Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( श्री सुपार्श्वनाथ चरित्र
भाग २ जो.
RESCUE
अनुवादकर्ता,
आचार्यश्रीजितसागरजी महाराज.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
તેના સિંોિ--માછીધિવત શ્રીમાન મુલરની ફાઇન મીત્ર પ્રેમાળા ) નવા.
श्रीमल्लक्ष्मणगणि विरचित
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
श्रीसुपार्श्वनाथचरित्र.
( ભાગ બીજો ).
નાંચનવાદક, પ્રસિદ્ધવક્તા જૈનાચાય શ્રીમદ્દ અજીતસાગરસૂરિ
વીર સર્વપ
3401 400
છપાવી પ્રસિદ્ધકુત્તા.
શ્રી જૈન આત્માનદ સભા—ભાવનગર
{ ની વતી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી )
વિ. સ. ૧૯૮૮
સને ૧૯૨૪
શ્રી જૈન આમાન શમાળા નંબર ૪૯.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
ભાવનગરથી “ આનંદ ” પ્રીન્ટીંગ પ્રેસમાં શાહુ ગુલાબચંદ લલ્લુભાઇએ છાપ્યું.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
।। પ્રેમાંનત્તિ ૫
પ્રશસ્ત ચારિત્રધારક સમ્યક્ શુક્રિયાયોગી ગચ્છાધિપતિ સકલ સંવેગિ શિરોમણિ બાળ બ્રહ્મવ્રત પાલક તરણું તારણુ શાન્ત્યાદિ ગુણ નિધાન પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય દાદા ગુરૂ સાહેબ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ! આપના પવિત્ર ચરણકમળમાં દીક્ષાવ્રત લઈ કૃતાર્થ થયા અને ચિંતામણિ સમાન આપના હસ્તકમલના પ્રભાવથી અપૂર્વ તાત્ત્વિક લાભ મેળવ્યા, તેમજ આપે ઉચિત સમયે મ્હને હિતેાપદેશ આપી મુનિધર્મ માં નિપુણ કર્યા; વળી આપના અપ્રમેય હાર્દિક સ્નેહ જોઇ હુમ્હારા આત્માને કૃતકૃત્ય માની આપનું ધ્યાન ક્ષણમાત્ર ચૂકતા નહીં. હે ગુરૂવર્ય ! આપના અપ્રતિમ પ્રેમના આધીન થઇ ગુરૂભક્તિમાં નિમગ્ન રહી અહર્નિશ આમિક તત્ત્વ નિરીક્ષણમાં પ્રવૃત્ત થયા. આપે જે ચારિત્રરત્ન શુદ્ઘપ્રેમથી યાગ્યતા જાણી અર્પણ કર્યું તેમજ તે અનુક્રમે ગુરૂશિક્ષારૂપ નિકોાપલથી ઉત્તેજીત થયું તે સ આપનેાજ મહિમા છે, એમ આપના અસાધારણ ઉપકારને બદલા અર્પવા અશકત છતાં હું આજે આ સુપાર્શ્વનાથના દ્વિતીય વિભાગરૂપ પ્રેમાંજલિ સમર્પણ કરી મ્હારા આત્માને અટ્ટણી માનુ . “ ૐ શાંતિઃ
અનુવાદક.
.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર.
વિજાપુર તાબે કલવાડા વાસ્તવ્ય વૈયાકરણાચાર્ય રા. ૨. શાસ્ત્રીજીશ્રીયુત ભાઇશંકરભાઈ વૈકુંઠરામ ત્રિવેદીએ સાદ્યત આ છે ગ્રંથ શેધવામાં પુરતી સહાય આપી છે. છેવટનાં પ્રફ તપાસવામાં
બહુ લક્ષ્ય રાખી કામ કર્યું છે તે માટે તેમને ખાસ આભાર છ માનવામાં આવે છે. શાંતિઃ ૩
©©©©©ાક
s
૯૪ર૬૦ ૦
૦ર૫ ગામ
* * = ૦૦૦૪.૦
૪
ધન્યવાદ.
s
*
*
મહેસાણા નિવાસી પારેખ નાગરચંદ રવચંદભાઈનાં વિધવા આ પત્ની મંછાબાઈએ આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના દ્વિતીય ભાગમાં જ કેટલીક આર્થિક મદદ કરી છે, તેમજ અન્ય સગ્ગહ તરફથી કેટલીક સહાય મળી છે, અને તેઓએ પિતાને સદ્દદ્રવ્યને આવા જ્ઞાનકાર્યની અંદર ઉચિત વ્યય કરવા ઉદારતા બતાવી છે, માટે તેઓને ધન્યવાદ ઘટે છે. તેમજ આવા ઉચિત કાર્યનું અનુકરણ કરીને એ પિતાની લક્ષ્મીને વ્યય કરવો એજ સુજ્ઞજનેનું કર્તવ્ય છે.
*
*
૦૨૦
S:
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
જેના નિર્મળ સંયમે જગતમાં જોતિ પ્રસારી અહા ! કીર્તિકાનન કેશરી પ્રખરને વિદ્વાન જ્ઞાની મહા ! જેની લેખીનીએ લખ્યા અણમુલા ગ્રથ સુજ્ઞાને ભર્યા! જ્ઞાની ! અંતર સદ્દગુરૂ નિવસો શ્રી બુદ્ધિસાગર સદા !
પાદરાકર.
-- 02
SS A A
પt
'
સસૌદર્ય વિભૂષિત, સાહિત્ય સાગરના તરલ તરંગ ઉછાળનાર, પદલાલિત્યના પરમ પ્રેમભર્યા પરાગ પરિમલથી વિશ્વને વિમુગ્ધ બનાવી દેનાર, ભવ્ય જનોને રસભર કથામૃતના પાન સાથે જ સદ્દજ્ઞાનની ગુટિકાનું
સેવન કરાવનાર, શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય શ્રીલમ
* ણ ગણિજી વિરચિત શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના સરળ અને સુન્દર અનુવાદના પ્રથમ વિભાગની પ્રસ્તાવના છ માસપર જ્યારે મેં લખી ત્યારે કલ્પના ન હતી કે બીજો ભાગ પણ પ્રસ્તાવના માટે મારી પાસે આવશે. વ્યવસાયી અને સાહિત્ય સેવાના છંદવાળો હુંજ આ પુસ્તક પ્રકાશનના વિલંબને કારણભૂત બન્યો ? ભાવનગર ગુર્જર સાહિત્ય પરિષદ્દ પછી તુર્તજ જૈન સાહિત્ય પરિષદ્ ભરવાના કાર્યમાં ડૂબેલો અને તત્પશ્ચાત તેનો રિપોર્ટ તૈયાર કરવામાં ગુંથાયેલ મને આચાર્ય શ્રી અછતસાગર સૂરિજીએ ઘણો ટોક્યો છતાં ઉતાવળે હું નજ આ કામ ઉકેલી શકે–અને તેથી આજે મેડે મોડે વાંચના કરકમળમાં આવું છું. આવી સુન્દર કૃતિના રસમંદિર પર-હારે મારું કથનટાંકણું મૃદુતાથીજ ફેરવવું પડે તેમાં અવનવા રંગે પૂરવા મારી પીંછી આસ્તેથીજ ચલાવવી પડે એ જ્ઞાત છેજ કે રખેને હું મૂળ વસ્તુને વિરૂપ ન કરી બેસું.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રારંભમાં ચરિત્રના પ્રથમ પૃષ્ઠના મથાળે સુરિજી પાતાના સદગુરૂ દેવના ચરણસરાજમાં વંદન કરતાં કથે છે કેઃ——
॥ शास्त्रविशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर सद्गुरु गच्छाधिराज श्रीमद् बुद्धिसागरसूरि चरणसरोजेभ्यो नमः ॥
વિનય અને વિવેકવડે વિભૂષિત આપણા ચરિત્ર લેખકની લેખિની હવે ચરિત્ર લેખનના મેદાનમાં પૂર વેગથી ચાલે છે. આ લેખક આચાર્યશ્રીની લેખનશક્તિ પાંડિત્ય અને કવિત્ત્વશક્તિનું પીછાન તે હું પ્રથમ ભાગમાં જ કરાવી ગયા છુ. એટલે હવે કથાના રસકુડમાંજ ડૂબકી મારવી રહે છે.
ધર્માં જીજ્ઞાસુ, પોતાના મનુષ્યભવને સફળ કરવાની મહેચ્છાવાળા શ્રાદ્ધજનાને નિત્ય સેવવાયેાગ્ય-મુક્તિમાર્ગ દાતા-ભગવતે ભાખેલ સમકીત મૂલ ખારવ્રત, તેના અતિચાર અને એના સેવનથી થતાં અનિષ્ટ તથા વ્રત પ્રતિપાલનથી થતાં ઉત્કૃષ્ટ ફળ નિર્દેશ આ ગ્રંથમાં ઉત્તમરીત્યા વર્ણવ્યા છે. ને તે ઉમદા દૃષ્ટાંતાવડે વિશાળતાથી કહેવામાં આવ્યા છે. વળી તે કથા વનમાં ચાતુર્ય ––ઉત્તમ ત્રુદ્ધિ વિલાસ, જનસ્વભાવ દર્શન, અદ્દભુત ગૂઢ ગંભીર તત્વજ્ઞાન પ્રરૂપણા, તત્સમયના લેાકાચાર ધાર્મિક-વ્યાવહારિક-સામાજીક, રાજકીય પરિસ્થિતિ, પ્રબળ વૈરાગ્ય ભાવના, અને સ ંસારની અસારતા આદિ વિકટ પ્રશ્નોના ઉકેલ સરળ અને સફળતાથી કર્યાં છે. વિદ્વાન અને સામાન્ય જ્ઞાન પામેલ મનુષ્યને વા ધર્મ જીજ્ઞાસુ નિતા વર્ગને પણ સુલભતાથી સહજ હુમજાય તેવા આ ધર્મકથા ગ્રંથ છે.
લેખક મહાશય પોતાની સુરસ રસભર વર્ણન રૌલી આ દ્વિતીય વિભાગમાં પણ એક સરખી રીતેજ ચલાવ્યે જાય છે. વળી તેમ કરવા જતાં તેમાં કાઈ જાતના દોષ ન આવતાં ઉલટાં નિવન રસનાપૂર તેમાં છવાતા જાય છે, વાંચક તેમાં તાિન બનતા જાય છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને હવે મહા ભાગ્યવાન—તત્વજ્ઞાનના જીજ્ઞાસુ ભક્ત દાનવીર્ય રાજા પ્રભુને ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ જણાવવા વિનતી કરે છે. ગ્રામ, આકર અને નગરાદિક સ્થાનામાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની ચોરી ચઢાવનાર એવું અદત્તસ્થૂલ દ્રવ્ય હોય તેને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વથા ત્યાગ કરે-આ સ્થલાદત્તદાન વિરમણ વૃત્ત ઉપર પ્રભુ દેવ યશનું દ્રષ્ટાંત આપે છે —
હર્ષપૂર નગર હજર આમ્રવૃક્ષથી વિભૂષિત હતું. અત્યારના શુદ્ર બગિચાઓ સાથે પૂર્વકાલીન સહસામ્રવન સરખાવતાં તે સમયમાં વૃક્ષોનું કેટલું પરિશીલન થતું હશે ? મેઘવૃષ્ટિ વૃક્ષોની વિપૂલતા પર અવલંબે છે એમ કહેવાય છે તેથી મેઘને અભાવ તત્સમયમાં ઓછો સંભવે છે તે સત્ય છે. મુનિસમાન નયસાર રાજા” આ શબ્દોજ ભૂતકાળના નૃપતિઓની ધર્મવૃત્તિ, ન્યાયપરાયણતા અને વિશુદ્ધતા સૂચવે છે. નવસાર ન્યાયના સમસ્ત સારને જ્ઞાતા ! કેવું અર્થભાવપૂર્ણ સુન્દર નામાભિધાન? શીલગુણમાં શિરોમણિ સમાન સુરસુન્દરી રાણી પણ આદર્શપાત્ર છે. ધનાઢય શ્રેષ્ટિની પત્ની પણ બહુ દયાળુ” વર્ણવી છે. દેવયશ શ્રેષ્ઠિપુત્ર ! જીનરાજ ભગવાનના વચનોમાં દ્રઢ શ્રદ્ધાળુ, વિવેક નેત્રોથી વિભૂષિત ! ગુણ રત્નોને મહાનિધિ એ ! તેની સ્ત્રી પ્રેમરસનું કુલભવન, જૈન મતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા ! દેવયશ શ્રાવક પણ બાર પ્રકારનો શ્રાવક ધર્મ પાળ, દરેક પર્વ દિવસે પૌષધ પ્રતિમાનો અભ્યાસ કરનાર ને વિશુદ્ધાચારથી લેકમાં પ્રસિદ્ધ, શુદ્ધ વ્યાપારથી વિપૂલ દ્રવ્ય મેળવનાર ! આ કથાના આ આદર્શ પાત્રો તત્સમયની ધર્મભાવના પૂર્ણ ઉત્તમ ચારિત્ર, પરમ પ્રેમ પરબ્રહ્મનાં આરાધન કરનાર-ત્રતધારી અને ન્યાયોપાર્જીત-દ્રવ્ય ઉપાર્જન કરી સુખપૂર્વક જીવન જીવનાર જણાય છે. આજના છળ પ્રપંચથી યેન કેન પ્રકારેણ જીવન ગાળનાર આપણે કેટલાક બંધુ ભગિનીઓને માટે ઉત્તમ બોધદાયક આ પાત્રો ખરેખર છે.
