાં વિકટેરિઆ એક જર્મન રાજકુમાર ને પિતાના મામાના દીકરા, પ્રિન્સ આલ્બર્ટને પરણી. પ્રિન્સ આલ્બર્ટ પણ ઉદાર, સમજુ અને બાહોશ રાજપુરુષ હતું. તેની સલાહ રાણીને ઘણી કીમતી થઈ પડી. આલ્બર્ટ ઈગ્લેંડના રાજ્યતંત્રમાં કદી દરમ્યાન થતા નહિ. તે સાહિત્ય, વિજ્ઞાન, મારક છે. * LIF GTE : Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ અને પંડિતેા ઉપર પ્રીતિ ધરાવતા, તે ગરીમાને મદદ કરવામાં તે આગેવાન હતા. પણ તેનામાં વિશેષ પડતી ગંભીરતા હોવાથી અંગ્રેજો તેને બરાબર ઓળખી શકતા નહિ. પ્રિન્સ આલ્બર્ટ ઇ. સ. ૧૮૬૧ની આખરમાં મરી ગયા. રાણી વિકટારિઆ ઘણી ખિન્ન થઈ ગઈ. વીસ વર્ષ સુધી તેને શાક ગયા નહિ; સમાજમાં હરવું ફરવું તેણે હવે બંધ કર્યું; પ્રિન્સના મરણથી રાજ્યકારભારની બાબતમાં તે હવે એકલી થઈ ગઈ. લૉર્ડ મેલખાર્નના કારભાર, ઇ. સ.;૧૮૨૭–૪૧.--વિકટારિઆ જ્યારે ઈંગ્લંડની રાણી થઈ ત્યારે લૉર્ડ મેલમાર્ન મુખ્ય પ્રધાન હતા. રાણી પોતે બાળક અને બિનઅનુભવી હોવાથી કારભારીઓમાં ફેરફાર થયા નહિ. મેલોાર્ન અનુભવી મુત્સદ્દી હતા. તેણે જુવાન રાણીને રાજ્યકારભારની હકીકતને સારો અનુભવ આપ્યા, અને દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિમાં જે ક્રાંતિકારક પરિવર્તન થયું હતું તેને સાચો ખ્યાલ આપી છેલ્લા ત્રણ રાજાઓના અમલ દરમ્યાન તાજની વગ તથા ઈજ્જત જે ઘટી ગયાં હતાં તે વધાર્યાં. મેલમેાનેં પેની પેસ્ટેજ દાખલ કર્યું, તે પાર્લમેંટના કામકાજને બહાર પાડવાની છૂટ આપી. કૅનેડામાં જવાબદાર રાજ્યતંત્ર; લૉર્ડ ડરહામના રિપોર્ટ, ઇ. સ. ૧૮૩૭–૪૦.—ઉત્તર કૅનેડામાં અંગ્રેજો વસતા; દક્ષિણ કૅનેડામાં ફ્રેંચા વસતા. બંને પ્રાંતેના રાજ્યવહીવટ ઈંગ્લેંડના નીમેલા ગવર્નરે પોતે નીમેલી કાઉંસિલેાની મદદથી ચલાવતા. દરેકમાં પ્રજાના પ્રતિનિધિઓની એકસભા તે બીજી ગવર્નરે નીમેલી સભા ધારા ધડતી. આ રાજ્યતંત્રમાં પ્રજાને કાંઈ સત્તા નહેાતી. ઇ. સ. ૧૮૩૭ની સાલથી કૅનેડાની પ્રજામાં અસંતોષ વ્યાપી રહ્યો હતા. ફ્રેંચ લોકોના આગેવાન પેપિને (Papineau)ને સ્વતંત્રતા જોઈતી હતી. ગવર્નરે પણ કડક સ્વભાવના આવ્યા. પરિણામે સંસ્થાનમાં બળવા થયા. ઇ. સ. ૧૮૩૮માં મેલમેને લૉર્ડ ડરહામને ગવર્નર જનરલ તરીકે માકલ્યું. તે કડક મિજાજી તે ક્રોધી હતા પણ તેના રાજકીય વિચાર। રૅડિકલ” હતા. તેથી તેના આવ્યા કેડે કૅનેડાનું ખંડ શાંત થયું નહિ, પણ તેણે પોતે તે સંસ્થાનની સામાન્ય પરિસ્થિતિ વિષે એક બહુ અગત્યનું નિવેદન અંગ્રેજ સરકારને રજુ કર્યું. એ નિવેદનના મુખ્ય સિદ્ધાંતા મેલાર્નના મંત્રિમંડળે સ્વીકાર્યાં. અંતે પ્રાંતેાને એક કરવામાં આવ્યા; Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ લેાકેાને ધારા ધડવાના અગત્યના હક આપવામાં આવ્યા; ઉપરાંત કારભાર . લોકાને જવાબદાર રહે એવું સૂત્ર સ્વીકારવામાં આવ્યું. ક્રમેક્રમે આ સૂત્રો પ્રમાણે બધાં અંગ્રેજ સંસ્થાનાને વહીવટ ધડવામાં આવ્યા. કૅનેડાના લોકો હજી સુધી અંગ્રેજ સામ્રાજ્યની બહાર નીકળ્યા નથી. તુર્કી, પામરચ્ચન ને પરદેશખાતું, ઇ. સ. ૧૮૩૭-૪ર.— સ્પેઈન, પોર્ટુગલ અને તુર્કીનાં પ્રકરણમાં પામરસ્ટને કેવું વલણ લીધું હતું તે આપણે ઉપર જોઈ ગયા છીએ. ઇ. સ. ૧૮૩૯માં મહમદ અલીએ ફરી સુલતાનના લશ્કરને હરાવ્યું. ફ્રાંસના લૂઈ ફિલિપિ મહમદ અલીને મદદ કરતા હતા. રશિઆ કાળા સમુદ્રમાં બળવાન થાય, કે ક્રાંસ ઇજિપ્તમાં ને સિરિઆમાં બળવાન થાય તે ઈંગ્લેંડના હિત વિરુદ્ધ હતું; તેથી પામરસ્ટને રશિ, ઑસ્ટ્રિ અને પ્રશિઆ સાથે લંડન મુકામે કરાર કર્યો, જુલાઈ, ઇ. સ. ૧૮૪૦. એ કરારથી તુર્કીને રક્ષણ મળ્યું, મહમદ અલીને હારીને સિરિઆમાંથી જવું પડયું, અને ક્રાંસ એકલું પડી ગયું. લૂઈ કિલિપિને આ કરાર માફક આબ્યા નહિ. પામરસ્ટન તા ફ્રાંસ સાથે લડવા પણ તૈયાર હતા. લૂઈ એ આવી તૈયારી જોઈ ત્યારે તેણે તુરત નમતું આપ્યું. લંડનના બીજા કરારમાં ફ્રાંસ પણ ભળ્યું, જુલાઈ, ઇ. સ. ૧૮૪૧. તુર્કીને સિરિઆ તે અરબસ્તાન પાછાં મળ્યાં; મહમદ અલીએ સુલતાનની હકુમત કબૂલ કરી; ઇ. સ. ૧૮૩૩માં રશિઆને આપેલા ખાસ લાભા હવે સુલતાને પાછા ખેંચી લીધા. અફઘાનિસ્તાન.—પામરસ્ટનના પરદેશખાતાના કારભાર દરમ્યાન હિંદના ગવર્નર જનરલે અધ્ધાનિસ્તાન સામે પણ લડાઈ જાહેર કરી. એમાં રશિઅને પાછું પાડવાનો પામરસ્ટનનો હેતુ હતો, ઇ. સ. ૧૮૩૮-૪ર. ચીન.—ચીનની સરકારે ઇ. સ. ૧૮૩૭માં હિંદના અીણની આયાતને બંધ કરી એટલે પામરસ્ટને લડાઈ જાહેર કરી. ચીનાઓ હારી ગયા. ઇ. સ. ૧૮૪૨ના નાર્કિંગના કરારથી ચીનની સરકારે હોંગકોંગના ટાપુ અંગ્રેજોને સ્વાધીન કર્યો, કૅન્ટેન્શન, એમાય, શાંગહાય, અને બીજાં એ અંદરાને વેપાર અંગ્રેજોને સોંપ્યા, તે ઉપરાંત મોટા દંડ ભર્યાં. અલબત, આ બંને વિગ્રહેા ગેરવ્યાજબી હતા. બીજું, અફધાનિસ્તાન અને ચીન સાથે કરારા થયા તે વખતે મેલાને નહિ પણ સર રૉબર્ટ પીલ મુખ્ય કારભારી હતેા એ ખાસ યાદ રાખવાની જરૂર છે, જો કે બંને વિગ્રહેાની જવાબદારી પામરસ્ટનને શિર જ હતી. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ચાર્ટિસ્ટે–ઈ. સ. ૧૮કરના સુધારાઓથી રેડિકલેને અને મજુરને સંતોષ મળે નહોતે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. તેઓએ પિતાનાં જુદાં જુદાં મંડળો સ્થાપ્યાં હતાં. મજુરોનાં મંડળે ધીમે ધીમે વિશેષ અગત્યમાં આવતાં જતાં હતાં. ઈ. સ. ૧૮૩૮ના મે માસમાં તેમણે પિતાને રદી બહાર પાડો ને છ બાબતે પાર્લમેટ પાસે માગી:વાર્ષિક પાર્લમેંટ; દરેક માણસને મત આપવાનો અધિકાર ખાનગી મત આપવાનો હક (Vote by ballot); પાર્લમેંટના સભ્યો માટે રીતસર વેતન; પાર્લમેટના સભ્ય થવા માટે માલધારી હોવાના ધોરણને ત્યાગ; અને ચુંટણી માટે એક સરખા પરગણાઓ (Electoral Districts). આ મુદાઓ કાંઈ નવીન નહોતા. ઇ. સ. ૧૭૮૦માં પણ તેવી માગણીઓ કરવામાં આવી હતી અને ચાર્લ્સ ફૉકસ જેવા “લિબરલ” આગેવાનોની તેમને અનુમતિ હતી. પણ મેલબોર્ન ને રસલ જેવા “લિબરલ” આગેવાનો હમણું હમણાં એમ જાહેર કરતા હતા કે ઈ. સ. ૧૮૩રને સુધારે છેવટને સુધારો ગણવો જોઈએ અને “લિબરલો” તેથી વધારે હક પ્રજાને આપી શકશે નહિ. આવા વિચારો જાહેર થયા તેથી મજુરને ઘણો અસંતોષ થયો ને તેમણે પણ પોતાના મુખ્ય મુદ્દાઓ જાહેર કર્યા. આ પ્રવૃત્તિના આગેવાને (Chartists) કહેવાય છે, કારણ કે તે મુદ્દાઓ માનવ જાતિના હકપત્ર (Chart) સમાન છે એમ તેઓ માનતા હતા. આ વખતે ઈગ્લંડમાં ઠામઠામ સુલેહનો ભંગ થયો. પ્રધાનોએ બંડખેરેને દાબી દીધા, પણ ચાર્ટિસ્ટ પ્રવૃત્તિઓ કાંઈ નરમ પડી નહિ. તેમના તમામ મુદ્દાઓ ધીમે ધીમે અંગ્રેજ સરકારે સ્વીકાર્યા. અત્યારે મજુરપક્ષ અથવા કામ(ગા)દાર પક્ષ પ્રજામાં અને પાર્લમેંટમાં ઘણો જ બળવાન છે. | મેલબોર્નનું રાજીનામું, ઑગસ્ટ, ઈ. સ. ૧૮૪૧–આયર્લના સવાલો ઉપર અને જામકાના સંસ્થાનના રાજ્યવહીવટના સવાલ ઉપર મેલબેર્ન પાર્લમેટમાં હારી ગયે, તેથી ઈ. સ. ૧૮૩૦ના એપ્રિલ માસમાં તેણે રાજીનામું આપ્યું. રાણીએ તેની જ સલાહથી પીલને મુખ્ય પ્રધાન બનાવ્યો. પણ પીલે રાણીના ખાનગી ખાતામાંથી “લિબરલ” મુત્સદીઓની સ્ત્રીઓને રજા આપવાની માગણી કરી. રાણુને તે વાત ગમી નહિ, તેથી Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પીલે મુખ્ય મંત્રી થવા ના પાડી. મેલોર્ન પાછા સત્તા ઉપર આવ્યા ઇ. સ. ૧૮૪૧ના ઑગસ્ટ માસમાં તેણે રાજીનામું આપ્યું. પીલ હવે ક્રી મુખ્ય મંત્રી થયા. રાણીને મેલબોર્નના ઘણા ભરાસા હતા. તેને તે એક મુરબ્બી મિત્ર લેખતી. સર રામ` પીલ.—પીલનો જન્મ ઇ. સ. ૧૭૮૮ના ફેબ્રુઆરિ માસમાં લેંકેશાયરમાં થયા હતા. તેને બાપ સર રૉબર્ટ પીલ એક ગરીબ માણસમાંથી કાપડના વેપારથી મોટા ધનાઢય વેપારી થઈ શકયા હતા, તે પહેલેથી તે પિટના ટારિ કારભારને પક્ષપાતી હતેા. તેણે નાણાંના વિષય ઉપર અને કારખાનાંઓના વહીવટ ઉપર અગત્યનું સાહિત્ય બહાર પાડયું હતું. મુખ્ય પ્રધાન પીત્ર તેને પુત્ર થાય. ઇ. સ. ૧૮૦૯માં તે પહેલી વાર હાઉસ ઑવ્ કામન્સમાં દાખલ થયો. બાપની માફક તે પણ પિટના અનુયાયીઓની સાથે રહ્યો. પર્સિવલે પીલને સંસ્થાનેાના નાયબ દિવાનની જગ્યા આપી; લિપ્લે તેને આયર્લેંડના ચીફ સેક્રેટરિ બનાવ્યો, ઇ. સ. ૧૮૧૨-૧૯. ઇ. સ. ૧૮૧૯માં Bullion Committe—નાણાંના વિષયની સમિતિનું પ્રમુખપદ પીલને મળ્યું. સમિતિના કામકાજમાં પીલે પેાતાના જ્ઞાનનો અને અનુભવને સારા લાભ આપ્યા. નાણાંને લગતા કાયદામાં જે સુધારાએ કરવામાં આવ્યા તેમાં પીલની સુચનાએ ઉપર ખાસ ધ્યાન અપાયું. ત્યાર પછી તેણે સ્વદેશ ખાતાના સેક્રેટરિનું કામ કર્યું, ઇ સ. ૧૮૨૧-૨૭, તે ઈંગ્લેંડના કાયદામાં અને પોલિસખાતામાં ઘણા અગત્યના સુધારા કર્યાં. વેલિંગ્ટન જ્યારે મુખ્ય મંત્રી થયા ત્યારે પીલે ફરી સ્વદેશખાતું હાથમાં લીધું. હવે તેને ચાક્કસ ખાત્રી થઈ ગઈ કે કૅથાલિકાને પાર્લમેંટમાં બેસવા દીધા સિવાય બીજો ઈલાજ નથી. પોતાના જીવનભરના સિદ્ધાંતાના રાજ્યહિત ખાતર તેણે ત્યાગ કર્યો અને ઇ. સ. ૧૮૨૯માં કૅથૉલિક બિલ પસાર કરાવ્યું. કૅથૉલિક સવાલ ઉપર તે પીલે નમતું આપ્યું; પણ પાર્લમેંટના સુધારાના વિષય ઉપર તે હજી જુના વિચારો ધરાવતા હતા. તેથી ઇ. સ. ૧૮૩૦માં વેલિંગ્ટન સાથે તેણે પણ રાજીનામું આપ્યું. ઇ. સ. ૧૮૩૨માં હાઉસ ઑવ્ ફૅામન્સને સુધારવામાં આવ્યું. નવી પાર્લમેંટમાં પીલે “ લિબરલ ” પક્ષને Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ અનુમોદન આપ્યું. પણ તે રેડિકલ પક્ષની ક્રાંતિકારક દરખાસ્ત સામે થતો. ઈ. સ. ૧૮૩૪માં તેણે (ટેમવર્થ મુકામેથી) પિતાને રદીઓ બહાર પા. તે રદીના મુદ્દાઓ આપણે ઉપર જોઈ ગયા છીએ. ધીમે ધીમે તેને જુનો ટેરિ પક્ષ કૉનઝર્વેટિવ પક્ષ થતો જતો હતે. ઈ. સ. ૧૮૩૩માં ને ઈ. સ. ૧૮૪૧માં પીલ ટૂંક મુદત માટે મુખ્ય મંત્રી થયો. છેવટે જ્યારે ઈ. સ. ૧૮૪૧માં વિકટેરિઆએ ફરી તેને મંત્રી બનાવ્યો ત્યારે કૉનઝર્વેટિવોનો પક્ષ સબળ બન્યો હતો અને તેથી તેઓ ઇ. સ. ૧૮૪૬ સુધી સત્તા ઉપર રહી શક્યા. આવી રીતે પીલે કૉનઝર્વેટિવ પક્ષની સ્થાપના કરી. તેના જીવનના ચાર વિભાગો પાડી શકાય. (૧) ઈ. સ. ૧૮૧૮ સુધી. આ વખતે તે ચુસ્ત ટેરિ હતો. (૨) ઈ. સ. ૧૮૧૮–૨૯. આ વખતમાં તે “લિબરલ” પક્ષ તરફ વળતે હતો. (૩) ઈ. સ. ૧૮૨૮-૩૨. આ સમયમાં તે “લિબરલ” પક્ષ તરફ વળ્યો. (૪) ઈ. સ. ૧૮૩૨-૫૦. આ સમયમાં તેણે “લિબરલ” પક્ષના પ્રજાપ્રિય મુદ્દાઓ પ્રમાણે પોતાનું વર્તન રાખ્યું. પીલને છેલ્લો ને કૉનઝર્વેટિવોને પહેલો કારભાર અનિયંત્રિત વેપાર(Free Trade). અનાજની આયાત ઉપરના કાયદાઓ રદ ટેરિઓને જ હાથે લિબરલ સિદ્ધાંતની ફતેહ, ઈ. સ. ૧૮૪૧-૪૬. આ વખતે અનાજની મોંઘવારી ઘણી વધી પડી હતી. દેશના ખેડુતોને અને જમીનદારોને રક્ષણ આપવા નિમિત્ત સરકાર અનાજની આયાત પર ચડતી ઉતરતી જગત નાખતી. પરિણામે ખેડુત ને જમીનદારે સિવાય બીજા લોકો મેઘવારીથી ઘણા જ પીડાતા હતા. વળી મેંઘવારીના પ્રમાણમાં મજુરોનાં મૂલ ને રેજ વધ્યાં નહોતાં, તેથી ખાધાની જણસોની મોંઘવારી પ્રજાને ઘણી સાલતી. “લિબરલ” પ્રધાનએ દેશના નાણાંખાતાની બરાબર તપાસ રાખી નહતી. પરિણામે પીલ જ્યારે કારભારી થયો ત્યારે * From the passing of the Reform Act Peel was not much more than half a conservative; before he died, he was a good deal more than half a liberal. P. 122, J. R. Thursfield's Peel. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ દેશની પરિસ્થિતિ ઘણી ભયંકર થઈ પડી હતી. શરૂઆતમાં તે તેણે અનાજની આયાત ઉપરની જગાત કાઢી નાખવા ના પાડી ને તેમાં માત્ર થોડોક જ ફેરફાર કર્યો. રાજ્યમાં ઉત્પન્ન કરતાં ખર્ચ વધી પડયું હતું, ને દર વર્ષે સરકારને ખોટ જતી હતી. પીલે આ ખોટ પૂરી કરવા ગ્ય ઉપાયે લીધા. તેણે આયપતેરે નાખ્યો અને બીજા ઉપાયોથી ઉત્પન્ન વધાર્યું. કાચા માલની આયાત ઉપરની ઘણી જગાતે તેણે કાઢી નાખી. બ્રિટિશ માલની નિકાસને તેણે ઉત્તેજન આપ્યું. હંમેશના વપરાસની ચીજો પણ તેણે સાંધી કરી. ઉત્પન્ન વધ્યું એટલે રાષ્ટ્રીય દેવું ઓછું થયું. ઈ. સ. ૧૮૪૪માં પીલે ઈંગ્લંડની બેંકના પટાની શરતોમાં ઘણા અગત્યના ફેરફારો કર્યા. તે ફેરફારથી બૅક દેશના વેપારરોજગારમાં વધારે ઉપયોગી થઈ શકી. જગાતે ને કરો ઉઘરાવવાની પદ્ધતિમાં ફેરફાર કરી તેનું ખર્ચ પણ ઘટાડવામાં આવ્યું. ઈ. સ. ૧૮૪૬માં આયર્લંડમાં ને ઈગ્લેંડમાં મોટો દુષ્કાળ પડે. આયર્લંડના લોકોને અરધો ભાગ બટાટાના પાક ઉપર નભતો. આ પાક ઈ. સ. ૧૮૪૬માં એકદમ નિષ્ફળ ગયે. ઈગ્લેંડમાં પણ દુષ્કાળ હતો. એ જ વખતે સરકાર પરદેશી અનાજની આયાત ઉપર જાપ રાખતી. જે આ જાતે કાયમ રહે તે આયર્લડમાં ને ઇંગ્લંડમાં ભૂખમરાથી લાખ લોકો મરી જાય. વળી લોકો બંડ કરે એ નોખી વાત. તેથી પીલે ખૂબ વિચાર કર્યો. “લિબરલ” આગેવાન રસલ પણ એના મતને હતે. બ્રિટિશ ટાપુઓમાં કૉન્ડન, બ્રાઈટ, વગેરે આગેવાને ઘણાં વર્ષ થયાં અનિયંત્રિત વેપાર (Free trade) માગતા હતા. પ્રજાને પણ તે જ જોઈતું હતું. માત્ર થોડાએક ખેડ અને જમીનદારે સ્વાર્થ ખાતર વિરોધ બતાવતા હતા. રાણીએ રસલને કારભાર સોંપવા માંડ્યો પણ તેણે ના પાડી, તેથી તે પણ પીલના મતમાં ભળી. પીલના મંત્રિમંડળના મુખ્ય સભાસદો પણ એ જ મતના થયા. તેથી ઈ. સ. ૧૮૪૬ના જાન્યુઆરિ માસમાં પીલે ઈગ્લેંડનાં બંદરને દેશાવરના વેપાર માટે લગભગ ખુલ્લાં કરી દીધાં–માત્ર નામની જ જગાત તેણે હવે ચાલુ રાખી. ડિઝરાઈલિ ને બીજા ટેરિઓ અથવા “સંરક્ષક” (Protectionists) હવે પીલ સામે થયા. તેમણે “લિબરલો” અને “રૅડિકલે” સાથે મળી જઈ પીલને ને તેના - સહકારીઓને કારભારમાંથી કાઢી મૂકયા. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પીલના કારભાર દરમ્યાન નાનાં છે।કરાં ને સ્ત્રીઓને કાલસાની ખાણામાં કામ કરતાં અટકાવવામાં આવ્યાં, અને કામ વખતે તેમને અકસ્માતે થાય તેા તે માટે પણ બંદોબસ્ત કરવામાં આવ્યેા. કારખાનાંઓમાં છેકરાંએના કામ કરવાના વખતમાં ધટાડો થયા તે તેમને કેળવણી મળે તેવા બંદોબસ્ત કરવામાં આવ્યા. આયર્લેંડમાં પીલે મેથ (Maynooth)ની રામન કૅથૉલિક કૉલેજને કાયમ મદદ બાંધી આપી અને બીજી રીતે કેળવણીને ઉત્તેજન આપ્યું. તેણે એકૉતેલ ઉપર કામ ચલાવી તેને કેદમાં મેાકલાબ્યા; તે આઇરિશ મહાપુરુષ ઇ. સ. ૧૮૪૬માં મરી ગયા. આયર્લૅડમાં તાકાના બહુ થતાં હતાં તે માટે કડક કાયદાની જરૂર હતી. પણ તેમાં પીલના વિરોધીઓની બહુમતિ થતાં તેણે રાજીનામું આપ્યું, જાન્યુઆરિ, ઇ. સ. ૧૮૪૬. પીલના વખતમાં કૅનેડા તે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનાની સરહદો નક્કી કરવામાં આવી, ઇ. સ. ૧૮૪૨; બીજા કરારાથી ઈંગ્લેંડને વાંકૂઅરના ટાપુ મળ્યા, ઇ. સ. ૧૮૪૬. પીલે ચીન તથા અદ્ઘાનિસ્તાન સાથે સુલેહેા કરી. ક્રાંસમાં પામરસ્ટને ઇંગ્લેંડ સાથે જે કડવાશ ઉત્પન્ન કરી હતી તે પીલના પરદેશખાતાના પ્રધાન લૉર્ડ ઍબરડીને દૂર કરી. હિંદુસ્તાનમાં એલેનખરાએ સિંધ પ્રાંત કબજે કર્યો. સર રૉબર્ટ પીલની મુત્સદ્દીગીરી.—રોમન કૅથાલિક સવાલ ઉપર અને અનાજ ઉપરની જગાતના સવાલ ઉપર પીલ વર્તન હંમેશાં ચર્ચાપાત્ર રહેશે. તેણે પાર્લમેંટને તે બંને સવાલા ઉપર યોગ્ય કાયદા કરવાનું કહ્યું, પણ તેમ કરવાની તેને જરા પણ સત્તા નહેાતી; કારણ કે કૉન્ઝર્વેટિવા તા બંને સવાલે વિષે ચુસ્ત એકમત ધરાવતા હતા. જ્યારે તેઓએ પીલને પાર્લમેંટમાં મેક્લ્યા તે તેના કારભારને તેમણે અનુમતિ આપી, ત્યારે પીકે તેમને એ બાબતેમાં સુધારા કરવાનું કહ્યું પણ નહતું. પીત્ર હંમેશાં પેાતાને મત ફેરવતા. રાજ તેનું જીવન જુદા જુદા વિચારાના બળ નીચે પરિવર્તન પામતું હતું. વેલિંગ્ટન, વગેરેના સહવાસને લીધે જુના વિચારાથી તે એકદમ છૂટા થઈ શકતા નહાતા. ખરું કહીએ તે પીલ કાઈ પણ એક પક્ષને ચુસ્ત પક્ષપાતી નહાતા. કાયદાઓના સુધારા, પોલિસ, નાણાંના વિષય, કરપદ્ધતિ, બેંક, વેપાર, કારખાનાંઓની Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સ્થિતિ, પરદેશ ખાતું, રોમન કેથોલિક પ્રશ્ન, એ દરેક વિષયમાં પીલ પિતાથી વધારે માહિતગાર લેખકોના ને ચિંતકોના વિચારે મુજબ મધ્યમ વર્ગના અંગ્રેજોના જીવનને અનુકૂળ આવે તેમ વર્યો. પીલ ખરે મુખ્ય મંત્રી હત. સહકારીઓને હંમેશાં પીલના કહ્યામાં જ રહેવું પડતું; પીલ ટેરિને કે કૉન્ઝર્વેટિન નહિ, પણ મધ્યમ વર્ગના અંગ્રેજ વેપારીઓને ખરે આગેવાન કહી શકાય. તે ઈ. સ. ૧૮૫૦માં ઘોડા ઉપરથી પડી જતાં મરી ગયે* લૉર્ડ જાહૉન રસલને કારભાર, ઈ. સ. ૧૮૪૬-પર-પીલના રાજીનામા પછી “લિબરલ” અમીર લૉર્ડ રસેલ મુખ્ય કારભારી થયો. પીલના અનુદન વગર તે સત્તા ઉપર કદી ટકી શક્યું નહિ. આર્થિક સવાલોમાં રસલ લિબરલ સિદ્ધાંત પ્રમાણે વર્યો. તેણે નૈવિગેશન કાયદાઓ રદ કર્યા. આયર્લંડમાં દુષ્કાળ કેર વર્તાવી રહ્યો હતે. હજારે માણસો અમેરિકા જતાં રહ્યાં; હજારે ભૂખ્યા મરી ગયાં. ઓકૉનેલના વખત પછી “Young Ireland”—“યુવાન આયર્લડ” નામનું મંડળ ઉભું થયું હતું. એ મંડળના સભ્યોને પીટના ઇ. સ. ૧૮૦૦ના કાયદાને રદ કરવો હતે. 0 Brien-ઓ બ્રાયન તેમનો આગેવાન થયો. ઈ. સ. ૧૮૦૦ના કાયદાને રદ કરવાને બદલે હવે તેના પક્ષપાતીઓએ સ્વતંત્રતા જાહેર કરવા નિર્ણય કર્યો. યુરોપમાં પણ ઘણે ઠેકાણે રાજ્યસત્તા વિરુદ્ધ બંડ થયાં હતાં. આઈરિશ બંડખોરોને તેથી ઉત્તેજન મળ્યું; પણ સમસ્ત આઈરિશ પ્રજા તેવા મતની નહોતી. તેથી ઈ. સ. ૧૮૪૮ના જુલાઈ માસમાં એક નજીવું તેફાન કરી બંડખેરે દબાઈ ગયા. ઓ બ્રાયનને દેશપાર કરવામાં આવ્યું. રસલે આઈરિશ જમીનનું વેચાણ કરવા ને ગરીબોને રાહત આપવા બે કાયદાઓ પસાર કર્યા, પણ આઈરિશ તેથી સંતોષ પામ્યા નહિ, By his financial, his administrative and finally by his fiscal reforms, Peel smoothed the way for that victorious commercialism, which for at least a gcneration made Great Britain the mart, the entrepot, the banking centre and the ocean-carrier of the world. P. 70, Political History of England, 1837-1901. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ઈંગ્લેંડમાં સટાડીઆઓની પ્રવૃત્તિઓથી ધણા લેાકેાએ દેવાળાં કાઢયાં. ચાર્ટિસ્ટોએ ઇ. સ. ૧૮૪૮માં એક મોટું સરઘસ કાઢી પોતાના મુદ્દા વાળી અરજી સરકારને રૂબરૂ આપવાની હીલચાલ કરી સુલેહને ભંગ ન થાય તે માટે રસલે યોગ્ય બંદોબસ્ત કર્યો, તેથી ચાર્ટિસ્ટા નાસીપાસ થઇ ગયા. ઑસ્ટ્રેલિઆનાં સંસ્થાનેને આંતર કારભારમાં સ્વતંત્રતા આપવામાં આવી, ઇ. સ. ૧૮૫૦. આ વખતે પીલ મરી ગયા. મંત્રિમંડળમાં પણ પરસ્પર તકરારો ચાલતી હતી. રસલે એક વાર રાજીનામું આપ્યું, પણ તેના વિધીઓ પરસ્પર સમજી શક્યા નહિ તેથી થોડા વખત તે રસલ ટકી રહ્યો; છેવટે ઇ. સ. ૧૮૫૨ના ફેબ્રુઆરિ માસમાં પામરસ્ટને મંત્રીએને પાર્લમેંટમાં હરાવ્યા તેથી રસલે રાજીનામું આપ્યું. 66 પામરસ્ટન અને યુરોપ, ઇ. સ. ૧૮૪૬-પર્.—રસલે પરદેશ ખાતાનું કામકાજ પામરસ્ટનને સોંપ્યું હતું. પામરસ્ટન 66 ચટાક ” હતા. સ્વભાવ પ્રમાણે તેણે યુરોપમાં એકદમ સપાટા ” ચલાવવા માંડ્યા. પહેલાં તે! સ્પેઇનની જુવાન રાણી ઈસામેલાનાં તે તેની બેનનાં લગ્ન ક્રાંસના રાજા લૂઈ કિલિપિએ પોતાના પસંદ કરેલા માણસા–એક સ્પેનિશ અને ખીજાં પેાતાના જ પુત્ર-સાથે કરાવ્યાં અને ઍબરડીનના વખતમાં થએલી સમજુતીને એક કારે મૂકી. પામરસ્ટન બની ગયા. તે માટે તે પોતે જ જવાબદાર હતા, કારણ કે તેણે લૂઇ ફિલિપિ ને તેના કારભારી ગિો સામે ખટપટ કરી હતી. ઑસ્ટ્રિએ આ તકનો લાભ લઈ પાલંડનું બાકી રહેલું શહેર *કા પોતાના મુલક સાથે જોડી દીધું. પામરસ્ટન આ બાબતમાં પણ કાંઈ કરી શક્યા નહિ. ઇ. સ. ૧૮૪૮માં પોર્ટુગલમાં પામરસ્ટને મેરાયાની સત્તાનું રક્ષણ કર્યું. ઇ. સ. ૧૮૪૮માં સ્વિટ્ઝલેંડમાં કૅથૉલિક ને પ્રોટેસ્ટંટ સંસ્થાના વચ્ચે નાનું યુદ્ધ થયું; પ્રાર્ટસ્ટંટ સંસ્થાના ( Cantons ) ત્યાં; યુરોપનાં કેટલાંક રાજ્યો સ્વિટ્ઝલૈંડમાં દરમ્યાન થવા ઇચ્છતાં હતાં, પણ ઈંગ્લંડ અલગ રહ્યું તેથી તે કાંઈ કરી શક્યાં નહિ. પામરસ્ટને ઈંટેલિના રાજ્યકર્તાઓને અંગ્રેજ વકીલ લૉર્ડ મિટા મારફત રાષ્ટ્રીય સૂત્રો પ્રમાણે કારભાર ચલાવવા સલાહ આપી ને તેઓએ પેાતાની પ્રજાને હકા આપ્યા. ઇ. સ. ૧૮૪૮માં ક્રાંસમાં બળવા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ થયો. લુઈ ફિલિપિ પદભ્રષ્ટ થયો. ઑસ્ટ્રિઆમાં, હંગરિમાં, બહિમિઆમાં, ને જર્મનિમાં પણ બળવાઓ થયા. સાર્ડિનિઆના રાજા ચાર્લ્સ આલ્બર્ટની આગેવાની નીચે ઈટાલિઅને એ ઑસ્ટ્રિઆના રાજકુટુંબના રાજ્યકર્તાઓને કાઢી મૂક્યા, પણ બીજે વર્ષે જ ઑસ્ટ્રિઆના પરર–પાદશાહ યુવાન જેસફનાં લશ્કરેએ ફરીથી ઈલિમાં પિતાના દેશની સત્તા સ્થાપી. પ્રશિઆને રાજા ઈંગ્લંડ ભાગી આવ્યો. હંગરિના બંડખેરેને રશિઆની મદદથી જેસફે દબાવી દીધા. તુર્કીના સુલતાને આ બંડખેરેને આશરે આપ્યું હતું. પામરસ્ટને તેની મદદે અંગ્રેજ નૌકાઓ પણ મેકલી; રશિઆ ને ઓસ્ટ્રિઆ તુરત નરમ પડ્યાં. ગ્રીસમાં બે અંગ્રેજોને તેની સરકાર તરફથી જે નુકસાન થએલું તેની ભરપાઈ કરી આપવા પામરસ્ટને ગ્રીક રાજા ઉપર લશ્કરી દબાણ કર્યું, ઈ. સ. ૧૮૫૦. પણ ઈંગ્લંડમાં કેટલાકોએ તેનાં કૃત્યને વખોડી કાઢયું. રાણી વિકટેરિઆ તેના ઉપર બહુ ચીડાઈ જતી. પામરસ્ટન ઘણી બાબતોનો નિકાલ રાણીથી છ.નો કરી નાખતો. રાણીએ તે માટે તેને સખ ઠપકો આપે; પણ પ્રધાન સુધર્યો નહિ. રસલ પણ તેનાથી કંટાળી ગયો હતો. ઈ. સ. ૧૮૫૧ના ડિસેંબરમાં કાંસમાં પ્રિન્સ લૂઈ નેપોલિઅને મહાજનસત્તાક રાજ્યને ઉડાવી દીધું ને પિતે સમ્રાટ બન્યો. પામરસ્ટને આ બનાવને પોતાની અનુમતિ આપી. પણ રાણીએ ને રસલે તટસ્થતા જાહેર કરી હતી, તેથી તેઓ ઘણા ગુસ્સે થયા. પામરસ્ટનને રાજીનામું આપવું પડયું. આ અપમાનનું વેર પામરસ્ટને તરત જ બે માસમાં લીધું ને રસલે પણ રાજીનામું આપ્યું. પામરસ્ટનના આ સપાટાઓથી યુરોપનાં રાજ્ય ઇંગ્લંડને શકદાર ગણવા લાગ્યાં અને રશિઓએ તુરતમાં જ તેનું વેર લીધું. પ્રકરણ ૩૦મું (૨) રાણી વિકટેરિઆ, ઇ. સ. ૧૮પર-૬૫ જુના અમરેના કારભારે ડબીં, બરડીન ને પામરસ્ટન. ઍબરડીન, ઈ. સ. ૧૮૫ર–પપ –રસલ પછી લૉર્ડ ડર્બી– લૉર્ડ ઍન્જી-સંયુક્ત મંત્રિમંડળ (Coalition) ને પ્રધાન થયો. તે “પ્રોટે કશનિસ્ટ” હતું. ડિઝરાઈલિ મંત્રમંડળને ખજાનચી હતે. પણ બજેટ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ઉપર તકરાર થતાં તે હારી ગયો. તેથી મંત્રીઓએ રાજીનામું આપ્યું, ડિસેંબર, ઈ. સ. ૧૮૫ર. ઍબરડીન હવે મુખ્ય પ્રધાન થયો. આ નવા કારભારમાં ગ્લૅડસ્ટન ખજાનચી હતી. તેણે પોતાના બજેટથી કેટલાક નવા કર નાખ્યા ને જુના તથા ગેરવ્યાજબી કરો રદ કર્યા. આ અગત્યની દરખાસ્ત ગ્લૅડસ્ટને ઘણા ભપકાદાર ભાષણમાં હાઉસ ઑવ્ કૅમન્સમાં રજુ કરી. દરમ્યાન યુરેપમાં લડાઈની તૈયારીઓ ચાલી રહી હતી ને તેમાં ઈંગ્લેંડ પણ સંડોવાયું; તેથી નાણું વ્યાજે ન લેતાં નવા કોના ઉત્પન્નમાંથી ગ્લૅડસ્ટને લડાઈનું ખર્ચ નિભાવ્યું. રસલને પાર્લમેંટના બંધારણમાં બીજે સુધારે જોઈતું હતું, પણ ઍબરડીનના ને પામરસ્ટનના વિરોધથી તે કાંઈ કરી શક્યો નહિ. ન્યૂકેંસલ લડાઈખાતાને પ્રધાન હતા. તે નબળે ને બિનઅનુભવી હોવાથી ક્રિમિઆના વિગ્રહમાં અંગ્રેજ સૈન્યને ઘણી હલાકી ભોગવવી પડી ને પ્રજાને, રાણીને, અને પાર્લમેટનો અસંતોષ ઘણે વધી ગયો. રસલ હંમેશાં ઍબરડીનને અને ન્યૂફેંસલને કનડગત ર્યા કરતે. પાર્લમેંટે ઍબરડીનના કારભાર ઉપર નિંદાત્મક ઠરાવ પસાર કર્યો. અંબરડીને રાજીનામું આપ્યું, ડિસેંબર, ઈ. સ. ૧૮૫૪. રાણીએ ડર્બીને મુખ્ય પદ આપવા માંડયું પણ તેણે ના પાડી, એટલે એકોતેર વર્ષની ઉમરે લૉર્ડ પામરસ્ટન મુખ્ય પ્રધાન થયા, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૮૫૫. આ વખતમાં હિંદમાં કંપનિએ આખું પંજાબ જીતી લીધું. બિનવારસ રાજાઓનાં રાજ્યો-સતારા, નાગપુર, ઝાંસી–પણ આ વખત દરમ્યાન ખાલસા થયા. અયોધ્યાદેશને પણ બ્રિટિશ પ્રાંત બનાવવામાં આવ્યું, ઈ. સ. ૧૮૪૬-૫૬. રશિઆ, તુક, ફ્રાંસ ને ઈંગ્લેંડ, ઇ. સ. ૧૮૫૩-૫૪– ઈ. સ. ૧૭૪૦ની સાલના એક કરારથી તુર્કીના સુલતાનના કબજાના પેલેસ્ટાઈન પ્રાંતની પવિત્ર ખ્રિસ્તી જાત્રાની જગ્યાઓ ઉપર કાંસને અમુક હકે આપવામાં આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મમાં બે પંથે છેઃ-(૧) લૅટિન (૨) ગ્રીક કૅ લૅટિન પંથ–ચર્ચ–માં આવે છે. કેટલાંક વર્ષ પછી કાંસના લૅટિન પાદરીઓ જેરુસલેમ વગેરે પવિત્ર સ્થળોને કબજે ભોગવતા બંધ થયા તેથી ગ્રીક પાદરીઓ તેમને કબજો સંભાળતા હતા. ઈ. સ. ૧૮૫૦માં ૨૪ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૦. કાંસના પ્રમુખ–ને પછી સમ્રાટ-લૂઈ નેપોલિઅને ખ્રિસ્તી યાત્રાનાં સ્થળોને પિતાના કબજામાં લેવાની ઈચ્છા દર્શાવી. ઑસ્ટ્રિઆ, પેઈન, ને ઇટલિના રેમન કેથોલિક રાજ્યકર્તાઓએ કાંસના હકોને વ્યાજબી હકે ગણ્યા. સુલતાને પણ તે હકો સ્વીકાર્યા. રશિઆ ગ્રીક પંથ (Church)નાં રાજ્યમાં મુખ્ય ગણાતું; તેથી ઝારે ગ્રીક પંથને પક્ષ લીધે ને કાંસને તુર્કીમાં માન અપાતું જોઈ તે ગભરાયો. તેણે હવે માત્ર જેરુસલેમ વગેરે પવિત્ર સ્થળોનો જ નહિ, પણ તુકની સલ્તનતના તમામ દેઢ કરેડ ગ્રીક લકે-સર્વિઆ, બબ્બેરિઆ, વગેરે સુલતાનના પ્રાંતના ગ્રીક-ના હકને પિતે જ ખરો સંરક્ષક છે એમ જાહેર કર્યું અને તેવા અધિકારે સુલતાન પાસે ભાગ્યા. ઈંગ્લંડમાં પિટ, કૅસ, કેનિંગ, ને પામરટન જેવા મુત્સદ્દીઓએ રશિઆ ને તુક વચ્ચેની તકરારમાં તુર્કીનો પક્ષ લીધો હતો, કારણ કે રશિઆ જેવી પ્રથમ પંક્તિની રાજ્યસત્તા કાળા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં વિશેષ વગ ધરાવે એ અંગ્રેજોના હિંદના સામ્રાજ્યને હાનિકારક જ થાય. ઇ. સ. ૧૮૪૪માં નિકોલસ ઝાર ઈંગ્લેંડ ગયો હતો ત્યારે તેણે તુર્કીની સલ્તનતને વહેંચી ખાવા માટે પરદેશ ખાતાના પ્રધાન ઍબરડીનને ઇસારે કર્યો હતો. તે જ ઍબરડીન હવે મુખ્ય પ્રધાન હતા. તેણે લૉર્ડ સ્ટેફોર્ડ રૅક્લિફને ઈસ્તંબૂલ મુકામે મોકલ્યો. સ્કિલફની સલાહથી સુલતાને રશિઆના જુના અધિકાર કબૂલ રાખ્યા, પણ નવા અધિકાર માન્ય રાખ્યા નહિ. ઝારે પોતાના પ્રતિનિધિઓને હવે ઈસ્તંબૂલથી પાછા બોલાવી લીધા અને તે જ સાથે ડેન્યુબ નદીના તુકના હવાલાના પ્રાંત-વ્હેવિઆ, વગેરે–માં લશ્કરે મોકલ્યાં. આ બનાવથી યુરોપનાં બીજાં મેટાં રાજ્યો પણ દરમ્યાન થયાં. કાંસે અને ઈંગ્લડે પિતાનાં નૌકાસૈન્યને રશિઆને દબાણમાં રાખવા કાળા સમુદ્રમાં રવાના ક્ય. પણ બીજા રાજ્યની દરમ્યાનગીરી કાંઈ કામમાં આવી નહિ. તુર્કીએ રશિઆ સામે લડાઈ જાહેર કરી ને રશિઆના નૌકાસૈન્ય સાઈપિ પાસે તુર્કીની કેટલીક નૌકાઓને ડુબાડી દીધી. આ સમાચાર ઈગ્લેંડ અને કાંસ પહોંચ્યા ત્યારે પ્રજા ખળભળી ઉઠી. બંને સરકારે હવે ઝારને વ્હેવિઆ ને લેશિઆના પ્રાંતે ખાલી કરવાનું કહેવરાવ્યું; ઝારે ના પાડી એટલે લડાઈ Page #383 -------------------------------------------------------------------------- ________________ સળગી ઉઠી, માર્ચ, ઇ. સ. દરમ્યાન થયાં હતાં; પણ હવે તે ૩૯૧ ૧૮૫૪. ઑસ્ટ્રિ તે પ્રશિઆ પહેલાં લડાઇથી અલગ રહ્યાં. ક્રિમિઆને વિગ્રહ, ઈ. સ. ૧૮૫૪–૫૬—માલાકલાવા તે ઈન્ફરમાન; સેબાસ્ટપાલના ધેરે. શરૂઆતમાં તે રશિઆએ મિત્રરાજ્યાના લશ્કરી દબાણને લીધે ડૅન્યુબ નદી ઉપરના બંને પ્રાંતા ખાલી કરી દીધા, ઑગસ્ટ, ઇ. સ. ૧૮૫૪. પરદેશખાતાના પ્રધાન લૉર્ડ કલરડને હવે ક્રિમિઆ(Crimea)ના દ્વીપકલ્પ ઉપર સવારી મેાકલી, સપ્ટેંબર, ઇ. સ. ૧૮ ૫૪. મિત્રરાજ્યોને એવા વિચાર હતા કે તુર્કીને ભવિષ્યમાં કદી ધમકી ન મળે તે માટે રશિઆને સખ્ત શિક્ષા થવી જોઈ એ. મિત્રરાજ્યાનાં લશ્કરાએ Sebastapol–સેબાસ્ટપાલને ઘેરા નાખ્યા. એક ફ્રેંચ સેનાપતિ મંદવાડમાં મરી ગયા. બીજો ફ્રેંચ સેનાપતિ તદ્દન નબળા નીવડયેા. બાલાકલાવા ( Balalava ) પાસે અંગ્રેજ ટુકડીએ અજખ બહાદુરી બતાવી રશિઅનેાને અટકાવ કર્યાં. આ કૃત્ય The Charge of the Light Brigade કહેવાય છે, અકટાબર, ઇ. સ. ૧૮૫૪. ઈન્કરમાન(Inkrman) ટેકરા પાસે રશિઅન લશ્કર હારી ગયું. સેબાસ્ટપેાલ ઉપર હલ્લો કરીને તે કિલ્લા લઈ શકાત, પણ ફ્રેંચ સેનાપતિએ ક્રીથી ના પાડી. અંગ્રેજ લશ્ક વ્યવસ્થા આ વખતે ઘણી અસંતેષકારક નીવડી. તે વખતે અધૂરામાં પૂરું, સપ્ત વાવાઝોડું થયું. લશ્કરના તમામ સરંજામ નાશ પામ્યા. લશ્કરમાં મરડા, કાલેરા, ટાઇફાઈડ, વગેરે દરદો ફાટી નીકળ્યાં, ને સેંકડા સિપાઈ એ તે ઢારા તેમનાં ભાગ થઈ પડયાં. દરદીઓની સારવાર માટેની વ્યવસ્થા પણ ઘણી ભયંકર હતી. “ટાઇમ્સ” પત્રના પ્રતિનિધિએ આ ખબર ઇંગ્લેંડ મોકલ્યા. લેાકેા એકદમ ચિંતામાં પડી ગયા. તેઓએ જોતી મદદ માકલી. મિસ લારેંસ નાઈટંગેઇલ કેટલીક સ્વયંસેવિકાઓને લઈને રણક્ષેત્ર ઉપર ગઈ. ઍબરડીને રાજીનામું આપ્યું. પામરસ્ટન મુખ્ય પ્રધાન થયા. તેની આગેવાની નીચે માજી સુધરી. ઝાર નિકાલસ ઇ. સ. ૧૮૫૫ના માર્ચમાં મરી ગયા. પ્રખ્યાત ટૅલિઅન મુત્સદી કાઉંટ કાનૂરે (Cavour) સાર્ડિઆનાથી એક લશ્કર મિત્રરાજ્ગ્યાની મદદે મોકલ્યું. રશિઅન લશ્કરા હારી ગયાં. ૩૪૯ દિવસના ઘેરા પછી સેબાસ્ટપાલ શરણુ થયું, સપ્ટેંબર, ૧૮૫૫. પણ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર આ જ અરસામાં કાર્સ રશિઅન લશ્કરના હાથમાં ગયું. સાથે વિગ્રહને પણ અંત આવ્યો. " પૅરિસનું તહ, માર્ચ, ઈ. સ. ૧૮૫૬ –રશિઆ તુકના પડેશમાં વધારે બળવાન થાય તે કઈ યુરેપી રાજ્યને ગમતું નહોતું. કાંસ ને ઈગ્લેંડ પણ એજ દિશામાં વધારે સત્તાવાન થાય તે પણ બીજા રાજ્યને ગમતું નહતું. આ કારણેથી ઑસ્ટ્રિઆની સરકાર બંને પક્ષ વચ્ચે સમાધાન કરવા દરમ્યાન થઈ. એક વર્ષની વાટાઘાટ પછી પૅરિસ મુકામે સર્વમાન્ય કરાર કરવામાં આવ્યો. તુકની સ્વતંત્રતા જાળવવા માટે ઇનયમાન બાના વા. ઈગ્લેંડ, કાંસ, ઑસ્ટ્રિઆ, પ્રશિઆ, રશિઆ ને સાર્ડિનિઆ પરસ્પર બંધાયા તક યુરેપના રાજ્યમંડળ (Concert of Europe)માં દાખલ થયું; તકના આંતર કારભારમાં કોઈએ દરમ્યાન થવું નહિ એમ નક્કી થયું; સુલતાને પિતાની તમામ પ્રજાની પરિસ્થિતિ સુધારવાનું વચન આપ્યું; કિમિઆ રશિઆને ને કાર્સ તુર્કીને પાછાં મળ્યાં; કાળા સમુદ્રમાં સુલેહના વખતમાં સર્વ રાજ્યને એકસરખી છૂટ આપવામાં આવી; ડેન્યુબ નદી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ પણ સર્વસામાન્ય નદી થઈ મૉલ્સેવિઆ, વૉલેશિઆ, ને સર્વિઆની સ્વતંત્રતા માટે મિત્રરાજ્યો જામીન થયાં. રશિઆના આગળના તમામ અધિકારો હવે નાશ પામ્યા. રશિઆ ને ઈગ્લેંડ વચ્ચેની હરીફાઈ વધી. કાંસમાં નેપોલિઅનનું માન વધ્યું. તે ઈટલિને ને રશિઆને હવે મિત્ર થઈ ગે. સાર્ડિનિઆ એક વગવાળું રાજ્ય થયું ને નવા ઈટલિને ઉદય થયો. પિટ, કેસર, કનિંગ ને પામરટન તુર્કીના મિત્ર હતા, તેમના પછી ડિઝરાઈલિએ પણ તે જ ધોરણ સ્વીકાર્યું. એ વખતે કેટલાએક અંગ્રેજ મુત્સદીઓ આ મૈત્રી ઉપર કટાક્ષથી જોતા હતા. છેલ્લા મહાવિગ્રહમાં તુક ઈગ્લેંડ સામે ને જર્મનિ સાથે રહી લડયું તે ઉપર દૃષ્ટિ કરીએ તો ક્રિમિઆનો વિગ્રહ ફેકટ લડાયો હતે એમ લાગશે.f રાજકારણ કદી કાયમ રહેતું નથી; આજના મિત્રો કાલે શત્રુઓ થઈ બેસે છે; પણ એટલું તો એક્કસ છે કે ક્રિમિઆના વિગ્રહથી ધારેલાં પરિણામ આવ્યાં નહિ. પામરસ્ટનને કારભાર, ઇ. સ. ૧૮૫૫–૫૭–પામરસ્ટને ક્રિમિઆના યુદ્ધને અંત આણે એટલું જ નહિ, પણ તેણે લડાઈખાતું ઘણું સારી રીતે સુધારી દીધું. ઈ. સ. ૧૮૫૬-૫૭માં ઈગ્લંડ ને ઈરાન વચ્ચે લડાઈ થઈકારણ કે શાહે હિરાત ઉપર ચડાઈ કરી હતી. ઈરાન હારી ગયું. ઈરાનને ઝારની ચડામણી હોવી જ જોઈએ એ ઉસ્તાદ પામરસ્ટન બરાબર જોઈ ગયો. ચીનની સરકારે એક અંગ્રેજ વહાણ રોકી રાખ્યું ને તેના ખલાસીઓને કેદ કર્યા, તે કારણથી પામરસ્ટને ચીન સામે લડાઈ જાહેર કરી. ફેંચે પણ અંગ્રેજો સાથે ભળ્યા. ચીનાઓ હારી ગયા. પરિણામે તેમણે યાંગ-સે-કિઆંગ નદી ઉપરને વેપાર ખુલ્લો કર્યો, પરસ્પર *In the waters of the Tchernya the stain of Novara was wiped out for ever; out of the mud of the trenches was modern Italy built up. +The Crimean war was a blunder and a crime. When one reads the treaty, there is nothing to show which is the conqueror and which the conquered. ફ્રેંચ વકીલની નોંધ. