________________
૧૯૬
નાથુરા (Non–Jurors). ધર્મસહિષ્ણુતા—ન્વેન્શન પાર્લમેટ પ્યુરિટનાને અમુક શરતોએ તેમના જુદા જુદા પંથે પાળવાની છુટ આપી, તે કૅથલિક સામેના કાયદાના સખ્ત અમલ કરાવ્યો. વિલિયમને ધર્મની બાબતમાં લોકોને કનડગત કરવાનું પસંદ નહાતું, પણ પાર્લમેંટના વિરોધથી તે નિરુપાય થઈ ગયા. ધણા નામાંકિત કજિએ નવાં રાજારાણી તરફ વફાદારીના સેગન લેવા ના પાડી. તેઓએ હવે પોતાનું જુદું મંડળ ઉભું કર્યું ને પોતાના હાદાએનાં રાજીનામાં આપ્યાં. એ કારણથી તે Non-Jurors કહેવાયા. કાલિકાને હજુ રાજ્યના વહીવટમાંથી તે પાર્લમેંટમાંથી બહાર રાખવામાં આવ્યા; પ્યુરિટનાને પણ રાજ્યતંત્રના હાદા ઉપર આવવાની મનાઇ હતી, જો કે દર વર્ષ તે મનાઈ સામે પાર્લમેંટ મારી (Indemnity) આપ્યું જતી હતી. ઇ. સ. ૧૬૯૦ના જાન્યુઆરિમાં કન્વેન્શન પાર્લમેંટને રજા આપવામાં આવી.
સ્કાલેંડમાં લાઇ, ઇ. સ. ૧૬૮૯ ગ્લેન્કેટના લેાકેાના વધ ઇ. સ. ૧૬૯ર.—કાટ્લડમાં ગ્લેન્કના લેકામા ઈંગ્લેંડના જેવા એકસંપી નહેાતી. ડુંગરાઉ પ્રદેશના વતની અંદર અંકર લડી મરતા હતા. તેમાંના કેટલાકને વિલિયમ ગમતા નહાતા. તેમણે ઇ. સ. ૧૬૮૯માં કલેવર હાઉસના ન્હાન ગ્રેહામ અથવા વાઈકાઉંટ ઠંડી ( Dundee)ની અગેપની નીચે જેઈમ્સના પક્ષ કરી ખંડ ઉઠાવ્યું, પણ જેમ્સે તેમને મદદ માકલી નહિ.. Killiekrankie-કિલીક્રાંકીના લાટમાં તે જનરલ હયૂ બેંક (tingh Mackay) પાસે હારી ગયા. ઠંડી માર્યા ગયા, ઇ. સ. ૧૬૮૯. રાજાએ અંડખેરેને ક્ષમા આપી તે જેઓએ વફાદારીના સાગન લીધા તેઓ છુટી ગયા. પણ ગ્લેન્કાના કૅથાલિક પંથના મૅકડોનલ્ડ કુટુંબનાં ભાસે સામન લેવા મુકરર કરેલી જગ્યાએ તાકાની ઋતુના કારથી માડા પહોંચ્યા, તેથી મૅકડાન:ના શત્રુઓ, અર્લ આવ્ આર્મધ્યે તે જ્ડન ડૅરિલે તે ફ્રાની ઋતુની હકીકત રાજાને કાને ઇરાદાપૂર્વક નાખી નહિ તે તેના પાસેથી પોતાના દુશ્મનાને ઠાર કરવાના નિર્દય હુકમ કઢાવ્યા.
* As for Jan of Glene, and ul tha tribe, it th y eu be well distinguished from the other Highlanders, it will be proper,