એકદા દેવયશ જીનમંદિરે દર્શનાર્થે જતાં રાજમુદ્રિકા માર્ગમાં જણાતાં સર્પના ભયથી માર્ગને ત્યાગે તેમ તે માર્ગ બદલી અન્ય માર્ગે ગયો. લેભવિવજિત-
નિવાર્થ–પાપભીરુ પુરૂષો સર્વથા અદત્તવસ્તુથી વેગળા નાસી પિતાનાં વૃત ને શીલ સાચવે છે. દેવયશનું આ વર્તન નિઃસંશય પ્રેક્ષણીય એવં આદરણયજ ગણાય. તેને કુટિલમિત્ર ધનદેવ પિતરાઈ ભાઈ થતો હાઈ–દેવયશના તેજ દ્વેષથી તેને આફતમાં લાવવા તે મુદ્રિકા લઈ ભોળા દેવયશને ત્યાં જમી–રહી તે મુદ્રિકા દેશયશની પેટીમાં સંતાડી રાજાને જાહેર કરે છે. રાજા તો તે મુદ્રિક શોધ અભય
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનને પડહ વજડાવે છે ને પાંચ દિવસમાં મુદ્રિકા આવી જવા પ્રજાને સૂચવે છે નહી તે પછી ચોરને દેહાંત દંડને ભય બતાવે છે. અહિ દેવયાને પૂછતાં ના કહેતાં–તપાસ થાય છે. ધનદેવ દેવયશની પેટીમાંથી મુદ્રિકા કાઢી બતાવે છે. પણ સાથે સાથે નવકાર મંત્રનું ફળ અને પરિગ્રહનું પ્રમાણપત્ર પણ નીકળે છે. રાજા દેવયશને વધસ્તંભ પર મોકલે છે. ધનદેવ રાજી થાય છે, રાજાને આદેશ તો સત્યજ છે. “ખુદ રાજાને પુત્ર હશે તો તેને પણ દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે !” આ પડહમાં રાજાની ન્યાયવૃત્તિ જણાય છે. વળી પાંચ દિવસમાં જડેલી વસ્તુ પાછી આપી જનારને અભયદાન દેવાની રાજાની વૃત્તિને નીતિ પણ ઉત્તમ ગણાય. દેવયશને રાજા જ્યારે મુદ્રિકા માટે પુછે છે ત્યારે તે તે સ્પષ્ટ જણાવે છે કે, “આ લોક અને પરલોકમાં ત્રીજા વૃત ભંગથી ઉત્પન થયેલાં નરકાદિદુઃખનાં કારણભૂત પાપો ભેગવવાં પડે તેની શી ગતિ થાય ?” “પ્રાણ ત્યાગ થાય તો પણ આ ચેરીનું કામ તે હું ન જ કરૂં ?” દેવયશના આ શબ્દો ખરેખર એક ઉત્તમ પુરૂષને શોભે તેવાજ છે. ધર્મપરની અદભુત પ્રતીતિ-અને સત્ય પ્રતિજ્ઞાપાલનમાં ઉત્કટ આત્મબળ-છતાં નિડરતા ? અદભુત જણાય છે. દેવયશની પેટીમાંથી મુદ્રિકા નીકળે છે ત્યારે રાજા બોલે છે; “અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું ” હા! સપુરૂષોને આ શબ્દો જ અતિ ભયંકર શિક્ષા સમાન છે. દેવયશ માત્ર એટલું જ કહે છે “આ સર્વ દૈવનું કર્તવ્ય છે.” વાહ વૈર્ય ને પૂર્વકર્મમાં અચળશ્રદ્ધા ! - સ્ત્રી એ પુરૂષની અર્ધાગના-સુખ દુઃખની ભાગીદાર છે. દેવયશ પર આવેલ કષ્ટ જાણું તેની સ્ત્રી રુકિમણું મૂચ્છિત થાય છે ને પરિજનના શિપચારથી સહજ શાંતિ મળતા એટલાજ શબ્દો બોલે છે:–“રે! પાપિષ્ટ દેવ! આવા ધાર્મિક પુરૂષના દેહ પર તું પ્રહાર કરતા કેમ અટકતો નથી ?” પિતાના પતિના ચારિત્ર પર કેટલે વિશ્વાસને શ્રદ્ધા ? હવે “રૂકિમણિ” “હવે ખેદ કરવાથી શું ? ” એમ જાણી “જે કરવાનું તે કરૂં” એવા નિશ્ચય પૂર્વક શુદ્ધ થઈ પૌષધશાળામાં જઈ હૃદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ પર-દષ્ટિ રાખી, કાયોત્સર્ગ કરે છે. એટલે પંચ પરમેષ્ઠિના ધ્યાનના પ્રભાવે શાસન દેવી પ્રકટ થાય છે ને ધીરજ આપે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. રૂકિમણીની પતિતિ ધર્મશ્રદ્ઘા પતિના કષ્ટ પ્રસંગે ન ગભરાતાં ધીરજ પૂર્વીક ધર્મારાધન દ્વારા પતિના ઉદ્ધાર કરવાની શક્તિ અને તે રીતે શાસન દેવીની હાય મેળવવામાં સ્ત્રીધની પરાકાષ્ટા બતાવે છે.
હવે શાસન દેવી દેવયશ જેવા મિષ્ઠ પુરૂષ પરના અસત્ય આરાપથી ક્રોધિત બની તથા રૂકિમણી જેવી પવિત્ર પતિવ્રતાને હાય કરવા અર્થે રાજ્યમાં ચમત્કારિક ઉપદ્રવ ઉપજાવે છે તે રાજભવનમાં અન્ન, જળ, તાંબૂલ આદિ અપહરી રાજાનાં નેત્ર ખાલે છે. રાજા સ્થગિધર પાસે તાંબુલ માંગે છે. એ સૂચવે છે કે, પૂર્વે પણ તાંબૂલ ચણુ વિધિ હોવા જોઈએ અને તે રાજ માન્ય ઉપહારનું ચિન્હ છે. ખીડી હુક્કો આદિને બદલે તાંબૂલભક્ષણ વધુ નિર્દોષ અને ઉપભાગ્ય પૂર્વ રાજાએ પણ ગણતા હાય એમ લાગે છે. મંત્રીને ત્યાં પણ આવા જ ઉપદ્રવ જણાતાં મંત્રી રાજાને દેવયશની નિર્દેથતા હોય એમ લાગતુ જણાવે છે. એટલામાં ચામરધારિણીના શરીરમાં શાસનદેવી પ્રવેશી મંત્રીને પકા આપે છે. ધર્મિષ્ઠપર જુલમ ગુજારનાર પોતાના સ્વામી ( રાજા ) ને અટકાવતા નથી, તે તું મંત્રી શાના? x x x મત્રીએ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઇએ. ઇ
6(
આ પકામાં મંત્રીધમ અને રાજધર્મનાં શાસન તરી ઉઠે છે. મંત્રીશ્વરે રાજાને દુષ્કૃત્ય કરતાં વારવાજ જોઇએ. નિહ તા તે મત્રીજ શાને ? આ માન્યતા અત્યારના મંત્રીઓમાં હાત તા દેશી રાજ્યાની આવી દશા હાત નહીં. આ પછી દેવી ધનદેવનું તમામ કપટ ખુલ્લુ કરે છે. ત્યાં આકાશમાંથી વિમાનાર્હ દેયશ આવે છે. ચામરધારિણી, રાજા, મત્રી સૈા તેને માન આપે છે. રાજાએ તેને બહુમાન પૂર્વક પોતાના સિંહાસને બેસાડી અન્ય આસને સ્થાન લીધું. ગુણિ, નિર્દેષિ, ધર્મિક, પુરૂષાનું રાજાએ પણ રાજમદ અભિમાન ત્યાગી બહુમાન કરતા–પેાતાના સિંહાસને પધરાવતા ને ધન્ય થતા. શાસનદેવી દેવયશને પ્રાના પૂર્વક કહે છે:-~તુ જૈન મતને રાગી છે. તેમજ દયાધર્મમાં અગ્રણી છે. વળી તે ઉત્કૃષ્ટ રીતે ગૃહીધર્મને સ્વીકાર ઢર્યા છે અને સર્વથા નિર્દોષ છે ! હું જૈન શાસનની રક્ષક દેવી છુ. હારી સ્ત્રીએ કાયાત્સ કરી મને મેલાવી છે. હું તને વિડમ્બના કરનારને શિક્ષા કરીશ. દેવમદદ પામનાર દેવયશ પેાતાના ઉદારભાવને પ્રકટ કરતા દેવીને તેમ કરતાં વારે છે અને એ વિડ ંબના પોતાના અશુભકર્મને લીધે થઈ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જણાવે છે અને દુશ્મનના પ્રાણને બચાવ એજ પિતાનું સ્વામિવાત્સલ્ય માને છે. મોટા મનના સપુરૂષોની સર્વદા સર્વત્ર આવી જ કૃતિ હેાય છે.
રાજા પછી પોતાની પટરાણીને દેવયશની પત્ની રુકિમણી પાસે મક્લી તેને પાલખીમાં તેડાવે છે ને પોતે તેને પગે પડે છે. તેને આશિષ આપતાં રુકિમણી કહે છે-“હે ! નરાધીશ! આપ સૈ કલ્યાણના પાત્ર થાઓ !” રાજા રુકિમણુને પછી ભદ્રાસને પધરાવી હાથ જોડી–ધર્મભગિની ” શબ્દ સંબોધી પિતાના ગુનાહની ક્ષમા યાચે છે ને સર્વ રાજ્યસંપત્તિ તેને ચરણે ધરે છે. ત્યાં દેવયશનો પુત્ર આવે છે ને પિતાના માતાપિતાને નમી સર્વને સત્કાર કરે છે. રાજાનો વિવેક ને દેવયશના પુત્રને વિનય ને માતપિતાની ભક્તિ આદરણયજ ગણાય.
આ પછી દેવયશ સૌને લઈ ઉદ્યાનમાં આવેલા સૂરીન્દ્રને વંદન કરવા જાય છે. ને હળુકર્મ મહાભાગ દેવયશ સ્ત્રી સહિત દીક્ષા લેવા રાજા પાસે આજ્ઞા માંગે છે. દશ દિવસ પછી રાજા અને સંબંધી વર્ગની સમ્મતિ પૂર્વક ઠાઠમાઠથી–સર્વ નગરમાં અમારી ઘેષણ કરાવી–સનમાર્ગે દ્રવ્ય વ્યય કરાવી, ચતુર્વિધ સંઘની ભક્તિપૂર્વક દીન અનાથ દરિદ્રીઓને યથાચિત દાન દઈ પત્ની સહવર્તમાન દીક્ષા અંગીકાર કરી. રાજાએ બહુધન આપી તેના પુત્રને શ્રેષ્ટી (નગરશેઠ) પદે સ્થાપન કર્યો. રાજાએ પણગ્ર હીધર્મ સ્વીકાર્યો ને જેનશાસન બહુજ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને રુકિમણુ સાધ્વી સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળી-કેવળજ્ઞાન પામી તદ્દભવે મુક્તિ પામ્યાં સ્થૂલાદત્તાદાન વિરમણ વ્રત પ્રતિપાલનથી આમ આ પવિત્ર દેવયશ મુનિ મુક્તિ પામ્યા.