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વકીલે મોકલવાની શરત લખી આપી, અને ખ્રિસ્તી ધર્મને રક્ષણ આપવાનું વચન આપ્યું, ઇ. સ. ૧૮૫૭. પણ પાર્લમેટ ચીનના વિગ્રહની રાજ્યનીતિને વખોડી કાઢી તેથી પામરસ્ટને રાજીનામું આપ્યું. પ્રજાને તે તેની રાજ્યનીતિ ગમી ગઈ હતી, તેથી નવી પાર્લમેંટમાં પામરસ્ટનની બહુમતિ થઈ ઉંમરે વૃદ્ધ, પણ સ્વભાવે ને કામકાજ કરવામાં યુવાન, તે વળી મુખ્ય મંત્રી થયો, એપ્રિલ, ઈ. સ. ૧૮૫૭. ઉપરાઉપરી ફરતાં મંત્રિમંડળો: પામરસ્ટન, અને ડબી (બીજીવાર), ઈ. સ. ૧૮૫૭-૫૮–પામરસ્ટનને સ્વભાવ રાણીને જરા પણ ગમતો નહિ. વળી ટારિઓ ને બ્રાઈટ જેવા લિબરલો તેની વિરુદ્ધ હતા. ઇ. સ. ૧૮૫૭-૫૮માં હિંદમાં સિપાઈઓએ બળવો કર્યો. પામરસ્ટને બ્રિટિશ હિંદના કારભાર માટે યોગ્ય બંદોબસ્ત કરવા પ્રયત્ન કર્યો પણ દરમ્યાન ફ્રેંચ સમ્રાટ નેપલિઅનના ઉપર કોઈએ બોંબ ફેંક્યો. ગુન્હેગારની તપાસ કરતાં એમ માલુમ પડયું કે કાવતરું ઈંગ્લંડમાં થયું હતું. ફ્રેંચ સરકાર અને પ્રજા અંગ્રેજો ઉપર ઘણું ચીડાયાં. આવાં કાવતરાં સામે પામરસ્ટને હાઉસ ત્ કૉમન્સમાં એક મુસદ્દો રજુ કર્યો, પણ તેમાં હારી જતાં તેણે રાજીનામું આપ્યું, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૮૫૮. રાણીએ હવે લૉર્ડ ડબીને મુખ્ય મંત્રી બનાવ્યો. ડિઝરાઈલિ બીજી વાર ખજાનચી થયો. સિપાઈઓને બળ શાંત થઈ ગયું એટલે બ્રિટિશ હિંદના કારભાર માટે નવો કાયદો કરવામાં આવ્યો, ઑગસ્ટ, ઈ. સ. ૧૮૫૮. દરમ્યાન સ્ટ્રિઆને સાર્ડિનિઆ વચ્ચે લડાઈ સળગી ઉઠી હતી ને કાંસ ઈટલિને ઉત્તેજન આપતું હતું. નેપલિઅને ઈટલિમાં લશ્કર મોકલ્યું. આ વખતે ડિઝરાઈલિએ હાઉસ ઑવ્ કૉમન્સના બંધારણમાં સુધારો કરવાને ઠરાવ કર્યો હતે. પણ પરદેશ ખાતાના કારભાર ઉપર અને સુધારાના સવાલ ઉપર લિબરલો ને પીલના અનુયાયીઓ ભેગા થઈ ગયા. પરિણામે ડર્બી ને ડિઝરાઇલિ હારી ગયા ને પામરસ્ટન ફરી મુખ્ય પ્રધાન થે, મે, ઈ. સ. ૧૮૫૯. લૉર્ડ પામરસ્ટનને છેલ્લે કારભાર, ઈ. સ. ૧૮૫૯-૬પ, ખજાનચી ગ્લૅડસ્ટન-પામરસ્ટનના છેલ્લા મંત્રિમંડળમાં ગ્લૅડસ્ટન ખજાનચી થયો. અત્યાર સુધી ગ્લૅડસ્ટન પીલના પક્ષકાર તરીકે ખપતો હતો; હવે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તે જુના કાન્ઝર્વેટિવ પક્ષમાંથી હંમેશને માટે ખસી ગયા ને લિબરન લેાની સાથે કારભારમાં દાખલ થયા. પામરસ્ટન પોતે પાર્લમેંટના સુધારાથી વિરુદ્ધ હતા પણ તે સવાલના ખાસ ઉત્સાહી રસલ મંત્રિમંડળમાં હતા; છતાં તે પ્રશ્ન હમણાં તે અધર જ રહ્યો. પામરસ્ટનના આંતર કારભારમાં ગ્લેંડસ્ટનના આર્થિક સુધારાએ ખાસ લક્ષમાં રાખવા જોગ છે. તેણે ફ્રાંસ સાથે વેપારના કરાર કર્યાં, ધણી સાધારણ વપરાસની જણસા ઉપરની જગાતા ઓછી કરી અથવા કાઢી નાખી, કાચા માલ, ખાધાખારાકીની ચીજો અને કારખાનામાં બનેલે માલ, એટલી ચીજો ઉપર માત્ર નામની જ જગાત રાખી, અને જેમ બને તેમ ઓછી ચીજો ઉપર જગાત રહેવા દીધી. આયપતવેરા હવે દેશમાં કાયમ કર થયા. ગ્લેંડસ્ટને કાગળ ઉપરની જગાત કાઢી નાખી તેથી હાઉસ ઑવ્ કૉમન્સ તે હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ વચ્ચે તકરાર થઈ. પ્રજા ઉપરના જુના કરેામાં ફેરફારા કરવાની અને નવા કરે નાખવાની સત્તા હાઉસ વ્ કૉમન્સની જ છે અને હાઉસ વ્ લૉર્ડઝને તે બાબતમાં ખાસ દરમ્યાન થવાની સત્તા હાવી જોઈ એ નહિ, એ ઉપયોગી સૂત્ર સ્વીકારનારા ત્રણ ધરાવે પામરસ્ટને હાઉસ વ્ કૉમન્સમાં પસાર કરાવ્યા, જુલાઈ, ઇ. સ. ૧૮૬૦, ખીજે વર્ષે પણ લૅંડસ્ટને હાઉસ વ્ કૉમન્સની નાણાં ઉપરની સત્તા વિશેષ સાજીત કરી. જગાતના ફેરફારોથી તે ક્રાંસ સાથેના વેપારના કરારથી ઈંગ્લેંડનું ઉત્પન્ન વધ્યું, તેથી ખજાનચીએ આયપતવેરા ધટાડી દીધા અને ચા વગેરે સાંધાં કર્યાં. ઇ. સ. ૧૮૬૦માં ગ્લેંડસ્ટને પોસ્ટ ઑફિસ સેવિંગ્ઝ બૅંકા સ્થાપી. મધ્યમ વર્ગના લાખા લેાકેા બચાવેલાં નાણાં હવે સલામતીથી આ બૅંકામાં રાખી શક્યા અને સરકારને પણ વ્યાજે નાણું મેળવવાની સારી સગવડ થઈ, હરડી સરાફી પેઢીએ ને બૅંકા પાસે હવે જવાની જરૂર રહી નહિ. રાજ્યનાં જુદાં જુદાં ખાતાંનાં ખર્ચો તપાસવા ગ્લેંડસ્ટને એક સ્વતંત્ર પાર્લમેંટના અમલદાર નીમ્યા. આ સુધારાથી પાર્લમેંટની આર્થિક સવાલા ઉપરની સત્તા વધી. તેણે રાજ્યનું કેટલુંક નકામું ખર્ચ કાઢી નાખ્યું. અમેરિકામાં આ વખતે લડાઈ ચાલતી હતી તેથી કપાસના ભાવમાં ધણી તેજી આવી, અને થાડા વખત માટે ઈંગ્લેંડનાં કેટલાંક કાપડ બનાવવાનાં કારખાનાંઓને ઘણી મુશ્કેલી નડી. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પામરસ્ટનના કારભારનું યુરેપ: ઇંગ્લંડની તટસ્થતા, ઈ. સ. ૧૮૫૯-૬૫–પામરસ્ટન યુરોપનાં રાજ્યોના આંતર કારભારમાં બહુ માથું મારતે, પણ તેના છેલ્લા કારભારમાં ઈગ્લેંડ તટસ્થ રહ્યું, કારણ કે તે પોતે નહિ પણ જહોન રસલ, પરદેશ ખાતાને પ્રધાન હતા. કિમિઆના વિગ્રહ વખતે સાર્ડિનિઆના રાજ્ય તરફથી કાઉંટ કાલૂરે મિત્રરાને લશ્કરી મદદ મોકલી હતી અને પેરિસની પરિષદમાં સાર્ડિનિઆને યોગ્ય સ્થાન પણ મળ્યું હતું, તે આપણે ઉપર જોઈ ગયા છીએ. કાંસના સમ્રાટ નેપોલિઅને સાર્ડિનિઆને પક્ષ લીધો અને નાઈસ અને સેવૉયના પ્રાંતના બદલામાં તેમણે સમસ્ત ઇટલિમાંથી ઑસ્ટ્રિઆના પક્ષકાર રાજ્યકર્તાઓને કાઢી મૂકી સમગ્ર ઈટલિનું એક રાજ્ય બને તે માટે તમામ મદદ આપવા કાલૂરને વચન આપ્યું. રાણી વિકટારિઆને ઈટાલિનનું બંડ ગમતું નહતું, પણ પામરસ્ટનના મંત્રમંડળે ઈટલિને પક્ષ લીધો; ઈટલિ એક થઈ શક્યું, ફેબ્રુઆરિ, ઇ. સ. ૧૮૬૧. લૂઈ નેપોલિઅન આ વખતે જ્યાં ત્યાં માથું ભારવા ફાંફાં મારતે હત; પામરટન તેના ઉપર ચેકસ નજર રાખતા. ચીનની સરકારે ઈ. સ. ૧૮૫૮ની Tienstien-ટીનસ્ટીનની સુલેહ હજુ કબૂલ કરી નહોતી. તેથી પામરસ્ટને ચીનના કિનારા ઉપર સવારી મેકલી. ઇ. સ. ૧૮૬૦ના પેકિનના તહથી પહેલ કરાર મંજૂર થયો ને ટીનસ્ટીનનું બંદર હવે બ્રિટિશ વેપાર માટે ખુલ્લું થયું. લૂઈ નેપોલિઅનને મેકિસકમાં કાંસની વગ કરવી હતી તેથી તેણે પિતાને ગુપ્ત હેતુ મનમાં રાખી ઈગ્લેંડને યુક્તિથી ક્રાંસના પક્ષમાં લીધું. પણ રસલ યુક્તિ સમજી ગયો ને તેથી ઇંગ્લંડ નેપોલિઅનના કાવાદાવાઓમાં ફસાયું નહિ, ઈ. સ. ૧૮૬૧-૬૨. ઈ. સ. ૧૮૬૧માં અમેરિકાનાં સંયુક્ત સંસ્થાના ઉત્તર વિભાગ ને દક્ષિણ વિભાગ વચ્ચે ગુલામીના પ્રશ્ન ઉપર * પામરસ્ટનની પરદેશ સંબંધી રાજ્યનીતિ નીચે આપેલા તેના ભાષણના એક ભાગ ઉપરથી એકદમ સ્પષ્ટ થઈ શકે છે–It is a narrow policy to suppose that this country or that is to be marked as the eternal ally or the perpetual enemy of England. We have no eternal allies and we have no perpetual enemies. Our interests are eternal and perpetual. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ લડાઈ સળગી ઉઠી. ઈંગ્લેંડના કેટલાએક લેાકેા દક્ષિણ સંસ્થાના તરફ, તેા કેટલાએક ઉત્તર સંસ્થાના તરફ હતા. “ ટ્રેન્ટ ” નામની અંગ્રેજ મેઈલ આગબોટમાં દક્ષિણ વિભાગના સંસ્થાના તરફથી ઈંગ્લંડ ને ક્રાંસની સરકારે સાથે મસલત કરવા એ વકીલા નીકળ્યા હતા તેમને ઉત્તર વિભાગના સંસ્થાનાની સરકારે પકડયા. “ટ્રેન્ટ” બ્રિટિશ આગોટ હતી તેથી બંને સરકારા વચ્ચે લડાઇ સળગી ઉઠત; પણ રાણી ને પ્રિન્સ આલ્બર્ટ વચ્ચે પડ્યાં અને બંનેના મનનું સમાધાન થયું. બ્રિટિશ ગાદીમાં તૈયાર થએલી આલાબામા (Alabama) નામની એક મનવારે ઉત્તર સંસ્થાનાના વેપારને ઘણું નુકસાન કર્યું તે તેથી તેમણે વાંધા ઉઠાવ્યો. તેનું પણ આગળ ઉપર સમાધાન કરવામાં આવ્યું. ઇ. સ. ૧૮૬૩ના જુનમાં પેલંડમાં રશિઆ સામે બળવા થયા. પ્રશિઆમાં આ વખતે પ્રિન્સ બિસ્માર્ક (Bismarek) ઍન્સેલર–વજીર હતા. ફ્રાંસ પેાલ લેાકેાના પક્ષમાં હતું; તેથી બિસ્માર્કે ઝારના પક્ષ લીધો. ફ્રેંચ સમ્રાટ નેપોલિઅને ઝારને ધમકી આપી, પણ ઈંગ્લંડ લડાઈમાં ઉતરવા ઈચ્છતું હતું તે ઝાર સારી રીતે જાણતા હતા; તેથી તેણે નેપોલિઅનની ધમકી ઉપર કાંઈ લક્ષ આપ્યું નહિ. બિસ્માર્કને, ઑસ્ટ્રિઆને જર્મનિમાંથી કાઢવું હતું અને જેમ સાર્ડિનિઆની આગેવાની નીચે ટલિ એક થયું હતું તેમ, પ્રશિઆની આગેવાની નીચે જર્મનિનાં નાનાં મોટાં રાજ્યાને તેને એક કરવાં હતાં. આ વખતે ડેન્માર્કની પાસે આવેલાં શ્લેશવિગ અને હૉલ્સ્ટાઈન ( Schleswig તે Holstein)ની માલિકીના સવાલ ઉભા થયા. એક રીતે તે બંને ચિએ અથવા સંસ્થાને ડેન્માર્કના રાજાની માલિકીનાં હતાં; પણ હૉલસ્ટાઇનમાં જર્મના વસતા હતા અને તે જર્મનિનું એક નાનું સંસ્થાન ગણાતું. ક્લેશવિગમાં જર્મના ઝાઝા નહાતા; પણ જર્મનિને મન તે પણ જર્મન સંસ્થાન લેખાતું. ડેન્માર્કને બંને પરગણાં–ડચિએ—પેાતાને માટે જોતાં હતાં. તેથી ઇ. સ. ૧૮૬૩માં આગળના એક કરારની ઉપરવટ થઇને પણ નવા ડેઈન રાજા નવમા ક્રિશ્ચિઅને અંતે ચિઓને પેાતાના કબજામાં લીધી. બિસ્માર્કે તરત જ પોતાના લાગ જોયા. તેણે પ્રશિઆને નામે બંને સંસ્થાનામાં લશ્કર મોકલ્યાં ને તેમાં ઑસ્ટ્રિઆને પણ ક્રૂસાવ્યું, ઇ. સ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ૧૮૬૪. ઈંગ્લેંડ લડવા ઈચ્છતું નહોતું તે લૂઈ તેપાલિઅનને ઈંગ્લંડનો ભરેસા નહાતા, તેથી બિસ્માર્કે હવે બીજો પ્રપંચ રચ્યા. ઇ. સ. ૧૮૬૬માં તેણે ઑસ્ટ્રિ સામે લડાઈ જાહેર કરી તેને હરાવી જર્મનિના પ્રમુખપણાથી બાતલ કર્યું, અને અંતે ચિઓ, હૅનાવર, વગેરેને પ્રશિઆમાં ભેળવી લઈ મેઈન નદીથી ઉત્તરનાં તમામ સંસ્થાનાને પ્રશિઆના રાજાના પ્રમુખપણા નીચે મૂકી દીધાં. આ વખતે પણ ઈંગ્લેંડ તટસ્થ રહ્યું. રાણી વિકટારિઆના મક્કમપણાથી મંત્રીએ દરમ્યાન થઈ શક્યા નહિ. પામરસ્ટન મરી ગયા હતા; પરિણામે પ્રશિઆ મેટા રાજ્યની કોટિમાં આવ્યું; બિસ્માર્કનું ખળ વધ્યું; પ્રશિઆને કીલનું ભવ્ય અંદર મળતાં ત્યાં ભવિષ્યમાં પ્રચંડ નૌકાસૈન્ય તૈયાર થયું; અને ઇ. સ. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધની તૈયારીઓ શરૂ થઈ. ઇ. સ. ૧૮૬૫ના અકટાબર માસમાં પામરસ્ટન ૮૧ વર્ષની ઉંમરે મરી ગયા. બુઢ્ઢાપામાં પણ તેનામાં જુવાનીનાં ઉત્સાહ તે શક્તિ હતાં. પામસ્ટનની રાજ્યનીતિ,ઉપરનાં પૃષ્ઠોમાં આપણે પામરસ્ટનની યુરેાપનાં જુદાં જુદાં રાજ્યેા સાથેની રાજ્યનીતિ તપાસી ગયા છીએ. પામરસ્ટન નહાતા લ્ડિંગ કે લિબરલ;નહેાતા ટારિ કે કૉન્ઝર્વેટિવ; તેમ તે રૅડિકલ પણ નહાતા. પરદેશ ખાતાના કારભારમાં તે કાર્નંગને ચેલે હતા; ખેલ્શિઅમ, ગ્રીસ, ટેલિ, સ્પેન, પોર્ટુગલ ને તુર્કીના તે મિત્ર હતા; પરદેશી પ્રજાએને તે સુખી ને જવાબદાર રાજ્યતંત્ર નીચે રહેલી જોવા ઇચ્છતા તે તે માટે પ્રયત્ન કરતા; તે પાર્લમેંટના જુના બંધારણને તાડવા ઈચ્છતા નહિ. તે ગરીખેાની યા ખાતે તે મજુરની પરિસ્થિતિ સુધારવા માટે તે હંમેશાં ઉત્સાહ બતાવતા; અંગ્રેજો તેને સારી પેઠે ચાહતા. આવી રીતે આંતર કારભારમાં તે કૉન્ઝર્વેટિવ હતા. એ કારણોથી લિબરલા, કૉન્ઝર્વેટિવા અને રૅડિકલા પણ તેને અનુમેદન આપતા. વસ્તુતઃ તે ઓગણીસમી સદીને નહિ પણ અઢારમી સદીના મુત્સદ્દી હતા. હરકેાઈ સવાલ ઉપસ્થિત થયા કે તુરત જ તે તેના ઉપર નિર્ણય કરી નાખતા, અને પછી કરેલા નિશ્ચય પ્રમાણે વર્તતા; એ બાબતમાં તે કદી ઢીલ કરતા નહિ. અંગ્રેજ પ્રજાને તે માનીતા મુત્સદ્દી હતા. રાણીને તે ગમતા નહિ, કારણ કે તે “ચટાક,” ગમ્મતી, ઉતાવળીએ, ઉદ્દત, તે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ સ્વતંત્ર મિજાજના હતા. રાણીની કે ખીજા હરકોઈ મુત્સદીની દરમ્યાનગીરી તે ધિક્કારતા. તેની રાજ્યનીતિથી ઇંગ્લંડ યુરોપની રાજ્યનીતિમાં આગેવાન થયું; એ જ સાથે તેના જોહુકમીપણાથી યુરાપનાં રાજ્યાના દરબારાને ઇંગ્લંડ ઉપરના ભરેસા ઘટી ગયા. પામરસ્ટન દેશના આગેવાન હતા ત્યાંસુધી જુદા જુદા રાજકીય પક્ષા તેના દબાણુમાં રહેતા; તેના મરણ પછી એ પક્ષા દબાણથી છૂટા થઈ ગયા અને ઈંગ્લેંડના ઇતિહાસમાં પણ નવું પરિવર્તન થયું. પામરસ્ટન ઇંગ્લેંડના છેલ્લા વૃદ્ધ મુત્સદ્દી હતા; તેના પછી નવા યુવાન આગેવાને આગળ આવ્યા અને તેમના કારભારામાં પણ એગણીસમી સદીના નવા વિચારોનું જોર ભળ્યું. પ્રકરણ ૩૧મું નવી લિબરલ અને કૉન્ઝર્વેટિવ રાજ્યનીતિઓ : ડિઝરાઇલિ અને ગ્લેંડસ્ટન, ઇ. સ. ૧૮૬૫૯૫. નવા સવાલા.—પામરસ્ટનના મરી ગયા પછી જે નવાં મંત્રિમંડળાએ ઈંગ્લેંડના કારભાર સંભાળ્યો તેમને તદ્દન નવા જ કેાયડાઓ ઉકેલવા પડ્યા. પહેલાં તે। આ વખતમાં પાર્લમેંટનું બંધારણ ફરી ગયું; પ્રજામત પાર્લમેંટમાં વધારે પડવા માંડયા. બીજું, બ્રિટિશ સામ્રાજ્યના જુદા જુદા ભાગોના વહીવટ માટે યાગ્ય સૂત્રો ધડાયાં. ત્રીજું, યુરેાપમાં ટલિ અને જર્મનિમાં નવાં રાજ્યો થતાં ઈંગ્લેંડના પરદેશખાતાનેા કારભાર પણ એકદમ ફરી ગયા. ચેાથું, આયર્લેંડમાં એક રાષ્ટ્રીય પક્ષ ઉભા થયા. એ પક્ષને આયર્લેંડને ઈંગ્લંડથી સ્વતંત્ર નહિ, પણ તેની પાલમેંટના અંકુશથી મુક્ત કરવું હતું. આ જ અરસામાં આયર્લેંડને ઇંગ્લેંડથી દરેક બાબતમાં તદ્દન સ્વતંત્ર કરવાની હીલચાલ તે દેશમાં શરૂ થઈ. છેલ્લું, વિકટારિઆ રાણીના અમલનાં આ છેલ્લાં ત્રીસ The veteran Parliamentarian, a Whig by association, a Conservative in sentiment, popular with the masses though he had small sympathy with their aspirations, had exactly represented the passing phase of public opinion. His death was the "letting out of the waters", and a prelude to a new era of stress and activity in domestic politics. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. વર્ષમાં સામાજિક સુધારાઓ પણ સારી રીતે થયા. પ્રજાના પરસ્પર વ્યવહારમાં રાજ્ય જેમ બને તેમ ઓછું દરમ્યાન થવું જોઈએ એ જુને વ્યક્તિવાદ (Individualism) હવે નબળો થઈ ગયો. તેને બદલે પ્રજાહિતની સર્વ પ્રવૃત્તિઓ રાજ્ય જ હાથમાં લઈ લેવી જોઈએ એ રાજ્યસત્તાવાદ (Socialism) લોકપ્રિય બને. તેનાં પરિણામે વીસમા–ચાલુસૈકાની શરૂઆતમાં જ આપણે જોઈ શકીએ છીએ; પણ તેનો પાયો ઓગણીસમી સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષમાં નંખાયો હતો. રસલ, ઈ. સ. ૧૮૬૫-૬૬.–પામરસ્ટનના ભરી ગયા પછી રસલ જુના મંત્રિમંડળનો મુખ્ય પુરુષ થયો. જામકાના સંસ્થાનના હબસીઓએ આ વખતે બળવો કર્યો. ગવર્નર Eyre-આયરે લશ્કરી કાયદો (Martial law) જાહેર કર્યો ને ઘણા નિરપરાધી માણસોને ફાંસી અપાવી દેશપાર કર્યા અને બીજી કડક સજાઓ કરાવી. રસલે આ વિષયમાં ઘણી જ બેદરકારી બતાવી. પામરસ્ટન હાઉસ ઑવ્ કોમન્સના બંધારણમાં સુધારો કરવાની વિરુદ્ધ હતા. જ્યાં સુધી તે મુખ્ય પ્રધાન હતો ત્યાં સુધી સુધારાના પક્ષકારો પરાણે ચૂપ થઈ બેસી ગયા હતા. રસલ સુધારક હતે; તેથી હવે તેઓએ પાછો એ સવાલ હાથમાં લીધે. પણ મંત્રિમંડળમાં જ ને પાલર્મેટમાં સુધારાના વિરોધીઓ ઘણુ હતા, તેથી રસલ હારી ગયો ને ડબ મુખ્ય પ્રધાન થયો, જુન, ઈ. સ. ૧૮૬૬. પણ તે વૃદ્ધ ને અશક્ત હતો તેથી ઈ. સ. ૧૮૬૮માં તેના નિવૃત્ત થવાથી ડિઝરાઈલિ મુખ્ય સત્તા ઉપર આવ્યો. ડબીનું મંત્રિમંડળ, ઈ. સ. ૧૮૬૬-૬૮, ડિઝરાઈલિનું રિફૉર્મ બિલ, ઇ. સ. ૧૮૬૯ –રસલે હાઉસ ઑવ્ કૉમન્સના બંધારણના સવાલ ઉપર રાજીનામું આપ્યું પણ તે બાબત હવે પ્રજામાં ઘણી જ ચર્ચાવા માંડી. ઇંગ્લંડમાં કામદા(ગા)ર લોકોએ તેફાને કર્યો. બ્રાઈટ જેવા ધુરંધર વક્તાઓએ તે પ્રશ્ન પિતાને કર્યો, તેથી ગમે તેમ પણ હવે તેને નિકાલ કરવાની જરૂર હતી. લૉર્ડ ડર્બીના છેલ્લા (ત્રીજા) કારભાર વખતે ડિઝરાઇલિ હાઉસ ઑવ્ કૉમન્સને-લીડર–આગેવાન હતો. તેણે સુધારાને કાયદો પસાર કરાવ્યો, ઑગસ્ટ ઈ. સ. ૧૮૬૭. નવા કાયદાથી હાઉસ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ઑવ્ કૉમન્સના સભ્યોની સંખ્યામાં કાંઈ ફેરફાર કરવામાં આવ્યેા નહિ; પણ કેટલાક કસબા ( boroughs )ના મતાધિકારા લઈ લેવામાં આવ્યા; ખીજા કસબા ને પરગણાંના તે જ અધિકારા વધારવામાં આવ્યા, ને લગભગ અગિઆર લાખ માણસાને ચુંટણીના હકો મળ્યા. પરિણામે કામદા(ગા)ર વર્ગના કેટલાએક લાકા હવે પાર્લમેંટની ચુંટણીમાં ભાગ લેતા થયા; મધ્યમ વર્ગના લેાકેાનું બળ એટલે અંશે નબળું પડયું. કૅન્ઝર્વેટિવ પ્રધાનમંડળે આ સુધારા હાથમાં લીધા તેથી મરવર્ગનાં મંડળે તે પક્ષમાં ભળ્યાં. લૉર્ડ ડર્બી જેવા ચુસ્ત ટારિ પ્રધાનને ડિઝરાલિના આ નવા પ્રયોગને ઝાઝા ભરાસા નહાતા;* પણ જેમ જેમ વખત વીતતા ગયા. તેમ તેમ બધા પક્ષને અનુભવથી એટલી તેા ખાત્રી થઈ શકી કે ઇ. સ. ૧૮૬૭ના કાયદાથી ઇંગ્લેંડના રાજ્યતંત્રને હાનિ નહિ, પણ લાભ જ યેા. ડિઝરાલિ હવે કૉન્ઝર્વેટિવ પક્ષના ખરા આગેવાન થયા. એખિસિનિઆના સુલતાને કેટલાક યુરોપિઅનેાને તે બ્રિટિશ એલચીને કેદ કર્યા હતા તેથી ઈ. સ. ૧૬૬૮માં તેની સામે હિંદથી લશ્કર મેાકલવામાં આવતાં તેની સરકાર શરણુ થઈ. યુરાપ બહાર ઈંગ્લંડ દરમ્યાન થયું પણ ખુદ યુરોપમાં જ પ્રશિઆ તે ઑસ્ટ્રિ વચ્ચેના ટૂંકા વિગ્રહમાં ઈંગ્લેંડ તદ્દન તટસ્થ રહ્યું. ઑસ્ટ્રિમ સેડાવા મુકામે હારી ગયું. પ્રશિઆ બિસ્માર્કની ભભકભરી કુનેહથી ઉત્તર જર્મનિનાં રાજ્યાનું આગેવાન બન્યું, જીન, ઇ. સ. ૧૮૬૬. ઇ. સ. ૧૮૬૭માં પાર્લમેંટે કૅનેડાના જુદા જુદા પ્રાંતાનું એક સંસ્થાન બનાવી તેને એક ગવર્નર જનરલ નીચે મૂક્યું ને જુદા જુદા પ્રાંતાને લેફ્ટેનન્ટ ગવર્નરા નીચે મૂક્યા; સિવાય દરેકને જુદી ધારાસભા પણ આપવામાં આવી. આ એકત્રિત થએલા સંસ્થાનમાં કોલંબિઆ, વાંકૂવર ટાપુ, ને પ્રિન્સ એડવર્ડ ટાપુ પણ ભળ્યાં. આયર્લૅડના ચર્ચના સવાલ આ વખતે મુખ્ય પ્રશ્ન થયા. તે ઉપર ગ્લેંડસ્ટને ડિઝરાઇલિને હરાવ્યેા તેથી પાર્લમેંટને રજા. આપવામાં આવી ને નવી ચુંટણી થઈ. એ ચુંટણીમાં લિબરલા ફાવ્યા, તેથી ડિઝરાઇલિએ રાજીનામું આપ્યું, ડિસેંબર, ઇ. સ. ૧૮૬૮. *It is a "leap in the dark". Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઈગ્લેંડના ઈતિહાસમાં હવે બે મહાન પુરુષોને અખાડે જામે એક તરફ ડિઝરાઈલિ અને બીજી તરફ ગ્લૅડસ્ટન. ઈ. સ. ૧૮૮૦ સુધી બ્રિટિશ ઈતિહાસ એટલે લૅડસ્ટન ને ડિઝરાઈલિનું હૃદયુદ્ધ. ગ્લૅડસ્ટન, ઇ. સ. ૧૮૩૩–૧૮૬૮-રાણી વિકટેરિઆના અમલનો વિચાર કરતાં આપણે આ પૃષ્ઠમાં ગ્લૅડસ્ટન વિષે કેટલુંએક જોઈ ગયા છીએ પણ તેના જીવનચરિત વિષે હજુ આપણે કાંઈ જોઈ શક્યા નથી. ઇ. સ. ૧૮૬૮ની સાલથી તે ઠેઠ ઇ. સ. ૧૮૯૮ સુધી ગ્લૅડસ્ટન ઇંગ્લંડને ધુરંધર મુત્સદી હતું. તેથી હવે તેના જીવનને આગલો ભાગ અહીં એકસાથે તપાસવાની જરૂર છે; કારણ કે તે જીવનનો પૂર્વ વૃત્તાંત ને ગ્લૅડસ્ટનના ગુણદોષ જાણ્યા વગર આપણે હવે પછીનાં ત્રીસ વર્ષને ઈતિહાસ બરાબર સમજી કે વિચારી શકશું નહિ. - વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટન (William Swart Gladstone) ઈ. સ. ૧૮૦૯ના ડિસેંબર માસમાં શિવપૂલ મુકામે જન્મ્યો હતો. તેને બાપ સર જહોન ગ્લૅડસ્ટન લિવપૂલનો મોટો વેપારી હતા. તે પહેલાં હિગ હતું; પણ પાછળથી પિટની ને કૅનિંગની મૈત્રી થતાં તે કૉન્ઝર્વેટિવ પક્ષમાં ભળે. નાનપણથી જ ગ્લૅડસ્ટનના મગજ ઉપર આ કન્ઝર્વેટિવ વાતાવરણની સજ્જડ છાપ પડી. નિશાળમાં ને કોલેજમાં ગ્લૅડસ્ટન ઘણું છટાદાર ભાષણ કરતા. એ વખત દરમ્યાન તેને ગ્રીક ને લૅટિન સાહિત્યનો સારે શેખ લાગ્યો. કૉલેજ છેડ્યા પછી તેને ચર્ચમાં દાખલ થવું હતું; પણ તે વિચાર તેણે તુરત જ છેડી દીધો અને ઇ. સ. ૧૮૩૩માં ગ્લૅડસ્ટન તે પહેલી વાર પાર્લમેંટમાં દાખલ થયા. એ પાર્લમેંટમાં તે હંમેશાં કૉન્ઝર્વેટિવ આગેવાન સર બર્ટ પીલને પક્ષ કરત. ઈ. સ. ૧૮૩૫માં પીલના Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ મંત્રિમંડળમાં ગ્લૅડસ્ટન સંસ્થાનેને નાયબ દિવાન (Under Secretary of State for the Colonies) . પણ થોડા જ વખતમાં પીલને રાજીનામું આપવું પડયું એટલે લૅડસ્ટન પણ પાછો નિવૃત્ત થઈ ગયો. ઈ. સ. ૧૮૪૧માં પીલ ફરી મુખ્ય પ્રધાન થયું ત્યારે તેણે ગ્લૅડસ્ટનને બેર્ડ ઑવ્ ટ્રેડિને પ્રમુખ ને મંત્રિમંડળના સભ્ય બનાવ્યા. ગ્લૅડસ્ટને આ વખતે વેપારરોજગાર, જગાત, કરપદ્ધતિ, વગેરેનો સારે અભ્યાસ કર્યો, ને પરિણામે તે ઍડમ સ્મિથના સિદ્ધાંતોનો પક્ષપાતી થશે. પીલે આયર્લંડની મેનુથ (Maynooth) કોલેજને સરકારી મદદ આપી, તે ટોરિ ગ્લૅડસ્ટનને તે વેળા ગમ્યું નહિ, તેથી તેણે ઇ. સ. ૧૮૪૫માં પોતાના હાદાનું રાજીનામું આપ્યું. ઈ. સ. ૧૮૪૬માં તે પાછો મંત્રિમંડળમાં દાખલ થયો ને સંસ્થાનોને સેક્રેટરિ (Colonial Secretary) બન્યો. પણ અનાજની આયાત વિષેના કાયદાઓ (Corn Laws) રદ થયા પછી પીલે રાજીનામું આપ્યું એટલે ટેરિઓનો ને તે સાથે ગ્લૅડસ્ટનના કારભારને અંત આવ્યું. ઇ. સ. ૧૮૫૦-૫૧માં તે ઈટલિ ગયે. ત્યાં નેપલ્સના રાજ્યકર્તાને જુલમ જોઈ તેનું અંતર બળી ગયું ને તેથી યુરોપ તરફના વલણમાં તે “લિબરલ” પક્ષ તરફ ઢળવા લાગ્યો. ઇ. સ. ૧૮૫રના એંબરડીનના મંત્રિમંડળમાં ગ્લૅડસ્ટન Chancellor of the Exchequer–ખજાનચી થયે અને ક્રિમિઆના વિગ્રહના ખર્ચને પિતાના બાહોશ બજેટોથી તેણે નિભાવ્યું. ઈ. સ. ૧૮૫૫માં તેણે પોતાના હોદાનું રાજીનામું આપ્યું. હવે તે લગભગ “લિબરલ” થઈ ગયો હતે ઇ. સ. ૧૮૫૮માં પ્રધાન લૉર્ડ ડર્બીએ તેને આનિઆના ટાપુઓના કમિશનરની જગ્યા આપી. બીજે વર્ષે પામરસ્ટનના કારભારમાં ગ્લૅડસ્ટન બીજી વાર ખજાનચી થયે. એ હૈદા ઉપર જ્યારે તે હતો ત્યારે તેણે કરેલા તમામ સુધારાઓ આપણે ઉપર જોઈ ગયા છીએ. પામરસ્ટનના મરણ પછી ગ્લૅડસ્ટન પહેલી વાર હાઉસ ઑવ્ કૉમન્સને લીડર-આગેવાન થયું. તે હવે ચુસ્ત લિબરલ થયો હતો. હાઉસ ઑવું કૉમન્સને સુધારવા તેણે આ વખતે પાર્લમેંટમાં એક બિલ દાખલ કર્યું પણ તેમાં ને ફાવ્યો નહિ ને રસલના છેલા કારભારનો અંત આવ્યો. ડબ ને ડિઝરાઈલિ સત્તા ઉપર આવ્યા. ગ્લૅડસ્ટન હવે તેમની સામેના Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પક્ષમાં ભળ્યો હતો, તેથી ઈ. સ. ૧૮૬૮માં જ્યારે કૅન્ઝર્વેટિવ પક્ષની હાર થઈ ત્યારે રાણીએ “લિબરલ” પક્ષના આગેવાન ગ્લૅડસ્ટનને મુખ્ય મંત્રીનું પદ આપ્યું. ગ્લૅડસ્ટનના ગુણદોષ–લૅડસ્ટનનું શરીર જેટલું મજબુત હતું તેટલું જ તેનું મનોબળ પણ મજબુત હતું. જે કોઈ બાબત તે હાથમાં ધરતે તેને તે કોઈ પણ રીતે નિકાલ કરતા. પણ તે નિકાલ એ બાબતને પૂરો અભ્યાસ કર્યા પછી જ તે કરતા. તે ઘણે ઉદ્યમી હતો. તેના વિચારે ઘણું ઊંચા હતા. પિતાના દરેક ઊંચા વિચારને તે વ્યવહારમાં મૂકતો. લૅડસ્ટનના ચારિત્ર્યનું એક બીજું ખાસ લક્ષણ જેવામાં આવે છે. તેને સ્વભાવ ઉદાસીન હતો. ફતેહથી તે કદી મલકાતા નહિ, તે નિષ્ફળતાઓથી તે કદી નિરાશ થતો નહિ. દુ:ખી પ્રજાઓની તેને ઘણી દયા આવતી. તે મોટો ભાષણકર્તા હતા, ને જ્યારે તે ભાષણ કરતા ત્યારે શબ્દો ને વાક્યો તે આપોઆપ તેના હોઠમાંથી સરવા માંડતાં. લોકોના બેલને તેને ઘણે ભરોસો હતા, તે એટલે બધે તે ભેળો હતેા. માણસોની પરીક્ષા કરવામાં તે ઘણી વાર ભૂલ ખાતે. ખ્રિસ્તી ધર્મ ઉપર તેને ઘણી શ્રદ્ધા હતી. ગ્લૅડસ્ટન લડાઈમાં માનતા નહિ-લડાઈ ઉપર તેને તિરસ્કાર છૂટતે. નાનાં મોટાં રાજ્યો ભેગાં થઈ પંચ મારફત પિતાની તકરારનું સમાધાન કરે એમ તે ઈચ્છતે. ઈંગ્લંડના સામ્રાજ્યમાં તેને શ્રદ્ધા હતી, પણ તે સામ્રાજ્યના બધા ભાગો સ્વતંત્ર હેવા જોઈએ એમ તે માનતો. ગોરી પ્રજાઓએ સંસ્થાનના અસલ વતનીઓ ઉપર ન્યાય ને નીતિના ધોરણ પ્રમાણે અમલ કરવો જોઈએ એમ તે માનતો. પહેલેથી જ કોઈ ચોક્કસ કરેલાં સૂત્રો પ્રમાણે ગ્લૅડસ્ટન વ નથી; જેમ જેમ વખત જતો, તેમ તેમ તે વિચાર કરતો ને સમય પ્રમાણે તે પિતાનાં સૂત્રે નક્કી કરતો. દેશાવર સાથે વેપારના * Liberalism was at its zenith, more hopeful and more self-confident than it had been since the first reform bill or again to become during the remainder of the nineteenth century. P. 231, Vol. XII, Political Hist. of England, edited by Hunt and Poole. