________________
૨૭
ઈ. સ. ૧૭૧૮ના ત્રિપક્ષ કરારમાં ઑસ્ટ્રિઆ પણ ભળ્યું ને ઈંગ્લેંડકાંસ, હિલિંડ, ને પાયર, હવે મિત્રો થયાં. ઍનહોપને વિચાર પેઈનના મુસદી આબેનિની યોજનાને તેડી નાખવાનું હતું. સ્પેઈનના આ પ્રખ્યાત મુત્સદીની યોજના એ હતી કે સિસિલિ, સોડિનિઆ, મિલાન ને નેપલ્સમાં
સ્પેઈનની વગ રહે, તે માટે સ્વિડન ને રશિઆ સાથે મૈત્રી કરી ઈંગ્લડ ને ઑસ્ટ્રિઆને દબાવવાં. પણ ઍડમિરલ બિંગે પેઈનના કાફલાને સિસિલિના મેસિનાના બંદર પાસે હરાવ્યો, ઑગસ્ટ, ઈ. સ. ૧૭૧૮. આલ્બોનિએ ઇંગ્લંડ ઉપર એક કાફ મેકલ્યો પણ તે સવારી નિષ્ફળ ગઈ ઇ. સ. ૧૭૧૯. ફિલિપે તેને દેશપાર કર્યો ને પછી ઈગ્લેંડ સાથે મૈત્રી કરી. સ્વિડન ને પ્રશિઆ પણ ઇગ્લેંડનાં મિત્રો થયાં, ઈ. સ. ૧૭૧૪–૨૦. આવી રીતે ઍનહોપે ચાલાકીથી ઇંગ્લંડને બધે ઠેકાણે લાભ અપાવ્યા એટલું જ નહિ, પણ તેની આગેવાની નીચે યુરોપનાં રાજ્યો વચ્ચે કરાર કરાવ્યા.
ઍનહેપ ને સંડલંડને આંતર કારભાર, ઈસ૧૯૧૭–૧રાઉનશેન્ડ ને તેને સગે વૅલપલ ઈ. સ. ૧૭૧૭માં સ્ટેનહેપ પાસેથી ખસી ગયા, એટલે આંતર કારભારમાં સંડલંડ મુખ્ય સત્તા ઉપર આવ્યું, અને ઍનહોપના મરણ સુધી એ બંને જણા મંત્રિમંડળમાં મુખ્ય હેદ્દેદારો તરીકે રહ્યા. આવી રીતે વિહગ પક્ષમાં મેટું તડ પડયું. દેશને તે તેથી ફાયદો થયે; કારણ કે પિતાના જ પક્ષના, પણ હવે પોતાના વિરોધીઓ, મંત્રિમંડળના કારભાર ઉપર તેઓ ટોરિ શત્રુઓના જેટલે શબ્દપ્રહાર કરવા લાગ્યા, અને અણીને પ્રસંગે હિગ પક્ષના મૂળ સિદ્ધાંત ઉપર હરીફેના સડેલા કારભારને વ્યવસ્થિત કરવા તૈયાર થયા.
અમીરાતને મુત્સદ્દો (Peerage Bill), ઇ. સ૧૭૧૯- * આ નવા કારભારમાં ઈ. સ. ૧૭૧૫ના બનાવના ગુન્હેગારને માફી આપવામાં આવી ને યુરિટ ઉપર કેળવણીની બાબતમાં ને ધર્મની બાબતમાં બોલિંગ કે જે અત્યાચાર કર્યા હતા તે રદ કરવામાં આવ્યા. ઇ. સ. ૧૭૧૮માં પ્રધાનએ પાર્મેિટમાં મુસદો દાખલ કર્યો કે હાઉસ ઍવ