આ પ્રમાણે પ્રથમ કથા પ્રભુએ શ્રી દાનવીર્ય રાજાને સંભળાવી. હવે બીજી કથામાં પ્રભુ દાનવીયરાજાને નાહટ શ્રેણીની કથા કહે છે. ત્રીજા અણુવ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ સમજાવતા પ્રભુ વિસ્તારે છે. દાનવીર્ય રાજા અને બીજા સૌ જીજ્ઞાસુઓ આ પ્રભુ વચનામૃતનું પાનચાતકની જેમ કરે છે – ( વિશાળ લક્ષ્મીના કમલમન્દિર સમાન ભદ્દિલપુર નગરે સ્થિરદેવ શ્રેણિ અને કમલથી તેની ભાર્યાં વસે છે. તેના લેબી અને ઉન્માર્ગગામી નાહટ નામે પુત્રને કોઈ તેને મિત્ર વ્યાપારનો લેભ બતાવી નગર બહાર અનેક
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
મુનિગણુથી પરવરેલા એક સૂરિ પાસે લઇ જાય છે અને વિનંતી કરતાં ધર્મને ચેાગ્ય જાણી સુરિ તે શ્રેષ્ટીપુત્ર નાહટને પોતાની પાસેના કીંમતી રત્ના અતાવે છે. સમ્યકત્વરૂપી મહા રત્ન તને પસદ પડે તે ગ્રહણુ કર. આ સમ્યકત્વ રત્ન જૈન શાસનરૂપી ક્ષીર સાગરમાંથી પ્રકટ થયેલુ છે. સર્વાં ગુણાથી સંપૂર્ણ અને ચિન્તામણી રત્ન સમાન મનોવાંચ્છિત અર્થ આપવામાં શ્રેષ્ટ છે. વળી શુદ્ધ છે કાંતિ જેની એવા આ બીજો પ્રાણીવધ વિરતિનામે હાર છે. જેમાં મન વચન કાયા એમ ત્રણને ત્રણ ગુણા કરતાં નવ થાય એવી નવ સેરા રહેલી છે ’ વિગેરે યુક્તિપૂર્વક વચનેાવડે મુનિ ધર્મ અને ગૃહિ ધર્મ વિસ્તારથી સભળાવતાં તે બન્નેએ ગૃહિધર્મ સ્વીકાર્યા ને પાલન કરવા લાગ્યા.
પણ લાબી એવા નાત પેાતાના ત્રીજાવ્રતને કિત કરનાર દુષ્કૃત્યને આદરે છે તે મિત્રને વાચ્યું છતાં ચારેલા માલ ધન લેતાં પકડાઈ રાજ્યદંડ સહી કુલની કીર્તિ ધન વિગેરે સર્વસ્વ ગુમાવી પર્યાલાચના કર્યા શિવાય મરી નરકગમન કરે છે આમ ત્રીજા વ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ પ્રભુ પ્રકાશે છે.
હવે ત્રીન્ન વ્રતના દ્વિતીયાતિચારનું સ્વરૂપ સંભળાવવાની દાનવીર્ય રાજાની નમ્ર વિનંતી ઉપરથી પ્રભુ દ્વિતીય સ્પેન પ્રયેાગાતિચારપર મહનની કથા વિસ્તારથી સભળાવે છે.
કુસુમપુર નગર અનેક ગુણ પુરૂષોવર્ડ સેવાયેલું જણાવે છે, તેમાં વહન કર્યો છે પૃથ્વીના ભાર જેણે, દયાથી વ્યાપ્ત હૃદયવાળા–ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા પર્વત સમાન સ્થિર બુદ્ધિવાળા વેરાચન રાજા રહે છે. આ રાજાના પુત્રના મિત્ર મહન છે. રાજકુમાર પ્રજા પીડી તેમનુ ધન અદિ હરી લે છે આથી રાજા પુત્રને સખ્ત પર્કા દેતાં કહે છેઃ—“હે દુરાચારી ! મારૂં રાજ્ય છોડી ગમે ત્યાં ચાહ્યા જા ! તુ મારા પુત્રજ નથી. મારા પૂર્વજોએ મહા યત્નથી પાળેલી પ્રજાને ક્રિયાવડ લુટી મારી કીર્તિને તે દુષિત કરી, પશુ અને પુત્રમાં સમાન રાજનીતિ રાખવા પડતા સત્યજ કહે છે. હું... તારા ખુલ્લા ઢાષાને છુપાવી યેાગ્ય દંડ નકરૂં તે નીતિ માર્ગ થી વિપરીત ચાલનાર ગણાઉ પાતાના રાજ્યમાં સર્વ જતેનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવુ તેજ લક્ષહેામ-સરોકૂવા અને જૈવમન્દિરાદિક અનાવવા સમાન ગણાય.”
વર
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અહા ! પૂર્વના નૃપતિઓ ! કેવા ઉચ્ચાશય, નીતિ અને ધર્મના તેમજ શાસનના પાલનકર્તા–પ્રખર સત્ય માર્ગોનુગામિ ? પુત્રને પણ પ્રજાથી વધુ પ્રિય ન ગણનાર ! પશુ અને પુત્રમાં સમાન નીતિ ધરનાર અને પ્રજા પાલનમાંજ લક્ષહેમનું પુણ્ય માનનાર ! આવો! ભૂતકાળના પુણ્ય શ્લેક નૃપતિઓ! આવો અત્યારે અમારા ભારત વર્ષમાં અને શિખ અમારા વર્તમાન નૃપતિઓને પધર્મ-અજાધર્મ!
રાજપુત્ર ચાલ્યા જાય છે ને રસ્તે એક મુનિનાં દર્શન તથા કેઈ ઉત્તમ ચોગ પામી ધર્મભાવનાવાળો થાય છે. બાદ તેને બહુ પ્રકારે રાજ્ય લાભ વિગેરે થાય છે અને રાજ્ય સાથે પિતાનું લીધેલું વ્રત યથાસ્વરૂપે પાળી મેક્ષ સુખ વરે છે. જ્યારે મહન તે વ્રતના અપ્રતિપાલનથી રૌદ્રધ્યાનચંડ મરી ત્રીજી નરકે જાય છે.
આ પછી ભગવાન સુપાર્શ્વ પ્રભુ શ્રી દાનવીર્ય રાજાને ત્રીજાવતના તૃતીય વિરૂદ્ધ રાજ્યાતિકમાતિચાર ઉપર ઉદયન શ્રેષ્ટિની કથા કહી બતાવે છે.
તત્પશ્ચાત તૃતીય અણુવ્રતમાં ચોથા અતિચારપર વરૂણવણિકની કથા વિસ્તારથી સંભળાવે છે. તેમાં ત્રીજું વ્રત ધારણ કરી જે કુટ (ખાટાં ( વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે તે ઉભય લેકમાં દુઃખી થાય છે તે પર આ કથાને અધિકાર છે. આ કથામાં હરિવિક્રમ રાજા લેકેની દયાને લીધે (લેકે ધર્મ પાળે એ આશયથી) ચૌટામાં ભરત ચક્રવર્તિનું નાટક કરાવે છે જ્યાં આજના તરગાળા અને ભાંડ ભવૈયાઓના અભિનયોથી રીઝતા વર્તમાન નૃપતિઓને ક્યાં પૂર્વના ગંભીર આશયવાળા ધર્મભાવનાભર્યા ઉત્તમ નાટકે ધર્મદષ્ટિએ જોવાની લાલાસવાળા મહારાજાઓ. ?
ભરત નરેશને અરિસા ભવનને પ્રગ-આંગળીએથી એક મુદ્રિકા નકળી જતાં ઉપજતે વૈરાગ્ય-તેથી ભાવને શ્રેણિએ ચઢતાં ઉપજતું કેવલ્ય જ્ઞાન ને પાંચ રાજાઓ સાથે મુનિવેશ લઈ ચાલી નીકળવું-આ સૌ તથા વૈરાગ્યપદેશક વચનો સાંભળી શ્રેષ્ટિપુત્ર વરૂણ વૈરાગ્ય રૂપી રંગશાળામાં ઉતરી પડી પોતાના જેવા સત્વહીન માટે કંઈ ધર્મપ્રાપ્તિને માગે પુછે છે ને તેને સમ્યક્ત્વાદિ બાર પ્રકારને ધર્મ સંભળા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વવામાં આવે છે, પિતા સહિત વરૂણ વ્રત અંગીકાર કરે છે. પણ ફુટ તેાલાદિથી ધનપ્રાપ્તિમાં પડી જાય છે ને ત્રીન્ન અણુવ્રતના ચેાથા અતિચારના દોષ કરે છે તે પિતા વારે છે છતાં માનતા નથી. તેના પિતા તેને ધનત્રેષ્ટિનું દૃષ્ટાંત દુષ્ટ તેમાં ધનધ્યેષ્ટિનુ સત્વયુક્ત ચારિત્ર બતાવે છે. અને કુટવાદીઓને થતાં દુઃખ દર્શાવે છે છતાં વરૂણ ન ડગ્યા.
એક વખતે કાઇ રાજપુરૂષ વરૂણને ત્યાંથી માલ ખરીદે છે ને તે વજનમાં આછે થતાં તેનાં કાટલાં—માપ વિગેરે રાજ દરબારમાં મંગાવી તપાસતાં અમાત્ય તેના પિતાની અર્ધી સંપત્તિ હરી લઇ મહા કષ્ટે તેને જીવતા છેાડે છે. પણ દ્રઢબંધને પ્રથમ બંધાવાથી જર્જરિત થઈ તેની વેદનાથી અંત સમયે આર્ત્ત ધ્યાન કરી મરી ભુંડ યાનિમાં અવતરી અનંત ભવભ્રમણ કરે છે.
હવે ત્રીન અણુવૃતે પંચમ તપ્રતિરૂપદ્રવ્યક્ષેપાતિચાર ઉપર સાગરચંદ્ર ષ્ટિની કથા ભગવાન કહે છે. સાગરચંદ્ર માલમાં ભેળસેળ કરવાથી વધ ધનાદિ દુઃખ વેઠી વ્યંતર થાય છે તથા ગુણચંદ્ર વૃત્ત પ્રતિ પાલનમાં દ્રઢ રહી મેક્ષ પ્રાપ્ત કરે છે. આમ ત્રીન અણુવ્રત પર ભગવાને પ્રથક પ્રથક કથા દાનવીય રાજાને સભળાવી.
હવે પૃષ્ટ ૫૦ થી ચાથા અણુવ્રતનું સ્વરૂપ પ્રભુ સમજાવે છે તે તે પર મહાસત્વવાન—— સ્વદારા સતેાષી વીરકુમારની કથા કહે છે. તેમાં એક મુનીંદ્રની આસપાસ સસલાં મૃગલાં પાડા ધાડા હાથી સિદ્ધ વાધ આદિને પરસ્પર વૈરવાળાં છતાં નિર્ભયપણે 'ચિત્રભાવે ખેડેલાં બે વીરકુમાર ચક્તિ ચાય છે, સાધુએમાં રહેલી દયાભાવભરી સાત્વિક વૃત્તિ અને તેના પ્રભાવ અહીં સાક્ષાત્ જણાય છે. ત્યાં કુમાર ઉપદેશ સાંભળી પ્રથક પ્રથક વ્રત સ્પે છે. તે તેના પરિવાર પણ ઉત્તમ વિચારવાળા થાય તેમાં શી નવાઈ ?
એકદા રાજા પોતાના કુમારાની પરીક્ષા માટે “પંચાલ દેશના અધિકારી વર્ષે દરા લાખ સાનૈયા ઉત્પન્ન કરાવી આપે છે, જ્યારે બીજો પંદર લાખ સાનૈયા ઉત્પન્ન કરાવી આપવા કહે છે તે પ્રથમના અધિકારીને જણાવતાં દશ લાખથી વધુ ઉત્પન્ન પાતે કરાવી શકશે નહીં એમ જણાવે છે તા હવે શું કરવું ? ” એવા પ્રશ્ન પુછે છે. સૌ રાજકુમારા પંદર લાખ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પ્રાપ્ત કરાવી આપનારને ત્યાં નિમવા જણાવે છે, જ્યારે વીરકુમાર ને પૂછતાં તે પ્રથમના અધિકારીને જ રાખવાને ન્યાય નીતિથીજ દ્રવ્ય ઉસન્ન કરવા મત આપી કેટલાંક ઉત્તમ રાજનીતિના બોધવચન કહે છે ને છેવટે એક લૅક કહે છે –
दुग्धमादाय धेनूनां, मांसाय स्तनकर्तनम् ।
अत्युपादानमर्थस्य, प्रजाभ्यः पृथिवीभुजाम् ॥ અથ–“રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લેવો તે ગાયનું દુધ લઈ લીધા પછી તેનાં માંસ માટે સ્તન (ચળ) કાપવા બરાબર છે.” અહા હા ! કેવી ઉત્તમ સિદ્ધાંતોની ખાણ જેવી શિક્ષાવલી ? રાજાઓને માટે આ લેક સર્વોત્તમ ગણી શકાય તેવો આદર્શ છે. વર્તમાન કાળે આ લે કનું પ્રતિપાલન કરનાર રાજવીઓ ભારત વર્ષમાં કયારે પાકશે ?