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ 2, પર રાજ્ય સાથે સુલેહ, ખુદ ઈગ્લેંડમાં લેકોની ઈચ્છાનુસાર રાજ્યકારભાર, રાજ્યના ખર્ચમાં ખૂબ કરકસર, એ તેનાં મુખ્ય સૂત્રે વર્ણવી શકાય. ગ્લૅડસ્ટન લિબરલ” હતો પણ તે “ડિકલ” નહોતે. માણસજાતની સમાનતામાં તે કદી માનતો નહિ. જુની સંસ્થાઓ તરફ અને જુનાં ધોરણો તરફ તે પૂજ્યભાવ ધરાવતે. ગ્લૅડસ્ટને લિબરલ પક્ષને નવો ઓપ આપે અને કૅન્ઝર્વેટિવ સામે તેઓ ટકી શકે એ મુદ્દાથી તે પક્ષને મજબુત બનાવે. ન ગ્લૅડસ્ટનનો પહેલો કારભાર, ઈ. સ. ૧૮૬૮-૭૪, ફેનિઅનિઝમ, આઈરિશ ચર્ચ અને આઈરિશ ખેડત-ઈ. સ. ૧૮૪૫નો દુષ્કાળ હજુ આયલેંડના લોકોનાં મનમાં તાજો હતો તે વખતથી તે . સ. ૧૮૬૮ સુધીમાં દસ લાખ માણસ મરી ગયાં હતાં, અને વીસ લાખ માણસો ગરીબીથી કંટાળી પિતાનું વહાલું વતન છેડી અમેરિકા ચાલ્યાં ગયાં હતાં, જે લોકોએ બહાર વાસ કર્યો તેઓ પોતાના વતનનાં દારુણ દુઃખ ભૂલી ગયા નહિ. એ દુઃખને માટે તેમણે ઇંગ્લંડની સરકારને જવાબદાર ગણી, પિતાના દેશભાઈ ને તેઓએ પૈસાની મદદ મોકલી, ને ગમે તે ઉપાય ઈંગ્લેડથી સ્વતંત્ર થવા તેમને ઉશ્કેર્યો. આયર્લંડમાં પણ ઇંગ્લંડ સામે બંડ ઉઠાવવાના હેતુથી ખાનગી મંડળે ઉભાં થયાં. આ હીલચાલ Fenianismફેનિઅનિઝમ કહેવાય છે. બંડખોર કાવતરાંના કેટલાએક આગેવાને પકડાઈ જતાં તેમને કડક શિક્ષા કરવામાં આવી; પણ ફેનિઅને તેથી ડરી ગયા નહિ. તેમની પ્રવૃત્તિઓ તે જેસભેર વધતી જ રહી. ઈગ્લંડમાં પણ તેઓ તોફાન કરવા મંડયા. આવે અણીને સમયે ગ્લૅડસ્ટન એકત્રિત “લિબરલ” પક્ષના આગેવાન તરીકે મુખ્ય પ્રધાન થયું. તેથી આયર્લંડનો સવાલ પણ જુદા રૂપમાં પ્રજા સમક્ષ મુકો. ગ્લૅડસ્ટનને આઈરિશ દરદના બે ઉપાયો અત્યારે તે સૂઝયાઃ એક તે આઈરિશ ચર્ચના બંધારણમાં સુધારો કરે; બીજું, આઇરિશ ખેડુતોને રાહત આપવી. પહેલાં તેણે આઈરિશ ગ્લિકન ચર્ચને સવાલ ઉકેલવા પ્રયત્ન કર્યો. તે ઈગ્લેંડનું એસ્ટાબ્લિશડ ચર્ચ (Established (Church) આયલેંડના પુરાણા ઇતિહાસમાં રાજાઓની પાસે રહેતા સિપાઈઓ ફેનિઅને કહેવાતા. ૨૫ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ હતું ને તે આઈરિશ કેથોલિકના કરોની આવક ઉપર નભતું. ગ્લૅડસ્ટને આયર્લંડના ને ઈગ્લેંડના ચર્ચોને નોખાં કરી નાખ્યાં, તેને મળતી તમામ મદદ બંધ કરી, તેના નિભાવ માટે બીજો યોગ્ય બંદેબસ્ત કર્યો, ને બધું ખર્ચ કાઢતાં બાકી વધેલી રકમને ઉપયોગ ગરીબ આઈરિશ લોકોને રાહત આપવા માટે કરે, એ ઠરાવ કર્યો, ઈ. સ. ૧૮૬૮. ખેડુતની કંગાળ સ્થિતિ આયર્લનું બીજું દરદ હતું. જમીનના માલિકે બહારગામ રહેતા, ને મહેસુલ વસુલ કરવા પિતાના માણસોને મોકલતા. જમીનને સુધારીને જે ખેડુત વધારે ઉત્પન્ન કરે તો તેને લાભ માલિક ભોગવતા, અને નિયમસર મહેસુલ વસુલ ન થાય તો તેઓ ખેડુતોને કાઢી મૂકતા. ગ્લૅડસ્ટન છેલ્લી બાબતનું નિવારણ કરવા જેટલે કાયદો કરી શક્યો, પણ તે આ વખતે આઈરિશ ખેડુતોને મહેસુલના બંબસ્તની બાબતમાં અને સુધારેલી ખેતીથી થતા વિશેષ ઉત્પન્નના યોગ્ય હિસ્સાની બાબતમાં કાંઈ કરી શો નહિ, ઇ. સ. ૧૮૭૧. તેણે આયર્લંડમાં કેળવણીને પણ ઉત્તેજન આપ્યું. લિબરલ પ્રધાનોએ આયર્લડ માટે આટલાં આટલાં વાનાં કર્યા પણ ફેનિઅનની હીલચાલ કાંઈ નરમ પડી નહિ; તેથી ગ્લૅડસ્ટનને તેમની સામે કડક કાયદાઓનો અમલ કરવો પડ્યો. ઈ. સ. ૧૮૭૧માં કેટલાએક આઈરિશ આગેવાનોએ આયર્લડને બ્રિટિશ સામ્રાજ્યમાં રાખીને આંતર વ્યવહારોમાં સ્વરાજ્ય (Home Rule) અપાવવા માટે પ્રવૃત્તિ ઉપાડી લીધી. આ સંસ્થાના સભ્યએ ટુંકી મુદતમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ચુંટાઈપિતાને જુદો પક્ષ ઉભો કર્યો. કેળવણુ, લશ્કર, નોકરીઓ, વગેરે ઉદ્યમી કારભાર, ઈ. સ. ૧૮૭૦-૭૪-ગ્લૅડસ્ટનના સહકારી ફૉર્ટરે ઈ. સ. ૧૮૭૦માં પ્રાથમિક કેળવણી માટે આખા દેશમાં યોગ્ય બંદેબસ્ત કર્યો, જે કે હજુ પ્રાથમિક કેળવણી મફત ને ફરજિઆત થઈ શકી નહિ. અમુક ખાતાંઓ સિવાય રાજ્યના તમામ મોટા હોદાઓ જાહેર પરીક્ષાઓનાં પરિણામે ઉપર ભરવા એવું હવે નક્કી કરવામાં આવ્યું. કાર્ડવેલ નામના અમાત્યના બાહેશ કારભાર નીચે લશ્કરી ખાતું સારી રીતે સુધરી ગયું. લશ્કરના મોટા હોદાઓ (Commissions) અત્યાર સુધી ખરીદી શકાતા; Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ કાલે (Cardwell) તે બંધ કર્યું. લડાઈ વખતે લશ્કર એકદમ ભેગું થઈ શકે તે માટે તેણે નવી વ્યવસ્થા કરી ને સેનાપતિને લશ્કરખાતાના મંત્રીની નીચે મૂકો. ગ્લૅડસ્ટને લોકોને પિતાના મત ખાનગી રીતે (By Ballot) આપવાને હક આપે ને દારૂના વેચાણ ઉપર યોગ્ય અંકુશ મૂ. આ કોથી ઘણા લોકે “લિબરલો” ની વિરુદ્ધ થઈ ગયા. દરમ્યાન ડિઝરાઈલિએ પણ પોતાના પક્ષને નવો ઓપ આપ્યો હતો અને દેશમાં મંત્રિમંડળ વિરુદ્ધ વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું. “લિબરલ” બજેટ બરાબર સંતોષકારક નહતાં. આઈરિશ કેળવણી ઉપર તેમને હારી જવું પડયું. ઉપરાંત યુરોપની પરિસ્થિતિ ઉપર તેમણે યોગ્ય લક્ષ આપ્યું નહોતું. એ કારણોથી ઈ. સ. ૧૮૭૪ની ચુંટણીમાં ગ્લૅડસ્ટનનો પક્ષ હારી ગયો. કન્ઝર્વેટિવ બહુમતિએ પાર્લમેંટમાં આવ્યા; તેથી રાણીએ તે પક્ષના વિખ્યાત આગેવાન ડિઝરાઈલિને પ્રધાન બનાવ્ય, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૮૭૪. ગ્લૅડસ્ટન અને યુરોપ, ઇ. સ. ૧૮૬૮-૭૪–લૅડસ્ટનના પહેલા કારભાર દરમ્યાન યુરોપમાં જબરા ફેરફારો થયા. ક્રાંસ અને પ્રશિઆ વચ્ચે લડાઈ થઈ. પ્રશિઆ સાથે દક્ષિણ જર્મનિનાં રાજ્યો જોડાયાં. ફ્રેંચ સમ્રાટ નેપોલિઅન હારી ગયો ને કેદ પકડાય; પૅરિસ પડયું; નેપોલિઅનના સામ્રાજ્યનો નાશ થયો; તેને બદલે કાંસમાં વળી મહાજનસત્તાક રાજ્ય (Republic)ની સ્થાપના થઈ. દક્ષિણ જર્મનિનાં રાજ્યો હવે ઉત્તર જર્મનિ સાથે એકત્રિત થયાં ને પ્રાંશના રાજાની આગેવાની નીચે જર્મન સામ્રાજ્ય (German Empire) ની સ્થાપના થઈ. કાંસે જર્મનિને આલ્સાસ (Alsace) ને લૉરેન (Lorraine) ના પ્રાંતો આપ્યા. ઇટલિએ ફૉરેંસથી રેમમાં પોતાની રાજધાની ફેરવી; પોપની રાજકીય (Temporal) સત્તાનો નાશ થયે. છતાં ઈગ્લેંડ છેલ્લી ઘડી સુધી આ બધી હીલચાલથી અજાણ્યું જ રહ્યું-એવી કુનેહથી પ્રશિઆના ચૅન્સેલર– વછર-બિસ્માર્ક કામ લીધું, ઈ. સ. ૧૮૭૦–૭૧. ઈંગ્લેડની બેદરકારીને અને કાંસ ને જર્મનિના યુદ્ધને લાભ લઈ રશિઆએ ઈ. સ. ૧૮૭૦માં ઇ. સ. ૧૮૫૬ની પૅરિસની સુલેહની કેટલીક શરતોને ઈનકાર કર્યો અને Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ તેથી કાળા સમુદ્રમાં પિતાને હક સાબુત કર્યો. આ પ્રશ્નમાં પણ ગ્લૅડસ્ટને નબળાઈ બતાવી. જાહેર પંચના લવાદ ઉપર “આલબામા”ના સવાલનો કડ કરવામાં આવ્યા ને ઈંગ્લડે અમેરિકાને લગભગ ૧ કરેડ પેડનો દંડ ભર્યો. આ બાબત ઉપર પણ અંગ્રેજો લિબરલ ઉપર ચીડાઈ ગયા. લૅડસ્ટન પરદેશખાતા ઉપર બહુ નજર ન રાખતે. યુરેપની પરિસ્થિતિને વિચાર કરતી વેળા તે મોટું જોખમ લેતાં અચકાતો, ને લડાઈના ખર્ચથી ડરી જઈ હંમેશાં પર રાજ્ય સાથેના વ્યવહારમાં ઈંગ્લેંડનું હિત બરાબર જાળવી શક્તા નહિ. ડિઝરાઇલિ–ઉપરનાં પૃષ્ઠોમાં આપણે ઘણી વાર ડિઝરાઈલિ વિષે જોઈ ગયા છીએ. ઈ. સ. ૧૮૭૪માં તે કૉન્ઝર્વેટિવ પક્ષના આગેવાન તરીકે મુખ્ય પ્રધાન થયો ને ઇ. સ. ૧૮૮૦ સુધી તે હોદા ઉપર રહ્યો. એ વખત દરમ્યાન તેણે કૉન્ઝર્વેટિવ પક્ષને નવો ઓપ આપ્યો અને કેટલાંક વર્ષો સુધી તેણે નક્કી કરી રાખેલાં સૂત્ર ઉપર જ કૉન્ઝર્વેટિવએ બ્રિટિશ સામ્રાજ્યનો કારભાર ચલાવ્યું. એ કારણોથી ડિઝરાઈલિ અથવા લૉર્ડ બીકન્સફીલ્ડનું પૂર્વ ચરિત્ર તપાસવાની અહીં ખાસ જરૂર છે. બેન્જામિન ડિઝરાઈલિના બાપદાદાઓ યાહુદીઓ હતા ને સ્પેઈનના વતની હતા, પણ ત્યાંના ખ્રિસ્તી રાજાના ઝનુની અમલથી કંટાળી તેઓ વેનિસમાં રહેવા ગયા. અઢારમી સદીની આખરમાં આ યાહુદી કુટુંબ લંડન આવ્યું. બેન્જામિનના બાપ આઈઝાકે પિતાના બાપદાદાને ધર્મ તજી ધો ને ઇંગ્લંડના ચર્ચને પંથ સ્વીકાર્યો. તે કવિ, લેખક ને નવલકથાકાર હતે. બેન્જામિન તેને બીજો પુત્ર થાય. તેને જન્મ ઈ. સ. ૧૮૦૪ના ડિસેંબર માસમાં થયો હતો. જન્મે તે યહુદી હતો તેથી કેળવણીની સંસ્થાઓમાં તેના ઉપર ઝાઝું લક્ષ આપવામાં આવ્યું નહિ; પણ બેન્જામિન પિતે ચાલાક, કડક, ઉદ્ધત, ટીખળી, મિથ્યાભિમાની, ને ખુમારીથી ને નવા નવા વિચારોથી ખૂબ ભરેલો હતો. પોશાકમાં તે હંમેશાં ફાંકડે રહેતો-ઓળખીતાઓ એના દરબારી ને ભપકાદાર કપડાં જોઈ ખૂબ હસતા. ઈ. સ. ૧૮૨૧માં તે એક સૉલિસિટરની ઓફિસમાં કારકુની કરવા દાખલ થયે. વીસ વર્ષની ઉંમરે તેણે Voium Greg નામની અદ્દભુત અને નવીન વિચારોથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ એકદમ સમૃદ્ધ વાર્તા અંગ્રેજો સાહિત્યપ્રેમીઓને ચરણે રજુ કરી. એ વાર્તામાં કર્તાએ પિતાના જીવનનું આલેખન કર્યું છે. હવે તેણે રાજકીય, સામાજીક ને આર્થિક વિષય ઉપર વાર્તાઓ દ્વારા પિતાના વિચારે જાહેર કરવા માંડ્યા. નાદુરસ્ત તબીઅતને લીધે બેન્જામિને પેઈન, માલ્ટા, એશિઆ ભાઇનર, ને જેરુસલેમનો પ્રવાસ કર્યો. બાપનો વિચાર એવો હતો કે પુત્ર એક મટે વકીલ થાય ને કાયદાના જ્ઞાનમાં ને વકીલાતના ધંધામાં નામ કાઢે. પણ બેન્જામિન જુદી જ પ્રકૃતિને માણસ હતો. તેને તે પાર્લમેંટમાં દાખલ થઈ ઈંગ્લંડના રાજ્યતંત્રના ઇતિહાસમાં મોટું નામ કાઢવું હતું; તેથી ઇ. સ. ૧૮૫૭ માં તે પાર્લમેંટમાં દાખલ થયો. શરૂઆતથી ડિઝરાઈલિ ટોરિ પક્ષનો હતા; પણ પ્રજામતને અનુકૂળ રાજ્યતંત્ર હોવું જોઈએ એવા વિચારો તે હતો. Countysby અને Sysil જેવી વાર્તાઓમાં તેણે પિતાના વિચારે હવે જાહેર કર્યો ને પીલના કારભારની લગભગ તમામ વિગતો ઉપર ટીકાઓ કરવા માંડી. આ વખતે પીલે જુના ટોરિ વિચારેને ત્યાગ કર્યો હતો અને નવા “લિબરલ” વિચારને તે અમલમાં મૂકતો હતો. તેથી તેના જુના મિત્રોએ તેને પક્ષ છોડી દીધો ને તેઓએ ડિઝરાઈલિને પિતાના પક્ષની આગેવાની લેવા દીધી. ઈ. સ. ૧૮૫૧માં, ઈ. સ. ૧૮૫૮-૫૯માં, ને ઈ. સ. ૧૮૬૭માં તે ડબીંના મંત્રિમંડળમાં Chancellor of the Exchequer ખજાનચીને હોદા ઉપર નિમાયો, અને છેલ્લી વખતે તેણે પોતાના વિચાર પ્રમાણે પાર્લમેંટના બંધારણમાં યોગ્ય ફેરફારો પણ કર્યા. ઈ. સ. ૧૮૭૪ની ચુંટણીમાં જ્યારે લિબરલો હારી ગયા ત્યારે વિકટોરિઆ રાણીએ ડિઝરાઈલિને મુખ્ય પ્રધાન બનાવ્યો. જ્યારે જ્યારે તે કારભારી મંડળની બહાર રહે ત્યારે દરેક વાર તે કઈક અભુત વાર્તા લખી કાઢતે. કૉન્ઝર્વેટિવ પક્ષને પુનર્જન્મ–ઈ. સ. ૧૭૯રથી ઠેઠ ઇ. સ. ૧૮૩૧ સુધી ટેરિ મુત્સદીઓએ ઈગ્લેંડને કારભાર ચલાવ્યો જ્યારે તે બોલવા ઉભો થયો ત્યારે બધાએ તેની રીતભાત ઉપર મશ્કરી કરી ને તેને બોલતાં અટકાવ્યો. કોધથી તે બોલી ઉઠયોઃ-I will sit down now, but the time will come when you will hear me. Page #402 -------------------------------------------------------------------------- ________________ હતા, પણ તે કારભારોમાં તેમના પક્ષની રાજ્યનીતિનાં મુખ્ય ધેરણ આપણે જોઈ શકતા નથી. સર રોબર્ટ પિલે ટેમવર્થ મુકામેથી પોતાના નવા કૉન્ઝર્વેટિવ પક્ષની રાજ્યનીતિનું સૂચન કર્યું હતું, પણ તેને અમલ જરા પણ થયો નહોતે, કારણ કે કૉન્ઝર્વેટિવ અથવા પીલાઈટ કે પીલના અનુયાયીઓ લગભગ પણ લિબરલ હતા. દરમ્યાન કોન્ઝર્વેટિવે ત્રણ વાર મુખ્ય સત્તા ઉપર આવી શક્યા હતા પણ પાર્લમેંટમાં તેમની બહુમતિ નહોતી. ઇ. સ. ૧૮૭૪માં ડિઝરાઈલિની બાહોશ ને નવીન વિચારથી સમૃદ્ધ આગેવાની નીચે તેઓ રાણીના અમાત્ય બન્યા ને તેને લાભ લઈ વૃદ્ધ ડિઝરાઇલિએ તે પક્ષને નવો રંગ આપ્યો. (૧) લૅડસ્ટનના “લિબરલ” કારભાર દરમ્યાન દેશની બધી સંસ્થાઓમાં ફેરફારો કરવામાં આવ્યા હતા; ડિઝરાઈલિએ હવે જાહેર કર્યું કે ઈગ્લેંડના રાજ્યતંત્રની તમામ ઐતિહાસિક સંસ્થાઓનું કન્ઝર્વેટિવ પક્ષ યોગ્ય રક્ષણ કરશે. (૨) “લિબરલ મુત્સદીઓએ બ્રિટિશ સામ્રાજ્યની અવગણના કરી હતી, સંસ્થાનો ઉપર જરા પણ લક્ષ આપ્યું નહતું ને બ્રિટિશ હિત તરફ દુર્લક્ષ બતાવ્યું હતું; ડિઝરાઈલિએ હવે જાહેર કર્યું કે યુરોપ ને એશિઆમાં ઈગ્લેંડ તટસ્થ રહેશે નહિ; સંસ્થાને ગ્યતા પ્રમાણે ઈંગ્લેંડ “સ્વરાજ્ય” આપશે ને એ રીતે સામ્રાજ્યને મજબુત બનાવશે, અને દરેક બાબતમાં બ્રિટિશ હિત ઉપર મુખ્ય લક્ષ આપવામાં આવશે. (૩) “લિબરલ રાજ્યતંત્રમાં તાજનું અપમાન કરતા હતા; ડિઝરાઈલિએ હવે જાહેર કર્યું કે “તાજ” પણ રાજ્યતંત્રમાં ને સામ્રાજ્યની વ્યવસ્થામાં અગત્યનો ભાગ લઈ શકે; ઉપરાંત બધી પ્રજાઓએ તેને સારું માન આપવું જોઈએ. (૪) “લિબરલે ”એ ચર્ચને તુચ્છકાર કર્યો હતો, કન્ઝર્વેટિવ ચર્ચની સત્તાના સંરક્ષકો તરીકે બહાર પાડ્યા. (૫) ડિઝરાઇલિએ જાહેર કર્યું કે કૉન્ઝર્વેટિ પણ મજુરો, ગરીબ, વગેરેને રેગ્ય મદદ આપશે ને તેમને રાજ્યતંત્રમાં ભાગ આપશે; “ લિબરલો ને તે માત્ર વેપારીઓ ને કારીગરેના જ પ્રતિનિધિ તરીકે તેણે તુચ્છકારી કાઢયા; તેણે જાહેર કર્યું કે ઇતિહાસમાં માલધારીઓ, મજુર, કારીગરે, મુત્સદીઓ, લેખકે, બધાને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ યોગ્ય ન્યાય મળવો જોઈએ; તેઓએ પરસ્પર લડવું જોઈએ નહિ. આ સૂત્રમાં આપણે બૉલિંગાકની ને બર્કની રાજ્યનીતિનાં સૂત્રો જોઈ શકીએ છીએ. ઈગ્લેંડના લેક ડિઝરાઈ લિને બરોબર સમજી શકતા નહોતા; કારણ કે જો કે તે વસવાટે અંગ્રેજ ને પશ્ચિમાર્યો હતો, છતાં સ્વભાવ, બુદ્ધિમાં, કલ્પનાશક્તિમાં અને સમજશક્તિમાં તે યાહુદી-અથવા હિબૂ અથવા પર્યાય હતા. ડિઝરાઈલિ પણ અંગ્રેજોનાં મન બરાબર સમજી શકતો નહિ. | ડિઝરાઈલિને કારભાર, ઈ. સ. ૧૮૭૪–૮૦–હવે આપણે ડિઝરાઈલિનો કારભાર તપાસીએ. ડિઝરાઈલિએ ચર્ચની ને કેળવણીની સંસ્થાઓમાં સુધારો કર્યો, કામદારોને ને મજુરોને Trade Unions મંડળોના કાયદાઓ કરી રાહત આપી અને ખેડુતેની સ્થિતિ સુધારી. તેણે ઇજિપ્તના બેદિવ (Khedive)ના સુએઝની સંગભૂમિ–હવે નહેરના શેરે ખરીદી લીધા ને તેથી એશિઆના એ પ્રદેશ ઉપર બ્રિટિશ હકુમતની સ્થાપના કરી, ઇ. સ. ૧૮૭૫. ઈ. સ. ૧૮૭૬માં મહારાણી વિક્ટોરિઆએ કૈસર-ઈ-હિંદને ઈલ્કાબ ધારણ કર્યો. ડિઝરાઈલિએ લાર્ડ લિટનને હિંદન વાઈસરૉય બનાવી અફઘાનિસ્તાન સામે લડાઈ જાહેર કરી. તુકની સલ્તનતમાં, ડાન્યુબિઅન પ્રાંતમાં રૂમાનિઆ નામનું રાજ્ય સ્થપાયું હતું; ગ્રીસ તો ક્યારનું ચે સ્વતંત્ર થઈ ગયું હતું; ઈ. સ. ૧૮૭૫૭૬માં બાકી રહેલા યુરોપીય પ્રાંતમાં એટલે બોનિઆ, હર્ઝેગોવિના, સાઆિ, ને બબ્બેરિઆમાં બડે થયાં. યુરોપના રાજ્યોએ સુલતાનને * Seemed the orient spirit incarnate, lost In contemplation of the Western Soul: Reposeful, patient, undemonstrative, Aloof from our mutations and unrest, Alien to our achievements and desires, Another brain dreaming another dream, Another heart recalling other loves; And in majestic taciturnity, Refraining his illimitable scorn. A Study in Contrasts by William Watson, Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર પિતાનું રાજ્યતંત્ર સુધારવાની આજ્ઞા કરી; દરમ્યાન સુલતાન અબ્દુલ અઝીઝ પિતે આપઘાત કરી (૧) મરી ગયે. ઑસ્ટ્રિઆ, રશિઆ ને જર્મનિએ દરમ્યાન થવા જાહેર કર્યું, પણ ડિઝરાઈલિએ સાફ ના પાડી. તુર્કીએ બબ્બેરિઆમાં અસહ્ય જુલમ કર્યાની વાત એ દરમ્યાન બહાર આવી. ગ્લૅડસ્ટને મુસલમાની રાજ્યસત્તાને યુરોપમાંથી નાબુદ કરવાની ઝુંબેશ લીધી. ઈસ્તંબૂલ મુકામેથી ફરીથી યુરોપીય રાજ્યોએ સુલતાનને યોગ્ય સલાહ આપી પણ તેને અમલ થયે નહિ. સર્વિએ રશિઆની શીખવણીથી સુલતાન સામે લડાઈ જાહેર કરી દીધી; ઝારનાં લશ્કરે ઈ. સ. ૧૮૭૮માં એડ્રિઆનેપલને ઈસ્તંબૂલ કબજે કર્યા. સુલતાને નાશીથી સુલેહ કરી. ઇંગ્લંડ હવે દરમ્યાન થયું. ઈ. સ. ૧૮૭૮ના જુલાઈ માસમાં બર્લિન મુકામે સંધિ થઈ. ઑસ્ટ્રિઆને બોઝનિઆ ને હર્ઝેગોવિનાના પ્રાંત મળ્યા; સર્વિઆને બબ્બેરિઆ સ્વતંત્ર થયા; ઇંગ્લંડને સાઈપ્રસને ટાપુ મળે; રશિઆને કાળા સમુદ્ર ઉપર કેટલાક અધિકાર મળ્યા. ટ્રાંસવાલના સ્વતંત્ર ડચ રાજ્યને દક્ષિણ આફ્રિકાનાં બ્રિટિશ સંસ્થાનોમાં જોડી દેવામાં આવ્યું, ઇ. સ. ૧૮૭૮. પશ્ચિમ આફ્રિકામાં ઑર્ડ વૃક્ઝીએ આશાંટીઓને હરાવી કુમાસી કબજે કર્યું. ટ્રાંસવાલ પાસે ઝુલુલૈંડ પણ કબજે થયું. દરમ્યાન ડિઝરાઈલિના અફઘાન વિગ્રહથી અને તુર્કીની રાજ્યનીતિથી અંગ્રેજો કંટાળી ગયા. ગ્લૅડસ્ટને કૉન્ઝટિવે સામે વૃદ્ધ ઉંમરે પણ આખા દેશમાં ને ખાસ કરીને સ્કૉલંડમાં સખ્ત આઘાત કરવા માંડ્યા હતા; તેથી ઈ. સ. ૧૮૮૦ની નવી ચુંટણીમાં લિબરલેની બહુમતિ થતાં ગ્લૅડસ્ટન બીજી વાર મુખ્ય પ્રધાન થયું. ડિઝરાઈલિને રાણીએ લૉર્ડ બીકન્સફીલ્ડ (Beaconsfield) બનાવ્યો. તે ઈ. સ. ૧૮૮૧માં મરી ગયો. * ઑડરટન ને ડિઝરાઈલિનો સુંદર મુકાબલો નીચે આપે છે – Disraeli, with all his penetration, could not understand, any more than Gladstone, with all his piety, could forgive Disraeli. Gladstone was emotional and composed in mind; Disraeli was clear in intellect and superbly self-controlled. Gladstone was a crowd-interpreter; Disraeli a crowd-compeller. Gladstone was a man of enormous talent; Disraeli one of incontestable genius. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ગ્લેંડસ્ટના બીજો ને ત્રીજો કારભાર, ઇ. સ. ૧૮૮૦-૮૬ગ્લેંડસ્ટને આયર્લૅડનું પ્રકરણ વળી હાથમાં લીધું. આયર્લેંડના પાર્લમેંટના પક્ષ પાર્નેલ (Parnell)ની આગેવાની નીચે હતા. પાર્નેલના અનુયાયીઓ મંત્રીને લાંબાં લાંબાં ભાષણા કરી કામકાજ પાર પાડવા દેતા નહિ. આયર્લેડના લાકોએ “ બૉયકાટ ”ની હીલચાલ શરૂ કરી. સુલેહને ભંગ તે ત્યાં થયાં જ કરતા હતા. ઇ. સ. ૧૮૮૨ના મે માસમાં હરામખારાએ આઇરિશ સેક્રેટરિ લૉર્ડ ફ્રેડરિક કૅવેન્ડિશ તે તેના મદદનીશ મિ. ખર્કનું કિનિસ પાર્કમાં ધોળે દિવસે ખૂન કર્યું. ગ્લેંડસ્ટને સખ્ત કાયદા પસાર કર્યા. પાનેલ તે તેના અનુયાયીઓના વિરોધને દાબી દેવા ãડસ્ટને પાર્લર્મેટના કામકાજના નિયમોમાં ફેરફારો કરાવ્યા તે તેથી ભાષણા વગેરે ઉપર અમુક રીતે અંકુશ મૂકવામાં આવ્યા. હાઉસ ઑવ્ કામન્સના બંધારણમાં ફરીથી સુધારા કરવામાં આવ્યા, તે લગભગ વીસ લાખ નવા માણસાને મત આપવાના હક મળ્યા, જીન, ઇ. સ. ૧૮૮૫. ગ્લેંડસ્ટનના ખીજા કારભાર દરમ્યાન મધ્ય, પશ્ચિમ, ને પૂર્વ આફ્રિકાની યુરેાપનાં રાજ્ગ્યા વચ્ચે વહેંચણી કરવામાં આવી. જર્મનિ, ઑસ્ટ્રિ અને ઇટલિએ પરસ્પર મદદ કરવાના કરાર કર્યા, ઇ. સ. ૧૮૮૧-૮૨. ટ્રાંસવાલના ખેર લોકોએ બળવા કર્યા તે માળુબા હિલ ઉપર અંગ્રેજ લશ્કરને કેદ કર્યું, ઇ. સ. ૧૮૮૧. ટ્રાંસવાલ કરી સ્વતંત્ર થયું. ગ્લેંડસ્ટને અધ્ધાન વિગ્રહના અંત આણ્યો ને અક્બાનિસ્તાનનું રાજ્ય અબ્દુરરહમાનને આપી Gladstone was an opportunist; Disraeli an idealist. Gladstone was highly ecclesiastical; Disraeli deeply religions. Gladstone's horizon was small and easily visible to the naked eye; Disraeli lived in a universe of wide expanses and large vistas. In every way they were antipathetic, contradictory, and incompatible. Pp. 208–209; Prime Ministers of 19th century, (1996) edited by Hearnshaw. એવા જ ખીન્ન સુંદર ચારિત્ર્યલેખનના નમુના માટે, Pol. Hist. of Eng. Vol. XII, P. 222મું જોવું. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ તેને ઈંગ્લેંડના રક્ષિત બનાવ્યા. ઇજિપ્તમાં ફ્રેંચ તે અંગ્રેજ મુત્સદ્દી રાજ્યતંત્રમાં મુખી થઈ પડ્યા હતા તે ત્યાંના લોકાને ઠીક પડયું નહિ. ઇ. સ. ૧૮૮૨માં અરખી પાશાએ ખંડ કર્યું. વૂલ્ઝીએ તેને હરાવ્યા ને સિલાન દેશપાર કર્યાં, ઇ. સ. ૧૮૮૨. ઈંગ્લંડે હવે ઇજિપ્તના કુલ કબજે નીિ પણ મુહ કેપ વેસ્ટ ખાણિય ઈશિત. બિન સંગ સદાન ww ના Thi બે પા અભિસિન નિખા શબ્દપની માન લીધા. પહેલા કમિશનર મેજર મેરિંગે-લૉર્ડ ક્રામરે-તે દેશના રાજ્યતંત્રને ઘણું જ સુધારી દીધું. ઇ. સ. ૧૮૮૪માં સુદાનના અરમે ખેદિવની સામે ઉઠયા. ગ્લેંડસ્ટને ગાર્ડનને મોકલ્યા, તે ખાતુમ (Khartum)ને બચાવ કરતાં માર્યા ગયા. રશિઆએ અહ્વાન સરહદ ઉપર પેંજદેના પ્રાંતની માગણી કરી. હિંદના વાઈસરોય ડરિને જો કુનેહથી કામ ન લીધું હોત તે જરૂર લડાઈ સળગી ઉઠી હાત, ઇ. સ. ૧૮૮૫. મારા ગ્લેંડસ્ટનનું ખીજાં મંત્રિમંડળ પેાતાના મુખીને એટલું બધું વફાદાર નહાતું. આયર્લૅડ, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, સુદાન, વગેરેનાં પ્રકરણામાં Page #407 -------------------------------------------------------------------------- ________________ - ૩૯૫ ગ્લૅડસ્ટન બીલકુલ કુનેહ કે બાહોશી બતાવી શકે નહિ. ઈ. સ. ૧૮૮૫ના. જુનમાં તેણે રાજીનામું આપ્યું. પાર્નેલના આઇરિશ અનુયાયીઓ હવે બંને બ્રિટિશ પક્ષને નચાવતા હતા, કારણ કે તેમના સહકારથી જ પાર્લમેંટમાં બહુમતિ થઈ શક્તી. લૉર્ડ સૉલ્સબરિ મુખ્ય પ્રધાન થયું. પણ નવી ચુંટણીમાં કૉન્ઝર્વેટિવને બહુમતિ ન મળી તેથી તેણે રાજીનામું આપ્યું ને ગ્લૅડસ્ટન ફરી મુખ્ય મંત્રી થયું. તેણે હવે આયર્લંડને હોમરૂલ-સ્વરાજ્ય આપવાની વેજના પિતાના મંત્રિમંડળ સમક્ષ રજુ કરી. હાર્ટટન, જેફ, ચુંબરલેન, વગેરે લિબરલ આગેવાનો તે જનાથી વિરુદ્ધ થયા ને તેઓ કૅન્ઝર્વેટિવની સાથે ભળી ગયા. જુના “લિબરલ પક્ષમાં આવી રીતે બે તડ પડયાં. આયર્લંડમાં અલ્સરના રહેવાસીઓએ ગ્લૅડસ્ટનની રાજના સામે પ્રચંડ વિરોધ ઉઠાવ્યો. જે ગ્લૅડસ્ટનની રોજનાનો સ્વીકાર થયું હોત તો આયર્લડ શાંત થાત ને બ્રિટિશ ઇતિહાસનું રૂપ પણ ફરી જાત. પણ કૉન્ઝર્વેટિવ ને કેટલાએક લિબરલાની હઠીલાઈથી આયર્લંડ ને ઈંગ્લેન્ડ વચ્ચેને મતભેદ ચાળીસ વર્ષ સુધી પાછો ચાલુ રહ્યો. યુનિઅનિ, આયર્લંડને સ્વરાજ્ય” ન મળવું જોઈએ, ને ઈગ્લડ ને આયર્લંડની એકતા (Union) કાયમ રહેવી જોઈએ એ ધોરણને જે પક્ષે સ્વીકાર્યું તે પક્ષના લેકે હવે યુનિઅનિટ (Unionists) કહેવાયા. આ ને સ્વરાજ્ય આપવાના હીમાયતીઓ માત્ર “લિબરલે” કહેવાયા. | પહેલી યુનિઅનિસ્ટ પાર્લમેંટ, ઈ. સ. ૧૮૮૬-૯ર –ઇ. સ. ૧૮૮૬ના જુલાઈ માસમાં નવી ચુંટણી થઈને યુનિઅનિસ્ટ બહુમતિથી પાર્લમેટમાં દાખલ થયા. લૉર્ડ સૉલ્સબરિ બીજી વાર મુખ્ય મંત્રી બન્યો. તેના વખતમાં આયર્લડની પરિસ્થિતિ દિવસે દિવસે કફોડી થતી જતી હતી. મિ. બાફર આઇરિશ સેક્રેટરીના હોદા ઉપર હતો. તેના કડક કારભારથી, સુલેહ તે સચવાઈ; પણ આઇરિશ “સ્વરાજ્ય”ના પ્રશ્નને હવે વહેલામોડો. ઉકેલ્યા સિવાય છૂટકો નહોતો. ઇ. સ. ૧૮૮૭માં રાણીને પચાસ વર્ષ પૂરાં થયાને ઉત્સવ આખા સામ્રાજ્યમાં ઉજવાયો. ઈ. સ. ૧૮૮૮માં ઈગ્લેંડનાં પરગણાઓ (Counties)માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધારે લોકમાન્ય Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ (Democratic) કરવામાં આવી. કૉન્ઝર્વેટિવ મંત્રિમંડળે સેસિલ હેઝ (Cecil Rhodes)ને પૂર્વ આફ્રિકામાં રેડેશિઆનું સંસ્થાન વસાવવાનો પટ્ટો કરી આપે. ઝાંઝીબારમાં ને યુગેડા (Uganda)માં બ્રિટિશ હકુમત સ્થપાઈ. ડફરિને ઉત્તર બ્રહ્મદેશ જીતી લીધું. ઈ. સ. ૧૮૮રમાં નવી ચુંટણી થઈ તેમાં આઈરિશ હોમ રૂલર (Home Rulers)ને લિબરલો મળીને યુનિઅનિસ્ટ કરતાં વધી ગયા; તેથી સૉલ્સબરિએ તુરત રાજીનામું આપ્યું. ગ્લૅડસ્ટન ચેથી ને છેલ્લી વાર મુખ્ય પ્રધાન થયો, ઈ. સ. ૧૮૮૨. ગ્લૅડસ્ટનને ચેાથે ને છેલ્લે કારભાર, ઈ. સ. ૧૮૯૧-૫નવી પાર્લમેંટમાં આઈરિશ હોમરૂલરની આગેવાની જોન રેડમન્ડ (John Redmond)ના શિર ઉપર આવી, કારણ કે પાર્નલ (Parnell) ગુજરી ગયો હતે. ગ્લૅડસ્ટને પિતાના મિડલેથિઅન (Millothian) પ્રવાસમાં પ્રજાને વચન આપ્યાં હતાં, કે જે લિબરલે સત્તા ઉપર આવશે તે તેઓ ઈગ્લેંડનાં ને ઑલંડનાં ચર્ચાને રાજ્યના સંબંધથી છૂટાં (disestablished) કરશે, કામદા(ગા) વર્ગને માટે નવા કાયદાઓ કરશે, આયર્લડને સ્વરાજ્ય” આપશે, અને દારૂની બદી ઉપર ચોગ્ય અંકુશ મૂ કશે. આ વચનથી ઘણું ડરી ગયા હતા ને તેઓ યુનિઅનિસ્ટ પક્ષમાં ભળી ગયા હતા; સિવાય નવી ચૂંટણીથી પહેલી જ વાર ચાર લેબરાઈટો (Labourites)-કામદા(ગા)ર વર્ગના પ્રતિનિધિઓ-પાર્લમેટમાં પિતાનો સ્વતંત્ર પક્ષ કરી વર્તવા મંડ્યા. ગ્લૅડસ્ટનને જીવનથાકાર હૉન (લોર્ડ) મેલે આઈરિશ સેક્રેટરી થયે. સત્તા ઉપર આવ્યા કેડે તુરત જ ગ્લૅડસ્ટને આયર્લંડને સ્વરાજ્ય આપવાનું બિલ પાર્લમેંટમાં દાખલ કર્યું, તેથી લશ્કર, વેપાર, જગાત, ને પરદેશ ખાતાં સિવાય બીજી બધી બાબતમાં આયર્લંડને “સ્વતંત્રતા” મળત; પણ બિલ હાઉસ ઑવું લૉઝમાં પસાર થઈ શકયું નહિ; તેથી ગ્લૅડસ્ટને તે સવાલ પડતો મૂક્યો. આઇરિશ પ્રકરણ હવે બાવીસ વર્ષ સુધી અદ્ધર રહ્યું, પરિણામે બંને પ્રજા વચ્ચે મતભેદ કાયમ કહ્યો. તેનું ભયંકર પરિણામ ઈંગ્લંડને વીસમી સદીના બીજા દશકામાં ભોગવવું પડયું. ગ્લૅડસ્ટને રિશે-નાનાં ગામડાંઓને વિશેષ સ્થાનિક સ્વરાજ્ય આપ્યું. અમરેની સભાએ તેના કેટલાક ઉદાર મુદ્દાઓને રદ કર્યા તેથી તેણે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ અમરેની સત્તા પર કાપ મૂકવાની ધમકી આપી. પણ તે હવે ઘરડે થઈ ગયા હતા, તેને આંખે બરાબર સૂઝતું નહોતું અને કાને તે બરાબર સાંભળી શકતો નહોતો. વધતું જતું લશ્કરી ખર્ચ તેને ગમતું નહિ. તેના સહકારીઓ પણ તેનાથી કંટાળી ગયા હતા. એ કારણોથી ગ્લૅડસ્ટને ઈ. સ. ૧૮૯૪ ના ફેબ્રુઆરિ માસમાં રાજીનામું આપ્યું. આગળ ઉપર રાણીએ તેને અમીરાત આપવા માંડી હતી, પણ તે વખતે તેણે ના પાડી હતી. ઈ. સ. ૧૮૮૮ના મે માસમાં તે મરી ગયો. લૉર્ડ રેઝબરિ ( Rosebry ) હવે લિબરલ પક્ષના આગેવાન થયો. ઈ. સ. ૧૮૮૫ના જુલાઈ માસમાં લિબરલો હારી ગયા; યુનિઅનિસ્ટ સત્તા ઉપર આવ્યા અને લૉર્ડ સૉસબરિ મુખ્ય પ્રધાન થયો. યુનિઅનિસ્ટાએ ઠેઠ ઈ.સ. ૧૯૦૬ સુધી મુખ્યસત્તા ભોગવી. લિબરલના વખતમાં ઇંગ્લંડ ને કાંસ વચ્ચે સિઆમના રાજ્ય સંબંધી મતભેદ થતાં પરસ્પર કરાર કરવામાં આવ્યો, ને બંને રાજ્યએ સિઆમને સ્વતંત્ર રાજ્ય તરીકે કબૂલ્યું, ઇ. સ. ૧૮૮૩-૮૬. દક્ષિણ આફ્રિકામાં નાતાલ (Natal) ને “સ્વરાજ્ય” આપવામાં આવ્યું અને માદાબેલાલેંડ ઉપર બ્રિટિશ હકુમત સ્થાપવામાં આવી. જાપાને ચીનને હરાવ્યું, પણ રશિઆ, જર્મનિ અને ફાંસ જાપાન વિરુદ્ધ વત્યાં તેથી તે રાજ્ય ઈગ્લેંડનું મિત્ર બન્યું, ઈ. સ. ૧૮૮૪-૮૫. યુનિઅનિટ કારભાર બોર લોકો સાથે વિગ્રહ; નવી સામ્રાજ્યનીતિ; રાણીનું અવસાન; ઈ.સ. ૧૮૯૫-૧૯૦૧ યુનિઅનિસ્ટ-કૉન્ઝર્વેટિવ અને લિબરલ યુનિઅનિસ્ટ હવે હોમરૂલર ને ગ્લૅડસ્ટનના અનુયાયીઓ સામે એક થયા, અને તેઓએ વિકટોરિઆના અમલનાં બાકી રહેલાં છ વર્ષ દરમ્યાન મુખ્ય સત્તા ભોગવી. મી. બાલ્ફર આ વખતે હાઉસ કૉમન્સનો મુખી (Leader) થયો.મી. જોસફ ચેમ્બરલેઈન સંસ્થાને (Colonies)ને સેક્રેટરી હતા. તેણે પિતાની નવી રાજ્યનીતિનાં સૂત્રે બહાર પાડયાં. સંસ્થાને અને ઇંગ્લેન્ડ વચ્ચે વેપાર વધાર, બ્રિટિશ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ટાપુઓની વધતી જતી વસતિને સંસ્થાનોમાં વસાવવી, ને દરેક સંસ્થાનને બ્રિટિશ સામ્રાજ્યના કારભારમાં ગ્ય વગ આપવી, એ તેની રાજ્યનીતિનાં નવાં સૂત્ર હતાં. એ પ્રમાણે તેણે કેનેડા, ઓસ્ટ્રેલિઆ, દક્ષિણ આફ્રિકા ને ન્યૂઝીલંડના પ્રતિનિધિઓને સામ્રાજ્યમાં સર્વસામાન્ય બચાવ, વેપાર, વસાહત, ટપાલ વગેરે પ્રશ્નોને વિચાર કરવાને નિમિતે જુદે જુદે વખતે જુદે જુદે સ્થળે એક પરિષદ્ (Imperial Conference)માં બેલાવવાની પ્રથા શરૂ કરી. ઈ. સ. ૧૮૮૭માં વિકટોરિઆ રાણીએ હીરક મહેત્સવ (Diamond Jubilee) ઉજવ્યું. ઈ. સ. ૧૯૦૧માં ઑસ્ટ્રેલિઆનાં જુદાં જુદાં સંસ્થાને એકત્રિત થયાં અને બ્રિટિશ પાર્લમેટે એકત્રિત સંસ્થાને કેનેડાના જેવું “સ્વરાજ્ય” આપ્યું. બેર લેકે સાથે વિગ્રહ, ઈ. સ. ૧૮૯૮-૧૯૦૧–ર - - - - - - - - - મખાના, બડ કે જે પગલાની અના જ નિ.) here all DOLLEGE SL Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ રાજ્ય ટ્રાંસવાલના પ્રમુખ ગર (Kruger)ને પોતાના દેશના વેપાર વધારવા અને ખીજાં યુરોપીય રાજ્યો સાથે સંબંધ જાળવવા અંદર જોઈતું હતું; ઈંગ્લંડની સરકાર વચ્ચે આવી. ટ્રાંસવાલના દેશીઓની તે અંગ્રેજોની પરિસ્થિતિ ઉપર ઇંગ્લેંડના કારભારીઓએ ક્રુગરનું ધ્યાન ખેંચ્યું. ક્રુગરે સંતાષકારક જવાબ આપ્યા નહિ. અંગ્રેજો ટ્રાંસવાલની સેાનાની ખાણા ઉપર નજર કરતા હતા, તે ખુલ્લું થઈ ગયું. બ્રિટિશ સંસ્થાન Rhodesiaરાડેશિઆના અમલદાર ડૉ. જેમિસને ટ્રાંસવાલના કેટલાએક અંગ્રેજોની અને કેપ કૉલાનિના પ્રધાન હૅડ્ઝની શીખવણીથી વગર કારણે અને માત્ર બ્રિટિશ વગ વધારવા માટે જ, જૉનીઝબર્ગ (Johannesburg) ઉપર હલ્લા કર્યાં, ડિસેંબર, ઇ. સ. ૧૮૯૬. મેર લોકે આ ગેરવ્યાજબી અને હડહડતા અન્યાયી હુમલાથી ઇંગ્લંડ ઉપર એકદમ ચીડાઈ ગયા. ઇ. સ. ૧૮૯૯ ના અકટોબર માસમાં બંને પ્રજા વચ્ચે વિગ્રહ ફાટી નીકળ્યો. બ્રિટિશ પાર્લમેંટમાં લિબરલા આ લડાઇથી વિરુદ્ધ પડ્યા. રેંજ ફ્રી સ્ટેટ (Orange Free State) ના વલંદાએ ટ્રાંસવાલની મદદે પહેાંચી ગયા. ક્રિશ્ચિઅન ૬ વેટે અને લૂ મેથાએ (Christian de Wet અને Louis Botha) અંગ્રેજ લશ્કરાને માત્ર ઘણાં જ નાના લશ્કરથી ખૂબ થકવી દીધાં. છેવટે લૉર્ડ રૉબર્ટ્સની ને કિચનરની કુનેહથી બ્રિટિશ લશ્કરાની ફતેહ થઈ. ઑરેંજ ફ્રી સ્ટેટ અને ટ્રાંસવાલને બ્રિટિજ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યા, ૧૯૦૦-૧૯૦૨. યુનિઅનિસ્ટ સ. પરદેશખાતાના કારભાર, ઇ. ૧૮૯૫–૧૯૦૧ યુનિઅનિસ્ટોએ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને સાથે વેનેઝુએલા સંબંધી તકરારના નિકાલ કર્યો. તુર્કીએ આમિનિઆમાં જખરી કતલ ચલાવી. બ્રિટિશ સરકારે એ ઘેર ને અમાનુષી કૃત્ય સામે વાંધા ઉઠાવ્યા, પણ રશિઆ ને જર્મનિ વચ્ચે આવવા ઇચ્છતા નહાતાં તેથી એકલું ઈંગ્લંડ છાનુંમાનું એસી રહ્યું. વસ્તુતઃ જર્મનિ, ઑસ્ટ્રિ તે *જર્મન એપરર કૈસર ખીન્ન વિલિયમે આ વખતે ક્રુગરને પેાતાની સહાનુભૂતિ દર્શાવનાર તાર મેાકલ્યા હતા. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ . . - S * તુર્કી હવે એક થતાં જતાં હતાં ને ઈગ્લડ-જર્મનિ વચ્ચે ધીમે ધીમે અંટસ વધતું જતું હતું. ઈંગ્લડે ક્રીટના ટાપુને તુકથી છૂટે પડવા દીધે–તે ટાપુ ગ્રીસને ગળી જવો હતો, ઈ. સ. ૧૮૮૭. ઇ. સ. ૧૮૮૮માં અમેરિકાનાં સંસ્થાનની સરકારે સ્પેઈનને હરાવી કયુબા (Cuba)ને ટાપુ સર કર્યો તે વખતે સૉલ્સબરિએ અમેરિકન પક્ષ લઈ બંને પ્રજાઓ વચ્ચે સુવાસ ઉત્પન્ન કરી. યુરેપનાં મોટા રાજ્યોએ ગરીબ ને નાદાર ચીનની સરકાર પાસેથી આ વખતે જુદા જુદા લાભો પડાવ્યા. સર હર્બર્ટ-લૉર્ડ-કિચનરે (Kitchner) સૂદનનો કબજે લીધે ને ત્યાં બ્રિટિશ હકુમત સ્થાપવામાં આવી. જે સૉલ્સબરિએ આ વખતે જરાપણ નબળાઈ બતાવી હોત તો ફાંસ ચેક્સ સૂદાનમાં દરમ્યાન થાત. મધ્ય આફ્રિકાની નાઈજર (Niger) પનિ પાસેથી હિંદુસ્તાનના ત્રીજા ભાગ જેટલી જમીન ઇ. સ. ૧૮૮૮માં અંગ્રેજ સરકારે ખેડી લીધી. રશિઆના ઝારના પ્રેત્સાહનથી દુનિયાનાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે સુલેહ જળવાય તે માટે હેગ (Hague) મુકામે એક સર્વરાષ્ટ્રીય પરિષદ્ બોલાવવામાં આવી. રાણી વિકટેરિઆનું મરણ; યુગપલટે ઈ. સ. ૧૯૦૧ --- આવી રીતે જ્યારે બ્રિટિશ ઈતિહાસ જગતના ઇતિહાસમાં ભળી જતો હતો ને માનવ ઇતિહાસના જુના કલેવરમાં નવું વીર્ય સિંચાતું હતું, ત્યારે ઓગણીસમી સદીના ઇતિહાસ, ને તેની સંસ્કૃતિ, એમ બંનેની સાક્ષાત્ મૂર્તિસમી મહારાણી વિક્ટોરિઆને આત્મા પણ તેના નશ્વર દેહને ઈ. સ. ૧૮૦૧ના જાન્યુઆરિની બાવીસમી તારીખે છોડી ગયે વિકટેરિઆને યુગ: વાય, સામાજિક પ્રગતિ, વગેરે વિકટેરિઆના અમલ દરમ્યાન Science-સાયન્સની અજબ પ્રગતિ થઈ ને તે પ્રગતિને સમજાવવા માટે એ યુગના કવિઓએ, કળાકારોએ, ઈતિહાસના લેખકોએ અને મુત્સદીઓએ યોગ્ય પ્રયત્ન કર્યા. એમાં ટેનિસન કવિ-ઈ. સ. ૧૮૦૮–૧૮૦૨- પહેલું સ્થાન લેશે. તેણે The Princess, In Memoriam, Maud, Idylls of the King, gai jer મહાકાવ્યો લખ્યાં. લૉગફેલે (Longfellow)એ પણ સારી કીર્તિ મેળવી. બ્રાઉનિંગ (Browning) ઇ. સ. ૧૮૧૨-૮૮–ને તેની સ્ત્રી પણું Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ કાવ્યકળામાં પ્રસિદ્ધિ પામ્યાં. મૅથ્ય આરનેલ્ડ (Mathew Arnold)-જન્મ ઈ. સ. ૧૮૨૨-કવિ, લેખક, અને ટીકાકાર હતા. સ્વિનબર્ન (Swinburne) --ઈ. સ. ૧૮૩૭–૧૯૦૮-પણ ઘણો લોકપ્રિય કવિ હતો. મોરિસ રાજ્યસત્તાવાદી (Socialist) કવિ હતા. નવલકથાના લેખકોમાં ડિઝરાઇલિએ રાજકીય પ્રશ્નોને વાર્તાના રૂપમાં પ્રજા સમક્ષ મૂક્યા. લોર્ડ લિટન-ઈ. સ. ૧૮૦૪–૧૮૪૩ને ઠેકરે (Thackeray) નવલકથાઓ, નાટક ને ઐતિહાસિક વાર્તાઓ લખી ગયા છે. ચાર્લ્સ ડિકન્સ Charles Dickens)-ઇ. સ. ૧૮૧૨-૭૦નામના લેખકે અંગ્રેજી સાહિત્યને નવો જ રંગ આપ્યો. તેણે પોતાની વાર્તાઓમાં à Guy (Pickwick Papers, Oliver Twist, David Commerfield) વગેરેમાં મધ્યમ વર્ગનાં ને ગરીબ માણસોનાં જીવનનાં સુંદર ને રમુજી ચિત્રો આપ્યાં છે. કેટલીક સ્ત્રીઓએ પણ સારી સામાજિક વાર્તાઓ લખી. ઉદાહરણમાં શારલોટ બ્રૉન્ટ (Charlotte Bronte), મેરિઅન Salbrit (Marian Evans), golo 242 (Gcorge Eliot), મિસિસ ગૅકેલ (Mrs. Gaskell), વગેરે. ચાર્લ્સ ને જેઈમ્સ કિંસલી (Kingsley) નામના બે ભાઈઓ ઈતિહાસ, રાષ્ટ્રહિત, ધર્મ, વગેરે ઉપર લખી ગયા છે. ચાર્લ્સ કિંગ્સલી Westaudard Ilo ની ઇલિઝાબેથના વખતની ઐતિહાસિક કથા મૂકી ગયો છે. જ્યોર્જ મેરેડિથ (Meredith)ને Thomas Hardy–હાર્ડિ, એ બીજા પ્રસિદ્ધ લેખકો, નાટકકારો અને કવિઓ થઈ ગયા. ટૉમસ બંગ્ટન મેકોલે-ઇ. સ. ૧૮૦૦-પ-નિબંધલેખક, ઇતિહાસલેખક ને કવિ થઈ ગયો. તેના મિલ્ટન વગેરે ઉપરના નિબંધો, તેને ઈંગ્લંડન ઈતિહાસ (ઇ. સ. ૧૬૮૮–૧૭૭૨) અને તેની કેટલીક કવિતાઓ હજુ પણ આપણી નિશાળોમાં ને કૉલેજોમાં રસથી વંચાય છે. તે હિગ અથવા લિબરલ પક્ષને હતો ને તેથી તેનાં લખાણમાં હિંગ પક્ષની દૃષ્ટિથી દરેક બાબત ઉપર વિચાર કરવામાં આવ્યો છે. ટૉમસ કાર્લાઇલ પધાત્મક ગધમાં French Revolution, Sartor Resartus, Letters and Speeches of Oliver Cromwell, Frederick the Great, Past and Present, Heroes and Hero-Worship cuidt Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ગણે છે. કાર્લાઇલ પિતાનાં ઐતિહાસિક લખાણમાં વિખ્યાત સ્ત્રી પુરુષને ને રાજ્ય સંસ્થાઓને સામાન્ય ઈતિહાસ નહિ, પણ જનતાને ઈતિહાસ લખતે ગયો છે. તે દંભ, અસત્ય, વગેરેને માટે શત્રુ હતા અને તે હંમેશાં સ્ત્રી ને પુરુષની ગુપ્ત શક્તિનો પૂજારી હતા. ઓગણીસમી સદીમાં જર્મનિમાં ઐતિહાસિક સાહિત્યની અદ્ભુત પ્રગતિ થઈ. જર્મન લેખકે ઈતિહાસ, રાજ્યનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વગેરે શાસ્ત્રીય પદ્ધતિથી વિચારતા હતા. ઇંગ્લંડમાં પણ તેની અસર થઈ ફાઉડે (Froud) વૂડ્ઝીથી તે ઠેઠ સ્પેઈનના આર્મડાના પરાજય સધીને ઈગ્લેંડને ઈતિહાસ આ નવી શૈલીથી લખો, ઇ. સ. ૧૮૬૮. Rset orilor (George) 012, školy alia (Connop Thirlwall), ને જ્યોર્જ ફિનલેએ ગ્રીસને ઇતિહાસ લખે. બકલે (Buckle) નામના અંગ્રેજે સંસ્કૃતિને ઈતિહાસ લખ્યો. તે લખાણમાં તેણે એવું બતાવવા પ્રયત્ન કર્યો છે કે એક રાષ્ટ્રની પ્રગતિ કે અવનતિને મુખ્ય આધાર તેનાં હવામાન, વગેરે પર છે, બળે નાસ્તિક લેખક હતો. સર હેનરિ મેઈને (Maine) જુનાં ને વર્તમાન ધર્મશાસ્ત્ર (Jurisprudence)નો અભ્યાસ કર્યો. તે એક વાર વાઈસરૉયની કાઉંસિલને સભ્ય હતો. બિશપ વિલિયમ અબઝે (Stubbs) તમામ જુનાં સાધનોનું સંશોધન કરી Constitutional History of England નામને મહાગ્રંથ લખ્યો. એડવર્ડ ક્રીમેને (Freeman) જગતના ઇતિહાસના દરેક યુગ ઉપર માન્ય ગ્રંથ લખ્યા. બિશપ ક્રેટન (Creighton) બીજેઈતિહાસલેખક થઈ ગયે. સર ëન સીલી (Seeley) એ Etpansion of Englandzi Prze1 2414190421 fez 242 21. Lecky-312 ઈગ્લેંડના અઢારમા સૈકાના ઈતિહાસ ઉપરગ્રંથો લખ્યા અને ઉપરાંત History of Rationalism in Europe, History of European Morals, Democracy,, વગેરે પુસ્તકો લખ્યાં. ગ્રીન (Green)ને ઈંગ્લંડનો ઇતિહાસ હજુ પણ કૅલેજોમાં આનંદથી વંચાય છે. રસ્કિને (Ruskin) કળા, સમાજ, અને અર્થશાસ્ત્રનો ધાર્મિક દૃષ્ટિથી અભ્યાસ કર્યો. ફિલસુફીમાં, અર્થશાસ્ત્રમાં અને નીતિશાસ્ત્રમાં સર જહોન ટુઅર્ટ મિલે નામ કાઢ્યું. આપણા લોકે તેના ગ્રંથે ખાસ વાંચે છે. વિજ્ઞાનની અદ્ભુત શોધને લાભ લઈ તેના ઉપર હર્બર્ટ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ સ્પેન્સરે નવું સમાજશાસ્ત્ર (Sociology) રચ્યું. ડાર્વિને (Darwin) ઉત્ક્રાંતિવાદ (Evolution)ને સંદેશ આપ્યો. તે એમ પ્રતિપાદન કરી ગયું છે કે જગતમાં હરહંમેશ અન્ય યુદ્ધ કે હરીફાઈ થયાં કરે છે ને તેમાં જેની વધારે શક્તિ તે ફાવે છે. તે સિદ્ધાંત Survival of the Fittest કહેવાય છે. તેણે એક બીજે સિદ્ધાંત પણ પ્રતિપાદન કર્યો છે, કે મનુષ્યજાતિને ધીમે ધીમે વિકાસ થયો છે ને વાનરજાતિ મનુષ્યજાતિનું આદિમુળ ગણી શકાય આ વિચારે ખ્રિસ્તી ધર્મથી વિરુદ્ધ હતા. હઝલિ (Huxley) વગેરેએ તે વિચારોને વિશેષ પુષ્ટિ આપી. આ જ વખતે ફેરડે (Faraday), ટૉમસન, વગેરે વિજ્ઞાનશાસ્ત્રીઓ તાર, ટેલિફેન, વિજળી, હવા વગેરેમાં અજબ શોધો કરતા હતા. દ્રવ્ય (Matter) અને (Force) ચેતન જેવા ગૂઢ વિષયો ઉપર ઘણા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું. પણ જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થઈ, તેમ તેમ બધાને ખાત્રી પણ થતી ગઈ કે દ્રવ્ય ને ચેતનને અભ્યાસ કાંઈ સરળ નથી અને અત્યાર સુધી થએલાં સંશોધને તે મહાસાગરના અગાધ પાણીના એક બિંદના લેખામાં પણ આવી શકે નહિ. ટૉમસ ગ્રીન (Thomas Green) જેવા ફિલસુફે આ સિદ્ધાંતથી લોકોને પરિચિત કર્યા. તે ફિલસીને ને નીતિશાસ્ત્રને માટે અભ્યાસી હતા. આથી આ લેક ને પર લેકના સંબંધને લકે વધારે શાસ્ત્રીય દૃષ્ટિથી વિચારવા લાગ્યા સાહિત્ય ઉપર પણ તેની અસર થઈ મેરિ કૉરેલિ, વેલ્સ, શૉ, જેવા લેખકોએ આ વિષય ઉપર ઘણાં સારાં લખાણો આપ્યાં. રડ્યાર્ડ કિપલિંગે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર સારી કવિતાઓ ને વાર્તાઓ લખી. વિજ્ઞાન ને ધર્મ અથવા ફિલસુફીની પરસ્પર હરીફાઈથી સાહિત્યને ને કળાને અન્ય પુષ્ટિ મળી. આ સૈકામાં અનેક પુસ્તકાલય, પત્રિકાઓ, માસિક, રૈમાસિક, વર્તમાનપત્ર, સાહિત્ય ને વિજ્ઞાનની વાતો-ચર્ચા કરનાર મંડળો, વગેરે ઉભાં થયાં. પિસ્ટ, તાર, આગબોટ, રેલવે, વીજળી, ટેલિફોન, વગેરે સાધનોથી આ જુદા જુદા વિચારને સર્વત્ર પ્રસાર થયો. ઈ. સ. ૧૮૭૦ની સાલથી રાષ્ટ્ર પોતે લેકોને કેળવણી આપતું થયું. પાર્લમેંટના સુધારાઓથી બ્રિટિશ જનતા સામાજિક ને રાજકીય પ્રશ્નો ઉપર સારો વિચાર કરતી થઈ. લેકો Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ઘણું સુધરેલા બન્યા. દરેક માણસ પ્રગતિ (Progress)માં માનવા લાગ્યા. બ્રિટિશ સામ્રાજ્યના વિકાસ સાથે બ્રિટિશ વેપારરોજગાર પણ વધ્યા. ખેતી ઘટી ગઈ કારખાનાઓ, મોટાં શહેરો, ઘરબાર વિનાના મજુરો કે કામદારે, એક તરફ કરેડપતિઓ ને બીજી તરફ એકદમ કંગાળ આદમીઓ, ખાધાખેરાકી માટે પરદેશની આયાત ઉપર જ અવલંબન, આઝાદી માટે પણ દેશાવરના વેપાર ઉપર જ અવલંબન, બેકારી(Unemployment), હડતાલો (Strikes), દેવાળાં, બેંકોની વ્યવસ્થા, અનેક કંપનિઓની ઉત્પત્તિ, કારખાનાંઓમાં કામ કરતાં અનેક જુવાન સ્ત્રીપુરુષ ને નાનાં છોકરાંઓ, એ આ યુગનાં ખાસ આર્થિક લક્ષણે કહી શકાય. પરિણામે રાષ્ટ્રને આર્થિક વિષય ઉપર વધારે લક્ષ આપવું પડ્યું. કારખાનાંઓ, કેળવણી, આરોગ્ય, અને વસવાટ માટે પાર્લમેટે યોગ્ય કાયદાઓ કર્યા. લોકોએ પણ આ બાબતે પિતાના હાથમાં લીધી. સહકારી મંડળે સ્થપાયાં. કામદારવર્ગે પિતાનાં મંડળો સ્થાપ્યાં. પણ આ પ્રવૃત્તિઓથી લોકો સંતોષાયા નહિ. તેઓ હવે એમ કહેવા લાગ્યા કે રાષ્ટ્ર તમામ આર્થિક પ્રવૃત્તિઓ પિતાના હાથમાં લઈ લેવી જોઈએ. આ રાષ્ટ્રસત્તાવાદ (Socialism, Collectivism, Communism) ઓગણીસમી સદીની આખરનાં વર્ષોમાં ખાસ આગળ આવ્યા. મજુર અગર કામદારપક્ષ વિશેષ બળવાન થયો ને હવે એમ માનવા લાગે, કે દેશના ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવા માટે માત્ર એક જ માર્ગ છે-જેમ બને તેમ પાર્લમેંટમાં કામદારપક્ષના પ્રતિનિધિઓને વધારે સંખ્યામાં મેકલવા. એ કારણથી દેશમાં ત્રણ પક્ષ થયાઃ (૧) લિબરલ, (૨) યુનિઅનિચ્છેઅને (૩) લેબરાઈટ (Labourites). જેમ જેમ લેબરાઈટોનું બળ વધતું ગયું તેમ તેમ પહેલા બે પક્ષેએ ભેગા થવા માંડયું. આવી રીતે વાય, કળા, હુન્નરઉદ્યોગ, વિજ્ઞાન, ફિલસુફી, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાષ્ટ્રની પ્રવૃત્તિઓ વગેરે પ્રજાના જીવનના બધા પ્રદેશોમાં પાછું પરિવર્તન થવા લાગ્યું. પ્રગતિને પ્રદેશ જ એવો છે. તેને માટે નથી આદિ કે નથી અંત; એ કોઈ અપર વસ્તુ છે; ઈતિહાસનાં પાનાંઓ તો તેને સહેજ સહેજ સમજાવી શકે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રકરણ ૨૩મું વીસમી સદી સાતમે એડવર્ડ, ઇ. સ. ૧૯૦૧-૧૦–મહારાણી વિકટોરિઆના મરણ પછી તેને મોટો પુત્ર એડવર્ડ ગાદીએ આવ્યો. તેને પ્રિન્સ – વેઈલ્સ તરીકે રાજ્યકારભારને ખાસ અનુભવ આપવામાં આવ્યો નહોતો, ને તે સ્વભાવે શિકાર, દમદભાટ, રમત ને મુસાફરી કરવાને શોખીન હોવાથી કારભારમાં તેણે બહુ લક્ષ પણ આપ્યું નહિ; છતાં યુરોપના રાજ્યકર્તાઓની મુલાકાતે તે વારંવાર જતો તેથી, તે યુરોપના દરબારોમાં તેના કુટુંબનાં કઈ કોઈ માણસ સગાંસંબંધી નીકળી આવતાં તેથી, યુરોપના ઘણા રાજ્યર્તાઓ ઈગ્લેંડમાં આવી ગયા. પરિણામે તેની પિતાની વગે ઈગ્લેંડ, કાંસ ને રશિઆ વચ્ચે પરસ્પર સમજુતી થઈને જર્મનિ સાતમો એડવર્ડ સાથે ઈગ્લેંડને જે મતભેદ વધતો જતો હતો તે બહુ ગંભીર થઈ શો નહિ ઈ. સ. ૧૯૧૦ના મે માસમાં તે મરી ગયો. હાલના સમ્રાટ, પાંચમા જ્યૉર્જ, ઈ. સ. ૧૯૧૦ –એડવર્ડ પછી તેમના એકના એક પુત્ર જ્યૉર્જ ગાદીએ આવ્યા. તેમનો મોટો ભાઈ યુક ઑવ્ ૉરન્સ . સ. ૧૮૮૨માં ગુજરી ગમે ત્યાર પછી તેઓ ધીમે ધીમે પ્રિન્સ ઑવ્ વેઈસ તરીકે પ્રકાશમાં આવતા ગયા. રાજા થયા અગાઉ તેમણે નૌકાસૈન્યમાં નોકરી કરી હતી તેથી તેમને ઈંગ્લંડના દરિયાઈ લશ્કરનું સારું જ્ઞાન છે. તેઓ અભ્યાસી, સહાનુભૂતિવાળા, પાર્લમેંટના કામકાજથી સારી રીતે વાકેફ, સાદ, ઉદ્યમી, અને સારી વસ્તૃત્વશકિત ધરાવનારા છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ પાંચમ જ્યોર્જ ઇંગ્લંડ ને યુરોપ. ઇ. સ. ૧૯૦૧-૧૪.–ગયા વિભાગમાં આપણે ઇંગ્લંડને પર રાજ્યો સાથેનો સંબંધ ઓગણીસમી સદીના અંત સુધી જે. જર્મન, રશિઆ, ફ્રાંસ, ઈટલિ. તુર્ક, જાપાન ને અમેરિકાનાં સંસ્થાને ઈંગ્લંડની અદેખાઈ કરતાં હતાં ને પરદેશ સાથેના વ્યવહારમાં ઇંગ્લંડ એકદમ એકલું થઈ ગયું હતું. વીસમી સદીમાં ધીમે ધીમે ઈગ્લેંડે બીજા રાજ્યો સાથે જુદા જુદા કરાર કર્યા ને યુરોપમાં પાછું તેનું વજન પડવા લાગ્યું. ઈ. સ. ૧૮૯૫માં ઈટલિ, જર્મનિ ને ઑસ્ટ્રિઆએ ત્રિપક્ષ કરાર (Triple Alliance) કર્યો હતો તેથી બધાં રાજ્ય પિતાનાં જમીન ઉપરનાં ને Page #419 -------------------------------------------------------------------------- ________________ દરિયાઈ લશ્કરે વધારતાં ગયાં. ઈ. સ. ૧૮૦૪માં ઈગ્લંડ ને કાંસ કરાર કરી સમજી ગયાં. રશિઆ ને કાંસ તે કયારનાં ચે એક થઈ ગયાં હતાં. ઈ. સ. ૧૯૦૭માં ઇંગ્લડે રશિઆ સાથે કરાર કર્યો ને ઈરાનમાં અને અફઘાનિસ્તાનમાં પરસ્પર વગની વહેંચણી કરી દીધી. બાલ્કન પ્રદેશમાં ગ્રીસે ક્રીટ દબાવ્યું. બબ્બેરિઆ ને સર્વિઆ સ્વતંત્ર થયાં–રશિઆની તેમને ખાનગી મદદ હતી. સ્ટ્રિઆએ બોઝનિઆ ને હર્ઝેગોવિના દબાવ્યા. આવી રીતે તુર્કી નબળું પડતું ગયું. જર્મનિએ તેની સાથે મૈત્રી કરી. ઈ. સ. ૧૮૦૦થી તે ઠેઠ ઈ. સ. ૧૮૧૩ સુધી બાલ્કન રાજ્યો તુક વિરુદ્ધ ને અંદર અંદર લડ્યાં; પણ તેમની લડાઈથી બીજા રાજ્યો તટસ્થ રહ્યાં. ઈ. સ. ૧૮૦૪માં રશિઆ ને જાપાન વચ્ચે લડાઈ સળગી ઉઠી. ઈંગ્લડે જાપાન સાથે મૈત્રી કરાર કર્યો, પણ જાપાન એકલું લડયું. રશિઆ હારી ગયું. તેથી પેસિફિક મહાસાગરમાં જાપાનનું બળ વધ્યું. જર્મનિ આફ્રિકામાં, પૅસિફિક મહાસાગરમાં, ને ચીનમાં જમીન ઉપર જમીન મેળવતું હતું કે અમેરિકામાં, ને તુર્કીમાં પિતાની વગ સ્થાપે જતું હતું. ઈ. સ. ૧૯૧૪ સુધીમાં યુરોપની સ્થિતિ આવા પ્રકારની હતી-એક તરફ જર્મનિ, ઑસ્ટ્રિઆ, ઇટલિ ને તુર્કી, બીજી તરફ ઈગ્લેંડ, કાંસ, રશિઆ, ને જાપાન, ને વચમાં બાલ્કન પ્રદેશો, અમેરિકાનાં સંસ્થાને ને ઈરાન ને ચીન જેવાં નબળાં રા. મંત્રિમંડળે, ઇ. સ. ૧૯૦૧-૧૪–વિકટેરિઆના ભરણ વખતે ઈગ્લેંડને મુખ્ય પ્રધાન લૉર્ડ સૉલ્સબરિ હતો ને કોન્ઝર્વેટિવ પ્રધાનપદે હતા. સૉલ્સબરિ પછી બાલ્ફર મંત્રી થયે, ઈ. સ. ૧૮૨૦. કન્ઝર્વેટિવ ઠેઠ . સ. ૧૮૦૬ સુધી સત્તા ઉપર રહ્યા. ત્યાર પછી નવી વરણી (Election) થઈ તેમાં લિબરલ ફાવ્યા તેથી તેઓ મંત્રીપદે આવ્યા ને તેમને સરદાર Henry Campbell Bannermann મુખ્ય મંત્રી થયો. તે ઈ. સ. ૧૯૦૮માં મરી ગયે તેથી ઍક્વિથ (Asquith) (મૃત્યુ, ઈ. સ. ૧૯૨૮) મુખ્ય પ્રધાન થયો. ઈ. સ. ૧૯૧૪માં જ્યારે મહાવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે લિબરલો કારભાર ઉપર હતા ને ઍસવિથ મુખ્ય પ્રધાન હતા. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ આંતર કારભાર, ઈ. સ. ૧૯૦૮–૧૪–આ વખતની મુખ્ય હકીકતો જ આપણે અહીં જોઈશું. વૃદ્ધ માણસને પ્રજાને કે સરકારી ખર્ચે વર્ષાસને આપવામાં આવ્યાં ને સર્વ પ્રજાને માટે વીમાની લેજના નક્કી કરવામાં આવી. વધતા જતા ખર્ચને પહોંચી વળવા હવે સાહુકાર ઉપર નવા કરો પડ્યા. ઇ. સ. ૧૯૦૮માં લૉઈડ જ્યૉર્જ (Lyd George) ખજાનચી હતો. તેણે જમીનદારો ઉપર સપ્ત કર મૂ . હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ તે કરને ઉડાડી મૂક્યો. લિબરલાએ રાજીનામું આપ્યું. નવી વરણી થઈ તેમાં તેઓ ફાવ્યા. વળી અમીરે સામા થયા; વળી લિબરલ ફાવ્યા; અમીરો હવે નમ્યા ને તેઓએ લૉઇડ જ્યૉર્જના બજેટને પસાર થવા દીધું. ઍસકિવર્થ હવે અમીરોની નાણાં ઉપરની સત્તા કમી કરી. ઈ. સ. ૧૪૧૧ના પાલમેંટ એકટથી પાર્લમેંટ સાત વર્ષને બદલે પાંચ વર્ષ પછી બરખાસ્ત થવી જોઈએ, નાણાંની બાબતમાં લૉર્ડ્ઝને કોઈ સત્તા ન રહે, અને બે વર્ષ સુધી જે લૉડ્ઝ દરખાસ્ત મંજુર ન કરે તે તે દરખાસ્ત ધારારૂપે થાય એમ નક્કી થયું. જોસફ ચુંબલઈને (મૃત્યુ, જુલાઈ, ઇ. સ. ૧૯૧૪) બ્રિટિશ સામ્રાજ્યમાં બનતા માલને સામ્રાજ્યમાં ઉત્તેજન મળવું જોઈએ એવું આ વખત જાહેર કર્યું. બ્રિટિશ મુત્સદીઓ હવે ધીમે ધીમે Free Trade-નિરાબાધ વેપારની પદ્ધતિને મૂકી દેતા હતા. જેફ વેંબર્લેઈનની એજના Imperial Preference કહેવાય છે. બ્રિટિશ સામ્રાજ્ય, ઈ. સ. ૧૯૦૧-૧૪–મહારાણી વિકટોરિઆના મરણ અગાઉ ઑસ્ટ્રેિલિઆનાં સંસ્થાને એક થઈ ગયાં હતાં. ઈ. સ. ૧૯૦૭માં ન્યૂઝીલેંડના સંસ્થાનને સ્વરાજ્ય આપવામાં આવ્યું. બે વર્ષ પછી હિંદમાં પણ મેલેએ ને મિત્રોએ સુધારાઓ દાખલ કર્યા. દક્ષિણ આફ્રિકાનાં જુદાં જુદાં સંસ્થાને પણ એકત્રિત થયાં. બધાં સંસ્થાનોએ ઈગ્લેંડના નૌકાસૈન્યને અમુક મદદ કરવા વચનો આપ્યાં. બ્રિટિશ સામ્રાજ્યને ચિંતાજનક ભાગ ખાસ કરી આયર્લડ કહી શકાય. તે પ્રદેશમાં બે પક્ષ હતાઃ (૧) હોમરૂલર–રેડમન્ડ (Redmond) તેમને મુખી હતું, અને (૨) રિપબ્લિકને અથવા સિનફીન (Sinn Fein)ના અનુયાયીઓ. તેમને Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ ઈંગ્લેંડથી છૂટા થવું હતું તે કેસમેંટ, પીઅર્સ, ૬ વાલેરા ને કૉનેાલ તેમના આગેવાના હતા. લિબરલોએ ઇ. સ. ૧૯૧૪માં લડાઈ અગાઉ આયર્લેંડને હામરૂલ ”–સામ્રાજ્યમાં સ્વરાજ્ય આપવાની હિંમત કરી; પણ લડાઈ જાહેર થવાથી તમામ વસ્તુસ્થિતિ કરી ગઈ. અલ્સ્ટરના આગેવાન સર એડવર્ડ કારસન આ બંને પક્ષથી વિરુદ્ધ હતા ને તે યુનિઅનિસ્ટાના મુખી હતા. 66 કામદાર વર્ગ (Labour) ને સ્રીએ.—સ્ત્રીએ દરેક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં હવે ભાગ લેતી થઈ. સ્ત્રીએ પાર્લમેંટમાં પણ બેસી શકે તે તેમને ચુંટણીને પણ અધિકાર મળવો જોઈ એ એ પ્રવૃત્તિ દેશમાં ફેલાઈ. મિસિસ બેંકહર્સ્ટ (Pankhurst) નામની સ્ત્રી આ વર્ગની મુખી હતી ને તેનું મંડળ બારીના કાચ તોડી ને એવાં કાને કરી પ્રજાને ને કારભારીઓને સતાવતું. કામદાર વર્ગ હવે વધારે વગવાળા થયા. પાર્લમેંટમાં તેમના પ્રતિનિધિઓની સંખ્યા દર ચુંટણી વખતે વધ્યે જતી હતી. રાજ્યતંત્ર પેાતાના હાથમાં લેવું એ લેબર પક્ષના મુખ્ય મુદ્દો હતા. મહાયુદ્ધ, ઇ. સ. ૧૯૧૪-૧૯,—વિએનાની સુલેહ પછી હંગર, પાલંડ વગેરે દેશા પેાતાની ગુમાવેલી સ્વતંત્રતા પાછી મેળવવા ઇચ્છતા હતા. ઓગણીસમી સદીમાં ચારેય ખંડેામાં રાષ્ટ્રીય ભાવનાના પવન ફુંકાતા હતા ને તેમાં તુર્કી જેવા નબળા દેશનું સામ્રાજ્ય વીંખાઇ ગયું હતું. ઇ. સ. ૧૮૭૬ની હાર પછી ક્રાંસ જર્મનિ ઉપર વેર લેવા તનમનાટ કરી રહ્યું હતું. જર્મનિને પેાતાની વધતી જતી પ્રજાના વસવાટ માટે તે વધતા જતા વેપારરાજગારનાં નવાં બજારા માટે સંસ્થાને ને નવા લાભા જોઈતા હતા. રશિઆને તુર્કી, ઈરાન તે અફધાનિસ્તાનનાં જુનાં રાજ્ગ્યા ઉપર સત્તા જોઇતી હતી. યુરેાપનાં બધાં રાજ્યામાં મેટાં મેટાં કારખાનાંઓમાં દારૂગોળા તૈયાર થતા હતા. ધણી યુનિવર્સિટિના પ્રોફેસરો છચાક પેાતાના વિદ્યાર્થીઓને તે સમાજને યુદ્ધની તૈયારીઓ કરવાને પાકાર કરી રહ્યા હતા. ઑસ્ટ્રિમ-હંગરિના મહારાજ્યની પ્રજાને સ્વતંત્ર થયું હતું. ચાતરફ નૌકાબળ, જમીનનું લશ્કર, વેપાર, હુન્નરઉદ્યોગ, વિજ્ઞાન, વગેરેમાં પ્રજા ને રાષ્ટ્રો વચ્ચે તીવ્ર હરીફાઈ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ચાલી રહી હતી; દેશદેશનાં વર્તમાનપત્રોમાં પણ એ જ મત જાહેર કરવામાં આવતું હતું. જેમ દરિયામાં છુપાઈ રહેલ વડાવળ કોઈ વખતે પણ બહાર પ્રકાણ્યા વગર રહેતો નથી, જેમ શાંત દેખાતો જ્વાળામુખી પર્વત કોઈક વાર ફાટી નીકળ્યા વગર રહેતો નથી, જેમ રાખમાં છૂપાઈ રહેલા અગ્નિ કોઈક વાર દાવાનળરૂપે ફેલાયા વગર રહેતો નથી, તેમ યુરોપનાં રાજ્યોની આ પરસ્પર હરીફાઈને છૂપો અગ્નિ કેઈક વાર ભયાનક દાવાનળરૂપે પ્રકટયા વગર નહિ રહે એમ બધા વિચારવંત માણસો સારી રીતે સમજતા હતા. ઘાસની ગંજીઓને સળગતાં કેટલી વાર લાગે છે ? તેને માત્ર એક તણખાની જ જરૂર હોય છે. ઈ. સ. ૧૯૧૪ના જુનની ૨૮મી તારીખે બોઝનિઆના મુખ્ય શહેર સેરાજે (Serajevo) મુકામે સર્વિઆના એક માણસને હાથે ઑસ્ટ્રિઆના પાટવી કુંવર (Archduke) કાંસિસ ફર્ડિનાન્ડ ને તેની સ્ત્રીનાં ખૂન થયાં. ઑસ્ટ્રિઆએ ખૂનની જવાબદારી ખૂન કરનાર ઉપર જ નહિ મૂકતાં સવિંઆની સરકારના શિર ઉપર નાખી. સર્વિઆને રશિઆની મદદ હતી, તે સ્ટ્રિઆને જર્મનની મદદ હતી. સ્ટ્રિઆના વયોવૃદ્ધ શહેનશાહે સર્વિઆના રાજા પાસેથી કેટલીએક સમજુતીઓ ને નવા હક માગ્યા. સર્વિઆએ ના પાડી. ઑસ્ટ્રિઆએ સરહદ ઉપર લશ્કરે મોકલ્યાં. રશિઆએ સર્વિઆને મદદ આપવા વચન આપ્યું. જર્મનિ સ્ટ્રિઆના પડખામાં રહ્યું. રશિઆને કાસે મદદ કરી. જર્મનિએ પિતાનાં લશ્કરો બેલિજઅમની અંદર થઈ પરિસ ઉપર રવાના કર્યા. બેકિજામની સ્વતંત્રતા જાળવી રાખવાનું આ રાજ્યોએ કબૂલ કર્યું હતું. રાજકારણ ખાતર વચનને ભંગ થયે. બેજિઅમમાં જર્મન લશ્કરે દાખલ થાય તે ઈગ્લેંડને કેમ પરવડે ? અંગ્રેજ સરકારે વાંધો ઉઠાવ્યો. જર્મનિએ વાંધાને ઈનકાર કર્યો એટલે ઈંગ્લડ પણ લડાઈમાં ઉતર્યું, ઓગસ્ટ, ઈ. સ. ૧૮૧૪. ઈટલિ થડા વખત માટે અલગ રહ્યું; પણ આગલા કરારને ભંગ કરી તેની સરકાર મિત્રરાજ્યો સાથે ભળી, મે, ઈ. સ. ૧૮૧૫. તુકએ જર્મનિ સાથે ઝંપલાવ્યું. બબ્બેરિઆ જર્મનિ સાથે મળ્યું. ત્યાર પછી તે ઘણુંખરાં રાજ્ય મિત્રરાજ્યોના પક્ષમાં મળી ગયાં, જેમકે, રૂમૅનિઆ, મૉન્ટિનિ, ગ્રીસ, પર્ટુગલ, અમેરિકાનાં સંસ્થાન, Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ સિઆમ, ચીન, જાપાન, વગેરે; કારણ કે જેમ જેમ લડાઈ લંબાતી ગઈ તેમ તેમ બ્રિટિશ દરિયાઈ બળને પરિણામે જર્મનિને ખેરાકી મળી નહિ ને તેથી તેની સબમરીના બળે તટસ્થ રાના વેપારને ઘણું નુકસાન પહોંચાડયું. આ મહાયુદ્ધમાં નાનાં મોટાં થઈને કુલ વીસ રાજ્ય જર્મનિ, ઑસ્ટ્રિઆ-હંગરિ, તુર્કી ને બગેરિઆ સામે લડાઈમાં ઉતર્યા તેમાં કુલ ૫,૮૧,૭૬,૮૦૦ સિપાઈઓ લડ્યા; ૩,૩૫,૦૦,૦૦૦ માણસો ઘાયલ થયા; ૭૭,૮૧,૦૦૦ માણસો માર્યા ગયા, અને ૭૦,૮૦,૫૦૦ માણસા કેદ થયા કે ગુમ થયા. યુગપલટે –મહાયુદ્ધની થેડીક હકીકત તે આ ઈતિહાસમાં આવવી જોઈએ, કારણ કે તે હકીકત વાંચવાથી આપણને ઘણું શીખવાનું મળે છે. દુનિયાના ઇતિહાસમાં આવું મહાભારત યુદ્ધ કદી થયું નથી. જુની યુદ્ધકળા આ મહાભારત સંગ્રામમાં નાશ પામી ને નવી યુદ્ધકળાને જન્મ થયો. લડાઈનાં મેદાને ઉપર ખેદેલી ખાઈઓમાં રહેતા સિપાઈઓ પાછળ બધાં–રાજા રાણીથી માંડી નાનામાં નાનું બાળક પણ—લડાઈનાં સાધને તૈયાર કરવામાં રોકાયાં અર્થશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ, કવિઓ, લેખક, વર્તમાનપત્રના અધિપતિઓ, વિદ્યાર્થીઓ, ટૂંઠાં, લંગડાં, આંધળાં કે રેગી માણસે, બધાં, સૌ સૌની શક્તિ પ્રમાણે લડાઈનું જ કામ કરતાં. તેઓ પોતાની સરકારો કહે તેમ ખાતાં, પીતાં, પહેરતાં, રહેતાં, બેલતાં, લખતાં, વાંચતાં, મુસાફરી કરતાં, અને કામ કરતાં. દરેક ઉંમરલાયક ને સશક્ત માણસ સિપાઈ થયો. દરેક સ્ત્રી ને દરેક બાળક ઘેર રહી રાષ્ટ્રના કહેવા પ્રમાણે મદદ કરતાં. મહાભારત સંગ્રામમાં અર્થશાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર, વિજ્ઞાન, વગેરે દરેક અભ્યાસમાં મોટું પરિવર્તન, થઈ ગયું. પચાસ વર્ષની સુલેહના વખતમાં જે ન થઈ શકત તે ચાર વર્ષની નજીવી મુદતમાં થઈ શક્યું, ઉપરાંત યુરોપ, એશિઆ, આફ્રિકા, ને અમેરિકાની તમામ વસ્તુસ્થિતિ ફરી ગઈ. જેમ કુરુક્ષેત્રના યુદ્ધ પછી દ્વાપરયુગ ઉતર્યો ને કળિયુગ બેઠે, તેમ આ મહાભારત સંગ્રામ પછી દુનિયાની સંસ્કૃતિએ પણ જુના યુગમાંથી નવા યુગમાં. પ્રવેશ કર્યો. Page #424 -------------------------------------------------------------------------- ________________ હવે આપણે આ દાવાનળને ટૂંકો ખ્યાલ આપીએ. મહાયુદ્ધ. ફ્રાંસ ને બેજિમ, ઈ. સ. ૧૯૧૪-૧૬– જર્મનિએ એક સાથે ૩૧,૦૦,૦૦૦ માણસે બેલિજામ સામે મોકલ્યા. બેહિજામ પાસે બે લાખનું લશ્કર તૈયાર હતું. ટૂંક મુદતમાં દુનિયામાં પણ નહિ હોય એવા મજબુત કિલ્લાઓ એક પછી એક જર્મનિએ સર ક્ય. ઇંગ્લેડથી સર જ્હોન ફ્રેંચ ૬૬,૦૦૦ માણસનું નાનકડું લશ્કર લઈ પેરિસ બચાવવા ગયે. પૅરિસ ને ફેંચ લશ્કર વચ્ચે એના ઉપર જર્મને તુટી પડ્યા; જર્મનિની તોપોએ કેર વર્તાવ્ય; અંગ્રેજોએ પૂઠ પકડી. દરમ્યાન જર્મન સરદાર ફેંચ સામે વળે; આ તેની ભૂલ હતી; તુરત જ ફેએ જર્મનોને અટકાવ્યા. માર્ન (Marne) નદી ઉપર ચાર દિવસ સુધી જંગ મો; જર્મનો એઈન (Aisne નદી ઉપર આવી અટકી ગયા. ત્યાં બંને પક્ષ સામસામી ખાઈઓ ખોદી ચાર વર્ષ સુધી પડી રહ્યા. આ ખાઈઓ સ્વિટ્ઝર્લડની સરહદ ઉપરથી તે ઠેઠ ઉત્તરના દરિયા કિનારા સુધી આવી રહી હતી. બેલ્જિઅમને કાંસને ઉત્તર ભાગ જર્મનિના પંજામાં આવી ગયા ને ત્યાં તેના સરદારોએ કાળો કેર વર્તાવ્યો. જર્મનને ચેb (Ypres) લેવું હતું, કારણ કે ત્યાંથી તેઓ સુખેથી બ્રિટિશ ચૅનલના ટાપુઓ ઉપર ને કેલે ઉપર જઈ શકે તેમ હતું; તેથી ચેપ્રે પાસે ત્રણ અઠવાડીઆં સુધી લડાઈ ચાલી; પણ તેમાં અંગ્રેજોની ફતેહ થઈ ઈ. સ. ૧૮૧૪-૧૫. આ રણક્ષેત્ર ઉપર જર્મનોએ નવાં નવા અ ને શો વાપર્યા તેમાં માણસને મૂચ્છમાં નાખનારે એક વાયુ (Gas) પણ હતો. મિત્રરાજ્યોએ આ નવાં મારક સાધન સામે રક્ષણના યોગ્ય ઉપાયો લીધા. - રશિઆની હાર–પૂર્વમાં રશિઆના ઝારે પૂર્વ પ્રશિઆ ઉપર ચડાઈ કરી, પણ ટાનેનબર્ગ (Tannneburg) પાસે જર્મન સરદાર હિન્ડનબર્ગ તે લશ્કરને સમૂળગું કાપી નાખ્યું. વરસૉના લશ્કર સામે પણ જર્મનોએ સારે બચાવ કર્યો. ઑસ્ટ્રિઆન ગેલિશિઆના પ્રાંત ઉપરની રશિઆની ચડાઈ પણ ઝાઝા વખત સુધી ટકી નહિ, ઈ સ. ૧૮૧૪. ઈ. સ. ૧૮૧પના ઉનાળામાં જર્મન સરદાર વૉન મેકેન્સને (Von Meckensen) રશિઆ ઉપર ચડાઈ કરી, વર્ગોમાં દાખલ થયે, ઝારના Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ લશ્કરને તેના મારથી ઉડાડી દીધું, ને સો સો ગાઉ સુધી એક કૅસંકરશિઅન સિપાઈ ઉભવા પણ પામ્યો નહિ. ઝાર પાસે માણસોની અખૂટ ભરતી હતી પણ તેની પાસે દારૂગેળે નહોતા ને દારૂગોળા વગર બહાદરમાં બહાદુર સિપાઈઓ પણ શું કરી શકે ? રશિઆને દારૂગોળો કેમ પહોંચાડ એ મોટો સવાલ થઈ પડ્યો. ઉત્તર તરફ તે જર્મનિનું દરિયાઈ સૈન્ય હતું, દક્ષિણે ડાર્ડનેસથી દારૂગોળો પહોંચે ખરા; પણ ત્યાં તુર્કી હતું ને તુક જર્મનિનું મિત્ર હતું, રશિઆને બચાવ અશક્ય હતો. ગેલિલિ –ઇંગ્લેડથી સર જ્હન હેમિલ્ટન સવા લાખ માણસે લઈ ગેલિલિ (Galipoli)ના દીપકલ્પ ઉપર ઉપડે, પણ તુકને સૂચના મળી ગઈ હતી ને ત્યાંની સરકારે જર્મની મદદથી બચાવકામો તૈયાર કરી લીધાં હતાં; તેથી હૅમિલ્ટન એકદમ નિષ્ફળ ગયો ને ત્યાંથી તેને પાછું વળવું પડયું. આ ચડાઈમાં ઑસ્ટ્રિઆનાં ને ન્યૂઝીલેંડનાં લશ્કરોએ ભાગ લીધો હતો. સર્વ –સર્વિઆ તે મરણતોલ થઈ ગયું. બબ્બેરિઆ જ્યારે જર્મનિ સાથે મળ્યું, ત્યારે મિત્રરાજ્યોએ ગ્રીક બંદર સૅલૉનિકા Salonica)નો કબજે કર્યો ને ત્યાંથી દુશ્મનને કબજામાં રાખ્યા. કત-અલ-મારા-ઈરાનના અખાતમાંથી જનરલ ટાઉનશે બગદાદ ઉપર ચડાઈ કરી પણ કુટ (Kut) આગળ તુકને શરણ થવું પડયું. ઈ. સ. ૧૮૧૬–૧૭. રશિઆના લશ્કરે ઉત્તરમાં જે આ વખતે અર્ઝમ સર કર્યું ન હોત તે ટાઉનશેન્ડને ઘણી મુશ્કેલી પડત. ઇંગ્લંડની તૈયારી દરમ્યાન ઈગ્લંડમાં લૉર્ડ કિચનર ફરજ્યાત ધોરણથી લાખોનું લશ્કર તૈયાર કરતા હતા, લૉઇડ પૅજે હજારે કારખાનાંઓમાં દારૂગેળો તૈયાર કરાવતો હતો, ને કૉન્ઝર્વેટિવ લિબરલેને મંત્રિમંડળમાં દાખલ થઈ મદદ કરતા હતા. કામદારપક્ષના આગેવાનો પણ વગર વિરોધ લડાઈના કામમાં રોકાયા. બ્રિટિશ સામ્રાજ્યના તમામ ભાગોમાંથી હજારો સૈિનિકે મહાયુદ્ધમાં લડવા નીકળી પડ્યા. ઇ. સ. ૧૯૧૬ના જુનમાં લૉર્ડ કિચનર જ્યારે રશિઆ જતો હતો ત્યારે રસ્તામાં તેની સ્ટીમર જર્મન સુરંગ સાથે અથડાવાથી તે ડૂબી મુઓ. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વં (Verdun) ઈ. સ. ૧૮૧૬માં જર્મને એ અસંખ્ય માણસના ભેગે વપૂના કિલ્લાઓ કબજે કર્યા, તે સોમ (Somme) નદી ઉપર અંગ્રેજોએ ને ફેંચેએ જર્મનએ કબજે કરેલે મુલક લઈ લીધો. રૂમેનિઆની હાર–પૂર્વમાં રશિઅન સરદાર બૂસિફે ઑસ્ટ્રિઆને હરાવ્યું, પણ હિન્ડનબર્ગે નવા શત્રુ રૂમેનિઆનાં લશ્કરને સજજડ ઘાણ કાઢી નાખ્યો. લૉઈડ જ્યૉર્જ, મુખ્ય પ્રધાન – ઈગ્લેંડમાં આ હારોથી મોટો કોલાહલ થઈ રહ્યો; લૉઈડ જ્યોર્જ ને સકિવથ લડી પડયા; પરિણામે લોઈડ જ્યૉર્જ મુખ્ય પ્રધાન બન્યા. દરિયાઈ લડાઈ. જલેંડ, મે-જુન, ઇ. સ. ૧૯૧૬. અમેરિકા લડાઈમાં દાખલ –બંને પક્ષનાં લશ્કરે ચેતરફ જમીન ઉપર યુદ્ધ કરતાં હતાં ત્યારે તેમના કાફલાઓ તે શાંત પડી રહ્યા હતા. મિત્રરાજ્યના કાફલાઓ વેપારનું ને કિનારાઓનું રક્ષણ કરતા હતા. ઈગ્લેંડનું નૌકાસૈન્ય ડોવર પાસે ને ઉત્તરમાં કેનિના ટાપુ પાસે વહેંચાઈ ગયું હતું, ને ત્યાંથી જર્મન નૌકાસૈન્ય ઉપર પાકો પહેરો રાખતું હતું. બંને પક્ષ દરિયામાં સુરંગ નાખતા ને વહાણને ઉડાડી દેતા, પરસ્પર વેપારની જણસો કબજે કરતા ને એક બીજાને ભૂખે મારવાની કેશિશ કરતા. ઈ. સ. ૧૮૧૬ના મે માસની છેલ્લી તારીખે જર્મન કાફલો બ્રિટિશ કાફલા સામે થયે; બ્રિટિશ સરદાર જેલિક જર્મન કાફલામાં સપડાઈ જાત પણ કુનેહથી તેણે દુશ્મનને ઘેરી લીધા. સાંજ પડતાં તે તેમની પાછળ પડી શો નહિ; જર્મને નાસી ગયા; પણ ત્યાર પછી તેઓ કીલ બંદરથી કદી બહાર નીકળ્યા નહિ. મિત્રરાજ્યોએ તેમની સબમરીને પણ નાશ કર્યો એમડન (Amden) નામની સબમરીને આપણે ત્યાં મદ્રાસ ઉપર થોડીક સેકન્ડ સુધી તેને ભારે ચલાવ્યા હતા. ચિલિ પાસે જર્મનિને એક દરિયાઈ ફતેહ મળી. તે જ કાફલો ફૉકલંડન ટાપુઓ આગળ - દરિયાને તળીએ પહોંચ્યો એટલે જર્મનિનું દરિયાઈ બળ ઓછું થઈ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ગયું. જર્મનિની સબમરીના વગર સૂચનાએ ગમે તે સ્ટીમરને હવે ડૂબાડવા માંડી–દાખલા તરીકે Lustania નામની અમેરિકાની સ્ટીમર આવી રીતે ડૂબેલી. આવાં કૃત્યોથી અમેરિકા ધણું ચીડાયું ને પ્રેસિડેંટ વિલ્સનની આગેવાની નીચે લડાઈમાં દાખલ થયું. આ વેળા સબમરીને રક્ષણ આપતી જગ્યાઓને-દાખલા કરીકે ઝીબ્રુગ ને સ્ટેંડને અંગ્રેજોએ કબજો લીધા, ઇ. સ. ૧૯૧૭. રશિઆમાં રાજપલટે, ઇ. સ. ૧૯૧૭.