રાજા વીરકુમારને મહા બુદ્ધિશાળી ને સત્વવાન જાણી તેને વધુ કીતિસત્વ અને પ્રભાવ પ્રાપ્તિ અર્થે વિદેશ મોકલી દે છે તે વિમલ મંત્રીપુરા સાથે તે વીરકુમાર દેશાટને ચાલ્યો જાય છે. ધીર વીર પુરુષો પૃથ્વીપટે પર્યટન કરી ધન યશ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી લાવે છે. કુમાર કેશલપુરમાં આવતાં ત્યાંની રાજકુમારી જે પુરૂષ ષિનું છે તેને પોતાના બુદ્ધિબળવડે પિતાની અનુગામિની કરી પરણે છે. રાજા રાજકુમારના રસોડે માંસાદિથી રહિત રસવતી ભાળી તેનું કારણ પૂછતાં વીર કુમાર પિતાનો માંસાદ ત્યાગ નિયમ જણાવી વિવાહ નિમિત્તે માંસાદિ ત્યાગ કરાવે છે અને ઉપદેશાદિથી રાજાને પણ માંસાદિ બંધ કરાવે છે.
એકદા દૂતી માતે રાજા મંત્રી, નગરશેઠ અને પ્રતિહારની સ્ત્રીઓ મારને ભોગ વિલાસ માટે કહેણ મોકલે છે તેને (રાજ સમક્ષ) કુમાર ઉપદેશાદિથી પ્રતિબોધ આપે છે અને અનેક દૃષ્ટાંતે તે ચારેને સનમાર્ગ દેરી તેમને પરપુરૂષનો ત્યાગ અને સમ્યકત્વ વ્રતને સ્વીકાર કરાવી જવા દે છે. આ પરથી આપણે ઘણો ઉત્તમ બોધ લઈ શકીયે એમ છે. જરા જરામાં વિચલિત બની ઉઠતી ચંચળ વૃત્તિઓ પર અંકુશ રાખે–અતિ સુન્દર સ્વરૂપને ભોગ્ય જ માની લઈ તેમાં અંધ બની જતાં દિલને રોકવું–
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
રાજ લોભનો ત્યાગ કરવો એ અતિ મુશ્કેલ છતાં સત્વવંત ભાગ્યશાળીઓ કેવી રીતે પ્રલોભનોને ઠોકરે મારે છે તે આ કથામાં જોવા જેવું છે.
છેવટે રાજા પ્રતિબોધ પામી કુમારને રાજ સોપી રાણી સાથે દીક્ષા લે છે. કુમાર પણ વિનયશીલ એવા વિમલને રાજ્ય સોંપી પિતા પાસે જઈ તેમને સદુપદેશ દઈ લઈ પિતા પ્રવજ્યા લેતાં ત્યાંનું રાજ પામી ચિરકાળ ભોગવી શ્રાવક ધર્મ નિરતિચારપણે પાળી દીક્ષારમણીને વરી નાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણુરૂપ કમલને પ્રતિબોધ કરી સૂર્યની પેઠે મોક્ષ પામે છે. આમ યુવાન સર્વ સામગ્રી સહિત સત્તારૂપ લક્ષ્મીને સમયાનુકુલ સામગ્રી મળે છતે ચોથું વ્રત નિરતિચારપણે પ્રતિપાલન કરવામાં આદર્શ એવા વીરકુમારની કથા પ્રભુએ કહી.
પ્રભુ તત્પશ્ચાત દર પરિગ્રહીતાગમનાતિચાર પર વજ વણિકની કથા વિસ્તારથી કહે છે. તેમાં દ્રવ્ય આપીને થોડા સમય માટે રાખેલી વેશ્યા
સ્ત્રી પણ પર સ્ત્રી ગણાય માટે તેને સંગ કરનાર પણ મહા પાપ કરી ઉભય લેકને બગાડે છે તેનું વર્ણન વજ વણિકને દ્રષ્ટાંતે કહે છે.
દ્વિતીય અપરિગ્રહીતા ગમનાતિચાર પર દુર્લભ વણિની કથામાં કુલટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી જ ગણાય તે પર વિસ્તાર પૂર્વક દુલભ વણિક આ વૃત ખંડનથી કેવાં મહાકષ્ટો પામ્યો તે જણાવતાં પ્રભુ કેટલે ઉપદેશ આપે છે–“સર્વ લેકે ધનને માટે સંભ્રાંત થઈ ઉદ્યોગ કરે છે પણ ધનનું કારણ મુખ્ય ધર્મ છે ને તેને માટે તે સર્વ લેકે સદાકાળ નિરૂદ્યોગી રહે છે. જે ધર્મ વિના મનવાંછિત એમને એમ સિદ્ધ થતાં હતા તે સમસ્ત ત્રણ લેકમાં કોણ દુખી રહે ?”
ભદિલપુરના અરિકેસરી રાજાની માતૃહીના ગુણસુન્દરી નામે રાજકુમારી વસ્ત્રાભૂષણથી વિભૂષિત બની પિતાને વંદન કરવા જતાં ત્યાં તમે કેના પ્રતાપે આ સુખ વૈભવ ભોગે છે ?” એવા રાજનના જવાબમાં સૌ રાજના પ્રસાદે એમ કહેતાં રાજકુમારી તે પ્રશ્નના જવાબમાં પિતાનાં શુભાશુભ કર્મના પસાયને આગળ કરતાં ક્રોધે ભરાઈ રાજા તેને કેાઈ દરિદ્રી લાકડાની ભારી વેચનાર સાથે પરણાવી વસ્ત્રાભૂષણ લઈ લઈ જીણું વસ્ત્ર સહિત દરિદ્રી સાથે રવાના કરી દે છે ને પૂર્વોપાત સુકૃત્યને અનુભવ કરવા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરમાવે છે. ગુણસુન્દરી પણ પતિ સાથે ચાલી જાય છે ને પોતાના ચતુરાઈ આદિ ગુણવડે સદ્દઉદ્યમથી વિપુલ ધન વૈભવ પામી પિતાને મળી તેને ધર્મ સમજાવી વધુ ધર્મશ્રવણ માટે સદ્દગુરૂ પાસે લઈ જાય છે. ને ત્યાં રાજા ઉત્તમ બધ સાંભળી પોતાના (કઠીયારા) જમાઈ પુણ્યપાળને રાજ્ય સેપી દીક્ષા લઈ અને મેક્ષ પામે છે. આ દૃષ્ટાંત સાંભળી પછી વણિક પિતા પુત્રે બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પિતા તે ઉદ્યમ પૂર્વક વ્રત પાળે છે પણ દુર્લભ કુલટા વિગેરે સાથે ક્રિડા કરે છે ને વાર્યા છતાં ચતુર્થવ્રત ખંડિત કરી બીજાં અણુવ્રતે પણ ખડે છે. પ્રતિ એક ક્ષત્રિયની બાલ વિધવા દીકરી સાથે ચેષ્ટા કરવા જતાં તેના પિોકારથી તેના પરિજનોના પ્રહારાદિથી તે મૃત્યુ પામી પ્રથમ નરક ગયો. આમ અપરિગ્રહીતા સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા પૂર્વક વિસ્તારથી અધિકાર પ્રભુએ પ્રકાશ્યો.
તત્પશ્ચાત તૃતીય અનંગ ક્રીડાતિચાર પર ધનદત્ત શ્રેષ્ટિની કથા તથા ચતુર્થ પરવિવાહતિચાર પર દુર્ગષ્ટિની કથા, પંચમ તીવ્યાભિલાષાતિચાર પર સુયશકિની કથા ઘણાજ વિસ્તારપૂર્વક અને અતિ રસપ્રદ-દષ્ટ સહિત, મધુર વાણીવડે કરી ભવિજનને હિતકારી જાણું દાનવીર્ય રાજાને સંભળાવ્યાં છે. આ કથાઓમાં વિવિધ પ્રસંગના રંગનાં આલેખન લેખકે બહુજ ખુબીથી કર્યા છે. પૃષ્ટ ૧૦૧ થી સ્થૂલ પરિગ્રહ પરિમાણુ વૃત પર ઉપદેશ આપવા પ્રભુને દાનવીર્ય રાજા વિનંતી કરતાં કહે છે કે “હે ધર્મરક્ષક! જગદ્ગુરૂ ! પંચમ અણુવ્રતનું સ્વરૂપ સમજાવો !
ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનું પરિમાણ કરવું તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે.
આ વ્રત પર પ્રભુ સુપાર્ધસ્વામિ સુન્દર એવં સદ્દબોધદાયક સેનશ્રેષ્ટિની સવિસ્તર કથા કહે છે.
સુવર્ણમય ધ્વજ પતાકાઓથી સુશોભિત તથા અનેક જૈન મંદિર જેમાં શોભી રહેલાં છે એવી કાચી નામે નગરીમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે. ભૂતકાળમાં સુવર્ણ ધ્વજાપતાકાઓ ધનાઢયેની હવેલીઓ પર ફરક્યાં કરતી હોય એમ જૈનમંદિરની વિપુલતા જણાય છે. આ વર્ણન
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુતકાળના ગત વૈભવો અને જૈનધર્મ પ્રચારની સ્થિતિ પ્રતિપાદન કરે છે. બહુ ધનાઢય એવા સેનશ્રેષ્ટિની કમલની માલા સમાન સર્વ ગુણ સંપન્ન એવી કુવલયમાલા નામે પત્ની છે. આ નામ કેવું સુન્દર છે? તેમને ત્રણ પુત્રો હરિ, હર, બ્રહ્મા. તેઓ સુવર્ણ સમાન કાંતિવાળા, સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન રૂપ હતા. તંદુરસ્ત અને ખાનદાન ઓલાદનાં સંતાનની કાંતિ સુવર્ણ સમાન હોય, સર્વ કલાઓના પારગામી ? (બી. એ. એલ, એલ, બી કે એમ એ થાય તેજ વિદ્વાન અગર કલાધરે ગણતા આ જમાનામાં કલાધરે ૬૪ કે ૭૨ કલાઓના પારગામી હશે ?) અને નીતિશાસ્ત્રના નિધાન હોય એમાં શી નવાઈ ?
આ કથામાં સેન શ્રેષ્ટિની વ્રત પ્રતિપાલનની તિવ્ર અભિલાષા પૂર્વકની પ્રવૃત્તિ નિસ્વાર્થ અને સંતોષવૃત્તિ, તથા વ્યંતર હોય છતાં રાજપ્રતિ વફાદારી અનુકરણીય છે. આમાં સેન શ્રેષ્ટિ રાજાની મદદથી રાજાનું તથા વ્યંતરની મદદથી પોતે મેળવેલું અનર્ગળ દ્રવ્ય સાતે ક્ષેત્રોમાં વાપરી દીક્ષા લઈ કર્મ ખપાવી અને તે સિદ્ધિપદ વરે છે. સંતોષ રૂપી રસાયનનું પાન એ આદર્શ આ કથામાં છે,
તત્પશ્ચાત પ્રભુ દાનવીર્ય રાજાને તેમની અતિ વિનીત વિનતીથી પ્રથમૂ ક્ષેત્ર વસ્તુ પરિમાણતિકમાતિચાર પર નવઘન શેઠની સુન્દર કથા વિસ્તારથી કહે છે.
દ્વિતીય રૌણ સુવર્ણ પરિમાણુતિક્રમાતિચાર પર ભરતશ્રેષ્ઠિની કથા બહુજ સુંદર રીતે સંભળાવી છે. જે પુરૂષ નરેંદ્રાદિકની હાય મેળવીને પરિગૃહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવીને પછી તે દ્રવ્ય પિતાના મિત્ર વિગેરેને વહેંચી આપે છે તે દ્રવ્ય વિરતિનું વૃત ખંડન કરે છે. આ ઉપર ભરત શ્રેષ્ઠિની કથા અતિશય મનન શીલ છે આદરણીય છે.
ધાબેટ નગરના માનવરાજ નામના પતિના રાજ્યમાં શંખશ્રેષ્ટિને ક્ષેમિકા નામ પત્ની તથા ભરત અને રત્ન નામે બે પુત્રો હતા. સૌ કુટુંબ સંપીલું અને પરસ્પર સ્નેહભાવથી વર્તનાર હતું.
ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ ચાર શાન સહિત ક્ષમાના સાગર સમાન પધારેલા. ત્યાં ક્રિડા અર્થે ગયેલા બેઉ બંધુઓએ તેમને જોયા-ભક્તિપૂર્વક
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંધા ને સૂરિજીએ તેમને યથાયોગ્ય ઉપદેશ દીધો ને તેથી પ્રતિબંધીત બન્નેએ સમ્યકત્વ મૂળ ગૃહધર્મ સ્વીકાર્યો તથા પંચમ વૃત વિશેષ વધુ સંકીર્ણતાથી લીધું. ગુરૂએ વારવા છતાં જાણે તેની પરીક્ષા માટે હોય તેમ લક્ષ્મી દેવી તેના ના પાડવા છતાં કટિ દ્રવ્ય આપી જાય છે ને પિતાનાં સગાંને વહેંચી આપવા જણાવે છે અને તે પ્રમાણે તે કરે છે. આ જોઈ રસ પિતાના ભાઈને શિખામણ દઈ દષ્ટાંત દે છે કે એક ધનશ્રેષ્ટિમિથ્યા દ્રષ્ટિ છતાં લક્ષ્મી દેવી જવાની રજા માગે છે ત્યારે તુ ચાલી જવા જણાવે છે. તેથી પ્રસન્ન થઈ લમી વર માંગવા કહેતાં ધનશ્રેષ્ટિ “મારૂ કુટુંબ કઈપણ સમયે દત ક્લેશથી છુટું ન પડે તેવો બબસ્ત કરવા” જણાવે છે. કુટુંબસંપ હોય ત્યાંજ લક્ષ્મી વસે એ સૂત્ર બરાબર સમજનાર શ્રેષ્ટિની ચતુરાઈ સમજી જઈ ત્યાં જ વસી. છે. જો કે મિથ્યા દ્રષ્ટિ છતાં ધને લક્ષ્મીનો લેભન કર્યો ને તું જ્ઞાની, શ્રાવક ને પરિગ્રના નિયમવાળા થઈ આ શું કરે છે? આથી ઉલટો ભરત તેને તિરસ્કાર કરી તેને નિબ્રસે છે ને રજસ તેને કાંઈ ન કહેતાં જુદે રહે છે. અને વિધિપૂર્વક ધર્મ તથા વૃતારાધન કરે છે. ભરત વ્રત ભંગ કરતાં રોજદંડ પામે છે ને દંડાઈ દરિદ્રાવસ્થા પામે છે, જ્યારે રસ ધન-વૈભવ સંપન્ન થાય છે.
એકદા કેાઈ ચાડીયાના કહેવા પરથી ધનવાન રભસ પાસેથી નાણું કઢાવવા રાજા યુક્તિ કરી તેને ત્યાં મંત્રીને મોકલે છે–મંત્રી પેટી ખાલી જુવે છે ને આશ્ચર્યચકીત બને છે. રાજા પાસે રભસને લઈ જતાં પોતે રૂપીઆ દશ હજાર હમણાં જ પેટીમાં મુકેલા છતાં ક્યાં ગયા તે સમજી શકતો નથી એમ જણાવે છે અને ગુપ્ત રહેલી દેવી આકાશવાણી કરી રાજાને રસની નિર્દોષતાની ખાત્રી આપી તે જૈનધમ છે ને તેને પીવામાં આવશે યા તો તેના દ્રવ્ય કે કઈ વસ્તુપર બદનજર કરવામાં આવશે તે રાજાને સપરિવાર સુરેચુરા કરીશ એમ કહી તે ચાડી કરનારનું મુખ વાંકુ કરી છોડતે પછી સર્વ દ્રવ્ય પાછું રભસનું જણાવા લાગ્યું. પછી રભસ પણ અનાથાદિને દાન આપવા લાગ્યો અને ધર્મારાધન કરી સમાધિ મરણવડે બ્રહ્મલોકમાં ઉપન્ય અને ત્રીજે ભવે મેશે જશે તથા ભરત પંચમ વતને કલંકીત કરી નાગલેકમાં ઉત્પન્ન થઈ ઘણા કાળને અંતે મોક્ષ સુખ પામશે.
પૃષ્ટ ૧૨૫ થી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ દાનવીર્ય રાજાને ધન ધાન્ય
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પરિમાણાતિકમાતિચાર પર દેશળ શ્રાવકની કથા સંભળાવે છે તથા ચતુર્થ દ્વિપદ ચતુષ્પદ પરિમાણાતિ કમાતિચાર પર દુર્લભ ગેપની કથા વિસ્તારથી વર્ણવે છે. પંચમ કય પરિમાણતિકભાતિચાર (એટલે પિતાના મૂળ નિયમથી અધિક થઈ ગયેલી પાત્રાદિક વસ્તુઓ ભાંગીને ફરીથી તેટલી સંખ્યા પૂર્ણ કરવી તે) ઉપર માનદેવની કથા કહી બતાવે છે. અહીં પાંચે અતિચારનું સ્વરૂપ પૂર્ણ થાય છે. આ કથાઓમાં આડ કથાઓ પણ રસમાં વૃદ્ધિ કરી ઉપદેશને વધુ રસાળ ને દ્રઢ કરે છે. - છઠ્ઠા દિગપરિમાણવ્રત ( જે શ્રાવક ઉચી નીચી અને તિર્યફ દિશા સંબંધી ગમનાગમનથી જન સંખ્યાનું પ્રમાણુ કરે છે તે ચૌદ રજજુ પ્રમાણ ક્યાં રહેલા જીવોને અભયદાન આપવામાં હેતુભૂત થાય છે) ઉપર મનોરથ વણિકની કથા કહે છે.
આમાં સુધન શ્રેષ્ટિની મહિમા પત્નીથી ઉત્પન્ન થયેલા મેઘરથ અને મનોરથ નામે બે પુત્રો એકદા આમ્રવનમાં ક્રીડાથે જતા હતા ત્યાં મહા પ્રભાવિક મુનીંદ્રને જોતાં જ તેમને નમી તેઓએ આવા ભર યૌવનમાં કાં દીક્ષા લીધી એમ પુછતાં વૈરાગ્ય ઉપરાંત એક રાજકન્યા પણ મારા વૈરાગ્યને હેતુભુત છે એ જણાવતાં તેનું ચરિત્ર પણ તેઓ પૂછે છે. ને મુનિ પિતાનું જીવન વૃત્તાંત ઉપકાર દૃષ્ટિએ કહે છે.
ધરણી તિલક નગરના રાજા મહેશ્વરની તિલોત્તમા નામની અતિ સુન્દરને જ્ઞાની પુત્રીને રાજા પ્રશ્ન કરે છે–પુરી ! ત્યારે ભર્તા કોણ થશે ? તેના જવાબમાં તે રાજકન્યા પિતાને ભર્તા સુભટ, નૈમિત્તિક અથવા વિજ્ઞાનવેત્તા થશે એમ જણાવે છે. આ પરથી તસમયની લલનાઓની શુરવીરતાપરની પ્રીતિ, નૈમિત્તિક જ્ઞાન તથા વિજ્ઞાન પરની ભક્તિ આસક્તિ પ્રકટ જણાય છે. આજની શુષ્ક કેળવણું અને તે સમયના જ્ઞાનમાં આસ્માન જમાનના ફરક આ પરથી અવબોધાય છેજ.
હવે રાજા તેવા કોઈ ગુણે વિભૂષિત વીર, નૈમિત્તિક કે વિજ્ઞાન શાસ્ત્રીને જામાતૃ તરીકે શોધી લાવવા અનુચરો પાઠવે છે. ને જુદે જુદે સ્થળે તપાસ કરવા મંત્રી પ્રતિહાર આદિ નીકળી પડે છે મંત્રીને એક શૂરવીર નર મળે છે જે પિતાનું અદભુત વીરત્વ મંત્રીને બતાવવા મંત્રીના હજાર
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
સુભટને ક્ષણમાં હજાર ખાણા વડે એકલાજ પરાજિત કરે છે. આ ચતુરાઇ અને વીરતા જોઇ તેને પેાતાની સાથે જમાઇ તરીકે પસંદ કરી લઈ જાય છે. ને જોશીના કથનાનુસાર સાતમે દિવસે લગ્ન નક્કી કરે છે.
પ્રતિહારે એક વૈશ્ય વિજ્ઞાન શાસ્ત્રીને મહા પરિશ્રમે શોધી કહાડી તેના બનાવેલા અદ્દભુત કારીગરીવાળા રથમાં બેસી તે સૂત્રધારને પેાતાના સ્થળે જવા સૂચવતાં તે સૂત્રધાર તે યત્રાવાળા રથને આકાશમાર્ગે ભમાવી કીલિકાપ્રયાગવડે ધરણીતિલક રાજા પાસે લઈ ગયા. ત્યાં તેની તે કુમારીની મુલાકાત થઇ તે કુમારીએ તેને પસંદ કર્યાં ને તે સૂત્રધાર ત્યાંજ રહ્યો.
સ્થગિધરે ભ્રમણ કરતાં એક ત્રિકાળદર્શી સુદર્શન નામે ઉત્તમ નૈમિત્તિકને શોધી કાઢયો અને પોતેજ ત્યાં આવી તેણે સાતમે દિવસે લગ્ન નિધાર્યું. હવે સુભટ-રથકાર તે નૈમિત્તિક એ ત્રણે કુમારીના ઉમેદવાર થયા.
એટલામાં કાઇક તે તિલાત્તમા કુમારીને હરી ગયા. રાજાએ નિમિતીઆને પુછતાં તેણે બતાવેલ સ્થળે રથકારના રચની મદદવડે તે સુભટ વિંધ્યાટવીમાં ગયા તે ત્યાં એક પુરૂષ તે કન્યાને મધુર વચને વિનવતા જોયા, તેને આવાહન કરી હરાવી કન્યાને રાજા પાસે લાવવામાં આવે છે અને તે ત્રણે જણ કન્યાને પરણવા પરસ્પર લઢે છે. અંતે સૌએ પોતપાતાના પ્રભાવથી કન્યાને લાવવામાં કરેલી મદદ જણાવી પણ આખરે સુભટને તે કન્યા વરી ને બીજા એ વિલખા થઇ પાછા ફર્યાં.
આમાં પૂર્વકાલીન કળાના આદર્શ આપણી સમક્ષ રજુ થાય છે. એકજ માણસ હજાર બાણુ સામટાં છોડી દુશ્મનને પરાજીત કરી શકે એ મળ–કળનું અદ્દભુત દર્શન અહીં થાય છે. સૂત્રધાર યત્રોદ્રારા ગ્ધ બનાવી આકાશમાં ઉડાવી નિમેષમાત્રમાં ઇચ્છેલ ઠેકાણે પહેાંચે. એકલા કારીગરીને આદર્શ તથા નૈમિત્તિક જ્ઞાનથી કાણ કયાં હરશે તેની ખબર મેળવી તે કામે લગાડી શકાય એ જ્ઞાનની વિશિષ્ટતા !
હવે રથકાર કુમારીને પામી ન શકવાથી પોતાનાં સ્વજન, સ ંપત્તિ, ધન, પરિજન કે વિજ્ઞાનને અફળ માનતા જિવત પરિત્યાગ કરવા ઉંચા પર્વતના શિખર પર જતાં ત્યાં ધ્યાનસ્થ મુનેિને જોતાં તેમની પાસે જઇ વંદન કરી બેસતાં મુનિએ પુછતાં સર્વ વૃતાંત તેમને સંભળાવી દે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
મુનિ એવા અકાય થી તેને વારી મુનિ ધતા ઉપદેશ આપી દીક્ષા આપે છે, તેજ મુનિ હું પોતે.
આ શ્રવણ કરી વૈરાગ્ય પૂર્ણાંક પાતે મેધરથ તથા તેનેા બંધુ સમ્યકત્વાદિ વ્રત લે છે, તેમાં વિશેષે દિગૂવ્રત ગ્રહણ કરે છે. અન્યદા એક ભાઇએ દ્રવ્યાથે વિદેશ જતાં કરિયાણાં વેચવા દૂર દેશાવર જવાના નિર્ણયપર આવવા ચર્ચા કરતાં મેઘરથ વ્રત ભ ંગ કરીને પણ જવા કટિબદ્ધ થતાં મનેારથ સમાલ તેને આપી દઇ નિવૃત્ત થાય છે ને મેધરથ આગળ વધે છે. રસ્તે વારાણસીમાં દાણુ ચોરી કરે છે તે અપમાન પામે છે. ને બજાર સાંધા થઇ જતાં નુકશાનમાં આવી જઇ ધર્માંથી પણ પતિત થાય છે.
અહીં મનારથ ઉજ્જયનીમાં રહે છે. ત્યાં રાજપુત્રને સર્પદંશ થતાં ગારૂડીયાના ઘણા પ્રયત્ને વિષ નથી ઉતરતુ, ત્યારે નગરમાં હાહાકાર બની જતાં પટહ વજડાવે છે તે અધું રાજ્ય લઇ સ ઉતારનારને આમ ંત્રે છે. મનેારથ . પાતે જ્યાં રહે છે તે મહેન્દ્રસિંહની આજ્ઞા લઇ જવા તાર થાય છે. તે ત્યાં જઈ નૈષધિકીના ઉપચાર પૂર્વક પંચ પરમેષ્ઠિ સ્તોત્રના સ્મરણ પૂર્વક નમસ્કાર મત્રથી રાજકુમારને સજીવન કરે છે. ત્યાં પરમેષ્ટિના શ્રવણથી રાજકુમારને પૂર્વભવનું જ્ઞાન થાય છે. ને મિથ્યાત્વ દૂર થાય છે. જે વ્યતરે તે કુમારમાં સપણે થી પ્રવેશ કરેલા તે વ્યંતર પૂર્વ ભવમાં દેશિવરતિ વ્રતથી ભ્રષ્ટ થયેલા હતા તેમ જણાય છે. તે વ્યંતર દેશવિરતિ ધૃતથી કેમ ચલિત થયા તે પોતાના પૂર્વભવની લખાણુ થા કહે છે તેમાં ઘણી આડ કથાએ આવે છે.
રાજા મનેરથના આ મહા કાર્યથી પ્રસન્ન થઇ તેને પેાતાનુ રાજ્ય આપવા જણાવે છે પણ નિઃસ્પૃહ મનેરથ તે ન લેતાં રાજાને ધર્મમાં સ્થિર કરે છે તે રાજા તેને નગરશેઠના પદે નિયુક્ત કરે છે. ને તે જૈન ધર્મ પ્રતિપાલન કરતા થકા ત્યાં સુખપૂર્વક વસે છે.
વૈભવશાળી મનેારથની હકીકત મેઘરથના જાણવામાં આવતાં દરિદ્રી અયેલા તે ભાઈના દ્વારે આવે છે. તે મનેરથ પણ તેને પેાતાને ત્યાંજ પોતાની જેમ રાખે છે તે પેાતાના માતા પિતાને પણ મેલાવી સૌને ધર્મ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ધ્યાનમાં દ્રઢ કરે છે. આમ દિગૂ પરિમાણ વ્રતના પાલનને પ્રભાવ જોઈ સૌ એ વ્રતમાં દ્રઢ બને છે. આ કથામાં તો લેખકે કમાલ કરી જણાય છે.
પછી પ્રભુ દાનવીર્ય રાજાને ભેગ પરિભેગ વિરમણ વ્રત પર વિશ્વસેન કુમારની કથા લંબાણથી કહે છે. અને દ્વિતીય અત્રતામાં લાગતા અતિચાર પર મદ્ય માંસ દૂત અને રાત્રિભોજનપર દત્ત શ્રેષ્ટિની કથા કરી સંભળાવે છે. આ કથામાં તે મઘ માંસ દૂતને રાત્રિભોજન પર અનેક કથાઓ રસભર વર્ણન સહિત કર્તાએ બહુ સુંદર રીત્યા વર્ણવી જણાય છે.
અનર્થ દંડ વિરમણ વ્રત–(અનર્થને માટે જે શસ્ત્ર અગ્નિ મુશળ વિગેરે ઘાતક વસ્તુઓ અન્યને આપવી–અપાવવી તે અનર્થ દંડ) પર વિમળ શ્રાવક ત્રીજું ગુણવ્રત પાળીને સ્વર્ગ તેમજ મોક્ષસુખ કેવી રીતે પામે છે તે દર્શાવે છે.
પ્રથમ કંદર્પોત્સર્ષણ વચનાતિચાર પર ત્રીજું ગુણવ્રત ધારણ કરી કામોદ્દીપક વચન બોલે તે ) મિત્રસેનની તથા દ્વિતીય કેકુચાતિચાર (નેત્રાદિક અંગોના નાના પ્રકારના વિકાર સહિત જે ચેષ્ટા કરવી તે) પર સિંહવણિકની કથા પ્રભુએ સંભળાવી છે.
આ પછી પ્રભુએ દાનવીર્ય રાજાને અનુક્રમે નીચે પ્રમાણે કથાઓ સંભળાવી છે –
તૃતીય મૈખર્યાતિચારતે ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચાળપણાથી કોઈને મિથ્યા અપવાદ આપે તે ઉપર પઢવણિકની કથા.
ચતુર્થ અધિકરણાતિચાર–ઘંટિ ખાંડણીયો સાંબેલુ વિગેરે દૂષિત સાધનો જથ્થાબંધ ભેગાં કરી રાખવા તે પર દુર્લભ વણિકની કથા.
પંચમ ભેગાતિરેકાતિચાર–તે ત્રીજા ગુણવ્રતને ધારણ કરીને જે અતિશય ભોગ સાધનોનું સેવન કરવું તે પર મુળદેવ વણિકની કથા.
સામાયિક વૃત–સાવદ્ય યોગનો પ્રતિપક્ષી–ના સેવન પર નાગદત્ત કુમારની કથા.
મને દુપ્રણિધાનાતિચાર–સામાયિક લઈ મનમાં દુધ્ધન કરવું તે-પર માન વણિકની કથા.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
દ્વિતીય વચન દુષ્પણિધાનાતિચાર–સામાયિક પ્રહણ કરી અયોગ્ય વચન બોલવું તે-પર વિસ૮ એષ્ટિની કથા.
તૃતીય કાયદુપ્રણિધાનાતિચાર–સામાયિકમાં રહી ઉપયોગ શૂન્ય થઈ અપ્રમા સ્થાનમાં આસનાદિ કરવું તે-પર શ્યામલ વણિકની કથા.
ચતુર્થ અનવસ્થાનાતિચાર–સામાયિક પ્રહણ કરી તેને મર્યાદા યુક્ત સમય પૂર્ણ ન કરો વા સામાયિકમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેપર વરૂણ છિની કથા.
પંચમ સ્મૃતિ વિહીનતાતિચાર-ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શૂન્યચિત્તે પાળવું તે-પર સેમ વણિકની કથા.
દેશાવકાશિક વૃત્ત—વિસ્તાર સહિત એવાં પણ દરેક વ્રતના ગ્રહણ કરેલા નિયમનો પ્રાચે જે સંક્ષેપ કરવામાં આવે તે-પર શંખકુમારની કથા.
પ્રથમ નાયનાતિચાર–પ્રહણ કરેલા અવધિની બહારથી, ગ્રામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે તે–પર વિંધ્ય વણિકની સ્થા. - દ્વિતીય પ્રેષણાતિચાર–દિગવકાશનો નિયમ લઈ–પોતે ન જતાં બીજાને મોકલવા તે-પર સટ્ટ શ્રેષ્ટિની કથા.
તૃતીય શબ્દાતિચાર–દેશાવકાશિક વૃત લઈ કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરવા તે-પર અતિસાગર મંત્રિની કથા.
ચતુર્થ સ્વરૂપ પ્રદર્શનાતિચાર–દેશવકાશિક વ્રત ગ્રહણ કરી કોઈ કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પોતાના સ્વરૂપનું ભાન કરાવવું તે–પર કૃષ્ણની કથા.
પંચમ પુદ્ગલ ક્ષેપોતિચાર–દેશાવકાશિક વ્રત ગ્રહણ કરી કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પોતાને જાહેર કરે તે–પર સોમછિની કથા.
પષધવત—ભવ્ય પ્રાણિઓએ આહાર-હસકાર-બ્રહ્મચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પૌષધવ્રત દેશથી કિવા સર્વ પ્રકારે પાળવું તેપર મલયકેતુ રાજાની કથા.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોષધના પાંચ અતિચાર—પૌષધમાં રહી અતિલેખિત, દુષ્કૃતલેખિત, અપ્રમાત, અને દુષ્પ્રમાર્જીત શય્યાનુ સેવન કરવું તેમજ સમ્યક્ પ્રકારે પૌષધ લઇ તેનું પ્રતિપાલન ન કરવુ તે પર વૈશ્રમણ પુત્રાની કથા.
અતિથિ સંવિભાગ વૃત—ગૃહસ્થીએ શ્રદ્ધાવડે, વિશુદ્ધ, ન્યાયેાપાઅંત દ્રવ્યવડે લાવેલુ અને નિર્દોષ એવુ ભાજનાદિક પેાતાને ત્યાં આવેલા સુપાત્ર મુનિને અર્પણુ કરવું તે; તેમજ પ્રફુલ્લમન વડે કરી રામાંચિત થઈ સત્પાત્ર સાધુઓને શુદ્ધ દાન આપવું તે-પર શાંતિમતીની કથા.
પ્રથમ સચિત્ત નિશ્ચેષણાતિચાર—અતિથી સવિભાગના નિયમ લઇ દુષ્ટ ચિત્તવડે એદનાદિક પદાર્થ ચિત્ત વસ્તુઓમાં મુકવા તેઉપર લક્ષ્મી શ્રાવિકાની કથા.
દ્વિતીય સચિત્ત પિધાનાતિચાર——અતિથિ સવિભાગને નિયમ લઇ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી તે-ઉપર વિજયા શેઢાણીની કથા.
તૃતીય કાલાતિક્રમણાતિચારદાનના નિયમ કરવા છતાં હૃદયમાં ચડતા રાખવી તે–ઉપર દેવચંદ્ર શ્રાવકની કથા.
ચતુર્થ પરબ્યપદેશાતિચાર—અતિથિદાનના નિયમ લઇ પોતાને ત્યાં સત્પાત્ર આવે છતાં પેાતાના દ્રવ્યને કપટથી પરાયું કહેવું તે-ઉપર વિરાની કથા.
પંચમ માત્સયાતિચારઆ પણ દાન આપે છે તેા શુ એનાથી પણ હુ અશક્ત છું ! એવા માત્મભાવથી જે દાન આપવું તે-ઉપર નંદવણુંકની કથા.
આમ ત્રતા–અતિયારાદિકનુ દષ્ટાંત સમેત પ્રભુએ વિવચન કરી સભળાવવાથી વિકસ્વર થયેલ રામવાળા દાનવીર્ય રાજા પ્રભુને અંજલી જોડી હવે કહે છે હું પતિત પાવન ! હે લાય બધું ! યતિ અને શ્રાવક ધર્મનું સવિસ્તર સ્વરૂપ આપે સભળાવ્યું તેમજ દરેક વ્રતના અતિચાર પણ સદષ્ટાંત કથા. હવે તે અંત સમયમાં સમાધિપૂર્વક મરણ થાય તેનો વિધિ બતાવી અમને કૃતાર્થ કરે. આના પ્રત્યુત્તરમાં દયાના સાગર-અકારણ બધુ જગદુદ્ધારક–પ્રભુ માલ્યા હે ભૂપાળ જે શ્રાવક્રે બારવ્રત અંગીકાર
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
કરી વિધિ સહિત પાળ્યાં હોય, તેણે અંત સમયમાં ઉપયોગપૂર્વક સમાધિ મરણ માટે સંલેખના કરવી. આ ઉપર મલયચંદ્રનું દૃષ્ટાંત પ્રભુ કહે છે.
આ કથાવાળું પ્રકરણ અતિ ઉપયોગી છે. મનુષ્ય માત્રને મૃત્યુ આવવાનું જ છે. તે અંત સમયે જે ધર્મના આરાધનપૂર્વક સમાધિ મરણ પામવું તે દુર્લભ છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષની તથા જઘન્યથી છ માસની છે. અને જે ધર્મધ્યાન–વતપ્રતિપાલન–સમ્યકત્વમૂલ બારવ્રતનાં આરાધન આદિને અભ્યાસ હેાય તે છેવટે અભ્યાસથી પણ સમાધિ મરણ થાયજ. આ કથામાં મહાન રાજા અને મલયચંદ નામે તેને મિત્ર સ્વારી સહિત સુંદર અષેપર બેસી ફરવા નીકળે છે. તે રાજાના સિદ્ધાર્થ નગરના વર્ણનમાં તે નગરના વૈભવ આદિના વર્ણનમાં લેખકે પાંડિત્યની પરાકાષ્ટા કરી છે. છતાં તત્સમયનાં નગર દર્શન કરાવી તે નગરનાં વખાણ કરવામાં અપૂર્વ ચાતુર્ય બતાવ્યું છે –
સિદ્ધાર્થનગર ! તેમાં બંધ તે કાવ્યોમાં અને સરોવરની પાળમાંજ રહેલો છે ! અન્યમાં નહિં ! ચિંતા તો ધર્મ કાર્યમાંજ! રાગ તો મુનિઓ અને સને ઉપરજ ! વ્યસન દાન આપવાનું જ ! વિલાસ ! વિલાસવતી સ્ત્રીઓના કેશ કલાપમાંજ! વાહ વર્ણન શૈલી ! અપ્રતિમ કલ્પનાને ભોગી રસતરંગમાં વિહરતા, ધર્મરત્નના ઝવેરી આ ગ્રંથના આ લેખકને તો નમી જ પડાય છે.