—જર્મનિએ રશિઆને જે જબરદસ્ત ટકા માર્યા હતા તેની અસર હવે જણાવા લાગી. દેશમાં ભૂખમરો વધવા લાગ્યા. ઝારના અમલની પેાલ ખુલ્લી થઈ ગઈ. લોકોએ અળવા કર્યાં. સિપાઈ એ લેાકેાના થયા. મધ્યમ વર્ગના પ્રતિનિધિએ પહેલાં સત્તા ઉપર આવ્યા. ઝાર પદભ્રષ્ટ થયા; પણ લેનિન ને ટ્રાસ્કિની આગેવાની નીચે રાજ્યસત્તાવાદી (Soeialists)એએ બીજો ખળવા કર્યો; ઝારને ને તેના કુટુંબને મારી નાખવામાં આવ્યાં; તે સોવિએટ (Soviet)નો અમલ શરૂ થયા, માર્ચ–નવેંબર, ૧૯૧૭. તેઓએ ઇ. સ. ૧૯૧૮ના માર્ચમાં જર્મનિ સાથે સુલેહ કરી. ઇલિની હાર, ઇ. સ. ૧૯૧૭,—ઇ. સ. ૧૯૧૭માં ઈટટલના વારા આવ્યેા. જર્મનેાએ ઈલિનાં લશ્કરને ઉત્તર ટિલિમાં સપ્ત હાર આપી. વિમાનેાનું મળ.—આ લડાઈમાં બંને પક્ષે હવાઈ લશ્કરને એકદમ સુધારી દીધું. જર્મનિથી વિમાને ઉપર વિમાના ઈંગ્લેંડનાં શહેરા ઉપર ઊંચે ઉભાં રહી બૉંબ વગેરે ફેંકી લોકેાને સતાવતા. વિમાનાથી દરિયા ને જમીન ઉપર કાફલા અને લશ્કરાને અનેક પ્રકારની મદદ મળતી. જર્મનિમાં રાજપલટા.—ઈંગ્લેંડમાં લૉઇડ જ્યાર્જ મુખ્ય પ્રધાન હતા; ક્રાંસમાં કિલમેથ્યૂ (Clemenceau) પ્રમુખ હતા; ટિલિમાં મુખ્ય સત્તા Mussolini–મુસાલિનિના હાથમાં આવી. બધે સ્થળે એક માણસના હાથમાં દેશની તમામ સત્તા આવી રહી. જર્મનિના લોકો ચાર વર્ષની લડાઈથી કંટાળી ગયા; કૈસરની પોલ જાહેર થઈ ગઈ. ત્યાં પણ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ રશિઆને ચેપ લાગ્યો. ઈ. સ. ૧૮૧૮ના નવેંબરમાં લેકેએ બળવો કર્યો કૈસરનું કુટુંબ પદભ્રષ્ટ થયું તે ને જર્મનિના બીજાં નાના મોટા રાજાઓ પણ રાજ્ય છોડી ગયા; દેશમાં એક મહાજનસત્તાક રાજ્ય (Republic) સ્થાપવામાં આવ્યું તે નવા રાજ્ય મિત્રરાજ્યોની સાથે સુલેહ કરી. જર્મન સંસ્થાનો-મિત્રરાએ જર્મનિનાં તમામ સંસ્થાનો એક પછી એક તાબે ર્યો, જેમકે, ગેલેંડ, કામરૂન, પશ્ચિમ ને પૂર્વ આફ્રિકા, સામોઆ, બિસ્માર્ક આર્કિપેલે, સિંગટાઉ, વગેરે. મિત્રરાજ્યોની ફતેહ, નવેંબર, ઇ. સ. ૧૯૮–ઈ. સ. ૧૯૧૮ના માર્ચ, એપ્રિલ, ને મે મહિનાઓમાં જર્મન સરદાર લડેન્ડેકે ત્રણ વાર અંગ્રેજોને કલે તરફ, આમીન્સ તરફ, ને પેરિસ તરફ ભગાડી મૂક્યા ને જે જમીન અંગ્રેજોને લેતાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં તે જ જમીન તેમને ત્રણ દિવસમાં છોડી દેવી પડી. પણ ઉપર કહ્યું તેમ ખુદ જર્મનિમાં હારનો ગર્ભ પાકી ગયો હતો. મિત્રરાજ્યનાં બધાં લશ્કરોની સરદારી જનરલ ફંશ (Foch)ને આપવામાં આવી. પ્રેસિડન્ટ વિલ્સને અમેરિકાથી દશ લાખ માણસ મોકલ્યાં. જર્મન લશ્કરે પૅરિસ ઉપર દોડી આવતાં હતાં તે જોઈ ફોશે તેમને બીજી બાજુ ઉપર રેયાં; તુરત માઈલના માઈલોની આખી હાર ઉપર જર્મને રોકવામાં આવ્યા ને ત્રણ માસમાં તો તેઓ મિત્રરાજ્યોને બધે પ્રદેશ છોડી ચાલ્યા ગયા. સેલોનિકાથી બબ્બેરિઆ ઉપર ચઢાઈ લઈ જવામાં આવી; બલ્ગરિઅને હારી ગયા. સર સ્ટેન્સિ મૌડ (Maude) બગદાદમાં દાખલ થયે; તુર્થી શરણ થયું ઑસ્ટ્રિઆને શહેનશાહ ક્રાંસિસ ઈ. સ. ૧૮૧૬માં ભરી ગયો; તેની જુદી જુદી પ્રજાઓ સ્વતંત્ર થઈ તેનું લશ્કર પણ હારી ગયું; આવી રીતે મિત્રરાની ચોમેર ફતેહ થઈ રાજપલટો, રાજ્યપલટો, ને પ્રજાપલટે; નવી દુનિયા હવે વર્માઇલ મુકામે સુલેહ થઈ, અકટોબર, ઈ. સ. ૧૯૧૮. હૈઈડ જ્યૉર્જ, **]bove men there is a moral law and above warfare peace.” General Foch. Page #429 -------------------------------------------------------------------------- ________________ કિલમેલ્યુ, નિદિ, ને પ્રેસિડંટ વિલ્સન આ સમાધાનીમાં મુખ્ય હતા. કેસર દેશપાર થયો; તેના બીજા સહકારી રાજાઓ પણ દેશપાર થયા; પ્રાંસને આલ્સાસ ને લૉરેનના પ્રાંતો પાછા મળ્યા; જર્મનિના કાફલાને ડૂબાડી દેવામાં આવ્ય; તેનાં લશ્કરોને ઘટાડી નાખવામાં આવ્યાં પલંડ, સ્લોવેકિઆ, યુગોસ્લાવિઆ, હંગરિ, ને ઑસ્ટ્રિઆનાં નવાં રાજ્યો ઉભાં કરવામાં આવ્યાં; ઈટલિને ટ્રસ્ટનો પ્રાંત મળે; સ્ટ્રિઆ-હંગરિનું સામ્રાજ્ય વીંખાઈ ગયું; ડેન્માર્કને વિગ મળ્યું; જર્મનિનાં સંસ્થાને લઈ લેવામાં આવ્યાં; કિયાઉ–ચાઉ(Kiaochow)જાપાનને પેસિફિકના ટાપુઓ ઑસ્ટ્રેલિઆને, અને પૂર્વ ને પશ્ચિમ આફ્રિકા દક્ષિણ આફ્રિકાને મળ્યાં; રૂમૅનિઆને ટ્રાન્સિલૅનિઆ મળ્યું ગ્રીસને એશિઆ માઈનરમાં થોડીક જમીન મળી; કાંસે સિરિઆ લીધું; ઈગ્લડે પેલેસ્ટાઈનને મેસોપોટેમિઆ-ઈરાક-લીધાં; જર્મનિએ મોટો દંડ ભરવાનું ઠર્યું. નાનાંમોટાં રાજ્યોનું એક આંતર રાષ્ટ્રીય રાજમંડળ (League of Nations) થયું. તેમાં પ્રેસિડન્ટ વિલ્સન ખાસ મુખી હતો. Mandatory States-ની નવી યોજના તૈયાર થઈને દુશ્મને પાસેથી જે જે દેશને મિત્રરાજ્યોએ લીધા તે માટે તેમણે પોતાની બાહેંધરી આ લીગને આપી. રશિઆની જુની સલ્તનતના પણ કટકા થઈ ગયા. બિસેરેબિઆ રૂમૅનિઓએ લીધું; ફિનલેંડ, લેન્દ્રિઆ, લિનિઆ, ઇસ્ટ્રિઆ ને યૂકેઈનનાં નોખાં રાજ્યો થયાં. રશિઆની સરકારે ઈરાન, ચીન ને અફઘાનિસ્તાન ઉપરના જુના હકો જતા કર્યા; બોખારા, આર્મિનિઆ, વગેરે પ્રદેશમાં મહાજનસત્તાક રાજ્યો ઉભાં થયાં. ચીનમાં પણ જુની શહેનશાહત નાશ પામી. તુર્કીએ ઈસ્તંબૂલથી અંગારા રાજધાની કરી, સુલતાનને કાઢી મૂક્યો, ને મહાજનસત્તાક રાજ્ય સ્થાપ્યું; સુલતાને ખલીફાને હોદો છેડી દીધે; મુસ્તફા કમાલ આ નવા રાજ્યને મુખી થશે. લડાઈ હવે ન થાય તે માટે લીગ ઑવ્ નેશન્સ ખાસ પ્રયત્ન કરે છે. ભવિષ્ય અચોક્કસ છે. આયલેંડ, આકા –ઈ. સ. ૧૮૧૬માં આયડે ઈગ્લેંડ સામે બળવો કર્યો. લડાઈ પછી આયર્લંડને “સ્વરાજ્ય ” આપવામાં આવ્યું, પણ 1. ૨૭ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮. અલ્ટરને તેનાથી છૂટું રાખવામાં આવ્યું ને તેને જુદી પાર્લમેંટ આપવામાં આવી. દક્ષિણ આફ્રિકામાં પણ દ વેટ વગેરેએ બંડ ઉઠાવ્યું હતું. મંત્રિમંડળ, ઈ. સ. ૧૮૧૯-૨૯–લડાઈ પૂરી થયા પછી ગ્લંડમાં નવી વરણી થઈ લેઈડ જ્યોર્જના પક્ષકારો (Corsitionists) બહમતિએ પાર્લમેંટમાં આવ્યા. તેથી તે પોતે મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યો. તેણે ઇ. સ. ૧૯૧૮માં મતદારોની સંખ્યામાં વધારો કર્યો ને ત્રીસ વર્ષની ને તેથી મોટી સ્ત્રીઓને પણ તે હક આપે. લઈડ પૅજે ઈ. સ. ૧૮૨૨ના અકટોબરમાં રાજીનામું આપ્યું. કન્ઝર્વેટિવની બહુમતિ હતી તેથી તેમનો મુખી બેનર લૅ (Bonar Law) ને તેના મરણ પછી બોલ્ડવિન (Stiny Baldwin) મુખ્ય પ્રધાને થયા. આ પ્રધાનમંડળે ઇ. સ. ૧૯૨૪માં જગતના વિષય ઉપર રાજીનામું આપ્યું. લિબરલો, કૉન્ઝર્વેટિ, કામદારપક્ષ, એ ત્રણેયમાં એક પક્ષ બહુમતિએ પાર્લમેંટમાં દાખલ થઈ શકે નહિ તેથી કામદારપક્ષનો આગેવાન રાસે મેકડોનલ્ડ (Ramay Mat-donald) મુખ્ય મંત્રી , જાન્યુઆરિ, ઈ. સ. ૧૮૨૪. તેમને લિબરલેની મદદ હતી એટલે જ તેઓ રાજ્યતંત્ર ચલાવી શક્યા. પણ શિઆ સાથેના વર્તનમાં તેમના હરીફાએ દેશમાં ખોટી ધાંધલ મચાવી તેથી દસ મહિનામાં તે મેકડોનલ્ડ રાજીનામું આપ્યું ને બૉલ્ડવિન વળી મુખ્ય પ્રધાન થયો, ઇ. સ. ૧૯૨૫. કૅઝટિવે હમણાં સુધી ઇંગ્લંડના કારભાર ઉપર હતા. . સ. ૧૯૨૮ના જુન માસમાં ઇંગ્લંડમાં ફરીથી વરણી (Election) થઈ, તેમાં કન્ઝર્વેટિવે બહુમતિએ પાર્લમેટમાં દાખલ થઈ શક્યા નહિ. કામદારવર્ગના પ્રતિનિધિઓ અત્યાર સુધી અલ્પ સંખ્યામાં પાર્લમેંટમાં હતા પણ તેમનું બળ દર વર્ષ વધતું જતું હતું. નવી પાર્લમેંટમાં તેમની બહુમતિ થઈ તેથી રાજાએ તેમના આગેવાન રાસે મૅકડોનલ્ડ (Ramsay Macdonald) ને પ્રધાનપદ આપ્યું. અત્યારે ઈંગ્લેંડનું ને તેના સામ્રાજ્યનું મુખીપણું નૅશનલ ગવર્નમેન્ટને હાથમાં છે, પરંતુ રામ્સ મૅકડોનલ્ડ વડા પ્રધાન છે. જેમ નાની વીરડીમાંથી થોડું પાણી બહાર આવી રસ્તામાં જુદાં જુદાં પાણું લેતું. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જાય છે ને પછી તે પાણી મેટી નદીને રૂપે વહે છે, તેમ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જે કામદારપક્ષ તરફથી માત્ર બે ચાર પ્રતિનિધિઓ પાર્લમેંટમાં બેસતા, ને જેમનાં અજ્ઞાન, બિનઅનુભવીપણું, ને સંકુચિત દષ્ટિ તરફ લોકો હસતા, તે કામદારપક્ષ માત્ર ચાળીસ વર્ષના ગાળામાં બ્રિટિશ પ્રજાની બહુમતિને સત્કાર મેળવી શકો, ને જિંદગીભરના પુરુષાર્થથી, ખાનદાનીથી, ને સામ્રાજ્યના જુદા જુદા ભાગોમાં જુદી જુદી જાતની સેવાઓ કર્યા પછી પણ જે સત્તા મુત્સદીઓને નથી મળતી તે સત્તા, એક વાર મજુરી કરનારાઓ, પણ કાળક્રમે ખંતથી, સાહસથી, બુદ્ધિથી, ચાતુર્યથી, ને અનુભવથી દેશના ને સામ્રાજ્યના ગહનમાં ગહન વિષયોથી પરિચિત થએલા તદન નવા માણસેના હાથમાં આવી. જગતની પરિસ્થિતિમાં જે ક્રાંતિ મહાસંગ્રામ પછી થઈ ગઈ હતી તે ક્રાંતિનું પહેલું લક્ષણ બ્રિટિશ રાજ્યના કારભારમાં હવે આવી ગયું, ને તે સાથે બ્રિટિશ રાજ્યનીતિ, સમાજ, આર્થિક વ્યવહાર, વગેરે દરેક વિષયમાં પણ ક્રાંતિને સિદ્ધાંત પેસી ગયે; છતાં ખૂબી તો એ છે કે હજુ પણ જુની સંસ્થાઓ ઈંગ્લંડમાં ચાલુ રહી શકી છે ને તેમના પ્રત્યે લોકોને આદર નાશ પામ્યો નથી. Page #432 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ રાજ્યતંત્ર Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ બ્રિટિશ રાજ્યતંત્ર રાજ્યવહીવટની સામાન્ય સંસ્થા.—દરેક સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ રાજ્યમાં ત્રણ પ્રકારની સંસ્થા જોવામાં આવશેઃ (૧) કાયદાઓ કરતી સંસ્થાએ, જેને આપણે ધારાસભા Legislature કહીશું; (૨) કાયદાઓને વસ્તુસ્થિતિને લાગુ કરતી સંસ્થાએ, જેને આપણે અદાલતા, ન્યાયમંદિરો, કે Courts કહીશું; અને (૩) Exeeutiveકાયદાઓના, ધારાધારણાના, અને નિયમાને વહીવટ કરતી સંસ્થાઓ, જેતે આપણે વહીવટી સંસ્થાએ કહીશું. બ્રિટિશ રાજ્યતંત્ર,—રાજ્યતંત્રના પાયા હંમેશાં ઊંડા હાય છે. કાયદાએ, સનંદે, નિયમા, રાજાપ્રજા વચ્ચે અથવા પ્રજાનાં જુદાં જુદાં અંગેા વચ્ચેના કરાર, વગેરે રાજ્યતંત્રના મુખ્ય પાયાએ કહી શકાય. આ પાયાએ ઉપર બધી ઈમારતનું ચણુતર કરવામાં આવે છે. કોઈ પણ રાજ્યતંત્ર એકદમ ઉત્પન્ન કરી શકાતું નથી. રાજ્યતંત્રના વિકાસ માટે વર્ષોનાં વર્ષો જોઇએ છીએ. માત્ર કાયદા ને નિયમો પ્રમાણે રાજ્યના વહીવટ ચાલતા નથી. અમલદારા કાયદાને ને નિયમેાના પોતાની બુદ્ધિ પ્રમાણે અમલ કરે છે તેથી રાજ્યતંત્રને વિકાસ અમલદારાની આપખુશી ઉપર આધાર રાખે છે. એક વખતના અમલદારની આપખુશી ત્યાર પછીના અમલદારને દૃષ્ટાંતરૂપે કામ લાગે છે, અને અમલદારાના તે રાજ્યતંત્રનાં ખીજાં અંગેના અનુભવો કાળક્રમે રૂઢીરૂપે રાજ્યતંત્રમાં દાખલ થઈ જાય છે. ઘણી વાર આ રૂઢીએ, આ દૃષ્ટાંતા, તે આ અનુભવે કાયદાને નિયમા કરતાં પણ વધારે માન્ય ગણાય છે અને રાષ્ટ્રને વહીવટ આવા અણલખ્યા અનુભવ ઉપર વર્ષો સુધી ચાલ્યેા જાય છે. બ્રિટિશ રાજ્યતંત્ર આવા અણુલખ્યા (unwritten) અનુભવ ઉપર ધણે ભાગે ચાલે છે. રાજ્યતંત્ર પ્રજાને જવાબદાર હેાવું જોઈ એ એ સિદ્ધાંતને ઈંગ્લેંડના કાઈ માનવી હવે તુચ્છકારતા નથી; પણ એ સિદ્ધાંતને પાર્લામેન્ટ કાઈ કાયદારૂપે પસાર કર્યો નથી. રાજ્યતંત્ર પ્રધાનમંડળ મારફત ચાલવું Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જોઈએ, અને પ્રધાનમંડળના માણસે હાઉસ – કૉમન્સમાં બહુમતિ ધરાવતા પક્ષના માણસો હોવા જોઈએ, તથા તે પ્રધાનમંડળને મુખ્ય પુરુષ મુખ્ય પ્રધાન તરીકે ગણાવો જોઈએ, એ સૂત્ર પાર્લમેન્ટ કઈ કાયદામાં જણાવ્યું નથી; છતાં અત્યારે આ સૂત્ર કાયદા કરતાં પણ વધારે માન્ય ગણાય છે. અહીં તે માત્ર બે દાખલાઓ આપવામાં આવ્યા છે. પણ આખા બ્રિટિશ રાજ્યતંત્રમાં અનુભવને વધારે ભાન અપાય છે અને તેથી જ એમ કહેવાય છે કે બ્રિટિશ રાજ્યતંત્ર કોઈ કાળે અમુક તારીખે ઉત્પન્ન થયું નથી પણ તેને કાળક્રમે વિકાસ થયો છે અને બ્રિટિશ રાજ્યતંત્ર લિખિત નથી પણ તે રાજ્યતંત્ર અલિખિત છે, અને તેમાં જ તેના વિકાસની ખરી ચાવી રહેલી છે. બ્રિટિશ રાજ્યતંત્ર પ્રજામતને અનુસરતું રાજ્યતંત્ર છે. આ બાબત નીચે વધારે સ્પષ્ટ કરવામાં આવી છે. તાજ–ઈગ્લેંડના રાજ્યતંત્રને અધિષ્ટાતા તાજ છે. ઈગ્લેંડનું તાજ આખા સામ્રાજ્યમાં સાર્વભૌમ સત્તા ધરાવે છે. સામ્રાજ્યની બધી પ્રજાઓ તાજની-ઈંગ્લંડના રાજાની પ્રજાઓ ગણાય છે. તાજની સત્તા સાર્વભૌમ સંસ્થાની જેટલી છે. તાજની સંમતિ વગર કોઈ કાયદો થઈ શકે નહિ; તાજને નામે જ સામ્રાજ્ય લડાઈ જાહેર કરી શકે અથવા કોલકરારે કરી શકે; અદાલતમાં ન્યાય તાજને નામે અપાય છે; બધા રાજ્યતંત્રની સર્વોપરિ સત્તા તાજ પાસે રહે છે; સિક્કાઓ તાજને નામે પડે છે; ગુન્હેગારને સજાની મારી માત્ર તાજ આપી શકે છે, બીજી કોઈ સંસ્થા નહિ; લાયક લોકોને માનચાંદ આપવાની સત્તા પણ તાજને છે; પાર્લમેન્ટને લાવવાની ને તેને બરખાસ્ત કરવાની સત્તા તાજની છે. ટૂંકામાં, તાજ અથવા રાજા કે રાણી ઈગ્લેંડમાં કુલ સત્તા ધરાવે છે. આ બધી સત્તા અત્યારે તાજ પિતે બજાવી શકતું નથી; એ સત્તા રાજાના પ્રધાને અત્યારે ભોગવે છે. આખા દેશનું ને સામ્રાજ્યનું રાજ્યતંત્ર રાજાને નામે રાજાના પ્રધાન ચલાવે છે; છતાં રાજા તદન નિરર્થક સત્તાધારી તો નથી. દેશના ને સામ્રાજ્યના આંતર કારભારમાં રાજા હજુ પણ સારી સત્તા ધરાવે છે ને વહીવટની ઘણી નાનીસૂની બાબતમાં પણ રાજા Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ દરમ્યાન થાય છે. પ્રથમ તા રાજા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં ખરી સત્તા વાપરી શકે છે. ખી, પ્રધાને ગમે તેટલા કરે પણ રાજા તા એકના એક રહે છે. તેથી રાજાના અનુભવ પ્રધાનેા કરતાં વધારે હાય છે ને તે કારણથી રાજા કારભારની ખાખતા વિષે પ્રધાનાને યોગ્ય સલાહ આપી શકે છે. પરદેશ સાથેના વ્યવહારમાં રાજા પ્રધાનને ખાસ સલાહ આપી શકે છે, કારણ કે ખીજા દેશાના રાજા સાથે ઈંગ્લેંડના રાજા સમાન ભાવે પત્રવ્યવહાર કરી શકે છે તે તેમની સાથે તેને સંબંધ પણ વધારે પાકા હેાય છે. છતાં રાજાને હંમેશાં પ્રધાનાને, પાર્લમેન્ટને, તે પ્રજામતને વશ રહેવું પડે છે. આમાં ખરી રીતે તેા રાજાને સારૂં છે, કારણ કે રાજ્યકારભારના જશ-અપજશ પ્રધાનેાને શિર રહે છે; અને રાજાની સત્તા ઓછી થઈ છે તેા તે સાથે જ રાજાની જવાબદારી તે રાજાની ચિંતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે. ઈંગ્લેંડના રાજ્યતંત્રના પારિભાષિકમાં એક સર્વમાન્ય વાક્ય હવે ઘર કરી ગયું છે—The King can do no wrong—રાજા કાઈ ખાટું કામ કરી શકે નહિ. રાજા રાજકીય ખાટું નથી કરતા; દેશનાં રાજકીય અનિષ્ટો માટે રાજાને હવે જવાબદાર ગણવામાં આવતા નથી; પણ તેથી રાજા કાયદાની ઉપરવટ થઈ તે કાઈ ખાટું કામ કરી શકે નહિ. King-in-Council.—પહેલાં ઈંગ્લેંડના રાજા પાસે એક માટું મંત્રિમંડળ રહેતું; કાળક્રમે આ મંત્રિમંડળની તમામ સત્તા હવે પાર્લમેંટના પ્રધાનમંડળ (Cabinet) પાસે ચાલી ગઈ છે; છતાં આ જીના મંત્રિમંડળ પાસે હજી કેટલીક નામની સત્તા રહી ગઈ છે, તે સત્તા અત્યારે રાજાને નામે પ્રધાનમંડળ વાપરે છે. બધાં જાહેરનામા ને હુકમા આ કાઉંસિલ ભારત કાઢવામાં આવે છે. જ્યારે જ્યારે રાજા નવી પાર્લમેંટને ખેલાવે છે ત્યારે હંમેશાં હુકમ આ કાઉંસિલ મારફત કરવામાં આવે છે. નવેા રાજા ગાદીએ આવે છે ત્યારે સારૂં રાજ્ય કરવાના સેગન તે આ કાઉંસિલમાં લે છે. પ્રધાના, બિશપેા, શેરિફા, વગેરે માટા મેાટા અમલદારે પાતાની નીમણુકા થયા પછી રાજાને વાદાર રહી તેાકરી કરવાનું વચન આ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કાઉંસિલમાં લે છે. પાર્લમેંટ પિતે આ કાઉંસિલને નિયમો કરવાની, સ્થાનિક મંડળના ઉપર હુકમો મોકલવાની, પરવાનાઓ આપવાની, તપાસણી કરવાની, ને એવી પરચુરણ સત્તાઓ આપે છે. કેટલાંક વહીવટી કામ કરતી વખતે કાઉંસિલના મુખ્ય અમલદાર-કલાર્ક (Clerk) ની સહી લેવી પડે છે. આવી રીતે આ કાઉંસિલ હજુ પણ કેટલુંક અગત્યનું કામ કરે છે. પ્રધાનમંડળ (Cabinet).–ઉપર કહ્યું તેમ ઈગ્લેંડને રાજા પહેલાં રાજ્યકારભારમાં પ્રધાનમંડળની સલાહ પૂછતો. આ મંડળ Curia Regis કહેવાતું. આ કાઉંસિલ ટુઅર્ટ રાજાઓના વખત સુધી ટકી. ટુઅર્ટ વંશના રાજાઓને એ સભાના સભાસદોની મોટી સંખ્યાથી કંટાળો આવતાં. તેમણે એમની બધાની સલાહ પૂછવી બંધ કરી, પણ તેમાંથી થોડાએક અનુભવી અને વિશ્વાસુ માણસને માત્ર ખરા કારભાર માટે તેઓ પોતાની પાસે બેલાવતા. બીજા ચાર્લ્સના વખતમાં પ્રીવિ કાઉંસિલને પ્રધાનમંડળ તરીકે ગણવાને ચાલ બંધ થય ને દેશના કારભાર માટે જુદા માણસોને વિશ્વાસમાં લેવામાં આવ્યા. પણ હજુ આ નવા પ્રધાનો પિતાના કારભાર માટે પ્રજાને કે પાર્લમેંટને જવાબદાર નહતા. ઈ. સ. ૧૯૮૮માં જેઈમ્સ પદભ્રષ્ટ થયો ને વિલિયમ ને મેરિ રાજારાણ થયાં, ત્યારે કારભારી મંડળ પાલમેંટને જવાબદાર રહેવું જોઈએ એમ કેટલાએક અંગ્રેજ મુત્સદીઓ માનવા લાગ્યા; ને વૉલપલ, મોટે પિટ ને નાને પિટ, વગેરે પ્રજામતને વશ રહી દેશનો કારભાર કરવા લાગ્યા પહેલા જ્યૉર્જ અંગ્રેજી ભાષા સમજી શકતા નહિ તેથી તેણે કારભારી મંડળના પ્રમુખસ્થાને બેસવાનું બંધ કર્યું. તેના પછીના રાજાઓએ આ રૂઢી ચાલુ રાખી. પરિણામે કારભારીમંડળની બેઠકમાં રાજાની પ્રત્યક્ષ હાજરી બંધ થઈ ગઈ અને કારભારનું બધું નાનું મોટું કામકાજ પ્રધાને પિતે ઉપાડવા મંડ્યા. આ વખત દરમ્યાન દેશમાં બે મોટા રાજકીય પક્ષો પડ્યા-હિંગ ને ટેરિ. પ્રધાને આ બેમાંથી કોઈ એક પક્ષમાં રહેતા ને પોતાના પક્ષના સિદ્ધાંત પ્રમાણે કારભારનાં મુખ્ય સૂત્રે નક્કી કરતા. કાળક્રમે આમાંથી જવાબદાર રાજ્યતંત્ર વિકાસ પામ્યું. એ જવાબદાર રાજ્યતંત્રને આત્મા કૅબિનેટ છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ જવાબદાર રાજ્યતંત્ર એટલે?— કૅબિનેટ અથવા પ્રધાનમંડળને "વિચાર આપણે કરીએ તે અગાઉ જવાબદાર રાજ્યતંત્રને ખરે અર્થ સમજવાની ખાસ જરૂર છે. જવાબદાર રાજ્યતંત્ર એટલે પ્રધાનમંડળ લેકમતને અનુસરીને કારભાર કરે તેવું રાજ્યતંત્ર. હવે પ્રધાનમંડળ લોકમતને બે રીતે અનુસરી શકે, અથવા તે સમાજ પ્રધાનમંડળ ઉપર બે રીતે અંકુશ રાખી શકે–પ્રધાનની રાજ્યનીતિ ને લોકમત એ બંને વચ્ચે જ્યારે ભેદ માલમ પડે ત્યારે પ્રધાને પોતાની નોકરીઓનું રાજીનામું આપી દે, અને રાજા બીજા પ્રધાનોને નમે. હવે પ્રધાનનું રાજીનામું આપી દેવાની ફરજ લોકોની વતી પાર્લમેટમાં અથવા વધારે સ્પષ્ટ કરીએ તો હાઉસ ઑવ્ કૉમન્સમાં બેસતા લોકોના પ્રતિનિધિઓ પાડી શકે, અથવા લોકો કે પ્રજા પોતે સીધી રીતે પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડી શકે. ઇંગ્લંડમાં બંને રીતે જવાબદાર રાજ્યતંત્રનો અમલ કરાવી શકાય છે. પણ જે પ્રજા સીધી રીતે પ્રધાનને રાજીનામું આપવાની અથવા પિતાના વિચાર પ્રમાણે કારભાર કરવાની ફરજ હંમેશાં પાડે તે કારભાર ઘણો બગડી જાય, તેથી પ્રજા સીધી જવાબદારી પ્રધાને પાસેથી વારંવાર માગતી નથી. એ જવાબદારી પ્રજા હાઉસ ઑવ્ કૉમન્સમાં બેસતા પિતાના પ્રતિનિધિઓ મારફત પ્રધાન પાસેથી હરહંમેશ માગે છે અને તે પ્રતિનિધિઓ પ્રજામતને હાઉસ ઑવ્ કોમન્સમાં બરાબર રજુ કરવા બંધાયા છે. કૅબિનેટન કારભાર–કેબિનેટ અથવા પ્રધાનમંડળ મારફત ચાલતે ઈંગ્લંડનો કારભાર જુદા જ પ્રકારનો છે. ઇંગ્લંડમાં અત્યારે ખાસ ત્રણ રાજકીય પક્ષો છે-લિબરલ, કૉન્ઝર્વેટિવ, ને લેબર. કેબિનેટના પ્રધાનો હંમેશાં, વિના અપવાદે, ને દરેક બાબતમાં, એક જ પક્ષના હોવા જોઈએ. કારભારની વિગતે પરત્વે તેમના વચ્ચે મતભેદ હોઈ શકે; પણ કારભારનાં મૂળ સૂત્રો ઉપર તે તેઓ બધા એકમત રહેવા જોઈએ. કારભાર ઉપર આવતાં અગાઉ આ લોકો પોતાના વિચારે પ્રજા સમક્ષ મૂકે છે, અને પ્રજાને વચન આપે છે કે જે અમે બહુમતિએ હાઉસ ઑવ્ કૉમન્સમાં ચુંટાઈને જઈશું તે અમે જાહેર કરેલા અમારા પક્ષના પગામ પ્રમાણે અમે દેશને Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કારભાર ચલાવશું. પ્રજાને જે આ પેગામ ગમે તે બહુમતિએ એ પક્ષને હાઉસ – કૉમન્સમાં મોકલે. જે પક્ષ બહુમતિએ હાઉસ ઑવ્ કૉમન્સમાં જાય તે પક્ષના આગેવાને કારભારની તમામ જવાબદારી રાજા પાસેથી સંભાળી લે છે, અને જ્યાં સુધી તેઓ કારભાર ઉપર હોય છે, હાઉસ ઑવું કૉમન્સમાં તેમની બહુમતિ રહે છે, ને પ્રજામત પણ તેમને અનુકૂળ હોય છે, ત્યાંસુધી તેઓ કારભારની તમામ જવાબદારી પિતાને શિર ટકાવી રાખે છે, પિતાના પક્ષના સિદ્ધાંત પ્રમાણે ને પિતે અગાઉ પ્રજા સમક્ષ મૂકેલા કાર્યક્રમ પ્રમાણે ધારાઓ ઘડે છે, પરદેશ સાથે વ્યવહાર રાખે છે, ને ખાતાઓ સંભાળે છે. બધા પ્રધાને એક સાથે કારભાર ઉપર આવે છે ને એક સાથે કારભાર ઉપરથી ખસી જાય છે. દરેક પ્રધાન પિતાના બીજા સાથીઓ સાથે સહકાર કરવા બંધાયો હોય છે. દરેકની જવાબદારી બે જાતની હોય છે. વ્યક્તિગત (Several) ને સમસ્તમંડળગત (Collective). કોઈ પ્રધાન પક્ષના સિદ્ધાંતને છોડી દે, પિતાના સાથીઓને સહકાર આપે નહિ, બેલે કોઈ ને વર્ત કઈ, પિતાના પક્ષની સંમતિ વગર અથવા તેની વિરુદ્ધ કોઈ નવો કાર્યક્રમ ગોઠવે, અથવા તેના પિતાના જ ખાતાં વિષે હાઉસ ઑવ્ કૉમન્સમાં નિંદાત્મક ઠરાવ પસાર થયો હોય, તો તેને એકદમ પોતાના હેદાનું રાજીનામું આપી દેવું પડે છે. પ્રધાનમંડળના બધા સભાસદો કોઈ આગેવાનને તાબે રહેવા માટે બંધાએલા હોય છે. તેઓ પોતે રાજા સાથે પ્રધાનમંડળની વતી કાંઈ વાટાઘાટ કરી શકે નહિ; તમામ વાટાઘાટ માત્ર આ પ્રમુખ કે મુખ્ય પ્રધાનમંડળની મારફત જ થવી જોઈએ. કેબિનેટમાં ૨૦-૨૨ કારભારીઓ બેસે છે પણ તેનું ખરું કામકાજ તે ચાર પાંચ મુખીઓના હાથમાં હોય છે. પહેલાં તો કેબિનેટના કામકાજની કશી નોંધ રાખવામાં આવતી નહિ. પણ ગયા મહાયુદ્ધને વખતે લૉઈડ જ્યૉર્જ જ્યારે બંને પક્ષના પ્રધાનમંડળ (Coalition Ministry) ને મુખ્ય પ્રધાન હતા, ત્યારથી કેબિનેટના કામકાજની સેંધ રાખવાનો રિવાજ થયે ને કેબિનેટ માટે એક જુદી ઑફિસ ખોલવામાં આવી. એ રિવાજ હજુ પણ ચાલુ છે. પ્રથમ કેબિનેટમાં થતાં કામકાજનો કોઈ હેવાલ પણ રાખવામાં આવતું નહિ. તે સંબંધી Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ જે હકીકતે આપણે જાણવી હોય તે બ્રિટિશ મુત્સદ્દીઓનાં જીવનચરિત્રતેમના પ્રસિદ્ધ થએલા પત્રે, વગેરે ઉપરથી આપણે જાણી શકતા, બીજી કઈ રીતે નહિ. પણ હવે તે માટે સેક્રેટરિઅટ અથવા ઑફિસ રાખવામાં આવી છે. મુખ્ય પ્રધાન–કેબિનેટ અથવા પ્રધાનમંડળને મુખી મુખ્ય પ્રધાન (Prime Minister) કહેવાય છે. આ હેદો પ્રથમ બ્રિટિશ રાજ્યતંત્રમાં નહે. પણ ઇ. સ. ૧૯૦૫ની સાલથી તે હદો ધોરણસર થઈ ગયો છે. તે અગાઉ લોકો ને પાર્લમેટ પ્રધાનમંડળના આગેવાનને મુખ્ય પ્રધાન કહેતા, પણ રાજ્યતંત્રની પરિભાષામાં એ નામ દાખલ થયું નહોતું. મુખ્ય પ્રધાન ઈંગ્લડનો ખરો કારભારી કહી શકાય. રાજાની તમામ સત્તા તે પિતે વાપરે છે. કારભારની દરેક બાબત વિષે રાજા તેની સલાહ મુજબ વર્તે છે. બ્રિટિશ સલ્તનતના મોટા મોટા દેદાઓ તે પોતે ભરે છે. કારભારી મંડળમાં કોને દાખલ કરવો, કેને દાખલ ન કર, તે તેની મુનસફીની વાત છે. હાઉસ ઑવ્ કૉમન્સની આગેવાની (Leadership) તેના હાથમાં રહે છે. સરકારી કામકાજની બધી માહિતી તે પાર્લમેટને આપે છે. રાજાને કારભારી મંડળના કામકાજની અને તેના અભિપ્રાયેની ખબર તે જ આપી શકે છે. તે રાજાને જવાબદાર હોય છે, તે તે જ સાથે પાર્લમેંટને ને પ્રજાને પણ જવાબદાર હોય છે. મુખ્ય પ્રધાનની પસંદગી કરવાનો અધિકાર રાજાનો ગણાય છે પણ એ પસંદગી કરતી વખતે રાજાએ શક્તિ, આગેવાની, પ્રજાને વિશ્વાસ, કારભાર જેના હાથમાં હોય તે પક્ષના માણસોનું તેના તરફ વલણ, એ બધું જવું પડે છે. હવે એક રિવાજ પડી ગયો છે કે બનતાં સુધી મુખ્ય પ્રધાન હાઉસ આવ્ કૉમન્સમાં બેસતો હોવો જોઈએ. આ કારણથી ઈંગ્લંડના ભલા ભલા મુસદીઓ નિવૃત્ત થતાં સુધી હાઉસ ઑવ્ લૉર્ડ્સમાં જવા ઈચ્છતા નથી. મુખ્ય પ્રધાન જ્યાં સુધી પ્રજાને ને હાઉસ ઑવ કૉમન્સને વિશ્વાસ ભોગવતે હોય ત્યાં સુધી તેની સત્તા રાજાથી પણ વધારે હોય છે અને તે ગમે તેવાં અનુભવી ને પાકી વયનાં રાજારાણીને પણ દબાવી શકે છે. ગ્લૅડસ્ટન રાણુ વિકટેરિઆને ખૂબ દબાવતો. પણ એક વાર પ્રજાને કે હાઉસ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઑવ્ કૉમન્સને તેના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો એટલે એક વારને મુખ્ય પ્રધાન પાર્લમેંટના ગમે તે સાધારણ સભાસદ જે થઈ જાય છે. અત્યારે લૉઈડ જ્યૉર્જની આવી સ્થિતિ છે! મુખ્ય પ્રધાન જે કારભારની બાજી ફેરવી નાખે, તે કારભારી મંડળમાંથી તેને ખસી જવું પડે છે અથવા રાજીનામું આપી દેવું પડે છે, મુખ્ય પ્રધાન અને બીજા કારભારીઓ બીજી બાબત પરત્વે સરખા છે. પણ કારભારીમંડળનું પ્રમુખસ્થાને તેની પાસે રહે છે તેથી તેટલા પૂરતી તેની સત્તા વિશેષ છે એમ કહી શકાય. આવી રીતે મુખ્ય પ્રધાન રાજાનો ધુરંધર સલાહકાર ને પ્રથમ અમલદાર છે, કારભારી મંડળને પ્રમુખ છે, દેશના કોઈ એક રાજકીય પક્ષને આગેવાન છે, અને હાઉસ ઑવ્ કૉમન્સની કે હાઉસ ઑવુ લૉઝની આગેવાની ધરાવે છે; ઉપરાંત તેની પાસે કોઈ એક ખાતું પણ રહે છે. તેને રહેવા માટે સરકારી મકાન મળે છે. મુખ્ય પ્રધાનનું માન કાંઈ જેવું તેવું નથી. રાજા, રાણી, પાટવીકુંવર, રાજકુટુંબનાં માણસ, ને યૉર્કના આચંબિશપ પછી તેની ખુરશી પડે છે. મુખ્ય પ્રધાન તરીકે તે પગાર લેતા નથી પણ સાધારણ રીતે તે First Lord of the Treasury નો હેદો લે છે ને તે હોદાને પગાર તેને મળે છે. જે તે આ હોદો ન લે તો તે બીજું કઈ ખાતું સંભાળે છે ને તે ખાતાના મુખ્ય અધિકારીને મળતો પગાર તેને મળે છે. ઉપર તાજ. તેની કાઉંસિલ, કારભારી મંડળ, ને મુખ્ય પ્રધાન, એટલાં બ્રિટિશ રાજ્યતંત્રનાં અંગો આપણે જોઈ ગયા. હવે આપણે પાર્લમેંટ જોઈએ. પાર્લમેંટ–રાજા અને પાર્લમેંટ દેશમાં સાર્વભૌમ સત્તા ધરાવે છે ને તેઓ એક મતથતાં ગમે તે કાયદો રદ કરી શકે છે ને ગમે તે કાયદો પસાર કરી શકે છે ઈગ્લેંડના કારભારનું તમામ કામકાજ પાર્લમેંટને તાબે રહે છે. કોઈ પણ કાયદો પાર્લમેંટની સંમતિ વગર પસાર થઈ શકે નહિ. રાજાએ પણ પાર્લમેંટના કાયદાઓ પ્રમાણે વર્તવું જોઈએ. પાર્લમેંટનાં મુખ્ય કર્તવ્ય નીચે આપ્યાં છે. પાર્લમેંટનાં કર્તવ્ય-પાર્લમેંટ દેશના કારભાર ઉપર વિચાર (deliberation) કરી શકે છે, તે વિષે ઠરાવે (Resolutions) પસાર કરી શકે છે, પ્રધાનોને નિન્દી (Censure) શકે છે, રાજાની સંમતિથી Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ કર નાખી કાયદાઓ કરે છે, કારભારી મંડળને ને રાજાને નાણું આપી શકે છે, પ્રજા ઉપર કર નાખી શકે છે, ગમે તે પ્રધાનના ઉપર કામ ચલાવી શકે છે, અને કારભારીઓને પ્રશ્નો ને ઉપપ્રશ્નો પૂછી કારભાર વિષે ખબર મેળવી શકે છે. કિમી પાર્લમેંટ હાઉસ પાર્લમેંટના બે વિભાગ છે-હાઉસ ઑવ્ કૉમન્સ, ને હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ. હાઉસ ઑવ્ કૉમન્સ દર વર્ષે નવું હાઉસ ઑવ કૉમન્સ થવું જ જોઈએ; પણ મુદત દરમ્યાન ગમે ત્યારે રાજા કારભારીમંડળની સલાહ પ્રમાણે અથવા આપખુશીથી નવી વરણી (Election) કરવાનો હુકમ આપી શકે છે. પાર્લમેંટને બરખાસ્ત કરવાને, બોલાવવાનો ને રજા આપવાનો અધિકાર રાજાને કે તાજને હોય છે, પણ એ અધિકાર હવે તાજ માત્ર કારભારી મંડળની સલાહ પ્રમાણે વાપરી શકે છે; તેથી વિરુદ્ધ ને આપમુખત્યારીથી ભાગ્યે જ હવે તે અધિકાર તાજથી ઉપયોગમાં લઈ શકાય. રાજા દરેક કાઊંન્ટ-પરગણું–ના શેરિફને ને કસબા કે શહેર (Borough)-બરના મેયરને હુકમ (Writ) મેકલે છે ને વરણી કરવાને Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ હુકમ આપે છે. આ માટે ઈગ્લંડ, સ્કૉલેંડ, વેઈન્સ, ને ઉત્તર આયર્લંડના લગભગ ૬૦૦ વિભાગો પાડી નાખવામાં આવ્યા છે. આ દરેક વિભાગ મતદારમંડળ (Constituency) કહેવાય છે ને તેને એક પ્રતિનિધિ મોકલવાને હક આપવામાં આવ્યા છે. કેટલાક વિભાગ બે પ્રતિનિધિઓ મેકલી શકે છે. દરેક વિભાગમાં રાજકીય પક્ષે-લિબરલ, કૉન્ઝર્વેટિવ, ને લેબર અથવા સોશ્યલિસ્ટ પક્ષ નાં મંડળે હોય છે ને તે મંડળો પિતાના પ્રતિનિધિઓનાં નામે ધોરણસર શરિફને ને મેયરને મોકલે છે. જે એક જ નામ મૂકવામાં આવે તે વરણી થતી નથી. જે વધારે નામે મૂકવામાં આવે તે વરણી થાય છે ને જે ઉમેદવાર બહુમતિ મેળવે છે તે ચુંટાય છે. દેવાળીઆઓ, ચિત્તભ્રમના રોગવાળાઓ, ને ઇંગ્લંડના ચર્ચના જેઓ પાર્લમેન્ટમાં બેસી શક્તા નથી. ચૂંટણીમાં આવનાર ઉમેદવાર પાસેથી અમુક રકમ અનામત લેવામાં આવે છે; ને જે તે અમુક મતે ન મેળવી શકે તે અનામત મૂકેલી રકમ રાષ્ટ્ર જપ્ત કરે છે. લેભાગુઓ ચુંટણીમાં ન ઉભા રહે તે માટે આ નિયમ કરવામાં આવ્યા છે. સગીર વયના સ્ત્રીપુ, દેવાળીઆ, ને ચિત્તભ્રમથી પીડાતા લોકો માત્ર મત આપી શકતા નથી, તેમના સિવાય લગભગ બધાં સ્ત્રીપુરુષો અત્યારે મત આપી શકે છે. વરણી માટે સાધારણ રીતે આખા દેશમાં એક જ દિવસ રાખવામાં આવે છે. તે દિવસે મતદારો નિયત કરી રાખેલી જગ્યાએ (Polling Station) જઈ પિતાને મત કોઈ ન જુએ તેમ સરકારે આપેલા કાગળ ઉપર નોંધી આવે છે. પછી આગળથી નીમાએલા અમલદારો શેરિફની કે મેયરની હાજરીમાં તેનાં કાગળીની પેટીઓ ઉઘાડે છે, મતે ગણી કાઢે છે ને બહુમતિ મેળવનાર ઉમેદવારને પ્રતિનિધિ તરીકે જાહેર કરે છે. હાઉસ વ કૉમન્સમાં અત્યારે આવી રીતે કુલ ૬૭૦ સભ્યો ચુંટાઈને આવે છે. સાધારણ રીતે દર ૭૦,૦૦૦ માણસો દીઠ એક પ્રતિનિધિ ત્યાં બેસે છે. જ્યારે ચુંટણીનું કામ ખલાસ થાય છે ત્યારે રાજા બધાને-કૉમન્સને ને લૉઝને-હાઉસ વુ લૉઝમાં બોલાવે છે ને પિતાનું ભાષણ તેમના બધા સમક્ષ વાંચે છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ werel હાઉસ ઑવ લૉઝ–હવે આપણે પાર્લમેંટનું ત્રીજુ અંગ-હાઉસ ત્ લૉઝ લઈએ. આ સંસ્થા ઘણી જુની સંસ્થા છે. તે પ્રથમ ઘણી વગવાળી ને જોરાવર સંસ્થા હતી. આ સંસ્થામાં અત્યારે નીચે પ્રમાણે લકે બેસે છે – (૧) ઈગ્લંડ, સ્કૉલંડ, ને આયલેડના ટેમ્પોરલ અમીર લગભગ ૭૦૦. Causys (Duke), Hiš azt (Marquess), auel (Earl), 41481672 (Viscount),ને બૅરનના (Baron) ચડતા ઉતરતા વર્ગોમાં આવી જાય છે. આ લોકોની જગ્યા વંશપરંપરા ચાલી આવે છે અથવા રાજાએ તેમને નવેસર તે જગ્યા વંશપરંપરા આપેલી હોય છે. (૨) ચર્ચના પ્રતિનિધિઓ (Spiritual Peers). (૩) અપીલો સાંભળવા જિંદગીભર બેસતા ચાર ન્યાયાધીશ (Lords of Appeal in Ordinary). સ્પીકર (Speaker), અને લૉર્ડ ચૅસેલર, (Lord Chancellor).