રાજા તથા તેને મિત્ર બને ઘોર જંગલમાં આવી પહોંચે છે. ઘોડાઓ વિરમતાં જ મૃત્યુ પામે છે. તૃષાતુર રાજા મલયચંદ્રને પાણીની શોધમાં મોકલે છે. ત્યાં મહામુનિને જોતાંજ પાણી બતાવવા વિનવતા મહાન રાજાનું નામ દે છે. મુનિ તે મૌન રહે છે પણ ત્યાં બેઠેલી એક મૃગલી આ મહાસેન નામ સાંભળી ઉભી થઈ–મલયચંદ્રને સાન કરી દેરી જઈ પાણી અપાવે છે ને રાજા પાસે મલયચંદ્ર સાથે જાય છે. રાજા તથા મૃગલી સાથે મલયચંદ્ર ગુરૂદેવ પાસે આવી ધર્મશ્રવણ કરી રાજા મૃગલીને અધિકાર જાણવા મુનિને પુછતાં તે તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતી છે એમ કહી તેનું પુર્ણ વૃત્તાંત જણાવે છે. પૂર્વભવમાં બંધુમતિને રાજાએ અસત્કાર કરવાથી તેણી ઉપવનમાં જઈ ઉંચી ધર્મભાવનાઓ ભાવે છે અને આમ વિચારમાં
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
નિમગ્ન પ્રેમથી વંચિત પતિવિરહી–તે છાતી કુટી ઈષથી મરણ પામી મૃગલી થાય છે. અને રાજાનું નામ સાંભળતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પરથી રાજાને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા તથા ધર્મશ્રવણ માટે આતુર દેખી ગુરૂદેવ તેને ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સંભળાવે છે. સમ્યક્ત્વના ભેદ વિસ્તારથી કહી ગૃહીધર્મથી માંડી ઠેઠ સંલેખના પર્યત ગૃહિધર્મ સંભલાવે છે. સંખનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમજાવે છે. તથા જઘન્ય સંલેખના પણ જણાવે છે. આ સાંભળી રાજા, મલયચંદ્ર તથા મૃગલી સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મને સ્વીકાર કરે છે. મૃગલી કાળ કરી સૌધર્મ દેવલોકમાં જશે.
રાજા તથા મલયચંદ્ર પાછા સ્વસ્થાને આવે છે ને મલયચંદ્ર વ્યાધિગ્રસ્ત થતાં અનશન વ્રત ધારણ કરવા આજ્ઞા આપવા રાજાને વિનવે છે. પણ રાજા વૈદોની સારવાર કરવા જણાવે છે. એવામાં સુભાગ્યે જ સમયે ચારણ મુનિ આકાશેથી ઉતરી ત્યાં આવે છે. ને તેમને મલયચંદ્ર પાસે લઈ જવામાં આવે છે. ત્યાં મલયચંદ્રને મુનિ ધર્મોપદેશ દઈ અનશન વ્રત આપે છે ને વિશુદ્ધપણે નિરતિચાર પાળી સમાધિપૂર્વક કાળ કરી તે બ્રહ્મલેકમાં જાય છે.
રાજા શક પરિપૂરિત થતાં મુનિ તેને સંસારની અનિત્યતા સમજાવી શક દૂર કરાવી ધર્મમાર્ગે વાળી ભવ્યજનોને પ્રતિબોધ આપી અન્યત્ર વિહાર કરી જાય છે.
અહિં રાજાને એક દુઃસ્વપ્ન આવે છે ને તેનું ફળ સ્વપ્નપાર્કોને પુછતાં તેઓ આ ગૂઢ સ્વપ્નનો અર્થ ન કરી શકવાથી અકરમાત આવી ચઢેલા સમયસાગરસૂરિને પુછતાં તેના ફળને તેઓ જણાવે છે કે તે રાજા કાળધર્મ પામી નિર્બોધ સ્થાનમાં જશે. આથી રાજા સમયે ઓળખી ગુરૂ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી અલ્પ સમયમાંજ અચળ અને સર્વદા નિર્ભય એવા મેક્ષપદને પામે છે. ઈચ્છાને ત્યાગ કરી જે પ્રાણુ અનશન વ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં યાતો છેવટે પ્રાયે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. આ કથા ઘણાજ અર્થભાવને ધારણ કરવાવાળી છે–આદરણીય છે.
ગ્રંથકાર હવે શ્રી સુપાર્થપ્રભુના નિર્વાણવર્ણનને વર્ણવતાં વર્ણવતાં જાણે પરિશ્રમિત થયા હોય તેમ લાગે છે.
પ્રભુ દાનવીર્ય રાજાને કહે છે કે હે રાજન ! સમ્યકત્વ સહિત બાર
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
પ્રકારને શ્રાવકધર્મ સંલેખના પર્યત તથા અતિચારનું સ્વરૂપ સમ્યફ પ્રકારે દષ્ટાંત સહિત વિસ્તારથી તને કહ્યું. હવે તું નિરતિચાર ગૃહિધર્મ પ્રતિપાલનમાં સાવધાન થા. પછી રાજાની વિનંતીથી તેને વિધિ સહિત ધર્મ દાન કરી પ્રભુ શ્રી નંદિવર્ધન નગરથી વિહાર કરી શત્રુંજય ગિરિનાં દર્શન કરી ગ્રામનગરપુર વિચરતા ધર્મદાન દેતા વિશ્વને ઉદરતાં વિચારવા લાગ્યા.
ભગવાનની સેવામાં પંચાણું ગણધરે, ત્રણ લાખ મુનિ, ચાર લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ સત્તાવન હજાર શ્રાવકે ને ચાર લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ, બે હજાર ને ત્રીશ ચૌદપૂર્વધર મુનિ, અગિયાર હજાર કેવળી મુનિ, પંદર હજાર ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ચારસો વાદમુનિ, નવ હજાર અવધિજ્ઞાની, નવ હજાર એકસો પચાસ મન:પર્યવ જ્ઞાની હતા. અન્યત્ર વિહરતાં વિશ્વોપકાર કરતાં પ્રભુ જ્ઞાનવડે મોક્ષ સમય નજીક જાણુ માસનું અનશન વ્રત લે છે. અને પ્રભુ રાશી લાખ વર્ષનું એક અંગ થાય તેમાં ચાર અંગ ન્યુન એવું એકપૂર્વલક્ષ ચારિત્ર પર્યાય પાળી પત્યેક આસને વિરાજયા.
સુરાસુરેદ્રો પ્રભુને મોક્ષાભિમુખ થયેલા જાણી આવ્યા ને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તેટલામાં તો જગદ્દગુરૂ સર્વ પાપકારોનો રોધ કરનાર શૈલેશી ધ્યાનમાં સ્થિર થયા. અને સર્વથા કર્મથી મુકાયેલા પ્રભુ ફાગણ વદી સાતમના રોજ પાંચ મુનિ સાથે દેહ ત્યાગ કરી ગયા.
દેવતાઓ પ્રભુ વિરહ અશ્રુ સાથે પ્રભુને સંભારતા વિધિપૂર્વક શુદ્ધ સ્થાનમાં ગોશીર્ષ ચંદન તથા અગુરૂ ચંદનની ચિતાઓ રચી એકમાં પ્રભુનાં તથા બીજીમાં પાંચશો મુનિઓના કલેવરે સ્થાપ્યાં. તે વિધિ સહિત ચિતામાં ભસ્મીભૂત કર્યો. મેઘકુમારોએ ભગવાનની ચિતા ઠારી દીધી.
ગ્રંથકાર પ્રશસ્તિમાં વિસ્તારથી ગ્રંથાલેખનનું કારણ સમય સ્થળાદિ જણાવે છે. છેવટે કુમારપાળ નૃપતિને સમયમાં તેમના રાજ્યમાં ગુરૂમંડલી નગરીમાં શબ્બાસુતના ઉપાશ્રયમાં વાસ કરતા શ્રીમાન લમણુગણિએ વિ. સં. ૧૧૧૯માં મહા સુદ ૧૦ મી અને ગુરૂવારે આ ચરિત્ર રચનું જણાવવામાં આવ્યું છે.
એકંદર અતિ રસાળ-રસ મંજરીઓ વડે સુવાસિત તરૂવરની જેમ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અનેક ધમ ભાવનાભરી કથાઓના સમૂહથી વિભૂષિત આ ગ્રંથ અતિ વિશાળ અર્થભાવ-ગાંભીર્ય-રસ-કાવ્ય-સ્થા-દષ્ટાંત–આદિ શાખા પલ્લવ યુક્ત એ અતિ મનોહર રચના યુક્ત રચાયો છે ને તેને અનુવાદ પણ શ્રી અજીતસાગર સૂરીશ્વરે અતિ કુશળતાથી રસને ક્ષત ન થવા દેતાં તેમાં એર વૃદ્ધિ કરવા પૂર્વક–પોતાના જ્ઞાન સામર્થ્યને પ્રકટ કરતો છતો તેમની કીતિ–પરાગ પરિમળને પ્રસાર એમ અદ્દભુત રીતે તૈયાર કર્યો જણાય છે. અને ખરેખરઃ
જેના સદ્દગુરૂરાજ શ્રી શ્રી ધી નિધિ વિશ્વમાં ! ભવિજન તારણ ઝહાઝ, ભાનુપરે વિલસી રહ્યા ! वक्ता ने कविराज अजितसूरि गुरु भक्त शा ? . पामो आत्म स्वराज्य स्वानुभवे जग दोह्यलां ॥ આ ગ્રંથમાં સર્વ પ્રકારના રસ–વૃત્તરૂપી રત્નોના હાર–અતિચાર નિવારણરૂપ વકવચ અને કથારૂપી રસાયન ભર્યું છે; છતાંયે તેમાં અધ્યાત્મજ્ઞાનનું અમૃત બિંદુ યોગ્ય પ્રમાણમાં મિશ્ર થયું છે તેથી મંદિરને શિખર ધ્વજા જે અમુલ્ય લાભ વિશ્વને આ પુસ્તકથી મળે તેમ છે તેમાં કંઇ ન્યૂનતા નથી. આ માટે શ્રીમદ્દ આચાર્ય શ્રીમદ્દ અજિતસાગરસૂરિજીને અભિનંદન આપ્યા શવાય ચાલતું નથી. અધ્યાત્મજ્ઞાન ગગનમણિ–સાગરગચ્છાધિપતિ, ધર્મધુરંધર, કવિ ચૂડામણિ, ગિરાજ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીને આવા શિષ્યરત્ન તૈયાર કરવા બદલ નમ્યા સિવાય રહી શકાતું નથી. અને એ ગરવા ગુરૂદેવન:
અધ્યાત્મજ્ઞાન ગગને, રવિશા પ્રકાશે, પંડિત જે પ્રખર વિશ્વ વિષે વિરાજે
થે શતાધિક મહામૂલના વિકાસ, તત્વામૃત ભવિજને જસ નિત્ય રાચે. પદને નિપુણ જે અતિ ગૂઢ જ્ઞાને! ખાખી સુધ્યાન તપ ત્યાગ વિરાગતાને!
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
( એવા ) શ્રી વુદ્ધિસાગરસૂરિ મહાયાગિ રાજે ! જ્યાં તુચ્છ છે મ િજડયાં મહારાજ્ય સ્હેજે !
વિશ્વમાં એકજ ! એમના હાથના વાસક્ષેપ જે શિરપર પડયા હાયએમના શિષ્ય થવાનું મહાન ગૌરવ જેમને સમાપ્ત થયું હોય, એમનાજ હાથે જે ગણુ અને આચાર્યપદ પ્રાપ્ત કરી શક્યા હેાય, એમનીજ આજ્ઞામાં સદાતિ જેઓ વિહરતા હોય એવા, પ્રખર વક્તા, વ્યાખ્યાન વાચસ્પતિ સમા, સુન્દર કવિ, અને સુલલિત લેખક આચાર્ય પ્રવર શ્રીઅજિતસાગર રિવરને આવા અણુમાલ ગ્રંથ તૈયાર કરી વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વ સમુખ રજુ કરવા માટે ધન્યવાદ આપવા સિવાય રહી શકતા નથી.