-રાજા પોતાનું ભાષણ કૉમન્સ ને લૉર્ડ્ઝની સંયુક્ત સભા સમક્ષ વાંચી રહે છે ત્યારે બંને નેખા પડી જાય છે ને પિતપોતાના સભાગૃહમાં ચાલ્યા જાય છે. પછી કૉમન્સ લોકો પોતાને પ્રમુખ-સ્પીકર-પસંદ કરે છે ને રાજાની સંમતિ મેળવ્યા પછી તે પ્રમુખ કામકાજ શરૂ કરે છે. હાઉસ ઑવ્ લૉર્ડ્ઝન પ્રમુખ લૉર્ડ ચૅન્સેલર કહેવાય છે. પ્રમુખ અથવા સ્પીકરની સત્તા ને તેને હોદો ઘણું અગત્યનાં ગણાય છે. સ્પીકર ઉપર કૉમન્સની સ્વતંત્રતાને આધાર રહે છે. સાધારણ રીતે સ્પીકરની ખુરશી કાયમ રહે છે ને બધા રાજકીય પક્ષો સ્પીકરનાં તટસ્થતા, નિષ્પક્ષપાતીપણું અને પ્રમાણિકપણું ઉપર વિચાર કરી, કેઈ બિનઅનુભવી ને અજાણ્યા માણસને તે અગત્યની ખુરશી ઉપર બેસાડતા નથી. કૉમન્સમાં જે ભાષણો થાય, છે તે બધાં સ્પીકરને સંબોધીને કરવામાં આવે છે. સ્પીકર સભામાં સુલેહશાંતિ જાળવે છે, કૉમન્સના નિયમો પ્રમાણે ચર્ચાઓ કરવા દે છે, કઈ સભ્ય નિયમથી બહાર જાય તે તેને નિયમમાં લાવે છે, અનિયમિત ઠરાવો, વગેરેને ચર્ચાબહાર ઠરાવે છે, સુલેહશાંતિને ભમ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર કરનાર સભ્યને શિક્ષા કરે છે, અને રાજા પાસેથી હાઉસ ઑવ્ કૉમન્સના હકોનું સંરક્ષણ માગે છે. સ્પીકરના કામકાજને સરળ કરવા માટે ખાસ એક ઑફિસ રાખવામાં આવે છે. કઈ પણ મુત્સદો પૈસા સંબંધી છે કે નહિ તે જાહેર કરવાની સત્તા સ્પીકર એકલે ભોગવે છે ને તેને મત બંધનકર્તા ગણાય છે. પાર્લમેટનું કામકાજ–પાર્લમેંટ રાત્રે પણ ત્રણ વાગ્યાને સુમારે બેસે છે ને ફેબ્રુઆરિથી ડિસેમ્બર મહિના સુધી મળે છે, જે કે એ મુદત દરમ્યાન ઈસ્ટર, વસંતઋતુ, વગેરેના દિવસોએ રજા પાળવામાં આવે છે. પ્રથમ સવાલોના જવાબો આપવામાં આવે છે. ત્યાર પછી કાયદાઓ કરવાનું કામકાજ હાથમાં લેવામાં આવે છે. બિલ–કાયદાઓ બે પ્રકારે કરવામાં આવે છે. પાર્લામેન્ટ જે કાયદાઓ જાહેર પ્રજા માટે ઘડે છે તે કાયદાઓ સાધારણ જાહેર કાયદાઓ - (Ordinary Public Bilis) કહેવાય છે. જે કાયદાઓ સ્થાનિક ઉપયોગના હોય છે અથવા અમુક વર્ગ માટે કરવામાં આવે છે તે કાયદાઓ Private Buls–ખાનગી કાયદાઓ કહેવાય છે, જેમકે કોઈ ઠેકાણે રેલ્વે કરવા માટે. કોઈ સભ્ય પિતાની જવાબદારી ઉપર કાયદો કરાવવા ઈચ્છે તે Private Member's Bill કહેવાય છે. પાર્ટમેન્ટના કોઈ પણ વિભાગમાં– કૉમન્સમાં કે લૉઝમાં-મુત્સદો દાખલ થઈ શકે છે, ને મુસદો પ્રધાનમંડળ તરફથી કે ગમે તે સભ્ય તરફથી દાખલ થઈ શકે છે. જે મુત્સદાને પસંદગી આપવામાં આવે છે તે પહેલી વાર તે વિભાગમાં વંચાય છે. આ વખતે કોઈ ચર્ચા થતી નથી. ત્યાર પછી તે મુત્સદો છપાય છે. અમુક વખત પછી તે બીજી વાર વંચાય છે. આ વખતે મુત્સદાના સામાન્ય સિદ્ધાંતે માત્ર ચર્ચાય છે; તેની વિગતો તપાસવામાં આવતી નથી. જે હાઉસ એ વખતે પોતાની પસંદગી બતાવે તો તે મુત્સદાનું ત્રીજી વાર વાંચન થઈ શકે છે, પણ તે અગાઉ સમગ્ર સભા તરફથી તેની તપાસ કરવા એક સમિતિ નીમાય છે. આ સમિતિ હાઉસને પિતાનું નિવેદન (Report) કરે છે. આ વખતે હાઉસ કે સભામાં મુત્સદા ઉપર સુધારે વધારો થઈ શકે છે. ત્યાર પછી તેનું ત્રીજું ને છેલ્લું વાંચન થાય છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ આ વખતે મુસદાને દરેક શબ્દ સભામાં ચર્ચાય છે ને તે ઉપર વિગતવાર, ચર્ચા થાય છે. જે મુત્સદો આ છેલ્લી કસટીમાંથી પસાર થાય તે પછી સભાએ તેને સંમતિ આપી છે એમ સમજાવું જોઈએ. આવી રીતે એક હાઉસમાંથી પસાર થએલો મુસદો બીજા હાઉસ પાસે જાય છે અને ત્યાં પણ તેને ત્રણ વાર વાંચન થાય છે. છેલ્લા વાંચન વખતે જે બીજા હાઉસે મુત્સદાને સંમતિ આપી હોય તે તે મુત્સદ્દો રાજા પાસે જાય છે ને રાજાની સહી થતાં તે કાયદો ગણાય છે. જે કોઈ મુત્સ હાઉસ ઑવ્ કૅમસે પસાર કર્યો હોય પણ જેને હાઉસ ઓન્લૉઝે બે વર્ષ સુધી સંમતિ ન આપી હોય, તે મુત્સદો ખુશીથી રાજા પાસે જઈ શકે છે ને જે રાજા તેને સંમતિ આપે તે હાઉસ ઑવ્ લૉઝને વિરોધ હોય છતાં તે કાયદો થઈ શકે છે. Private Bills-ખાનગી સત્સદાઓ માટે પાર્લમેટ એક ખાસ સમિતિ નીમે છે ને જે તે સમિતિમાંથી મુત્સદો પસાર થાય તે પછી પાર્લમેંટ તેને હાથમાં લે છે; પણ આમાં ઘણું ખર્ચ થાય છે. બજેટ–બધા ખાતાંના મુખ્ય અમલદારે પિતાનાં ખાતાંને જોઈતા પૈસાના હેવાલ તિજોરીના અમલદારને મેકલે છે ને તે અમલદાર એ બધા હેવાલ ઉપરથી ખર્ચને અંદાજ કાઢે છે. ખર્ચ કાઢવા માટે જોઈતાં નાણાં કેવી રીતે ઉપજાવવાં એને પણ અંદાજ નીકળે છે. પછી બંને બજેટના રૂપમાં હાઉસ ઑવ્ કૉમન્સ પાસે મુકાય છે. આ વખતે હાઉસ ઑવ્ કૅમન્સ સ્પીકરને રજા આપે છે ને નવા પ્રમુખ ચુંટાઈ બધા સભ્યો સમિતિમાં ગોઠવાઈ જાય છે. ત્યાર પછી તે ઉપર ચર્ચા ચાલે છે જેવી રીતે સામાન્ય મુત્સદાઓ ત્રણ વાર દરેક સભામાં વેચાય છે, તેવી રીતે બજેટના મુદ્દાઓવાળું ફિનન્સબિલ–નાણાંને મુત્સદો પણ દરેક સભામાં ત્રણ વાંચનમાંથી પસાર થાય છે ને પછી રાજાની સંમતિ મળતાં તે કાયદો થાય છે. ખર્ચપૂરતું નાણું કેમ મેળવવું તે માટે હાઉસ ઑવ્ કૅમન્સ ખાસ બેઠક ભરે છે ને એ બેઠકમાં તેને ખાસ નામ Committee of Ways and Means આપવામાં આવે છે. હાઉસ ઑવ્ લક્ઝ, હાઉસ ઑવ્ કૅમસ વિરુદ્ધ જાય, ૨૮ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ તે આ નાણાંને લગતા મુત્સદો પરબારા રાજા પાસે સંમતિ માટે લઈ જવામાં આવે છે ને હાઉસ વ્ લૉર્ડ્ઝના વિરાધ તદ્દન નિરર્થક થઈ જાય છે. કાઈ પણ મુત્સદો નાણાંને લગતા છે કે કેમ તે જાહેર કરવાની છેવટની સત્તા હાઉસ વ્ કામન્સના સ્પીકરને આપવામાં આવી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. હાઉસ ઑવ્ લૉર્ડ્ઝની સત્તા ઉપર આવડા મોટા કાપ ઈ. સ. ૧૯૧૧ના કાયદાથી મૂકવામાં આવ્યેા હતેા. અત્યારે બ્રિટિશ સરકાર લગભગ ૮૨,૫૦,૦૦,૦૦૦ પાંડ દર વર્ષે પ્રજા પાસેથી ઉધરાવે છે. હવે પાર્લમેંટ આવડી મેાટી રકમ એકસામટી કારભારીમંડળના હાથમાં મૂકી દેતી નથી અને તે રકમમાંથી ગમે તેમ ખર્ચ કરવાની સત્તા આપી દેતી નથી. જે જે કાર્ય માટે કારભારીમંડળ પાર્લમેંટ પાસે ખર્ચ માગે છે તે દરેક કાર્ય માટે પાર્લમેંટ જુદું ખર્ચ આપે છે તે તે ખર્ચે અંદાજપત્રમાં બતાવેલા મુદ્દા માટે જ થવું જોઇ એ એમ પાર્લમેંટ હુકમ કરે છે. આ કાર્ય Appropriation કહેવાય છે. પાર્લમેંટે બતાવેલા મુદ્દા પ્રમાણે ખર્ચ કરવામાં આવ્યું છે કે કેમ તે પાર્લમેંટ તરફથી નીમાએલી ઍકાઉન્ટ કમિટિ તપાસે છે, ને કોઈ ભૂલ પકડાઈ જતાં તે વિષેની ખબર તે સંસ્થા તુરત પાર્લમેંટને આપે છે. કારભારીમંડળ માત્ર ખર્ચ માગી શકે છે; કોઈ પાર્લમેંટના સભ્ય કારભારીમંડળ એટલે તાજની પરવાનગી વગર ખર્ચ માગી શકતા નથી. પાર્લમેંટના સભ્યો ખર્ચ ઘટાડી શકે, પણ તેઓ ખર્ચ વધારી શકે નહિ, તેમ તેઓ ખર્ચ માગી શકે પણ નહિ. હાઉસ ૉલૉર્ડ્ઝ ન્યાયસભા તરીકે.—હાઉસ વ્ કામન્સની ને હાઉસ વ્ લૉર્ડ્ઝની સત્તા આપણે ઉપર જોઈ. પણ હાઉસ વ્ લૉર્ડ્ઝ પાસે એક ખાસ જુની સત્તા હજુ રહેવા દેવામાં આવી છે. હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ કાઇ વાર અદાલતનું કામ કરે છે. આ કામ એ જાતનું છે: (૧) તે સભા પ્રાથમિક ફરિયાદ સાંભળી શકે છે Original Jurisdiction−ને (૨) તે સભા અપીલ સાંભળી શકે છે. પહેલી સત્તા પ્રમાણે તે અત્યારે જે અમારા ઉપર રાજદ્રોહના ને ફોજદારી Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ગુનહાન આરોપ મૂકવામાં આવ્યું હોય છે તે અમીરો સામેની ફરિયાદ સાંભળે છે. ઉપરાંત હાઉસ ઑવ્ કૉમન્સ તરફથી જે લેકો ઉપર ફરિયાદી કરવામાં આવી હોય તે લોકેનું કામ પણ હાઉસ ઑવુ લૉઝમાં ચાલે છે–દાખલા તરીકે, બકિંગહામ જેવા રાજાના પ્રધાને ઉપર હાઉસ ઑવું. કૅમન્સ હાઉસ – લૉર્ડ્સમાં કામ ચલાવ્યું હતું, ને તે જ પ્રમાણે વૉરન હેસ્ટિંસના કારભાર માટે હાઉસ – કૅમસે હાઉસ ઓન્લૉઝમાં તેના ઉપર કામ ચલાવ્યું હતું. હાઉસ ઑવ્ લૉઝ અપીલ સાંભળી શકે ને તે ઉપર 5 ફેસલે આપી શકે. તે માટે હવે તેમાં ચાર ન્યાયાધીશ જિંદગીભર બેસે છે ને અપીલેને નિકાલ તેમની સલાહ પ્રમાણે કરવામાં આવે છે. હાઉસ આવુ લૉઝનું ખરું પ્રયોજન—ઉપરના વિવેચન ઉપરથી એટલું તે જણાઈ ગયું હશે કે બ્રિટિશ રાજ્યતંત્રમાં ખરી સત્તા હાઉસ ઑવ્ કૉમન્સ ભેગવે છે, અને હાઉસ – લૉઝ ઘણું ઓછી સત્તા વાપરી શકે છે. દેશના ખરા આગેવાને અત્યારે હાઉસ ઑવ્ કોમન્સમાં બેસે છે. સામ્રાજ્યના વ્યવહારનાં મુખ્ય સુત્રો અત્યારે હાઉસ – કોમન્સમાં નક્કી થાય છે. પ્રજા હાઉસ ઑવ્ કૅમન્સ ઉપર પોતાના વિચારના અમલની જવાબદારી મૂકે છે. રાજાની દૃષ્ટિ હાઉસ ઑવ્ કૉમન્સ ઉપર વધારે કરે છે. આખું સામ્રાજ્ય હાઉસ ઑવ્ કૅમન્સના ઉપર અત્યારે નજર ઠેરવે છે; છતાં હાઉસ ઑવુ લૉઝ તદન નિરર્થક નથી. મોટા મોટા લશ્કરી અમલદારે, સામ્રાજ્યના જુદા જુદા ભાગોના ગવર્નરે ને ગવર્નર જનરલે વગેરે, હાઉસ ઑવુ લૉઝમાં જગ્યાઓ મેળવે છે ને તેમને વહીવટી અનુભવ પાર્લમેંટને જુદે જુદે વખતે ઘણે ઉપયોગી થઈ પડે છે. હાઉસ ઑવુ લૉઝ અત્યારે ઈગ્લેંડના રાજ્યતંત્રમાં બહુ અગત્યની સત્તા ધરાવતું નથી તે ખરું છે; પણ તેની પાસે કાયદામાં સુધારાઓ કરાવવાની, ઉતાવળથી જે કાયદાઓ હાથમાં લેવામાં આવ્યા હોય તેમને ઢીલમાં નાખવાની, અને રાજ્યતંત્ર ઉપર દષ્ટિપાત કરવાની સત્તાઓ હજુ છે; ને તે સત્તાઓને બુદ્ધિપૂર્વક ઉપગ જે કરવામાં આવે છે તેમાં રાષ્ટ્રને લાભ જ છે ઉપરાંત જે લોકો હાઉસ ઑવ્ કોમન્સમાં ચુંટાઈ શક્યા ન હોય, જેઓ ગરીબ, વૃહ, Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પણ અનુભવી હોય, તેમને તે સભામાં નીમવામાં આવે છે ને પ્રજા તેમના અનુભવને ને બુદ્ધિને લાભ લઈ શકે છે. ( રાજકીય પક્ષે ઈગ્લેંડને ને તેના સામ્રાજ્યને તમામ કારભાર તેના રાજકીય પક્ષો ઉપર આધાર રાખે છે. ઇલિઝાબેથના વખતથી બે પક્ષ ચાલ્યા આવે છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે ઇંગ્લંડમાં મુખ્ય ત્રણ રાજકીય પક્ષ (Political Parties) ગણાવી શકાય-(૧) કન્ઝર્વેટિવ,(૨)લિબરલ અને (૩)સોશ્યલિસ્ટ. દરેક મતદાર આ ત્રણમાંથી એક પક્ષને હોય છે. દરેક પક્ષ ગામેગામ, શહેરે શહેર, તાલુકે તાલુકે, ને પ્રાંત પ્રાંતે, પિતાનાં મંડળો સ્થાપે છે, અને નાણું ઉઘરાવી વર્તમાનપત્ર, માસિક, વૈમાસિક, વગેરે દ્વારા ને ભાષણો દ્વારા, પિતાના સિદ્ધાંતને પ્રચાર કરે છે અને પ્રજાને પિતાનામાં ભેળવવા તજવીજ કરે છે. કોન્ઝર્વેટિવો વેપાર રોજગારનું રક્ષણ માગે છે, સામ્રાજ્યને વધારવા ઈચ્છે છે, તાજને ને હાઉસ વુ લૉઝને રાખવા ધારે છે, અને આર્થિક બાબતોમાં રાષ્ટ્રની દરમ્યાનગીરી ઈચ્છતા નથી. લિબરલ સામ્રાજ્યના ભાગ તરફ વિશેષ સહાનુભૂતિ બતાવે છે. તાજનું ને હાઉસ ઑવ્ લૉઝનું માત્ર સમયપૂરતું રક્ષણ ઈચ્છે છે, વેપારરોજગારમાં રક્ષણ નહિ પણ નિરાબાધ છુટી ટકાવી રાખવા ઈચ્છે છે, અને ઉધમ માટે વ્યક્તિસ્વતંત્રતા ઈચ્છે છે. સોશ્યલિસ્ટ આર્થિક બાબતમાં રાષ્ટ્રીય નિયમન ઇચ્છે છે, મૂડીદારોની માલમતા ઉપર કાપ મૂકી ગરીબેને કરને બેજે ઓછો કરવા ધારે છે, દરેક આર્થિક વ્યવહારમાં રાષ્ટ્રના હસ્તક્ષેપ (Interference)ને વધાવી લે છે, હાઉસ ઑવ્ લડ્ઝ તથા તાજની સત્તા તરફ માનથી જોતા નથી, સામ્રાજ્ય તરફ સહેજ બેદરકારી બતાવે છે. ધર્મની બાબતમાં બેપરવા રહે છે, અને ગરીબશ્રીમતના ભેદે જેમ બને તેમ વહેલા દૂર થાય તે જોવા ઈચ્છે છે. રાજ્યને વહીવટ અમલદારવર્ગ-કારભારીમંડળ પાર્લમેંટના અથવા વધારે સ્પષ્ટતાથી લખવામાં આવે તે પાર્લમેંટના સભ્યોમાં બહુમતિવાળા પક્ષની એક સમિતિ છે. એ મંડળના સભાસદ રાજાની વતી જુદાં જુદાં ખાતાંના મુખ્ય પ્રધાન તરીકે કામ કરે છે પણ તેઓ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭) તે જ્યાંસુધી પાર્લમેંટના વિશ્વાસ ઉપર રહે છે, ને તે વિશ્વાસ ઉપરથી એકદમ ખસી જાય છે. તે દેશનાં બધાં ખાતાં સંભાળી લે છે, કારભાર તે પેાતાના વિરાધીઓને ધરાવતા હોય છે ત્યાંસુધી માત્ર કારભાર ગુમાવી બેસે છે ત્યારે તે સત્તા સત્તા ઉપર જ્યારે હાય છે ત્યારે પણ સત્તાભ્રષ્ટ થતાં તે ખાતાંના સોંપી દે છે. કારભારીમંડળના સભાસદો આવી રીતે આવે છે તે જાય છે, પશુ દેશના કારભાર તે હરહંમેશ ચાલવા જોઈ એ, તેમાં કોઈ દિવસ વિક્ષેપ પડવા જોઈ એ નહિ. કારભારીમંડળના સભાસદો પોતાની સત્તા વખતે બધાં ખાતાંના ઉપયેગ માટે સામાન્ય નિયમો કે સિદ્ધાંતા નક્કી કરે છે ને ખાતાંના અમલદારો તે પ્રમાણે વર્તે છે. આ ખાતાંના અમલદારાને પાતાનાં ખાતાંને વર્ષાના અનુભવ હેાય છે તે તે અનુભવતા લાભ તેઓ રાજીખુશીથી કારભારીમંડળને આપે છે. કારભારીમંડળતા દરેક સભાસદ સાધારણ રીતે એકેક ખાતું પેાતાની પાસે રાખે છે. એ ખાતામાં ઈંગ્લંડની સિવિલ સર્વિસના ને તાબેદારી સર્વિસના અમલદારે। કાયમ ાકરી કરતા હેાય છે. કારભારીમંડળ ક્રી જાય છે. કારભારીમંડળ “લિબરલ” પક્ષનું હાય, કે “કાન્ઝર્વેટિવ” પક્ષનું હાય, કે“ સેાશ્યલિસ્ટ” પક્ષનું હાય-તે મંડળ વારંવાર બદલાતું જાય છે; પણ આ લાકે તે હરહંમેશ ખાતામાં નેકરી કર્યું જાય છે; તેમના પગારા, પેન્શન, વગેરે તેમને નિયમ પ્રમાણે મળ્યે જાય છે. તે ગમે તે રાજકીય પક્ષના હાય, પણ જ્યાંસુધી તે નિયમસર નાકરી ઉઠાવે ત્યાંસુધી તેમને ખીલકુલ કનડવામાં આવતા નથી. આ કારણથી બ્રિટિશ સામ્રાજ્યને કારભાર અસ્ખલિત ચાલ્યેા જાય છે. અનુભવી અમલદારો બિનઅનુભવી, પણ પ્રજામતને અનુસરીને વર્તવા બંધાએલા, કારભારીઓને સલાહ આપે છે; તે તે જ સાથે પ્રજામત પ્રમાણે કારભાર કરતા કારભારીમંડળના સભાસાના વિચારો પ્રમાણે પોતપાતાનાં ખાતાંઓના વહીવટ તે કરે છે. દરેક ખાતામાં કાયમના સેક્રેટરી (PermanentSecretary) હોય છે. તે ખાતાંને મુખી ગણાય છે. તેની ઉપર Under Secretary of State હાય છે. તે કારભારીમંડળના સભ્ય હાય છે. આ માણસ કારભારીમંડળ સાથે Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ અધ્યાય છે, પાર્લમેંટના સભ્ય હાય છે અને હાઉસ ઑવ્ કામન્સ કે હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ એ બેમાંથી એક સભામાં બેસે છે. તેના ઉપર મુખ્ય સેક્રેટરિ હાય છે. તે પણ પાર્લમેંટના સભ્ય ને કારભારીમંડળમાં બેસનારા છે. કાયમના સેક્રેટરી પાર્લમેંટમાં બેસી શકતા નથી, તે કારભારીમંડળના સભાસદ હાતા નથી, તે તે ઉત્તરાત્તર ચડતા ચડતા છેવટે કાયમના સેક્રેટરિના હાદા ઉપર આવેલા હાય છે. ખાતાંના અમલદારો તેની નીચે કામ કરે છે ને તેમાંને કાઈ પાર્લમેંટમાં બેસતા નથી. બ્રિટિશ રાજ્યતંત્ર ઉપર એક ગ્રંથ લખનાર કાઈ વિદ્વાન કહેતા ગયા છે તેમ It is not the business of a Cabinet Minister to work his department. His business is to see that it is properly worked. નીચે બ્રિટિશ કારભારનાં મુખ્ય ખાતાં જણાવવામાં આવ્યાં છે. ૧. તિજોરી ખાતું (The Treasury).—આ ખાતાંના ઉપરી સામાન્ય રીતે મુખ્ય પ્રધાન હેાય છે ને તેના હાદાનું નામ First Lord of the Treasury હાય છે; પણ ખાતાંનું ખરૂં કામકાજ । Chancellor of the Exchequer-ખજાનચી કરે છે. આ ખજાનચીને મદદ કરવા માટે જે અમલદાર રાખવામાં આવે છે તે Finance Secretary to the Treasury કહેવાય છે ને એ બંને જણા કૅબિનેટમાં બેસે છે. તિજોરીખાતાંના કાયમના તે વડા અમલદારના હાદો આ બંને હાદાઓ પછી આવે છે. ખજાનચીનું કામકાજ ધણું અગત્યનું ગણાય છે. ઈંગ્લેંડના તમામ નાણાંવ્યવહાર માટે તિજોરીખાતું જવાબદાર ગણાય છે. ૨. રાષ્ટ્રના સેક્રેડિટર (Secretaries of State).— તિજોરી પછી રાષ્ટ્રના જુદા જુદા સેક્રેટરિએ આવે છે. અત્યારે આવા સાત સેક્રેટરિએ નીમાય છે ને તેમને સાત જુદાં જુદાં ખાતાં સાંપવામાં આવે છે. (૧) Home Office–આંતર કારભાર માટે, (૨) Foreign Office-પરરાજ્યો સાથેના વ્યવહાર માટે, (૩) War Officeયુદ્ધ માટે, (૪) Dominions and Colonial Office-સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાને અને તાબેદાર સંસ્થાના માટે, (૫) India Office Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ હિન્દુસ્તાન માટે, (૬) Air Force—વિમાને માટે, અને (૭) Scottish Officeăાફંડ માટે. આ ખાતાંઓનાં નામેા તેમનાં કર્તવ્યેાને એકદમ સૂચવે છે એટલે તે ઉપર વધારે લખવાની જરૂર નથી. Admiralty-દરિયાઈ લશ્કર ખાવું.—જેમ જમીનના લશ્કર માટે જુદું ખાતું હોય છે તેમ દરિયાઈ લશ્કર માટે એક જુદું ખાતું રાખવામાં આવ્યું છે. તેને મુખી First Lord of the Admiralty કહેવાય છે. ૩. Board of Trade,—વેપાર માટે જે ખાતું રાખવામાં આવ્યું છે તે Board of Trade કહેવાય છે ને તેના પ્રમુખ (President) કારભારીમંડળના એક સભ્ય હાય છે. ૪. Ministry of Education.—કેળવણીખાતાંના પ્રધાન કારભારીમંડળમાંથી નીમાય છે. Ministry of Health.—આરેાગ્યખાતું હજી હમણાં જ ખાલવામાં આવ્યું છે ને તેના મુખ્ય અમલદારની નીમણુક કારભારીમંડળમાંથી થાય છે. આ ખાતું દર વર્ષે એ કરાડ પાંડનું ખર્ચ કરે છે તે તેમાં ૪૦૦૦ માણસા કામ કરે છે. ૬. ખેતી ખાતું તે માછી ખાતું.—ઇંગ્લંડમાં ખેતી બહુ થતી નથી, છતાં તે માટે પણ જુદું ખાતું કરવામાં આવ્યું છે અને તેની નીચે માછીના ઉઘમને મૂકવામાં આવ્યા છે. આ ખાતાંને પ્રમુખ કારભારીમંડળના એકાદ માણસ હાય છે. ૭. જાહેર બાંધકામ ખાતું,—રસ્તાઓ, રાજમહેલો, વગેરે ઉપર આ ખાતું નજર રાખે છે તે તે માટે કારભારીમંડળમાંથી એક પ્રધાન કાઈ વાર નીમાય છે. ૮. બૅંકેસ્ટરની ચિતા ફૅન્સેલર.—ăકેસ્ટરમાં આવેલાં રાજાનાં જમીના અને જંગલો, તથા તેમનાં મહેસુલ માટે જે જુદો અધિકારી નીમાય Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ છે તે લૈંકેસ્ટરની ડચિતા ઍન્સેલર કહેવાય છે. તે ઘણી વાર કારભારી મંડળ-કૅબિનેટના કાઈ સભાસદ હાય છે, પણ વસ્તુતઃ તે રાજાને તાકર ગણાય છે. . રાજાનું તમામ ખર્ચ લૅંકેસ્ટરની ચિના ઉત્પન્નમાંથી તે પાર્લમેંટે તેને આપેલી રકમ (Civil List)માંથી કાઢવામાં આવે છે. ૯. પેન્શન માટે પ્રધાન. આ પ્રધાનં ૧૮૦૦૦ માણસાને ઉપરી હાય છે અને તે દર વર્ષ છ કરાડ પાઉંડ જુદા જુદા લાકાતે પેન્શન આપવામાં ખર્ચે છે. આ ખાતું લડાઈ દરમ્યાન ખાલવામાં આવેલું. ૧૦. કામદાર વર્ગ માટે પ્રધાન.—ઇંગ્લિંડમાં કામદારવર્ગનું બળ રાજ રાજ વધતું જાય છે, અને બેકારી, હડતાળા, વગેરે માટે ખાસ લક્ષ અપાય છે. એ સધળું કામ આ ખાતું કરે છે. ૧૧. પાસ્ટ ઑફિસ.—ટપાલ, તાર, ને ટેલિફાન આ ખાતાં પાસે રહે છે, ને પેસ્ટમાસ્તર જનરલ કૅબિનેટમાં ખેસે છે. ઉપરાંત આ ખાતું સરકાર તરફથી વૃદ્ધ ને અશક્ત માણસને પેન્શના આપે છે. અદાલતા.—રાજા ને પાર્લમેંટ કાયદાઓ કરે છે; અમલદારા તે કાયદાઓને અમલ કરે છે; ને કાયદા લાગુ પાડવાનું અથવા ન્યાય આપવાનું કામ અદાલતા કરે છે. નાના ગુન્હાને નાની પોલિસ અદાલતે ન્યાય કરે છે. જો ગુન્હા મેાટા હોય તે તેએકવાર્ટર સેશન (Quarter Session) નામની અદાલતામાં તેને ન્યાય કરાવવાનું કહે છે. અદાલતે પ્રાંતે તે મેટાં શહેરે માટે હોય છે. પ્રાંતાના મૅજિસ્ટ્રેટા કાઉન્ટિ મૅજિસ્ટ્રેટા (County Magistrates) કહેવાય છે ને શહેરના મૅજિસ્ટ્રા રેકર્ડર (Recorders) કહેવાય છે. આ અદાલતમાં કોઈ વાર પંચ (Jury)થી તા કાઈ વાર પંચ વગર કામ ચલાવવામાં આવે છે. જો ગુન્હા ગંભીર પ્રકારના હાય તેા લંડનની અથવા એસાઈઝ (Assize) માટેનિયત થએલા કોઈ શહેરમાં એસતી હાઈ કાર્ટ વ્ જસ્ટિસ (High Court of Justice)–વડી અદાલતમાં કામ ચલાવવામાં આવે છે. હાઇ કાર્ટાના ન્યાયાધીશાની નીમણુક લૉર્ડ ચૅન્સેલર કરે છે. હાઈ કોર્ટના ફેસલા સામે લંડનની ફેાજદારી અપીલની Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ અદાલત (Court of Criminal Appeal)માં અપીલ થઈ શકે છે. પંચમાં બાર જણ હેાય છે. શકમંદ મરણ થયું હોય તો તેને પ્રાથમિક ન્યાય કૉરેનર (Coroner) આપે છે, પણ કોરોનરને પંચની મદદ લેવી પડે છે. ઉપર તે આપણે ઇંગ્લંડની ફોજદારી અદાલતે જોઈ હવે આપણે તે દેશની દિવાની અદાલતે જોઈએ. નાના દિવાની દાવાઓ કાઉન્ટિ કેર્ટીમાં ચૂકવાય છે અને આ અદાલતમાં પણ પાંચ માણસોને પંચની મદદ લેવામાં આવે છે; પણ તે માટે દાવાની રકમ પાંચ પાઉંડથી નીચે હેવી જોઈએ નહિ. કાઉન્ટિ કોર્ટના ફેસલા સામે વડી અદાલત–હાઈ કોર્ટમાં અપીલ નંધાવી શકાય છે: હાઈ કોર્ટ દિવાની ને ફોજદારી સત્તા ધરાવે છે. હાઈકોર્ટના દિવાની વિભાગમાં ત્રણ જાતની અદાલતે છે–(૧) King's Bench Division, જ્યાં કેટલાક દિવાની ને ફોજદારી દાવાઓ અને ફરિયાદ આવે છે, (ર) Chancery Division, જ્યાં મીલકતના દાવાઓ નોંધાય છે, ને (૩) Probate, Divorce and Admiralty Division, ori 418a1all, ધણીધણીઆણી વચ્ચે ફારગતીના, ને દરિયા ઉપર ફરતાં વહાણ, સ્ટીમરે, વગેરે ઉપર થતા કિસ્સાઓ ઉપર દાવાઓ નોંધાય છે. હાઈ કોર્ટના ફેસલા સામે Court of Appeal–અપીલની અદાલતમાં અપીલ થઈ શકે છે, ને અપીલની અદાલત સામે હાઉસ ઑવ્ લૉર્ડ્ઝની અપીલની અદાલતમાં અપીલ નેંધાવી શકાય છે. આ અદાલતે સિવાય પ્રિવિ કાઉન્સિલની કમિટિની એક જુદી અદાલત રાખવામાં આવી છે. આ અદાલત કેટલાંક સંસ્થાની ને હિંદની અદાલતના ફેસલાઓ સામે અપીલો સાંભળે છે. તે ઉપરાંત કેટલીક ધાર્મિક બાબતોના દાવાઓ પણ ત્યાં સેંધાય છે. સ્થાનિક સ્વરાજ્ય –હવે આપણે ઈગ્લેંડનું સ્થાનિક સ્વરાજ્ય લઈએ. સ્થાનિક સ્વરાજ્ય (Local Self-government) ને નાનામાં નાને વિભાગ Parish–પંરિશ છે. ત્યાર પછી કાઉન્ટિ–પ્રાંત આવે છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ પણ ઈગ્લેંડમાં પરિશ અથવા નાનાં ગામડાઓ ને કાઉન્ટિ કે પ્રાંત અત્યારે બહુ અગત્ય ધરાવતાં નથી. સો અંગ્રેજોમાં એંસી અંગ્રેજો શહેરોમાં વસે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યમાં શહેરને વહીવટ ખાસ અગત્ય ધરાવે છે. શહેરને વહીવટ કરતી સંસ્થાના સભાસદો Aldermen અથવા Councillors કહેવાય છે, તેને પ્રમુખ મેયર અથવા લૉર્ડ મેયર Lord Mayor કહેવાય છે. શહેરનો વહીવટ કરનારી સંસ્થા Town Council કહેવાય છે ને તેના સભાસદને ત્રીજો ભાગ દર ત્રણ વર્ષે ને ચુંટાય છે. પરિણામે વરણું દર વર્ષ થાય છે. કાઉન્સિલર શહેરને વહીવટ કરવા માટે એક નાની સમિતિ નીમે છે ને મેયર પસંદ કરે છે. આ મેયર અને નાની સમિતિ આખા શહેરને વહીવટ કરે છે. એ વહીવટ પાર્લમેંટે તેમને આપેલી સત્તાઓ પ્રમાણે થે જોઈએ. શહેરને વહીવટ હવે રોજેરોજ ઘણો મુશ્કેલ ને વિગતવાર થતું જાય છે તેથી તે કામકાજ oggi ogei vidi 12 ogel ogel Standing Committeesકાયમ સમિતિઓ મારફત ને પગારદાર અમલદારે મારફત કરવામાં આવે છે. પરિશ, કાઉન્ટિ, ને મેટાં શહેરે ઉપરાંત નાનાં શહેર ને તાલુકા (Rural Areas) માટે પણ આવી વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્ય ઉપર દેખરેખ રાખવાની સત્તા Ministry of Healthઆરોગ્યના પ્રધાનને આપવામાં આવે છે. પહેલાં આ દેખરેખ Local Government Board-સ્થાનિક સ્વરાજ્યનું બોર્ડ રાખતું. સ્થાનિક સ્વરાજ્યનું કેટલુંક કેળવણું વગેરેનું ખર્ચ મધ્યવર્તી સરકાર ને સ્થાનિક સરકાર બંને ભોગવે છે; લોકો તે માટે કર વેરા આપે છે, ઉપરાંત કરજ કરીને કેટલુંક ખર્ચ કરવામાં આવે છે. કેળવણી, આરોગ્ય, બેકારી(Unemployment), કામદારે માટે કાયદાઓ-ઈંગ્લંડમાં ને સ્કૉલેંડમાં પ્રાથમિક કેળવણી મફત અપાય છે. દેશની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ પણ પિતાને ખર્ચે બહુ સારી નિશાળ ચલાવે છે. માધ્યમિક કેળવણી ને ઉચ્ચ શિક્ષણ માટે Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ પશુ સરકાર તરફથી સારી મદ મળે છે. આરાગ્યની સંભાળ રાખવા માટે ખાસ પ્રધાન હવે નીમાય છે તે આપણે જોઈ ગયા. કામદારો માટેના પ્રધાનનું ખાતું બેકાર લેાકેાને તે વૃદ્ધ લોકોને મદદ આપે છે; તે ખાણા, કારખાનાં, અંદર વગેરે ઠેકાણે કામ કરતા કામદારાની સલામતી ઉપર દેખરેખ રાખે છે; તે ઉપરાંત કામદારોને તેમના શેઠીઆએ વચ્ચે તકરારાની સમાધાની માટે તે જવાબદાર રહે છે, ને તે જવાબદારી અરાબર સમજાવવા માટે ખાસ અમલદારા રોકે છે. બ્રિટિશ સામ્રાજ્ય.—ઉપર આપણે બ્રિટિશ ટાપુના વહીવટ જોયા; પણ બ્રિટિશ રાજા ને પાર્લમેંટ બ્રિટિશ ટાપુઓ ઉપરજ નહિ, પણુ દુનિયાના બીજા દેશો ઉપર પણ અત્યારે અમલ કરે છે. બ્રિટિશ સામ્રાજ્યમાં ૪૬,૩૦,૦૦,૦૦૦ માણસા વસે છે ને તેમાં માત્ર સાત કરાડ ગારાઓ છે. આ સામ્રાજ્યમાં જુદી જુદી નાની મેાટી સરકારનાં રાજ્ગ્યા આવેલાં છે. તે બધાંને વહીવટ કેમ ચાલે છે અથવા તે બધાં કયાં કયાં છે તે તપાસવાની અહીં જરૂર નથી. પણ તેમાંની મુખ્ય સરકારા અહીં આપવામાં આવી છે. (૧) પહેલાં તેા ઈંગ્લેંડ, સ્કૉગ્લંડ ને ઉત્તર આયર્લેંડ આવે છે. તેમનું રાજ્યતંત્ર આપણે ઉપર જોઈ ગયા. (ર) પછી સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાને આવે છે. તેમનાં નામેા અહીં આપ્યાં છેઃ—ન્યૂફાઉન્ડલૈંડ, ઑસ્ટ્રેલિઞ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેંડ, તે આઇરિશ ફ્રી સ્ટેઇટ (Irish_Free State). આ સંસ્થાના સ્વરાજ્ય ભાગવે છે તે ઈંગ્લંડની સરકાર તેમના વહીવટમાં સામાન્ય રીતે દરમ્યાન થતી નથી. આ સંસ્થાનામાં ઈંગ્લંડની સરકાર ગવર્નર જનરલા મોકલે છે પણ એ ગવર્નર જનરલા સંસ્થાનાની પાર્લમેંટાના કહ્યા મુજબ અમલ કરે છે. કૅનેડાના, તે ઑસ્ટ્રેલિઆના જુદા જુદા વિભાગેા માટે જુદાં તે લગભગ સ્વતંત્ર રાજ્યતંત્રા છે ને તેમના વહીવટ ગવર્ના ને તેમના પ્રધાન કરે છે. આ સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાને Dominions-ડુમિનિઅને કહેવાય છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ (૩) ડુમિનિઅને પછી હિન્દુસ્તાન દેશ આવવા જોઇએ. તે કાળક્રમે હુમિનિઅન થશે; છતાં અત્યારે આપણે ડુમિનિઅનના કેટલાક અધિકારો ભોગવીએ છીએ, જેમકે હિંદી સરકાર આંતર રાષ્ટ્રીય મંડળેા (Internationl Institutions)માં, ને Imperial Conference–સામ્રાજ્યની પરિષમાં ડુમિનિઅનેાની માફક પ્રતિનિધિએ મોકલે છે તે તે ડુમિનિઅનેાના પ્રતિનિધિઓ જેટલા અધિકાર ભોગવે છે. (૪) હિન્દુસ્તાન પછી Crown Colonies–તાબેદાર સંસ્થાનો આવે છે, જેમકે સિલેાન, જિબ્રાલ્ટર, હૉંગકૉંગ,પીજી, અને જામેકા. આ સંસ્થાનાની સરકારે। બ્રિટિશ સરકારની સીધી તાબેદારી ભાગવે છે અને તેમને કાયદાઓ કરવાની તે રાજ્યકારભાર કરવાની સ્વતંત્રતા બહુ આપવામાં આવી નથી, જો કે કેટલેક ઠેકાણે–જેમકે સિલેાનમાં—ધારાસભા હાય છે ખરી. (૫) રક્ષિત દેશા (Protectorates). તાબેદાર સંસ્થાના પછી રક્ષિત પ્રદેશ આવે છે. આ દેશના આંતર કારભારમાં બ્રિટિશ સરકાર બહુ દરમ્યાન નથી થતી, પણ તેમને પરદેશ સાથેના વ્યવહાર બ્રિટિશ સરકાર સંભાળે છે તેટલા પૂરતી તેમના આંતર કારભારમાં પણ તે દરમ્યાનગીરી કરે છે. ઇજિપ્ત પ્રથમ આ વિભાગમાં આવી જતું; હાલ સુદાન આ વિભાગમાં આવે છે. (૬) છેવટે Mandated Territories એટલે ઈંગ્લંડની જામીનગીરી ઉપર જેમનું રાજ્યતંત્ર ચાલે છે તેવા દેશેા આવે છે. આ પ્રદેશ હમણાં જ એટલે કે ગયા મહાયુદ્ધ પછીજ ઈંગ્લંડની સરકારને League of Nations–લીગ વ્ નેશન્સ તરફથી સોંપવામાં આવ્યા છે. ઈંગ્લંડની સરકાર આ પ્રદેશના રાજ્યકારભાર માટે તે લીગને જવાબદારી ધરાવે છે તે તે પ્રદેશામાં ઈંગ્લેંડના સામ્રાજ્યના ડુમિનિઅનેાની સરકારને અપાએલા પ્રદેશા પણ આવી જાય છે. આવી રીતે સુપ્રત થએલા પ્રદેશમાં ઇંગ્લંડ પૅલેસ્ટાઇન ને મેસોપોટેમિઆ માટે, દક્ષિણ આફ્રિકા જર્મન સાઉથ-વેસ્ટ આફ્રિકા માટે, તે ઑસ્ટ્રેલિઆ ને ન્યૂઝીલેંડ પૅસિફિક મહાસાગરમાં આવેલા કેટલાક (જર્મન) ટાપુ માટે, જવાબદાર થયાં છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ આવું સામ્રાજ્ય દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી થયું નથી. વસતિ,. રાજકીય સંસ્થાઓ, હવામાન, પેદાશ, આયાત ને નિકાસ, વેપાર, ગમે તે દૃષ્ટિએ તે સામ્રાજ્યને વિચાર કરવામાં આવે, તે તેમાં એક લક્ષણ ખાસ સ્પષ્ટ થઈ શકે છે-તે લક્ષણ તેની વિવિધતાનું છે. આ સામ્રાજ્ય ટકી રહે તે માટે ઈંગ્લેંડના લેાકેાએ નીચેની બાબતે ખાસ લક્ષમાં રાખવી જોઈ એઃસામ્રાજ્યના લોકેામાં સંતાષ રહેવા જોઈ એ; સામ્રાજ્યના ભાગા સાથે ઈંગ્લેંડના વ્યવહાર અસ્ખલિત રહે તે માટે રેલ્વે, સ્ટીમરો, તે વિમાનાના ધારી રસ્તાઓના ખજો ઇંગ્લેંડના હાથમાં રહેવા જોઈ એ; સામ્રાજ્યના પ્રદેશની આર્થિક સ્થિતિ સુધરવી જોઈ એ; સામ્રાજ્યના પ્રદેશ દુનિયાના જે ભાગમાં ડ્ડાય તે ભાગનાં પર રાજ્યેા સાથે મિત્રતા રહેવી જોઇ એ, અથવા તેમની સામે યુદ્ધ કરવાના પ્રસંગ આવે ત્યારે તેહ માટે પૂરી તૈયારી હાવી જોઈ એ; અને છેવટે ખાસ તા, ઈંગ્લેંડના લેાકેામાં સામ્રાજ્ય માટે અભિમાન, મૈં સામ્રાજ્યને વહીવટ કરવાની ને તે ઉપર નજર રાખવાની ખાસ શક્તિ, હાવાં જોઇ એ. હિન્દુસ્તાન એ સામ્રાજ્યના ખાસ અગત્યના પ્રદેશ ગણાય છે, તે ઈંગ્લંડની અત્યારની વગ હિન્દુસ્તાન દેશ સાથેના તેના નિકટ સંબંધને આભારી છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઇતિવાયા દરેક દેશને મુશ્કેલીઆ હાય છે. મુશ્કેલી વગરના કયા નસીબદાર દેશ હશે? ઈંગ્લંડને પણ અનેક મુશ્કેલી નડી છે, પણ એ તમામ મુશ્કેલીઓની પાર જઈ તેણે પાતાને માટે પ્રથમ પદ મેળવ્યું છે. ઈંગ્લેંડમાં પ્રથમ નાનાં નાનાં રાજ્યા હતાં. તેઓ ઘણાં વર્ષ પછી એક છત્ર નીચે સુકાયાં. ઈંગ્લેંડ એક છત્ર નીચે આવ્યું ત્યારે તેને સ્કૉટ્લડની અને ફ્રાંસની ખીક રહેતી. સ્કૉટ્લડ સાથે ઈંગ્લંડે એકભાવ સાધ્યા અને ક્રાંસને દબાણુમાં રાખ્યું. એ સિદ્ધ કરતાં ઇંગ્લંડે સેંકડો વર્ષ લીધાં. દરમ્યાન દેશમાં સુવ્યવસ્થિત તે લેાકમતને અનુકૂળ રાજ્યવ્યવસ્થા સ્થપાઈ, રાજકીય વિકાસને અનુકૂળ આર્થિક સંસ્થાઓ થઈ, અને સાહિત્ય વગેરેનો ઉય પણ તે પ્રમાણે થયા. ત્યાર પછી બ્રિટિશ લેાકેા દુનિયાની પ્રજામાં આગેવાની લેતા થયા, તે સ્પેઈન, *માંસ, તે જર્મનિ સાથે હરીફાઈમાં પાર પડ્યા. ઇંગ્લંડે રાજાની કડકાઈ ને અને જોહુકમીને દાખમાં રાખ્યાં. તેણે આયર્લેંડના સવાલને હમણાં જ સંતાષકારક નિકાલ આણ્યા છે. અત્યારે તેના આંતર કાર્યવાહમાં, સામ્રાજ્યના વ્યવહારમાં, તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટું પરિવર્તન ચાલી રહ્યું છે. ઈંગ્લંડની પ્રજામાં સ્વમાન, નીડરપણું, કુનેહ, અને વ્યવહારકુશળતા છે. તેના આગેવાનેામાં મહત્ત્વાકાંક્ષા છે; તેનું રાજ્યતંત્ર પ્રગતિશીલ છે; તેની સમાજધટના પ્રગતિને અનુકૂળ છે; તે કારણેાથી આ નવી વિટંબણાઓને પણ બ્રિટિશ લોકો પાર પાડી દેશે એમ તેના ઇતિહાસના દરેક અભ્યાસીને વિશ્વાસ રહે છે. માત્ર એટલી જ ઈચ્છા રહે કે જેમ ભૂતકાળમાં ઇંગ્લંડમાં બર્ક તે ફૉસ જેવા સમર્થ, પારકાને દુ:ખે દાઝનારા, પરગજી, અને સ્વતંત્રતાપ્રિય મુત્સદ્દી થઈ ગયા, તેમ ભવિષ્યમાં પણ બ્રિટિશ ટાપુઓના પુત્રા સ્વતંત્રતાપ્રિય, આપખુદ અમલના તિરસ્કાર કરનારા, તે હંમેશાં પ્રગતિને ચાહનારા થાય. યુગેયુગના ઇતિહાસના પૃષ્ઠો ઉપર જે પ્રજા આ દૃષ્ટાંતા મૂકતી જશે તે પ્રજા -અમર રહી જશે. Page #459 -------------------------------------------------------------------------- ________________ . બે હજાર વર્ષ અગાઉ દુનિયામાં રોમ શહેરનું સામ્રાજ્ય બ્રિટિશ સામ્રાજ્ય જેટલું મોટું નહિ, તે તેટલું વિવિધ તે હતું જ. તે સામ્રાજ્ય છસો વર્ષ સુધી અખંડ રહ્યું હતું. તે તૂટી ગયું તે પછી પણ તેની કીર્તિ ને તેનું નામ લગભગ એક હજાર વર્ષ સુધી ચાલ્યાં આવ્યાં. એ સામ્રાજ્યનાં યશોગાન રેમન કવિઓએ, મુત્સદીઓએ, ને વક્તાઓએ ખૂબ કર્યા છે. રેમ શહેરે પ્રવર્તાવેલ એક પ્રજાજનની (Citizenship) અને એકચક્રી રાજ્યની ભાવના, તેણે આપેલ સુલેહશાંતિની યાદગીરીઓ, તેના ઈજિનિઅરોએ બાંધેલા ધોરી રસ્તાઓ ને નહેરો, રેમની અદાલતોએ આપેલ ન્યાય, રોમના ધર્મશાસ્ત્રી (Jurists)ઓએ પ્રવર્તાવેલાં ધર્મશાસ્ત્ર, અને રોમ શહેરે સ્થળે સ્થળે ટકાવી રાખેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ટૂંકામાં, રોમ શહેરના સામ્રાજ્યને વાદ યુરોપની, પશ્ચિમ એશિઆની, ને ઉત્તર આફ્રિકાની પ્રજાઓનાં જીવનમાં ઊંડું મૂળ ઘાલી ગયો હતો. બ્રિટિશ સામ્રાજ્ય તેમાં વસતી જુદી જુદી પ્રજાઓને સ્થાનિક સ્વરાજ્યના, જવાબદાર રાજ્યતંત્રના, વ્યવસ્થિત રાજ્યતંત્રના, વ્યક્તિગત સ્વતંત્રતાના, અને પ્રગતિશીલ. કારભારના, પાઠ શીખવ્યા છે. ઈંગ્લંડની પાર્લામેન્ટ સમસ્ત દુનિયાની પાર્લમેન્ટની જનની (Mother of Parliaments)ને સ્થાને મુકાય છે; તેથી ઈંગ્લંડના ઈતિહાસનો દરેક અભ્યાસી એટલી આશા તે રાખી શકે કે તે સામ્રાજ્યની કીર્તિ રામના જેટલી થાય, તેનાં સ્મરણે રેમનાં જેટલાં હોય, તેને હાથે સામ્રાજ્યની જુદી જુદી પ્રજાઓ સામ્રાજ્યના પ્રજાજનોના જેટલી સમાન ભાવનાઓ વિચારે, તેના પ્રજાજનોની માણસાઈ (Individuality)ને વિકાસ થાય, તેનું રક્ષણ થાય, ને તેનાં યશોગાન અત્યારે, ને ભવિષ્યમાં પણ, રેમનાં જેટલાં જ ગવાય. સમાપ્તિ–બ્રિટિશ લોકોને ઈતિહાસ હવે આપણે પૂરે કર્યો છે. બ્રિટિશ સામ્રાજ્ય ને રોમ શહેરના સામ્રાજ્ય ઉપર હમણાં જ આપણે ઉપર ડુંએક કહી ગયા. ઈંગ્લેંડનાં સાહિત્યમાં હજુ કોઈ સામ્રાજ્યવાદી સાહિત્યકાર થઈ ગયે નથી એટલી દીલગીરી છે. તેથી આપણે રેમ શહેરનાં Page #460 -------------------------------------------------------------------------- ________________ સામ્રાજ્યની ભાવનાઓનાં યશગાન ગાઈ જનારા કવિઓનાં કાવ્યો તરફ દષ્ટિ કરવી પડશે અને તેમણે કલ્પેલા રમના કર્તવ્યભાવને આપણે બ્રિટિશ ઇતિહાસને લાગુ કરવો પડશે – Then battles over the world shall cease, Harsh times shall mellow into peace, Then Vesta, Faith, Quirinus, joined, With brother Remus, rule mankind; Grim iron bolt and massy bar Shall close the dreadful gates of War. અથવા Fealty, peace itself, and honour, and the ancient Moral awe, the long-forgotten virtue, Now dares to return, it approaches its horn Full of blessing Page #461 -------------------------------------------------------------------------- ________________ સાલવારી અને માર્ગદર્શક વિષયો ખંડ પહેલે ઈ. સ. પૂર્વે ૧૦૦૦–પ્રાચીન બ્રિટનેને વસવાટ, કેલ્ટ લેકોને વસવાટ, બંનેનું મિશ્રણ ઈ. સપૂર્વે ૫૫–૫૪–જુલિસ સીઝરની સવારી. ઈ. સ. ૪૩–રેમના રાજ્યની સ્થાપનાકેટકિલ્લાઓ, રેમનાં સંસ્થાને, રસ્તાઓ, શહેર, વેપાર, રોમની સંસ્કૃતિને પ્રચાર, સરહદનો બચાવ; નિશાળે; લેટિન ભાષા; ખ્રિસ્તી પંથ. ઈ. સ. ૪૦૭–રોમના રાજ્યો નાશ. ઈ. સ. ૪૪૯–સ્કોર્લંડના પિકટ લોકોની ને આયર્લંડના ટ લોકોની સવારીઓ. કેન્ટમાં ન્યૂટ (ઈute) લોકોને વસવાટ. ઈ. સ. ૪૫૦–સસેકસ, વેસેકસ, એસેકસ, ઈસ્ટ ઍગ્લિઓ, ને નૉર્થ-અંબ્રુિઆમાં એંગલ લોકોને ને સેકસન લોકોને વસવાટ. રેમની સંસ્કૃતિને ને ખ્રિસ્તી પંથને વિનાશ. બ્રિટનનું વેઇલ્સ, કૉર્નવલ, ટ્રંથસ્લાઈડમાં ભરાઈ જવું. ઇ. સ૬૨૦–નર્થ અંબ્રિઆનું સાર્વભૌમ રાજ્ય. ઈ. સ. ૭૨૦–મર્સિઆનું સાર્વભૌમ રાજ્ય. ઈ. સ. ૮૨૦–વેસેકસની સાર્વભૌમ સત્તા. રોમન કેથોલિક પંથને ફરી પ્રચાર. ઈ. સ. ૮૦૦-૮૭૦–ડેઈન લેકોની સવારીઓ. ઈ. સ. ૮૦-૯૦૦–આલ્ફા રાજાને અમલ, ઈ. સ. ૮૯૧-૮૯ડેઈન લેકે સાથે લડાઈએ; કરાર; સુધારાએ; લશ્કર, નૌકાબળ; રાજ્યખર્ચને બંદોબસ્ત; કારીગરને ને પંડિતોને ઉત્તેજન, લૅટિન સાહિત્યનું ભાષાંતર; નિશાળાની સ્થાપના અદાલતે; કાયદાઓનું એકીકરણ; ચર્ચને બંદોબસ્ત. ઈ. સ. ૯૦૦-૧૦૧૧-સેકસન રાજાને અમલ. એડવર્ડ, એથલસ્ટન, - એડગર, એથલરેડ, ૨૮ Page #462 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૦૧૧-૧૦૪૨–ડેનિશ રાજાઓના અમલ. સ્વેઇન; કૅન્યુટ; એડવર્ડ ધ કન્ફેસર. ઇ. સ. ૧૦૪૨–૧૦૬૬—એડવર્ડ ધ કન્ફેસર, નૉર્મન લોકોની વગ નૉમૅડિના વિલિયમની ગાદી માટે ખટપટ. ગોંડવિનની પુત્રીનું રાજા સાથે લગ્ન; ગોંડવિનની સત્તા. ગૉડવિનના પુત્રા. હેરાલ્ડ, વેસેકસના મુખ્ય અધિકારી; રાજાનું મરણ; વિલિઅમની સવારી; હેરાલ્ડના ભાઈઓની ખટપટ. ઇ. સ. ૧૦૬૬—હેરાલ્ડની હાર. તેનું માર્યાં જવું. નૉર્મનેાની તેહ. નૉર્મન રાજા ઇ. સ. ૧૦૬૬–૧૦૮૭—વિલિયમ ધ કૅાન્કરર, સૅસનાનાં ખંડા; નવી રાજ્યવ્યવસ્થા–યૂડલ સિસ્ટમઃ—જમીનની વહેંચણી; જુદા જુદા ભાગામાં નવા નૉર્મન અમીરેશને વસવાટ; વફાદારીના સેગન; કોટકિલ્લાઓ; વસતિપત્રક; કડક અમલ. ઇ. સ. ૧૦૮૯–૧૧૦૦—વિલિયમ રુસ, રાજાના ભાઈ રાર્ટ સાથે યુદ્ધ ને કરાર. ક્રૂઝેડના સંગ્રામની શરૂઆત. એન્સેલમ સાથે તકરારો. ઇ. સ. ૧૧૦૦–૧૧૩૫—પહેલા હેનરના અમલ. રાબર્ટ સાથે યુદ્ધ ને કરાર; નૉમૅડિ તામે, ઇ .સ. ૧૧૦૬, એન્સેલમ સાથે તકરારા. રાજા તરફથી ચાર્ટર અથવા હકપત્ર; કાયદાના સુધારા; અદાલતાની નવી વ્યવસ્થા; કુંવરનું ડૂબી જવું; રાજાનું મરણુ. રાજકુંવરી ટિલ્ડા ગાદીની વારસ. વિલિયમ કૈંકરરના ભાણેજ સ્ટિવનનું સિંહાસન ઉપર એસવું. ઇ. સ. ૧૧૩૫–૫૪—સ્ટિવનના અમલ, ખુનામરકી. મટિલ્ડાના પક્ષકારાની સવારી ને તેમનાં ખંડા. ઇ. સ. ૧૧૪૧—રાજાનું કેદ થવું. મિટડાના ખરાબ કારભાર. ટિડાના પુત્ર હેરિ સાથે કરાર. સ્ટિવનનું મરણુ. પ્લોજિનેટ વંશ ૧૧૫૪–૮૯—બીજા હેનરના અમલ, તેની સત્તાઃ–ઇંગ્લંડમાં, નૉમઁડિમાં ને મેઈનમાં; અંજૂમાં તે ટૂરેઈનમાં; એવિટેઈનમાં; Page #463 -------------------------------------------------------------------------- ________________ બ્રિટનમાં સુધારાઓ-કરપદ્ધતિ; નવી લશ્કરી વ્યવસ્થા; અદાલતોની ને કાયદાઓની એકસરખી વ્યવસ્થા; બેકેટ સાથે તકરાર. ઇ. સ. ૧૧૭૦–બેકેટનું ખૂન. ઈ. સ. ૧૧૭૪–આયર્લંડને બળવો. રાજાને વિજય. સ. ૧૧૭૩–રાજપુત્રનાં બંડ. ઈ. સ. ૧૧૮૯-૯–રિચર્ડ જેરુસલેમ ઉપર સવારી. ઈ. સ. ૧૧૯૨–જેરુસલેમના સુલતાન સાથે કરાર. લૉગચૅમ્પને ઈંગ્લંડને વહીવટ. રાજાના ભાઈ જહાઁનની ખટપટ. ઈ. સ. ૧૧૯૪–જહૉનની હાર ને રિચર્ડ ફરી રાજસત્તા ઉપર. ઈ. સ. ૧૧૯૯-૧૨૧૬–રાજા જહોન, ઈ. સ. ૧૧૯૯-અંજૂ, ટરેનિ, ને મેઈનના પ્રાંતોનું નુકસાન ઈ. સ. ૧૨૦૪–નૉર્મડિનું નુકસાન. ઈ. સ. ૧૨૦૫-૧૩–લેંગ્ટન આર્ચબિશપની પદવી ઉપર. જહન ને પેપ વચ્ચે તકરાર. હૉનનું નમવું. ઇ. સ. ૧૨૧૩–૧૫–બૅરોનું બંડ. ઈ. સ. ૧૨૧૫–બૅરની ફતેહ. મૅગ્ના ચાર્ટ ઉપર જહનની સહી. કૅચ રાજકુંવર લૂઈની સવારી. ઈ. સ. ૧૨૧૬–રાજાનું મરણ. ઈ. સ. ૧૨૧૬–૭૨–ત્રીજે હેનરિ. ઇ. સ. ૧૨૧૬-૨૭–સગીર રાજા. પાકને કારભાર. ઈ. સ. ૧૨૨૭–રાજા કુલમુખત્યાર. પરદેશીઓની વિગ. બૅરનાં બડે. પોપ સાથે સંધિ. ઈ. સ. ૧૨૫૮–ઑકસફર્ડની શરતો. ઈ. સ. ૧૨૬૧–સાઈમનનું ઈગ્લેંડ પાછું આવવું. ઈ. સ. ૧૨૬૪–રાજા ને રાજપુત્ર કેદ. . સ. ૧૨૬ષ–સાઈમનની પાર્લમેંટ. સાઈમનની હાર. તેનું મરણ. ઈ. સ. ૧૨૭૨–રાજનું મરણ Page #464 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ. ૧૯૭૨-૧૩૦૭ પહેલે એડવર્ડ ઇ. સ. ૧૨૭૭–વેઈલ્સના લેવલિનની હાર. વેઈલ્સની જીત. તેને બંદેબસ્ત. ઇ. સ. ૧૨૮૨-૮૩-પ્રિન્સ ઑવ્ વેઈલ્સ. ઇ. સ. ૧૨૯૦–સ્કોટ્સડની ગાદી માટે ખટપટ, હૉન બેલિઅલ રાજા. ઇ. સ. ૧૨૯૫-પહેલી પાર્લમેંટ. પાર્લમેંટ ને રાજા. લોકમાન્ય અમલ. ઇ. સ. ૧૨૯૬-~એડવર્ડની લંડ ઉપર સવારી. ફતેહ. ઈ. સ. ૧૨૯૭–વિલિયમ વૉલેસની સ્ટર્લિંગ બ્રિજ પાસે ફતેહ. ઇ. સ. ૧૯૮–વૉલેસની હાર. તેને શિરચ્છેદ. ઈ. સ. ૧૩૦૬–રોબર્ટ બ્રુસ ઑટ લોકોનો રાજા. ઈ. સ. ૧૩૦૯-૨૭–બીજે એડવર્ડ ઈ. સ. ૧૭૧૪–બૅનૉકબર્ન પાસે અંગ્રેજોને પરાજય. ઈ. સ, ૧૩૨૪–બૂસનું મરણ. રાજા ને બૅરને વચ્ચે તકરાર. ગેઈવસ્ટનને શિરછેદ. ઇ. સ. ૧૩ર૭–રાજાનું ખૂન. ઈ. સ. ૧૩ર૭-૭૭–ત્રીજે એડવર્ડ. ઈ. સ. ૧૩૩૮–કાંસ સામે સો વર્ષના વિગ્રહની શરૂઆત. ઈ. સ. ૧૩૪૬–કેસિની લડાઈ અંગ્રેજોને વિજય. ઇ. સ. ૧૩૪૯-ઈગ્લેંડમાં મહામારીને રોગ. ઈ. સ. ૧૩૫૬–ઇિતીર્સની લડાઈલૅકપ્રિન્સની ફતેહ; ખેંચરાજા જ્હોનકેદ. . સ. ૧૩૬૦–બ્રેટિગ્નિની સુલેહ. ઈ. સ. ૧૩૬૦-૭૬– અંગ્રેજોની હારે, કાંસમાં ને પેઈનમાં. ઇ. સ. ૧૩૭–વિલિફને પિપ સામે વિરોધ. લોંની સ્થાપના. ઇ. સ. ૧૩૭૭–૯–બીજે રિચર્ડ. ઈ. સ. ૧૭૮૧–ખેડુતનું બંડ; ટાયેલરનું ખૂન: રિચર્ડની સમયસુચક્તા. રિચર્ડ ને બૅરો; રિચર્ડ ને લોલડું; લંકેસ્ટરની ખટપટ, ઇ. સ. ૧૩૯૯–રિચર્ડ કે; ખૂન. બૉલિંગાક રાજા. Page #465 -------------------------------------------------------------------------- ________________ લંકેસ્ટર વંશ ઇ.સ. ૧૩૯૮-૧૪૧૩_થે હેનરિ. ઇ. સ. ૧૨૯૯–ડગ્લસ અને પર્સનાં બંડે. ઈ. સ. ૧૪૦૩–પર્સિની હાર. સ્કોટ લોકોની હાર. ઇ. સ. ૧૪૧૩રાજાનું મરણ. સ. ૧૪૧૩-૧૪રર–પાંચમે હેનરિ ક્રાંસ સામે ફરી લડાઈ ઇ. સ. ૧૪૧૫–અજનકુરની લડાઈ સ. ૧૪ર૦–હેનરિને કાંસની ગાદીનું વચન. સ, ૧૪૨૨–હેનરિનું ભરણ. ઇ. સ. ૧૪રર-૧૪૭૧-છ હેનરિ. ઈ. સ. ૧૪૯–જહૉન ઑવ્ આર્કને ઉદય. ઑલઆને ઘેરે. ઈ. સ. ૧૪૧૧–હોનને દેહાંતની સજા હેનરિન પૅરિસ મુકામે રાજ્યાભિષેક. ઈ. સ. ૧૪૫૩ રિચર્ડ, ડયુક ઑવ્ યોર્કની ખટપટ. અર્લ – વારિકનો ઉદય. ઈ. સ. ૧૪૫૯–ચોકે ને વૈરિકનાં બંડ. બંને દેશપાર. ઈ. સ. ૧૪૬૦–વૉરિકની ફતેહ. વેઈકીલ્ડ પાસે ઍકનું માર્યા જવું; વોરિકની હાર, સેઈન્ટ આબન્સ પાસે. ઈ. સ. ૧૪૬૧–રાઉટનની લડાઈ. રાજકુમાર એડવર્ડ રાજા. હેનરિનું કાંસ નાસી જવું. ઈ. સ. ૧૪૬૫–એડવર્ડ ને વૈરિક વચ્ચે કુસંપ. ઇ. સ. ૧૪૬૯–એડવર્ડનું કાંસ નાસી જવું. ઈ. સ. ૧૪૭૨–બાર્નેટની લડાઈ. ટયુકસબરિની લડાઈ. એડવર્ડની ફતેહ. હેરિનું ખૂન. એડવર્ડનું મરણ. ઈ. સ. ૧૪૬૧-૧૪૭૧–ચોથે એડવર્ડ ઈ. સ. ૧૪૭૧-૮૪–ત્રીજો રિચર્ડ ભત્રીજાઓનાં ખૂન. ઈ. સ. ૧૪૮૫–હરિ ટયુડરની સવારી. સવર્થફીલ્ડનું યુદ્ધ. રિચર્ડનું માર્યા જવું. Page #466 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય: કળા–ચૉસર, ઈ. સ. ૧૭૭૫–૧૪૦૦. મેલેરિ, ઈ. સ. ૧૪૦૦-૧૪૭૧. નૉર્મન્વિનું સ્થાપત્ય રિને સન્સ-સંસ્કૃતિને પુનર્જન્મ. - ખંડ બીજે ટયુડર વંશઃ ઈ. સ. ૧૪૮૫–૧૬૩. ઈ. સ. ૧૪૮૫-૧૫૦૯–સાતમે હેનરિ, ઇ. સ. ૧૪૮૭–લંબઈ સિગ્નેલનું બંડ. સ્ટાર ચુંબરની સ્થાપના. ઈ. સ. ૧૪–૯–પરકિનનું બંડ. ભૂમધ્ય સમુદ્રમાં ને ઉત્તર સમુદ્રમાં ઈગ્લંડની વગ. હૉલંડ સાથે વેપારને કરાર. રાજકુંવરોનાં ને રાજકુંવરીઓનાં યુરોપના દરબારમાં લગ્નો. ઈ. સ. ૧૫૦૯–૪૭–આઠમ હેનરિ. ઇ. સ. ૧૫૧૩-Battle of the Spurs. ઈ. સ. ૧૫ર૦–ફીલ્ડ ઑવ્ ધ ક્લૉથ ગેલ્ડ હેરિને કાંસના રાજા કાંસિસ સાથે મેળાપ અને પાંચમા ચાર્લ્સ સાથે મિત્રભાવ. રાણુ કેથેરિનને સવાલ. ઈ. સ. ૧૫૯–વૂડ્ઝી સત્તાભ્રષ્ટ. વૂલ્કીની રાજ્યનીતિઃ સુલેહ; ઈગ્લેંડનું - યુરોપમાં વજન, કેળવણ; તેની અભિલાષાઓ. રેફર્મેશન, ઈ. સ. ૧૫ર૯–લ્યુથરને પેપ સામે વિરોધ. ઇ. સ. ૧પ૩ર–ઍનબલીન સાથે રાજાનું લગ્ન. ઇ. સ. ૧૫૩૫-હેનરિ ને પિોપ વચ્ચે તકરાર. ઇ. સ. ૧૫૩૯-૪૭–પાર્લમેંટના પિપ સામેના કાયદાઓ. Pilgrimage of Grace. મઠની મીલકત ખાલસા. સ૧૫૪૦–કોમલને દેહાંતદંડ. તેની રાજ્યનીતિઃ-રમના ચર્ચથી - ઇંગ્લંડની સ્વતંત્રતા. ઇ. સ. ૧૫૪ર–સોલ્વમૉસ પાસે સ્કૉટ રાજાની હાર. ઈ. સ. ૧૫૪૭–રાજાનું મરણ. તેની રાણીઓઃ કેથેરિન, ઍનાબેલીન; જેઈન સીમર, ઍન ઑવ્ કલીઝ; કેથેરિન હાર્વર્ડ, કેથેરિન પાર. ઇ. સ. ૧૫૪૭-૫૩–છો એડવર્ડ. ઇ. સ. ૧૫૪૭–૪૯–સૉમરસેટને કારભાર. ઉદાર રાજ્યનીતિ. Page #467 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ. ૧૫૫૧—સૉમરસેટને દેહાંતદંડ. ઈ. સ. ૧૫૪૯–૫૩—નૉર્ધમ્બરલેંડના કારભાર; પ્રોટેસ્ટંટ ઝનુન. લેડિ જેઈન ગ્રેના કિસ્સા. ઇ. સ. ૧૫૫૩—લેડિ જેઈન ગ્રેને દેહાંતદંડ. નૉર્ધમ્મલૈંડને દેહાંતદંડ. ઈ. સ. ૧૫૫૩—રાજાનું મરણ. ઇ. સ. ૧૫૫૩-૫૮—રાણી રિ ઇ. સ. ૧૫૫૪—મેરિનું ફિલિપ સાથે લગ્ન. ઇ. સ. ૧૫૫૫—ૉટિમર ને રિડલીને દેહાંતદંડ; ક્રૅન્સરને દેહાંતદંડ. કૅથૉલિક પંથની સ્થાપના. ઇ. સ. ૧૫૫૮—કૅલેનું નુકસાન. ઇ. સ. ૧૫૫૮-૧૬૦૩—રાણી ઇલિઝાબેથ ઇ. સ. ૧૫૫૮—Act of Supremacy. Act of Uniformity. નવા ચર્ચની સ્થાપના. ઇ. સ. ૧૫૬૪—ક્રાંસ સાથે મિત્રતા. ઈ. સ. ૧૫૮૭—સ્કૉટ લોકાની રાણી મેરિને દેહાંતદંડ. ઇ. સ. ૧૫૮૮—આર્નેડાના પરાજય. અંગ્રેજો કાડિઝમાં. એસેકસ આયર્લેંડમાં. ઇ. સ. ૧૫૯૬ ઇ. સ. ૧૫૯૯ ઇ. સ. ૧૬૦૦—ઇસ્ટ ઇન્ડિઆ કંપનિની સ્થાપના. ઇ. સ. ૧૬૦૧—આયર્લેંડમાં શાંતિ. ઇ. સ. ૧૬૦૩—રાણીનું મરણ. સાહિત્ય; શોધખેાળ; વેપારરાજગારઃ એન જ્હૉન્સન; એકન; ચૅલે; શેક્સપિઅર; સ્પેન્સર. નાવિકા-ડ્રેઇક; હૉકિન્સ; હાવર્ડ. પ્રશ્નો .. "The Chief fault of Henry selfishness. ' Examine, in the relations with (a) his ministers, the church. VIII was his "monstrous light of this statement, his (b) his parliaments, (ē) Page #468 -------------------------------------------------------------------------- ________________ What were the means employed by Henry VII to Bocure the throne to himself and his family and to strengthen the power of the crown ? Describe the relations between England and Spain since the marriage of Mary and Philip II in 1554 to the defeat of the Spanish Armada in 1588. What were the results of the success of England in this struggle ? Describe the literary, commercial, and sea-faring activities of the English people in the reign of Elizabeth. What were the claims of Henry VII to the throne of England ? Explain the various measures by which he sought to make the power of the English crown absolute. ." Elizabeth found England divided and weak; she left it united and strong." Explain this remark with reference to her difficulties and achievements. How do you account for the despotic power which the Tudor sovereigns were allowed to exercise ? Give a brief sketch of the attitude of the different Tudor sovereigos to the Reformation. Why does the Tudor period indicate the dawn of a new era ? What induced Philip of Spain to think of an invasion of England ? To what do you attribute the defeat of the Armada ? What were the great results of the defeat ? What were the characteristics common to the Tudor sovereigns ? How do you account for the fact that in the Tudor period the House of Commons increased very much in power and importance ? How will you show that Elizabeth's reign forms one of the most brilliant periods in English history ? Why was the Reformation received so well in England ? How did Henry VIII break the papal power? How was the Reformed Church finally established in England ? Page #469 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો સ્ટુઅર્ટ વંશ ઇ. સ. ૧૬૦૩-૨૫ પહેલા જેઈમ્સ, ઇ. સ. ૧૬૦૩—બાય પ્લૉટ. મેઇન પ્લૉટ. ઇ. સ. ૧૬૦૪—હૅપ્ટન કાર્ટ કૉન્ફરન્સ. ઇ. સ. ૧૬૦૫ ગનપાઉડર પ્લૉટ. ઇ. સ. ૧૬૧૧ બાઇબલનું ભાષાંતર. પહેલી પાર્લમેંટને રજા. ઇ. સ. ૧૬૧૪—Addled Parliament. ઈ. સ. ૧૬૧૬—રોબર્ટ કાર ખરતરફ. ઇ. સ. ૧૬૧૮—લેને દેહાંતદંડ. એહિમિઆમાં ખંડ. ત્રીસ વર્ષના વિગ્રહની શરૂઆત. ઇ. સ. ૧૬૨૦—અમેરિકામાં ઈંગ્લેંડના વસવાટની શરૂઆત. Pilgrim Fathers. ઇ. સ. ૧૬૨૧——નવી પાર્લમેંટ. સ્પેઇનની કુંવરી સાથે પાટવી કુંવરના લગ્ન માટે ખટપટ. ઈ. સ. ૧૬૨૨—પાર્લમેંટને રજા. ઈ. સ. ૧૬૨૪—નવી પાર્લમેંટ. ઇ. સ. ૧૬૨૫–રાજાનું મરણ. શ્વિરદત્ત હક; જેઇમ્સની પાર્લામેટ્ સાથે તકરારા. ઇ. સ. ૧૬૨૫–૪૯—પહેલા ચાલ્યું. ઇ. સ. ૧૬૨૫—સ્પેઇન સામે લડાઈ. ઇ. સ. ૧૬૧૬ ક્રાંસના પ્રોટેસ્ટંટા સામે ક્રાંસ સાથે મિત્રતા. અંગ્રેજોની હાર. ખીજી પાર્લમેંટ. ઈ. સ. ૧૬૨૮—બર્મિંગહામનું ખૂન. Petition of Right. ત્રીજી પાર્લમેંટ. ઇ. સ. ૧૬૨૯—પાર્લમેંટને રજા. ઈલિઅટ કેદ. ઇ. સ. ૧૬૩૩—રાજાના આપખુદ અમલને આરંભ. લૉડ : ચર્ચની વ્યવસ્થા. વેન્ટવર્થ આયર્લેંડમાં: “ Thorough. ઇ. સ. ૧૬૩૪—શિષમનિ ટૅકસ. ,, Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઇ. સ. ૧૬૩૬—હૅમપાનના વિરાધ. ઇ. સ. ૧૬૩૭—સ્કાટ્લડનું લૉડની ધર્મવ્યવસ્થા સામે ખંડ. Solemn League and Covenant. ઇ. સ. ૧૬૩૯—First Bishops' War. લાઁગ પાર્લમેંટની બેઠક. ઇ. સ. ૧૬૪૦—ટ્રૂફ઼ાર્ડને દેહાંતદંડ. લૉડ કેદમાં. Grand Remon strance. ઇ. સ. ૧૬૪૨—ચાર્લ્સ પાર્લમેંટમાં. યુદ્ધની શરૂઆત. એહિલનું યુદ્ધ, રાજા ઑસર્ડમાં. ઇ. સ. ૧૬૪૩—ન્યુ મેરિની લડાઇ. ઇ. સ. ૧૬૪૪-માર્ટનમૂરની લડાઇ. સ્કાટ લોકો રાજા સામે. વેલની ફતેહ. Self-denying Ordinance. નવું લશ્કર. ઇ. સ. ૧૬૪પ—તેઈઝમની લડાઇઃ રાજાની હાર. ઇ. સ. ૧૬૪૭—રાજાનું તાબે થવું. Independents. રાજા વાઈટના ટાપુમાં કેદ. હાર. Pride's ઇ. સ. ૧૬૪૮—પ્રેસ્ટનની લડાઇ: સ્કાટ લેાકેાની Purge. The Rump. ઇ. સ. ૧૬૪૯–રાજા ઉપર કામ. તેને શિરચ્છેદ ઇ. સ. ૧૬૪૯-૫૮ ક્રૉમવેલ. ઈ. સ. ૧૬૪૯—આયર્લૅડ ઉપર વિજય. આયરટનની તેહ. ઇ. સ. ૧૬૫૦—ડનબારની લડાઇ. કુંવર ચાર્લ્સની હાર. બ્લેઇકની ચૅનલમાં તેહ. ડચના પરાજય. ઇ. સ. ૧૬૫૧—વુર્સ્ટરની લડાઈ. કુંવર ચાર્લ્સની ખીજી હાર. સ્કેટિ લાકા ઉપર ક્રૉમવેલની તેહ. ક્રામવેલ પ્રોટેક્ટર. ઇ. સ. ૧૬૫૩—રંપ બરતરફ. બૅન્ક્રન્સ પાર્લમેંટ. નવું રાજ્યતંત્ર. ઇ. સ. ૧૬૫૪—ડચ લોકા ઉપર તે. ઈ. સ. ૧૬૫૫—જામે કાના કબજો. ક્રામવેલ કુલ મુખત્યાર. ઇ. સ. ૧૬૫૭— ંકર્કના ખજો. ફ્રેંચા સાથે મિત્રતા ને સ્પેઇન સામે યુદ્ધ ઇ. સ. ૧૬૫૮—છેલ્લી પાર્લમેંટને રજા. ક્રમવેલનું મરણુ. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઇ. સ. ૧૬૫૮—રિચર્ડ ક્રામવેલ લબર્ટ ને ટૂંક. ઇ. સ. ૧૬૫૮—પ પાર્લમેંટનું ફ્રી મળવું. ઈ. સ. ૧૬૬૦—બીજા ચાર્લ્સને નિમંત્રણ. સાહિત્ય: મિલ્ટન; અનિઅન. ઇ. સ. ૧૬૬૦-૮૦—મીજો ચાલ્યું. ઇ. સ. ૧૬૬૧–૬૭—ૉરેંડનના કારભાર : લૅડન કાડ. ઇ. સ. ૧૬૬૧—Corporation Act. ઇ. સ. ૧૬૬ર—Aet of Uniformity. ઇ. સ. ૧૬૬૪—Conventicle Act. ઇ. સ. ૧૬૬૫-Five Mile Aet. ઇ. સ. ૧૬૬૫-૬૭—ડચ વિગ્રહ–લાવેસ્ટાક્ટ આગળ અંગ્રેજોના વિજય. ચૅનલ ઉપર તેાપાના મારા. અંગ્રેજોને ગભરાટ. લંડનમાં ભયંકર આગ.. ઇ. સ. ૧૬૬૮—ટેમ્પલના ત્રિપક્ષ કરાર. ઇ. સ. ૧૬૭૦-૯૪—કૅબાલના કારભાર. ઈ. સ. ૧૬૭૦—ડાવરના ગુપ્ત કરાર. ઇ. સ. ૧૬૭૨—Declaration of Indulgence. હૉલંડ સામે વિગ્રહ. ઇ. સ. ૧૬૭૩—Test Act. ઇ. સ. ૧૬૭૪—હૉલંડ સાથે મિત્રતા. ડૅન્જિ મુખ્ય પ્રધાન. ઇ. સ. ૧૬૭૮—ટાઇટસ ઓટ્સનું ધતીંગઃ પાપિશ પ્લાટ. ઇ. સ. ૧૬૭૯—શેટ્સબિરિને આગેવાની. નવી પાર્લમેંટ. હેબિઅસ કાર્પસ ઍકટ. Exclusion Bill, ન્ડિંગ પાર્લમેંટ. ઇ. સ. ૧૬૮૦ બીજી ગિ પાર્લમેન્ટ, ઈ. સ. ૧૬૮૧ઑસ પાર્લમેન્ટ. આપખુદ અમલની શરૂઆત. ઈ. સ. ૧૬૮૩–રાઈ હાઉસ પ્લૉટ. હિંગના પરાજય. ઈ. સ. ૧૬૮૫—રાજાનું મરણ. વિજ્ઞાન; સાહિત્ય; કળા: ડ્રાઈડન; ન્યૂટન; વર્તમાનપત્રા; રેન; પેપિસ; બૉઇલ; રાયલ સેાસાયિટ. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઇ. સ. ૧૬૮૫–૮૮-ખીજો જેઈમ્સ. ઇ. સ. ૧૬૮૫ આર્ગાઈલનું ખંડ. મન્મથની સવારી. સેજમૂરની લડાઇ, જેઈમ્સના લાખંડી ન્યાય. મન્મથને દેહાંતદંડ. ટેસ્ટ ઍકટ રદ. ઇ. સ. ૧૬૮૭—હાઇ કમિશન કોર્ટની ફરી સ્થાપના. ઇ. સ. ૧૬૮૭—Declaration of Indulgence. યુનિવર્સિટિમાં તે કાલેજોમાં કૅથેાલિક નીતિ. સાત બિશપેા ઉપર કામ. ઇ. સ. ૧૬૮૮——વિલિયમ ને મેરિને નિમંત્રણ; જેમ્સ પદભ્રષ્ટ. ઇ. સ. ૧૬૮૯–૧૭૦૨—વિલિયમ ત્રીજો તે મેરિ. ઇ. સ. ૧૬૮૯ Bill of Rights. કિલિક્રાંકીની લડાઇ. આયર્લેંડમાં ખંડ. લંડનડરિતા ઘેરે. ઑબ્ઝબર્ગના લિગના વિગ્રહ શરૂ. ઇ. સ. ૧૬૯૦—ૉઇનની લડાઈ, આયર્લૅડના ખંડની શાંતિ. અચિહેડનું નૌકાયુદ્ધ. અંગ્રેજોના પરાજય. ઈ. સ. ૧૬૯૨ લાહાગનું નૌકાયુદ્ધ. અંગ્રેજોને વિજય. ગ્લેન્કેાના વધ. સ્ટાઇનકર્ક પાસે અંગ્રેજોની હાર. ઈ. સ. ૧૬૯૪—ઈંગ્લંડની બેંક. મેરિનું મરણુ. હિંગ મંત્રિમંડળ. ઇ. સ. ૧૬૯૫—મૉન્સ વિલિયમના કબજામાં. ઇ. સ. ૧૬૯૭—રિસ્વિકના કરાર. ઇ. સ. ૧૬૯૮—ઝેરિઅન કંપનિનું પ્રકરણ, First Partition Treaty ઇ. સ. ૧૬૯૯—Second Partition Treaty. ઇ. સ. ૧૯૦૦—સ્પેનના ચાર્લ્સનું મરણુ, ઇ. સ. ૧૭૦૧ ઍકટ ઑવ્ સેટલમેન્ટ. ગાદીના વારસાના નિર્ણય. ઇ. સ. ૧૭૦૬—વિલિયમનું મરણ. વિલિયમનું ચારિત્ર્ય. લૂઈની રાજ્યનીતિ. પાર્લમેંટની વધતી જતી વગ. ઈંગ્લેંડનું યુરપમાં દરમ્યાન થયું. વ્હિગ ને ટારિ પક્ષા. સ્પેઇનની ગાદી. ઇ. સ. ૧૭૦૨-૧૪ ઍન. ઇ. સ. ૧૯૦૨-૧૭૧૩—સ્પેઇનની ગાદી માટેનો વિગ્રહ. લડાઇનાં ક્ષેત્રા. ઇટલિ, નેધરલેંડ્ઝ, જર્મનિ, સ્પેઇન, ભૂમધ્ય સમુદ્ર. ઇ. સ. ૧૭૦૪—જિબ્રાલ્ટરનો અંગ્રેજ કબજો, બ્લેનહીમ પાસે અંગ્રેજ સત્તા. ઇ. સ. ૧૭૦૬—રૅમિલિઝ પાસે અંગ્રેજોની તે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૭૦૭–સ્કૉલેંડ સાથે ઐક્યને કરાર. ઈ. સ. ૧૭૦૮ આઉડિનાર્ડની ફતેહ. ઈ. સ. ૧૭૦૯-માલ્પાકટની ફતેહ. સૅશેવરેલ ઉપર કામ. ઈ. સ. ૧૯૧૦–ગૉડેલ્ફિન ને હિગ લોકો. ઈ. સ. ૧૭૧૪– ટ્રેકટને કરાર. ઍનનું મરણ. માઉંબરે ને તેની સ્ત્રી. મિસિસ મેલામ. ઍનનો સ્વભાવ બૌલિંગ બ્રોકની રાજ્યનીતિ. સ્પેઈનના સામ્રાજ્યનો વિનાશ. સાહિત્ય સ્ટીલ, ડીફે; ઍડિસન, સ્વિફૂટ; પિપ; હૉન્સન. પ્રશ્નો Show how Oliver Cromwell rose to power. Analyse his system of government. Mention some of the unconstitutional measures of James II and show how they led to the Revolution of 1688. State the causes of Charles Il's popularity at the beginning of his reign. Why did he grow unpopular after a few years? Why did William III accept the crown of England ? How far was he supported by the English people in his foreign policy ? Who were the chief advisers of Charles I ? What influence did they exercise over his policy and with what result ? What do you understand by parliamentary government ? Say how William III was the first sovereign to work it successfully ? What do you know of the character of James I ? What made him quarrel with his Parliament ? How did Cromwell come to power after the execution of Charles I ? Give a brief sketch of his home and foreign policy. Who were Puritans? What part did they play in the religious and political history of England in the days of Cromwell and Charles II ? Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૪ Describe the domestic and foreign policy of William III. Why is he considered a great statesman ? What were the relations of Charles I with his Parliaments? Compare them whith those of Charles II with his Parliaments. What were the effects of the Revolution of 1688 on (a) the standing army, (b) appointment of ministers, (c) position of judges ? Why was it necessary to bring about the union of England and Scotland (1707)? How did it affect each of them? What was the position of England on the continent in the reign of Charles II ? How far was the king responsible for it? What do you think of Cromwell as a man and as a ruler ? How will you show that William III was a great statesman? Account for his unpopularity and also for the increase in the strength and power of parliament in his reign. “Never had a sovereign a higher notion of his dignity, never was any less qualified to sustain it.” Justify this remark about James I. State why the Restoration was received with great joy. How do you account for the subsequent unpopularity of Charles II ? ખંડ ચોથા હૈનેવર વંશ ઇ. સ. ૧૭૧૪–૨૭–પહેલા જ્યેજે. ઇ. સ. ૧૭૧૪–૧૬–સ્ટેનહેપ ને ટાઉન્ડશન્ડને કારભાર. ઇ. સ. ૧૭૬૫–પ્રિટેન્ડરની સવારી. શેરિફમૂરની ને પ્રેસ્ટનની લડાઈએ. ઈ. સ. ૧૭૧૬–સેપ્ટેનિઅલ એકટ. વેસ્ટમિન્સ્ટરને કરાર. ઈ. સ. ૧૭૧૭ ત્રિપક્ષ કરાર–કાંસ, ઈગ્લેંડ, ને હૉલંડ વચ્ચે મૈત્રી. સંડરલેંડ સત્તા ઉપર. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઈ. સ. ૧૭૧૮–ઑસ્ટ્રિઆ સાથે મૈત્રી. બિંગની સ્પેઈન ઉપર ફતેહ. ઈ. સ. ૧૭૧૯–Peerage Bill. ઇ. સ. ૧૭૨૮–સાઉથ સી કંપનિની નાદારી. વૉલપલની સત્તાને ઉદય. કાર્ટરેટની રાજ્યનીતિ. ઈ. સ. ૧૭૨૫–વિનાના કરાર. ઑસ્ટ્રિઆની ગાદી માટે ખટપટે.. ઇ. સ. ૧૭૨૭– રાજાનું મરણ. લ્ડિંગ અમીરોની સત્તા રાજાનું ચારિત્ર્ય.મંત્રિમંડળ-કેબિનેટ-ને ઉદય. લ્ડિંગ મંત્રીઓને નાણુને કારભાર. વૉલપલની રાજ્યનીતિ. ઈ. સ. ૧૭ર૭-૬૦–બીજે જ્યૉર્જ. રાણી કેરેલિનાની સત્તા. ઈ. સ. ૧૭૨૧-૪૨–વૉલપલને કારભાર–સુલેહ; રાષ્ટ્રીય કરજમાં ઘટાડો; Sinking Fund; પરદેશ સાથે વેપારની ટ; દાણને જગતમાં સુધારાઓ; કૅબિનેટને વિકાસ. ઇ. સ. ૧૭૨૯–સેવિલને કરાર. ઇ. સ. ૧૭૩૧—વિનાને બીજે કરાર. ઈ. સ. ૧૯૩૮-રાણીનું મરણ. ઇ. સ. ૧૭૩૯–સ્પેઈન સામે લડાઈ. જેનકિન્સનું પ્રકરણ. ઇ. સ. ૧૭૪૧–નવી પાર્લમેન્ટ. વૉલપલની સત્તાને નાશ. ઈ. સ. ૧૭૪૨-૪૪–કાર્ટરેટને કારભાર. યુરોપમાં દરમ્યાનગીરી. ઇ. સ. ૧૭૪૩–ડેટિજનની લડાઈ ફેંચને પરાજય. ઇ. સ૧૯૪૪-૪૮-ઑસ્ટ્રિઆની ગાદીને વિગ્રહ. ઈ. સ. ૧૭૪૫–બીજા પ્રિટેન્ડરની સવારી. પ્રેસ્ટનપેન્સ પાસે તેની ફતેહ, 0 કલેડનની લડાઈમાં અંગ્રેજોની ફતેહ. ફૉન્ટિનેય પાસે અંગ્રેજોને પરાજય. ઈ. સ. ૧૭૪૬–હિંદમાં યુપ્લેનું રાજકારણ. પહેલે કર્ણાટક વિગ્રહ. ઈ. સ. ૧૭૪૮–એલાશાપેલનું તહ. ઇ. સ. ૧૭૪૫-૪૬–પેલહામોને નબળો કારભાર. અમેરિકામાં કાંસ ને - ઈગ્લેંડ વચ્ચે વિગ્રહ. સાત વર્ષના વિગ્રહનાં પગરણ. ઈ. સ. ૧૭૧૪–પેલહામનું મરણ. ન્યૂયૅસલને કારભાર. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઇ. સ. ૧૯૫૬ ૬૧—મોટા પિટના કારભાર. ન્યૂયૅસલનું રાજીનામું. ઈ. સ. ૧૭૬૦—રાજાનું મરણુ. અંગ્રેજ સામ્રાજ્ય. મુસાફર ઈ. સ. ૧૪૯૭ કૅબટ ઉત્તર અમેરિકામાં. ઇ. સ. ૧૫૮૩—ગિલ્બર્ટ ન્યૂ ફાઉન્ડલૈંડમાં. અમેરિકામાં વસવાટ રાજાના પ્રયાસેાથી. ઈ. સ. ૧૫૮૫ રેલેના પ્રવાસ, વર્જિનિઆમાં. ઈ. સ. ૧૬૦૭—વર્જિનિઆમાં વસાહત. મેરિલૅંડમાં વસાહત. કૅરોલિના. જ્યાઁજિ. પ્યુરિટનાનાં વસાવેલાં સંસ્થાને ઇ. સ. ૧૬૨૦—ન્યૂપ્લિમથ. ઈ. સ. ૧૬૩૦—મૅસૅચ્યુસેટ્સ, ઈ. સ. ૧૬૩૩—કનેક્ટિકટ તે ન્યૂહવન. ર્હાડ ટાપુ. પ્રજાનાં જીતેલાં ઈ. સ. ૧૯૫૫—જામે/કાની જીત. ઇ. સ. ૧૬૬૧ન્યૂયૉર્ક ને ન્યૂજર્સ ડચ પાસેથી તાખે. ઇ. સ. ૧૬૮૩—પેન્સિલવેનિઆ, પેને વસાવેલું. હિંદુસ્તાન. ઈ. સ. ૧૬૦૦—ઈસ્ટ ઇન્ડિઆ કંપનિની સ્થાપના. ઇ. સ. ૧૬૧ર—સુરતમાં કાઠી. ઇ. સ. ૧૬૩૯—મદ્રાસમાં કાઠી. ઇ. સ. ૧૬૬૮-૬૯—મુંબઈના પટ્ટો. ઈ. સ. ૧૯૧૭—ક્ખસિઅરનું ફરમાન. ઇ. સ. ૧૭૪૪-૪૮—પહેલા કર્ણાટક વિગ્રહ. ઈ. સ. ૧૯૫૧-૫૪—બીજો કર્ણાટક વિગ્રહઃ આન્ત; કાવેરી; આર્કેટ, ઇ. સ. ૧૭૫૮–૬૩—ત્રીજો કર્ણાટક વિગ્રહઃ વાંદિવાશ. પાંડિચેરી. Page #477 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ૧૭પા–આર્કટને ઘેરે. બીજે કર્ણાટક વિગ્રહ. ઇ. સ. પંe૫૭–પ્લાસીનું યુદ્ધ, કંપનિની બંગાળામાં સર્વોપરિ સત્તા. ઇ. સ. ૧૭૬૦–વાંદિવાશનું યુદ્ધ. કંપનિની કર્ણાટકમાં સર્વોપરિ સત્તાઇ. સ. ૧૭૬૪–બકસરનું યુદ્ધ, શાહઆલમ ને શુજા-ઉદ્-દૌલા ઉપર ફતેહ. ઈ. સ. ૧૭૬૫–બંગાળાને બિહારની દીવાની કંપનિને અલ્લાહાબાદને કરાર ઇ. સ. ૧૭પ૬-૬૩–સાત વર્ષને વિગ્રહ-Seven Years, War. ઇ, સ, ૧૭૫૬–બિંગને માઇનૉક આગળ પરાજય, સિરાજ-ઉદ્દૌલાની - કલકત્તાની સવારી. બ્લેક હેલ – કલકત્તા. ઇ. સ. ૧૭પ૭–કબરલેંડને યુરોપમાં પરાજય. ફ્રેડરિકની ફતેહ. પ્લાસીની લડાઈ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિની બંગાળામાં ફતેહ. ઇ. સ. ૧૭૫૮-કેનેડામાં વૂલ્ફની લૂઈબુર્ગ પાસે ફતેહ. ઇ. સ. ૧૭૫૦–લંગૉસબેને વિબે બે આગળ અંગ્રેજોને દરિઆઈવિજય. જર્મનિમાં ફ્રેડરિકને વિજય-પરાજય. કવીબેક આગળ વૂલ્ફની ફતેહઇ. સ. ૧૭૬૦–રાજાનું મરણ. મેટ્રિઅલ કબજે. કેનેડા ખાલસા. વાંદિવાશ આગળ કૂટની ફતેહ. ઈ. સ૧૭૬૧–પિટ પદભ્રષ્ટ. પોંડિચેરી ખાલસા. ઇ. સ. ૧૭૬ર–સ્પેઈન સાથે લડાઈ મનિલા કબજે. ઇ. સ. ૧૭૬૩–પેરિસને કરાર. લડાઈનાં કારણો. પેરિસના કરારનાં પરિ ણામે. પિટનો કારભાર: (૧) ૧૭૫૬-૫૭. (૨) ૧૭૫૭–૯૧. તેની રાજ્યનીતિ-ફ્રેંચ સામ્રાજ્યને વેપારને તેડવાં; યુરેપનાં રાજ્યોને ફાંસ સામે મદદ કરવી; અંગ્રેજ સામ્રાજ્ય ને વેપાર જમાવવાં. સાહિત્ય–બૉલિંગધ્રાક; લૉક; ચેસ્ટરફીલ્ડ; વૉલપલ મેડિસ્ટ પ્રવૃત્તિ વેઝુલી; હિટફીલ્ડ. ઇ. સ. ૧૭૬૦-૧૮૨૦–ત્રીજે જ્યૉર્જ. કારભારે. ઈ. સ. ૧૭૬૦-૬૧–પિટ. ઈ. સ. ૧૭૬૧-૬૩–બ્યુટ. ૩૦ Page #478 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ ઈ. સ. ૧૭૬૩-૬૫–બેડર્ડ ને ગ્રેનવિલ. ઇ. સ. ૧૭૬૫-૬૬-રોકિંગહામ. ઇ. સ. ૧૭૬૬-૬૮–મોટો પિટ. ઇ. સ. ૧૭૬૮-૭૦--ઍફટન. ઇ. સ. ૧૭૭૦-૮૨–લૉર્ડ નૉર્થ. ઇ. સ. ૧૭૮૨-૮૩–રોકિંગહામ ને શેલ્બર્ન. ઇ. સ. ૧૭૮૩–ફોકસ ને લૉર્ડ નૉર્થ. ઈ. સ. ૧૭૮૩-૧૮૦૧–નાને પિટ. ઇ. સ. ૧૮૦૧-૨–ઓડિંગન. ઇ. સ. ૧૮૦૨-૬-નાનો પિટ. ઇ. સ. ૧૮૦૬–૧૮૦૭–ફોકસ, ગ્રેનવિલ ને પોટેડ. ઇ. સ. ૧૮૦૭-૧૨-પસિંવલ ને પૉટેલેંડ. ઇ. સ૧૮૧૨–૨૦—લિવપૂલ. ઈ. સ. ૧૮૨૦–રાજાનું મરણ. અમેરિકાનો સવાલ અમેરિકાનાં સંસ્થાનોને વહીવટ; પૅરિસના તહથી બદલાએલી સ્થિતિ, બચાવનું ખર્ચ; વેપાર ઉપર અંકુશ. ઇ. સ. ૧૭૬૫–ગ્રેનવિલે પસાર કરેલ સ્ટેમ્પ ઍકટ. ઇ. સ. ૧૭૬૬-રોકિંગહામને હાથે સ્ટેમ્પ ઍકટ રદ. ઇંગ્લંડના સાર્વભૌમ પણાનો ઠરાવ. ઇ. સ. ૧૭૬–ટાઉનશેન્ડની ચા ને કાફી ઉપર જગાતે. અમેરિકામાં - બ્રિટિશ માલનો બહિષ્કાર. ઇ. સ. ૧૯૯૦–નૉર્થે રદ કરેલી જગાતે. ચા ઉપર જગાત ચાલુ. બેસ્ટનમાં તોફાન. ઇ. સ. ૧૭૭૩–બેસ્ટનમાં તેફાને ચાલુ. બેટનને શિક્ષા. ઇ. સ. ૧૭૭૪-મૅસેંગ્યુસેટ્સના હકો રદ. ફિલાડેલ્ફિઆમાં કોંગ્રેસ. ઇ. સ. ૧૭૭૫–લેકિસઝનની લડાઈને ગેઈગની હાર. ઇ. સ. ૧૭૭૬–સંસ્થાનનું સ્વતંત્ર જાહેર થવું. બંકરહિલની લડાઈને લૉર્ડ હેવેની ફતેહ. બૂકલીન પાસે અમેરિકાની હાર. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઇ. સ. ૧૭૭૭—સારાટાગા પાસે અંગ્રેજ સરદાર ખરગૉઇનની હાર. ઇ. સ. ૧૯૭૯-૮૦—ાંસ ને સ્પેઈન, તે પછી હૉલંડનું લડાઈમાં ઉતરવું. ઇ. સ. ૧૯૮૦—સેન્ટ વિન્સેન્ટ આગળ અંગ્રેજ નૌકાબળની તેહ. ઇ. સ. ૧૯૮૧—યૉર્કટાઉન પાસે કાર્નવૉલિસની હાર. ૪. સ. ૧૯૮૩—વર્સાઇલની સુલેહ, સંસ્થાનાની સ્વતંત્રતા. હિંદુસ્તાન, ઇ. સ. ૧૯૬૫–૮૯. ઇ. સ. ૧૯૭૨-૮૫—વૉરન હેસ્ટિંગ્સના કારભાર. ઇ. સ. ૧૭૭૩—રેગ્યુલેટિંગ ઍક્ટ. ઇ. સ. ૧૭૯૮૯૮૨-પહેલા મરાઠા વિગ્રહ. ઇ. સ. ૧૯૯૮–૮૪—હૈદરઅલી ને ટિપુ સામે વિગ્રહ. ઇ. સ. ૧૯૮૪—પિટના કાયદો. ઇ. સ. ૧૯૮૫-૯૩—કાર્નવૉલિસના કારભાર. ઇ. સ. ૧૯૯૩—ટિપુ સામે લડાઈ. ઇ. સ. ૧૯૯૩–૯૮—શૉરના શાંત કારભાર. આંતર કારભારાના મુખ્ય અનાવા, ઇ. સ. ૧૭૬૦૯૨. ઇ. સ. ૧૭૬૩-૬૪—વિલ્ડસના પ્રશ્ન. ઇ. સ. ૧૯૬૫—રાજાની પહેલી માંદગી. ઇ. સ. ૧૯૬૮-૭૦—મિડલસેક્સની ચુંટણીનું પ્રકરણ. ઇ. સ. ૧૭૭૩—રેગ્યુલેટિંગ ઍકટ. ઇ. સ. ૧૯૮૦— લૉર્ડ ગૉર્ડનની આગેવાની નીચે ખંડ. ઇ. સ. ૧૯૮૨ ગ્રૅટનની આગેવાની નીચે આયર્લેંડને સ્વતંત્રતા. પાર્લમેંટના સુધારા. ઇ. સ. ૧૭૮૩-૮૪—řાસનાં અને પિટનાં ઈન્ડિઆ ખિલેા. ઇ. સ. ૧૭૮૭—ફ્રાંસ સાથે વેપારના કરાર. સુલેહભરી ને કરકસરી રાજ્યનીતિ. ઇ. સ. ૧૭૮૮—રાજાની માંદગી. ઈંગ્લેંડ ને ફ્રાંસ, ૧૯૮૯-૧૮૧૫. ઇ. સ. ૧૭૮૯—ફ્રાંસમાં રાજ્યવિપ્લવ–Revolution. ઇ. સ. ૧૭૯૦—ફ્રાંસમાં નિયંત્રિત રાજસત્તાની સ્થાપના, Page #480 -------------------------------------------------------------------------- ________________ ૨૦ . ઇ. સ. ૧૯૯૧–બર્કનું પુસ્તક-French Revolution-બહાર પડ્યું. " ચ રાજારાણીનું નાસી જવું. તેઓ કેદ. તેમની સ્ટ્રિઆ ને પ્રશિઆ સાથે ખટપટો. વિહગોમાં તડ. ઇ. સ. ૧૯૨–ચે, ને ઑસ્ટ્રિઆ ને પ્રશિઆના રાજાઓ વચ્ચે લડાઈ વાલ્મી પાસે જર્મનીની હાર. ઇ. સ. ૧૯૯૩–ક્રાંસમાં હત્યાકાંડ. રાજારાણીને દેહાંતદંડ. મહાજનસત્તાક રાજ્ય-Republic–ની સ્થાપના. યુરેપ ને ઈંગ્લડ ફ્રાંસ સામે. “ ડિરેક્ટરેટ”નું રાજ્યતંત્ર. મિત્રરાજ્યની હાર. The First Coalition. ઇ. સ. ૧૭૪–હૉલંડ ને કાંસ વચ્ચે સમાધાની. ઈ. સ. ૧૯૯૫–સ્પેઈન ને પ્રશિઆ સાથે ક્રાંસની સમાધાની. ઇ. સ. ૧૯૯૬–ઑસ્ટ્રિઆ સાથે ક્રાંસની સમાધાની. ઇ. સ. ૧૯૯૭–નેપોલિઅનની સત્તાને ઉદય. સેઈન્ટ વિન્સેટ પાસે અંગ્રેજ નૌકાબળની ફતેહ. નેપોલિઅન, ઈ. સ. ૧૯૭–૧૮૧પ. ઈ. સ. ૧૯૮–નેપલિઅન ઇજિપ્તમાં અબૂકિર અખાતમાંનેલ્સનનો વિજય. ઇ. સ. ૧૭૮૦–ટિપનો પરાજયે. એકરને સ્મિથે કરેલો બચાવ. નેપ લિઅનની સિરિઆમાં નિરાશા. નેપોલિઅન First Consul તરીકે. અલેકઝાન્ડિઆ પાસે અંગ્રેજોની ફતેહ ઑસ્ટ્રિઆને રશિઆનેપોલિઅન સામે.TheSecondCoalition. ઈ. સ. ૧૮૮૦–ઑસ્ટ્રિઆની ને ઝારની નેપોલિઅન સાથે સમાધાની. યુરોપનાં દરિયાઈ રાજે ઈંગ્લેંડ સામે કોપનહેગન પાસે નેલ્સનને વિજય; રશિઆ ને ઈગ્લેંડ વચ્ચે સમાધાની. ઇ. સ. ૧૮૦૨–આમીન્સનું તહ. પિટને કડક કારભાર. પરદેશીઓ સામે, સભાઓ સામે, હેબિઅસ કોર્પસ મેકુફ. આયર્લંડ, ઇ. સ. ૧૯૮૪–૧૮૦૧, ઇ. સ. ૧૭૯પ-ફિટ્ઝવિલિયમનો કારભાર. કેથૉલિક સાથે સમાધાનીના માર્ગો. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઇ. સ. ૧૯૯૬—દ્રેચાની મદદ. ઇ. સ. ૧૯૯૭—ડચ લોકોની મદ. ઇ. સ. ૧૯૯૮—આયર્લેંડમાં ખંડ. વિનિગર હિલ ને વેકસૉર્ડની લડાઇઓ. ઇ. સ. ૧૮૦૦—આયર્લેંડ ને ઈંગ્લેંડ એક રાજ્ય તરીકે. પિટના કાયદો. ઇ. સ. ૧૮૦૧—પિટનું રાજીનામું. તેપાલિઅન સામે ફરી ચુદ્ધ, ૧૮૦૩-૧૮૦૯. ઇ. સ. ૧૮૦૩—વિગ્રહની શરૂઆત. ઇ. સ. ૧૮૦૪—નેપાલિઅનના એંપરર” તરીકે અભિષેક; ઈંગ્લંડ ઉપર સવારીની તૈયારી. ઇ. સ. ૧૮૦૫—સ્પેઇન ને કાંસ વચ્ચે મૈત્રી. ટ્રફાલગર પાસે નેલ્સનના વિજય; નેલ્સનનું મૃત્યુ. ઑસ્ટ્રિ ને રશિઆ સાથે અંગ્રેજોના કરાર. Third Coaiition. ઉમા ને ઑસ્ટરલિટ્ઝની નેપોલિઅનની અપ્રતિમ ફતેહા ને ઑસ્ટ્રિઆની ભયંકર હારા. નેપોલિઅન વિએનામાં. ઇ. સ. ૧૮૦૬-પ્રશિઆની ઑસ્ટરલિટ્ઝઅનેજેનાપાસેભયંકરદ્વારા.પિટનુંમરછુ. ઇ. સ. ૧૮૦૭—ટિસિટ મુકામે ઝાર અને નેપાલિઅન વચ્ચે કરાર. Confederation of the Rhine. બર્લીનથી નેપેાલિઅનનાં બ્રિટિશ વેપાર સામે જાહેરનામાં. ઇંગ્લંડ ઉપર પહેરો. યુરોપ નેપોલિઅનને શરણે. ઇ. સ. ૧૮૦૮—સ્પેનમાં તેપાલિઅનના ભાઈ જોસક્ રાજા. ઈંગ્લંડનો નેપેાલિઅનને જવાબ-Orders in Council. સ્પેનમાં ખંડ. સ્પેઇનમાં વિગ્રહ, ૧૮૦૮–૧૮૧૩ ઇ. સ. ૧૮૦૮—વિમીરાની લડાઈ. સર જ્હાન મૂરની તૈયારીએ. ઇ. સ. ૧૮૦૯—કારુન્નાની લડાઈ. વેલિંગટનને ટાલાવેરા પાસે વિજય. ઇ. સ. ૧૮૧૦—અંગ્રેજો પોર્ટુગલમાં. અંગ્રેજો સ્પેઇન ઉપર. ઇ. સ. ૧૮૧૧—આમૈદા સર. આલયુએરા પાસે અંગ્રેજોની તેહ. ઇ. સ. ૧૮૧૨——સાલામાંકા પાસે અંગ્રેજોની તેહ. ઇ. સ. ૧૮૧૩—ઉત્તર સ્પેઈનમાંથી ફ્રેંચ લશ્કરનું ચાલ્યા જવું. વિટ્ટોરિઆની લડાઈ. અંગ્રેજો કાંસમાં. ઇ. સ. ૧૮૧૪ બૅયાં ઉપર સવારી. ટુલૂઝ સર. - Page #482 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તાલિઅન ને યુરોપ, ઇ. સ. ૧૮૦૯–૧૫. ઇ. સ. ૧૮૦૯——ઑસ્ટ્રિઆની વાગ્રામ પાસે હાર. પ્રશિઆની તૈયારી. ઇ. સ. ૧૮૧૧ નેપાલિઅન તે ઝાર વચ્ચે અંદરા વિષે મતભેદ. ઇ. સ. ૧૮૧૨—મૉસ્કા ઉપર નેપોલિઅનની અજબ સવારી. પ્રશિઆ, સ્વિડન, સ્ટ્રિ, તે ખીજાં રાજ્યો નેપાલિઅન સામે. ઇ. સ. ૧૮૧૩—તેપાલિઅનની લાપિઝિક પાસે ભયંકર હાર. ઇ. સ. ૧૮૧૪—તેપાલિઅન શરણે, ને એલ્બામાં દેશપારક્રાંસમાં લૂઈનું રાજ્ય. ઇ. સ. ૧૮૧પ—પોલિઅન ફ્રી ક્રાંસમાં. વૉટલૂની લડાઈ, નેપોલિઅન હેલિનામાં દેશપાર. વિએનાનું તહ. અમેરિકા સામે યુદ્ધ, ઇ. સ. ૧૯૧૨–૧૪, હિંદુસ્તાન, ઇ. સ. ૧૯૯૮-૧૮૨૩. ઇ. સ. ૧૯૯૯–૧૮૦૫–વેલેસ્લીના કારભારઃકંપનિસાર્વભૌમ,કર્ણાટક,તાંજોર, સુરત, કટક, બાલાસાર, દિલ્હી, આગ્રા, રાહિલખંડ, ગારખપુર ખાલસા. ઇ. સ. ૧૮૦૨ વસઇના કરાર. ઇ. સ. ૧૮૦૩–૧૮૦૪—મરાઠા સામે વિગ્રહા. ઇ. સ. ૧૮૦૯–અમૃતસરના કરાર. નભા જેવાં શીખ રાજ્ગ્યા ઉપર સત્તા. મિન્ટાના કારભાર. ઇ. સ. ૧૮૧૬—ગુખ્ત વિગ્રહ–કમાઉન, ગઢવાલ ખાલસા. ઇ. સ. ૧૮૧૭–૧૮૧૮—ચોથા મરાઠા વિગ્રહ. મહારાષ્ટ્ર ખાલસા, રજપુત રાજાએ સાથે નવા કરારા. હેસ્ટિંગ્સને કારભાર. ઔદ્યોગિક ક્રાંતિ-Industrial Revolution. ઇ. સ. ૧૭૬૬—કાંતવાના નવા સંચાઓની શેાધની શરૂઆત. ઇ. સ. ૧૭૬૯—સ્ટીમ ઇંજિનની શોધ. ઇ. સ. ૧૭૮૫—વણાટકામના સંચાની શેાધની શરૂઆત. સુતર ને ઊનના કાપડનાં કારખાનાં. લોઢાનાં કારખાનાં. લોકોને કારખાનાંવાળાં શહેરોમાં જમાવ. યાર્કશાયર, લેંકેશાયર, ને પશ્ચિમનાં શહેરા ને બંદરાના વિકાસ. મજુરાની સ્થિતિ; તેમનું રક્ષણ. નવા Page #483 -------------------------------------------------------------------------- ________________ વેપારીઓ, કારખાનાના માલિકો. નવું અર્થશાસ્ત્ર-ઍડમ સ્મિથને ગ્રંથ Wealth of Nations, ૧૭૭૬. માલ્યસ. રિકાર્ડો. દેશાવર સાથે વધતે જતે વેપાર. વધતી જતી આબાદી. ખેરાકની તંગી. મજુરોનાં તેફાને. સાર્વજનિક જમીનની થોડા લોકોએ કરેલી ખરીદી. ખેડુતોની નુકસાની. ગરીબની બેકારી. પરિણામો-પાર્લમેંટના સુધારા માટે પકારે, ક્રાંતિના ઉપાયની સૂચનાઓ રેડિકલ પક્ષને જન્મ.બકે. નવું સાહિત્ય, કળા-વઝવર્થ ઑટ; કલરિજ; શેલી; કીટ્સ; ગોલ્ડસ્મિથ ફીલિંગ; જેઈન ઑસ્ટિન, બર્ક, ગિબન; રેર્નોલ્ડસ. ઓસ્ટ્રેલિઆમાં કૂકને પ્રવાસ. Evangelists. આંતર બનાવે. ઇ. સ. ૧૮૦૭–ગુલામી બંધ. ઈ. સ. ૧૮૧૯-૨૦–સુલેહને ભંગ. Six Acts. Cato Street ' Conspiracy. ઈ. સ. ૧૮૨૦-૩૦થ જ્યોર્જ કારભારે ઈ. સ. ૧૮૨૦-૨૭– લૉર્ડ લિવપૂલ. ઈ. સ. ૧૮૨૭–ગરિક. ઈ. સ. ૧૮૨૮-૩૦–ડયુક ઑવ્ વેલિંગ્ટન ઈ. સ. ૧૮૩૦–રાજાનું મરણ. મુખ્ય બનાવો ઈ. સ. ૧૮૨૨–કાયદાઓમાં પીલના સુધારાઓ. . સ. ૧૮૨૩–હસ્કિસનના આર્થિક સુધારાઓ. ઈ. સ૧૮૨૨-૨૭–કેનિંગને પરદેશ સાથે વ્યવહાર. અમેરિકા પોર્ટુગલપેઈન, ગ્રીસ. નેવેરિનની લડાઈ ઇ. સ. ૧૮૨૮–ટેસ્ટ અને કોર્પોરેશન કાયદાઓ રદ. ઈ. સ. ૧૮૨૦–કૅથલિકોને 2. આયર્લંડમાં શાંતિ. કૅનિંગની રાજ્યનીતિ. . સ. ૧૮૩૦-૩૭–ાથે વિલિયમ, કારભારે, . સ. ૧૮૩૦–વેલિંગ્ટન. Page #484 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ૧૮૩૦-૧૪–અર્લ ગ્રે. . સ. ૧૮૩૪ લૉર્ડ મેલબર્ન. ઇ. સ. ૧૮૩૪-૩૫–સર રોબર્ટ પીલ. ઈ. સ. ૧૮૩૫-૩૭– લૉર્ડ મેલબર્ન. બનાવો ઇ. સ. ૧૮૩૦–કાસમાં લૂઈ ફિલિપિની સત્તાની સ્થાપના. ઇ. સ. ૧૮૩–હાઉસ ઑવ્ કૅમન્સને સુધારે. Reform Bill. બેજિઅમ સ્વતંત્ર. પામરસ્ટનની રાજ્યનીતિ સ્પેઈનમાં, પિઠું ગલમાં, તુર્કીમાં, ઇજિપ્તમાં, ને પલંડમાં. ઈ. સ. ૧૮૩૪–Poor Law. ઈ. સ. ૧૮૩૫–સ્થાનિક સ્વરાજ્યને કાયદે. ઇ. સ. ૧૮૩૭–રાજાનું મરણ. હિંદુસ્તાન, ઇ. સ. ૧૮૩૩-૩૭. ઇ. સ. ૧૮૨૬-પહેલે બ્રહ્મી વિગ્રહ. આસામ, આરાકાન,ને તિનાસરિમ ખાલસા. ગવર્નર જનરલ ઍમહર્ટ. ઈ. સ. ૧૮૨૯૩૫–બેન્ટિકને કારભાર. રણજિતસિંહ, ભાવલપુરના નવાબ ને સિંધના અમીરે સાથે સુલેહ. મહૈસુરમાં બ્રિટિશ રાજ્ય તંત્ર; કાચાર ને કુર્ગ ખાલસા. સમાજસત્તાવાદી (socialist) લેખકે-ટોમ પેઈન, રોબર્ટ ઓવન, ફાંસિસ પ્લેઇસ. ચાર્ટિસ્ટ લોકોને ઉદય-તેમના છ મુદાઓ - દરેક માણસને મતનો અધિકાર, ગુપ્ત રીતે મત આપવાની છૂટ, એકસરખાં મતદારમંડળ, વાર્ષિક પાર્લમેંટે, પાર્લમેટના સભ્યને પગાર, માલધારીપણાથી મતદાર હોવાના ધારાને રદ કરવાનું. છે તેમની જુદી જુદી અરજીઓ, ઈ. સ. ૧૮૩૮, ૧૮૪૨, ૧૮૪૮. પ્રશ્નો What was the nature of the rivalry between England and France during the 18th century ? What part did the elder Pitt play in the struggle ? Page #485 -------------------------------------------------------------------------- ________________ : 24 What is a coalition ministry ? Mention some important coalitions. What were the objects with which they were formed and how far did they succeed ? How did England's quarrel with American colonies begin? How far were the Americans justified in their resistance ? Show how the French Revolution influenced the domestic and foreign policy of the Younger Pitt. Sketch the career of Walpole with particular reference to his services with regard to constitutional, colonial and financial matters. Sketch the career of the Elder Pitt with special reference to his work as war-minister. What do you understand by the Cabinet system of government ? Describe the chief features of its working before the outbreak of the recent World War. What led to the revolt of the American colonies ? Account for their success. What were the methods adopted by the Younger Pitt at home and abroad in connection with the French Revolutionary War ? What do you know of the Berlin Decrees of Napoleon and the Orders in Council of the English Government? What similar measures were adopted by the fighting nations in the recent World War ? Explain clearly the meaning of “Patriot King” as used by George III. To what extent did he succeed in his ambition and how ? Describe the attempts made in the Hanoverian Period to restore the Stuarts to the throne, and say why they failed. Compare the two Pitts as war and peace ministers. Point out the common features of their character. Why was there a great demand for Parliamentary reform in the reign of William IV ? Why did the attempts made before this to reform Parliament fail? Mention the important changes produced by the Reform Act of 1832, and its effects on the general condition of the country. What, in your opinion, were the strong and weak points of Walpole's administration ? Page #486 -------------------------------------------------------------------------- ________________ Describe the events that led to the independence of the English colonies in America. What was the attitude of the leading English statesmen of the time towards the question ? Mention the events under which the disabilities of the Roman Catholics were finally removed. Who were the great men whose names are associated with this relief? ખંડ પાંચમે વિકટેરિઆને યુગ કારભારે ઈ. સ. ૧૮૩૭–૪૧ લૉર્ડ મેલબેન. ઇ. સ. ૧૮૪૧-૪૬–સર રોબર્ટ પીલ. ઈ. સ. ૧૮૪૬૫૨–લૉર્ડ રસલ. . સ. ૧૮૫૨–૫૫– લૉર્ડ ઍબડ્ડન. . સ. ૧૮૫૫–૫૭–લૉર્ડ પામરસ્ટન. ઈ. સ. ૧૮૫૭–લૉર્ડ પામરસ્ટન. ઇ. સ. ૧૮૫૮–લૉર્ડ ડબ. ઈ. સ. ૧૮૫૯-૬૫– લૉર્ડ પામરસ્ટન. ઇ. સ. ૧૮૬૫-૬૬–લૉડે રલ. ઇ. સ. ૧૮૬-૬૮–લૉર્ડ ડર્બી. ખજાનચી ડિઝરાઈલિ. ઇ. સ. ૧૮૬૮-૭ -ગ્લૅડસ્ટન. ઈ. સ. ૧૮૭૪–૮૦–ડિઝરાઈલિ. ઈ. સ. ૧૮૮૦-૮૫ડૅડસ્ટન. ઈ. સ. ૧૮૮૫–વૉર્ડ સૉલ્સબરિ. ઈ. સ. ૧૮૮૫–ગ્લૅડસ્ટન. ઇ. સ. ૧૮૮૬-૯૨–લૉર્ડ સૉલ્સબરિ. ઈ. સ. ૧૮૯૨-૯૪–ગ્લૅડસ્ટન. ઈ. સ. ૧૮૯૪–૯૫–લ રેઝબરિ. (લિબરલ) ઈ. સ. ૧૮૯૫-૧૯૦૧–સૉલ્સબરિ ને બાલ્ફર, પીલની રાજ્યનીતિ. ગ્લૅડસ્ટનની ને ડિઝાઇલિની રાજ્યનીતિ. સામ્રાજ્યને વિકાસ પામરસ્ટનની રાજ્યનીતિ. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મુખ્ય મનાવે ઇ. સ. ૧૮૩૭–૪૦—કૅનેડામાં ખંડ. જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના. ઇ. સ. ૧૮૪૧—પામરસ્ટને કરેલું તુર્કીના સવાલનું નિરાકરણ. ઇ. સ. ૧૮૪૨—અક્ક્ષાન વિગ્રહના અંત. ચીનના વિગ્રહના અંત. ઇ. સ. ૧૮૪૪ઈંગ્લંડની બેંકની નવી વ્યવસ્થા. ઇ. સ. ૧૮૪૬ અનાજની આયાત ઉપરની જગાત રદ. આયર્લેંડમાં દુષ્કાળ.. ઇ. સ. ૧૮૪૮ યુરેાપમાં બળવા. ફ્રાંસમાં નેપોલિઅનની સત્તાના ઉડ્ડય. સ્વિટ્ઝલૈંડમાં લડાઈ. પેાલંડમાં બળવા. પ્રશિઆમાં બળવે. ઇ. સ. ૧૮૫૨—ગ્લેંડસ્ટનના સુધારાઓ. અનિયંત્રિત વેપાર. ઇ. સ. ૧૮૫૪—ક્રિમિઆને વિગ્રહઃ ખાલાકલાવા, ઈંકરમાન, સૅબાસ્ટપેાલ; સાઇનૉપીનું નૌકાયુદ્ધ. ઈ. સ. ૧૮૫૬—પરિસનું તહ. ઇ. સ. ૧૮૫૭—ઇરાન સાથે વિગ્રહ. ચીન સાથે વિગ્રહ. ઇ. સ. ૧૮૫૭–૫૮—હિંદમાં સિપાઈ આને બળવેા. ઈ. સ. ૧૮૬૦-૬૫—લૅંડસ્ટનનાં બજેટા. ઇ. સ. ૧૮૬૦—પેકિનના કરાર. પ્રિલિમાં રાષ્ટ્રીય રાજ્યસત્તા. ઇ. સ. ૧૮૬૧—અમેરિામાં સ્વકીય યુદ્ધ. “ ટ્રેન્ટ ”નું પ્રકરણ. “આલાબામા”ના સવાલ. ઇ. સ. ૧૮૬૪-૬૬—સૅડાવાની લડાઈ, ઑસ્ટ્રિઆની હાર ને પ્રશિઆની તેહ. ડેન્માર્ક સામે પ્રશિઆની કેંતે. ઈ. સ. ૧૮૬૭ ખીજું રિક્ૉર્મ મિલ. મજુરાને મત આપવાને હક. A leap in the dark-Tory Demoeraey. ઈ. સ. ૧૮૬૭ કૅનેડાનું નવું સંસ્થાનિક રાજ્ય. ઇ. સ. ૧૮૬૮—લૅંડસ્ટનના સુધારાઓ. ઇ. સ. ૧૮૬૯ આઇરિશ ચર્ચ રાજ્યથી છૂટું. ખેડુતાને રાહત; કેળવણી; લશ્કરમાં સુધારાએ; તેાકરી માટે પરીક્ષાનું ધેારણ. ઇ. સ. ૧૮૭૦-૭૧—પ્રશિઆ તે ક્રાંસ વચ્ચે લડાઈ, પ્રશિઆની ફતેહ; જર્મન સામ્રાજ્યની સ્થાપના. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઇ. સ. ૧૮૭૫—સુએઝની નહેરના શેરાની ખરીદી. ઇ. સ. ૧૮૭૬—મહારાણી વિકટારિઆ કૈસર-ઈ-હિન્દ. ઈ. સ. ૧૮૭૮—તુર્કીના પક્ષ રશિઆ સામે યુદ્ધ. લિટનની વાઈસરૉયગીરી. ઇ. સ. ૧૭૮૮—બર્લિનના કરાર. ઇ. સ. ૧૮૮૦—અફધાન વિગ્રહના અંત. રિપન વાઇસરૉય. ઇ. સ. ૧૮૮૨—આયર્લેંડમાં એ ભયંકર ખૂનેા. ઇ. સ. ૧૮૮૪—ટ્રાંસવાલમાં ખંડ; માજીના હિલ. ઈંગ્લંડની ઇજિપ્તમાં સત્તા. સુદાનમાં ખંડ; ગૉર્ડનનું માર્યાં જવું; ખાતૅમને બચાવ; સુદાન ખાલસા. ઇ. સ. ૧૮૮૬—ત્રીજું રિકૉર્મ ખિલ; વધારે મજુરને મતના હક. ઇ. સ. ૧૮૮૭—Golden Jubilee. ઇ. સ. ૧૮૮૮—સ્થાનિક સ્વરાજ્યના કાયદો. ઇ. સ. ૧૮૯૨——ăડસ્ટનની આઇરિશ રાજ્યનીતિ–“ હામરૂલ.” ઇ. સ. ૧૮૯૭–Diamond Jubilee. જોસફ ચેમ્બર્લેઈનની રાજ્યનીતિ. ઇ. સ. ૧૮૯૭–૧૯૦૧—મરલોકા સામે વિગ્રહ; આફ્રિકામાં બ્રિટિશ સત્તા. ઇ. સ. ૧૮૯૮—કિચનરની સૂદાનમાં ફતેહ. ઇ. સ. ૧૯૦૦—ઑસ્ટ્રેલિઆને સ્વરાજ્ય. .ઇ. સ. ૧૯૦૧—વિકટારિઆનું મરણ, ઇતિહાસ, સાહિત્ય, કળા, વિજ્ઞાન, ધર્મ—ટેનિસન, લાઁગફેલો, આરનાલ્ડ, સ્વિનબર્ન, ઠેકરે, ડિકન્સ, ઇલિઅટ, ગૅસ્કુલ, કિંગ્સી, મેરેડિથ, હાર્ડ, મૅકૉલે, કાર્લોઈલ, કાઉડ, ગ્રીન, થિર્લવૉલ, ગ્રાટ, શ્રીમૅન, સ્ટબ્સ, સીલી, લૅંકી, રસ્કિન, મિલ, સ્પેન્સર, ડારવિન, હલી, ન્યૂયૅન, મૅનિંગ, માકર્સ, રેલ્વે, પાસ્ટ, તાર, આગખાટ, ટેલિંકેાન, વિજળી. કેળવણી, મારમંડળેા. સમાજસત્તાવાદ, રાષ્ટ્રસત્તાવાદ. Socialism. વીસમી સદી. ઇ. સ. ૧૯૦૧-૧૦—સાતમા એડવર્ડ ઇ. સ. ૧૯૧૦—પાંચમા જ્યૉર્જ, કારભાર. ઈ. સ. ૧૯૦૧-૧૯૦૬—ખાલ્ફર. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઇ. સ. ૧૯૦૬–૮—હેરિ કૅમ્પબેલ બૅનરમૅન. ઇ. સ. ૧૯૦૮–૧૫ ઍવિથ. ઇ.સ. ૧૯૧૫-૨૨—કાએલિશન. લૉઇડ જ્યૉર્જ મુખ્ય પ્રધાન. ઇ. સ. ૧૯૨૨-૨૪—બૉનર લૉ તે બૉલ્ડવિન. ઇ. સ. ૧૯૨૪—મૅડાનલ્ડ. ઇ. સ. ૧૯૨૪—બૉલ્ડવિન. જીન, ઈ. સ. ૧૯૨૯ મૅડોનલ્ડ. હિંદુસ્તાન, ઇ. સ. ૧૮૩૭–૧૯૧૯ ઇ. સ. ૧૮૩૯–૪૨ પહેલા અફધાન વિગ્રહ. ઇ. સ. ૧૮૪૩—સિંધ ખાલસા. ઇ. સ. ૧૮૪૬—જાલંધર દુઆબ ખાલસા. પંજાબ અંગ્રેજ રક્ષણ નીચે.. ઇ. સ. ૧૮૪૯—પંજાબ ખાલસા. ઇ. સ. ૧૮૪૯-૫૬-ડેલહાઉસિના કારભાર. નાગપુર, સતારા, ઝાંસી, અયેાધ્યા, પ્રેામ ને પેડુ ખાલસા. ઇ. સ. ૧૮૫૭-૫૮—સિપાઈ એના બળવા. કૅર્નિંગના કારભાર ઇ. સ. ૧૮૭૭ —અલુચિસ્તાનમાં બ્રિટિશ વગ. ઇ. સ. ૧૮૭૮-૮૦-ખીજો અક્બાન વિગ્રહ. ઇ. સ. ૧૮૮૫—રાવળપીંડીને દરબાર. કાબુલના અમીર સાથે નવા કરાર... ઇ. સ. ૧૮૮૬—ઉત્તર બ્રહ્મદેશ ખાલસા. ઇ. સ. ૧૮૯૨—નવા સુધારાએ. ઇ. સ. ૧૮૯૫-૯૯ વાયવ્ય સરહદ ઉપર તાકાના. ઇ. સ. ૧૯૦૯—નવા સુધારાઓ. . ઇ. સ. ૧૯૧૯—નવા સુધારાઓ. મુખ્ય બનાવો મજુરા માટે કાયદા, સ્ત્રીઓને છૂટ. ઇ. સ. ૧૯૦૭——ઈંગ્લંડ ને રશિઆ વચ્ચે. કરાર. ઇ. સ. ૧૯૦૯- લૉઇડ જ્યૉર્જનું બજેટ. ઇ. સ. ૧૯૦૯—દક્ષિણ આફ્રિકાને સ્વરાજ્ય. ઇ. સ. ૧૯૧૦–૧૩——બાલ્કન લડાઈ ઓ. ઇ. સ. ૧૯૧૧—પાર્લમેંટ ઍકટ. ઇ. સ. ૧૯૧૪—મહાયુદ્ધ ઇ. સ. ૧૯૧૭—રશિઆમાં રાજ્યવિપ્લવ. Page #490 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ. ૧૯૧૦–વર્માઈલનું તહ. હિંદમાં સુધારાઓ. ઇ. સ. ૧૯૧–આયલેંડને સ્વરાજ્ય. મહાયુદ્ધ - ઇ. સ. ૧૯૧૪, જુન ૨૮–સેરાજેમાં ઑસ્ટ્રિઆના રાજકુમારનું ખૂન. ઇ. સ. ૧૯૧૪, જુલાઈ ૨૫–સર્વિઆને ઑસ્ટ્રિઆ વચ્ચે લડાઈ જર્મનિની ને રશિઆની દરમ્યાનગીરી. ફ્રાંસ દરમ્યાન. ઇ. સ. ૧૯૧૪, ઑગસ્ટ ૪–ઈગ્લેંડનું લડાઈમાં ઉતરવું. બેજિઅમના કિલ્લાઓ જર્મનિના હાથમાં. માને નદીની લડાઈ. પેરેનું યુદ્ધ રશિઆની હારજીત. ઈટલિ ને તુક લડાઈમાં. બસરાબ્રિટિશ હાથમાં. ઇ. સ. ૧૯૧૫-કાંસમાં લડાઈઓ; રશિઆની હારે; વૉરસૉ જર્મનિને કબજે. પલંડમાં જર્મનિ. જર્મનિનાં સબમરીનેનાં તેફાને. બશે રિઆ જર્મનિ સાથે. સૅલોનિકામાં મિત્રલશ્કરે. ગેલિપોલિનું પ્રકરણ. ઇ. સ. ૧૯૬–વ ને સમનદી આગળ લડાઈએ. ઑસ્ટ્રિઆની ગેલે શિઆમાં હાર. રૂમાનિઆની હાર. જલેંડનું નૌકાયુદ્ધ. મિત્રરાજ્યને ગ્રીક મદદ. કુટમાં અંગ્રેજ હાર. ગેલિલિની નિરાશા. અરબસ્તાનમાં તુક સામે બળવાઓ. ઇ. સ. ૧૯૧૭–રશિઆમાં વિપ્લવ. અમેરિકા લડાઈમાં. ઈટલિની હારે. ગ્રીસમાં મિત્રરાજ્યના પક્ષમાં બળવો. બગદાદ ને જેરૂસલેમ સર. ઈ. સ. ૧૯૧૮-રશિઆના બે શેવિકને જર્મનિ સાથે સુલેહને કરાર. જર્મનિમાં કૈસર પદભ્રષ્ટ. ઑસ્ટ્રિઆ–-હંગરિમાં રાજ્યક્રાંતિ. શત્રુએનું શરણ થવું. અંગ્રેજો દમાસ્કસ ને અલેપમાં. તાબેદાર સંસ્થાનો મલાયામાં પિનાંગ, ઈ. સ. ૧૮૦૦. સિંગાપોર, ઇ. સ. ૧૮૧૮. નૉર્થ બૉર્નિઓ, ઈ. સ. ૧૮૮૧. સારાવાક, ઈ. સ. ૧૮૮૮. ચીનમાં હોંગકોંગ, ઈ સ. ૧૮૪૧. વેઈ–હાઈ–વેઈ, ઇ. સ. ૧૮૮૮. પૅસિફિક મહાસાગરમાં ફિજિ, ઈ. સ. ૧૮૭૪. ફૅકલૅડ ટાપુઓ, ઇ. સ. ૧૮૩૩. આફ્રિકામાં સિએરા લિઓન, ઈ. સ. ૧૭૮૭. ગોલ્ડ કોસ્ટ, ઈ. સ. ૧૮૨૧. દક્ષિણ નાઈજીરિઆ, ઈ. સ. ૧૮૮૮. આશાંતી, ઇ. સ. ૧૮૭૩ -સુન્ડા, ઈ. સ. ૧૮૮૨. ઝાંઝીબાર ને પૂર્વ આફ્રિકા, ઇ. સ. ૧૮૮૦. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રશ્નો What was the state of the franchise in England before the Reform Act of 1832? By what stages has this right been extended since then ? Review briefly the relations of England with Turkey since the Crimean War. Describe the important measures of Gladstone's first administration, 1868-1874. Give a brief account of the career of Mr. Lloyd George. What were the political and economic grievances of the people of England from the end of the Napoleonic War to the middle of the 19th century? How were they remedied? Explain the terms:-Conservative; Liberal; Unionist; Home Ruler and Labourite. Mention illustrious names, representative of each party. What were the views of Disraeli on (a) the abolition of Corn Laws, (b) the Irish Question, (c) the Eastern Question? State the circumstances under which America took part in the Great War and account for the breakdown of Germany in the end. Give an account of the important political and social reforms introduced in England during the reign of William IV. Why did the United States of America join the Allies in the recent World-War? Sketch the career of Gladstone. In what way did he differ from Disraeli on the Turkish question ? What were the causes of the recent World-War? What has been its effect on Russia and Germany? Trace the history of political parties in England from 1832 to 1918. What were the various attempts made to grant home-rule to Ireland? What has been the attitude of Ireland towards them? What were the relations between England and Ireland the nineteenth century? How have they been settled? રાજ્યવહીવટ ઉપર પ્રશ્નો What are the prerogatives of the British Sovereign ? How will you show that they cannot be exercised against he wishes of the House of Commons ? Page #492 -------------------------------------------------------------------------- ________________ 32 What are the principles observed in the appointment of Cabinet Ministers ? Write what you know of the responsibility of ministers before and after the Revolution. Write what you know of the constitution, functions, and powers of the House of Commons. What are the relations between the two Houses of Parliament in the matter of money-bills and ordinary bills? Examine the powers and position of the Crown in the English constitution. What are the prerogatives of the Crown? How far does the King exercise them? Estimate the relations of the British Cabinet with the House of Commons. Describe the procedure by which a private bill becomes law in England. What is the cabinet? How was it instituted in England? How has it affected the responsibility of ministers? Write what you know of some important coalition ministries. પરચુર્ણ નાંધા માટે બાબતે Write short notes on:-Hampton Court Conference. The Theory of Divine Right of Kings. John Wilkes. Abolition of Slavery. Joseph Chamberlain. Navigation Laws. Pilgrim Fathers. Darien Scheme. Free Trade. Daniel O'Connell. Benevolences. The Jacobites. The Methodists. Tariff Reform. The Near East Question. Suppresssion of Monasteries. Cabal Ministry. Massacre of Glencoe. Persecution of Wilkes. Lord Palmerston. The Dissolution of the Monasteries. The Declaration of Indulgence. The Chartist Movement. The Parliament Act of 1911. The League of Nations. Impeachment and Bill of Attaindar The Peerage Bill. The Holy Alliance. The Old Age Pensions Act. Imperial Conference. Liberals and Conservatives. The Civil List. The National Debt. Appropriation of Supplies. John Wesley. The Freedom of the Press. The importance of the battle of Naseby. William Wilberforce. Whigs and Tories. The importance of the Seven Years' War.