શ્રી જૈન આત્માનંદ સભા આવા ગ્રંથાના પ્રકટીકરણ માટે જે જે સુન્દર યત્ના સેવી રહી છે તે માટે તેના કાર્ય કર્યાં શ્રીયુત્ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધીને ધન્યવાદ ઘટે છે.
એકદર આ મહા ગ્રંથ ઉપરથી ભારતવર્ષની જાજ્વલ્યમાન જાહેોજલાલી, જૈનધર્મની વિજયપતાકાનું વિશ્વમાં જયવંત વવું, રાજાએ પણ જૈન ધર્મ તે માનવાવાળા, નીતિવાન, ગુણિ, રસિક, કવિ-પડિતાના પૂજારી, રાણીઓ પણ મહાપતિવ્રતા, ચતુર, રસિક, પેાતાના ધર્મ તે,સમજનારી રાજકુમાર પણ દક્ષ–શર, વિનયી, ધર્મિષ્ઠ, સાહસિક ને જૈનધમ માં રક્તચિત્ત હતા એમ અવમેાધાય છે. નિષ્કારણુ બધુ એવા જ્ઞાનક્રિયા અને મેાક્ષમાર્ગના આરાધક, મુનિ વિશ્વના ઉદ્ધારાર્થે સ્થળે સ્થળે ભ્રમણ કરી પૃથ્વિીને પાવન કરી રહેલા. ષ્ટિ ( શેઠ ) જૈન વ્યાપારીઓજ ગણાતા અને તેમનું વજન~માન=કીર્તિ માલા રાજદરબરામાં અતિશય હતા. તત્સમયના શ્રેષ્ઠિ પુત્રા પણ ગભીર, સાહસિક-પરદેશમાં અટન કરવામાં રસીયા, વિનયી– વિવેકી-ઉદાર અને રસિક હતા. મહા ધર ધર, ગીતા, ચૌદપૂર્વધારી, કેવળજ્ઞાની, એવા મુનિરાજોના વિચરણથી જૈનધર્મના વિજયધ્વજ વિશ્વમાં નિર્ તર ફરફરતા હતા, તત્સમયમાં દિવ્ય વૈભવા છતાં સાદાઈ વિવેક—ગ ભારતા, મર્યાદા, નીતિ, પ્રીતે, ધર્મભાવના, પંડિતેારપ્રેમ, ક્લા પ્રતિ અતિ આદર, શૌય, સ ંપ, અને વૃક્ષરાજીની વિપુલતા પ્રતિ એટલા બધા આદરભાવ પરિદૃશ્યમાન થાય છે કે જેવા આજે કયાંય નથી જણાતા. આવાં આવાં
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક ગતકાલીન, વૈભવ-રીતિ-સ્થિતિ-ધર્મ-આદિનાં દર્શન કરાવતે આ અદ્દભુત ગ્રંથ છે. એ વિશ્વમાં વિજયવંત વર્તી અને ભવિજનના હિતના અર્થે હો એમ ઈચ્છાય છે.
ઇત્યાં વિસ્તરણ ? આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ વિશ્વના તથા વિશ્વવાસીઓના આત્મિક અને વ્યાવહારિક કલ્યાણને અર્થે હે ને વિશ્વમાં ભાનુ-ચંદ્ર તપે ત્યાંસુધી વિજયવંત વર્તો એ શુભાશા સહિત વિરમતાં પૂર્ણાહુતિ મંગળ કરું .
जेना गुणोज गणना जनथी न थाये।।
ना शेषनाग जीभथी गणतां गणाये ॥ जोडी द्वि हस्त शुभ आशिष नित्य याचुं । श्री बुद्धिसागर सूरि शरणुंज साचुं ॥
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦–૭-૨૪
સદગુરૂ પાદપા ભ્રમર
પાદરા, ( ગુજરાત)
મણિલાલ મોહનલાલ-પાદરાકર.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧
સૂચના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ બી. એ. તૈયાર હતા; પરંતુ તે દરમ્યાન તેએને જાપાન જવાનુ થતાં આ ગ્રંથના અનુવાદક શ્રીમાન જૈનાચાર્ય અજીતસાગરજી સૂરિ મહારાજને જગપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા હૈાળેા પ્રચાર કરનાર શ્રી જૈન આત્માનં સભા ભાવનગર તરફથી તેના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ આ સભાને અર્પણ કરવા અને સચ્ચારિત્ર ચૂડામણિ ગચ્છાધિપતિ શ્રીમાન્ સુખસાગરજી મહારાજના નામથી સીરીઝ તરીકે પ્રગટ કરવા વિનંતિ કરવાથી, ઉક્ત મહાત્માએ આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં પરંતુ ઉપરાકત દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે તેઓશ્રીના નામ સ્મરણાર્થે તે મહાપુરૂષનું નામ જૈન સમાજના સ્મરણમાં રાખવા આ કા ઉકત સભાને તેના સેક્રેટરી મારફત સુપ્રત કરવામાં આવેલ છે. ૐ શાંતિઃ રૂ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ખાસ આભાર.
-TOXOto પ્રાતઃસ્મરણીય, સચારિત્ર ચૂડામણિ, શુદ્ધકિયા- ર ગી, ગચ્છાધિપતિ, બાળબ્રહ્મચારી શ્રીમાન સુખસાગરેજી મહારાજના શિષ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ટાધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ્દ છે અજીતસાગરજી કે જેઓ જ્ઞાનેદ્ધારનું કાર્ય કરવા સાથે કે પ્રસિદ્ધ વક્તા હેઈ વર્તમાન જમાનાને અનુસરી જન સમૂહને ઉપદેશ દેવાનું મહતું કાર્ય હાથમાં લઈ, ગુજરાત અને કાઠિયાવાડ વિગેરે દેશમાં અનેક સ્થાનેવિહારે કરી, દરેક સ્થળે ધાર્મિક અને સામાજિક ભાષણોદ્ધારા ઉપદેશ આપી ઉપકાર કરી રહ્યા છે. જૈન સમાજ ધાર્મિક જ્ઞાન કેમ વધારે પ્રાપ્ત કરે તેને માટે અનેક ઉપયોગી ગદ્ય પઘોના ગ્રંથો લખીને પણ સમાજની ઉન્નતિ માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. આ સભા ઉપર પણ તેઓશ્રીને પ્રેમ હોવાથી આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્રનું 1 ભાષાંતર ઘણેજ શ્રમ લઈ પોતે કરી આપી સાથે જ્ઞાનેજ દ્વારા આ કાર્ય માટે ઉપદેશદ્વારા આર્થિક સહાય
અપાવી આ ગ્રંથને આ બીજો ભાગ ઉક્ત મહાત્માએ પિતાના દાદાગુરૂ શ્રી સુખસાગરજી મહારાજની ગુરૂભક્તિ નિમિત્ત અને નામ સ્મરણાર્થે સભાના ધારા મુજબ સીરીઝ તરીકે પ્રકટ કરવાની આ સભાને આજ્ઞા કરી છે.
જેથી આવો અત્યુત્તમ ગ્રંથ પ્રકટ કરવા આ સભા : 9 ભાગ્યશાલી થઈ છે. જેથી આ સભા ઉક્ત મહાત્માને કી 4 અત:કરણ પૂર્વક આભાર માને છે. ૩ શાંતિઃ |
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયાનુક્રમણિકા.
૦
દ
5
વિષય.
પૃષ્ઠ. વિષય. ॥ तृतीय स्थूलादत्तादान કુમારની ધર્મજીજ્ઞાસા. विरमण व्रत ॥
જમાલી પલ્લીપતિ. દેવયશ છીની કથા.
પર્યાલચના. ધનદેવની ઈર્ષ્યા.
માક્ષ પદવી. ધનદેવનું કપટ.
तृतीय विरुद्ध राज्यातिक. મુદ્રિકાને તપાસ.
મસિવારઉદયન શ્રેણીની કથા. ૨૮ ધનદેવનું કાવતરૂં.
ત્રીજો અતિચાર. દેવયશને શિક્ષા.
એક બાળાનું દર્શન. દેવયશની સ્ત્રીને મૂચ્છ.
બાળાનું ચરિત્ર.
બાળાનો અભિપ્રાય. શાસનદેવીનો ચમત્કાર.
ઉદયનનું કપટ. દેવીનું વચન.
चतुर्थ कूटतुला मानातिचार (૩૫ ધનદેવને શિક્ષા.
વરૂણ દૃષ્ટાંત.
૩૫ દેવયશની મોક્ષ ગતિ..
કેવળજ્ઞાન.
૩૫ प्रथम स्तेनाहत कयाति
ધનશ્રેણીનું દષ્ટાંત. चार नाहट श्रेष्ठीनी कथा. १३ । એક આભીરની સ્ત્રી. નાહટ શ્રેણી દષ્ટાંત.
વરૂણને શિક્ષા. સૂરિદર્શન
पंचम तत्प्रतिरूप द्रव्यक्षेपा. મિત્રને ઉપદેશ.
તિવાર નહટની સ્થિતિ.
સાગરચંદ્ર
ગુણચંદ્ર द्वितीयस्तेन प्रयोगातिचार
પિતા પુત્રનો સમાગમ. માનનો પા.
સાગરચંદ્રનો કદાગ્રહ. મહન દષ્ટાંત.
चतुर्थ परदारगमन विरલેકેનો પોકાર.
મત્રત ૫૦ સિદ્ધપુત્રને શાપ. રર | વીરકુમારનું દૃષ્ટાંત.
8
8
३७
૩૮
yo
૫
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વજ્ર દૃષ્ટાંત.
દેવનુ આગમન.
વિષય. અદ્ભુત મુનિદર્શન. કુમારોની પરીક્ષા.
વીર કુમારાના પ્રવાસ. દૂતિનુ આગમન. કુમારનું કર્તવ્ય.
રાજદીક્ષા. વીર કુમારના મેાક્ષ.
૬૨
૪
प्रथम इत्वर परिगृहीता गमनातिचार.
૬૫
૬૫
હું
૬૮
પૃષ્ઠ.
૫૧
પ૩
વજ્રતા દુરાચાર. द्वीतीय अपरिगृहीता गमना
तिचार.
૩૪
७०
૭૧
૭૧
૭૩
૭૫
૫૫
૫૮ ૫૮ | વિદ્યાસિદ્ધિ.
દુલ ભ દષ્ટાંત. ગુણસુંદરીની કથા. સુવર્ણ સિદ્ધિ. દીક્ષામહાત્સવ. દુલ ભના દુરાચાર. तृतीय अनंग क्रीडा तिचार ७७
७९
ધનશ્રેષ્ઠીની કથા.
७८
વૈરાગ્ય કારણ. ભુવનાનદાની મુદ્ધિ. રાજાની પ્રવૃત્તિ.
૮૩
પુત્રજન્મ.
૮૪
૮૬
ધનવિણકના દુરાચાર. चतुर्थ पर विवाहातिचार ८७
८८
દુર્ગા દૃષ્ટાંત. વિદ્યાસાધન.
८८
૭૯
૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય.
પૃષ્ઠ.
પુનઃ કાપાલિકના સમાગમ. पंचमतीव्राभिलाषातिचार ८१
૯૨
ટુર
૯૩
સુયશ દષ્ટાંત. જુગારની સ્થિતિ.
વિદ્યાને પ્રભાવ.
મેારતા ચમત્કાર.
મેારધ્વજ રાજા.
५ स्थूल परिग्रह परिमाण
જગદ્ગુરૂ.
સેનશ્રેષ્ઠીની કથા. જ્ઞાની મુનિ. કુટુબ લેશ.
સેનના ઉપદેશ.
વ્યંતર.
સેશિક્ષા.
प्रथम क्षेत्र वस्तु परिमाणातिक्रमातिचार
વ્રત ૧૦૧
૧૦૧
નવધન શેડની શા.
શેશાણીનીચ રાઇ. મંત્રી વગેરેની વિડંબના.
સપ" શેઠાણીએ આપેલી
શિખામણ.
For Private And Personal Use Only
૯૪
૯૫
૯૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૩
૧૦૮
શ્રી ચંદ્રનિ
નવલની મા
f =}
તુ સુત્રળ ર मातिक्रमातिचार
૧૦૯
૧૧૦
૧૧૨
૧૧૫
૧૧૬
૧ ૧૭
૧૧૮
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિષય.
ભરત શ્રેષ્ઠીની કથા. વિજયસૂરિ લક્ષ્મીદેવીનું આગમન. રક્ષસના ઉપદેશ.
ધનશ્રેષ્ઠી.
ધર્મના ચમત્કાર. तृतीय धनघान्य परिमाબાતિજ્ઞમાતાર ૧૨૫
દેશલ શ્રાવકની કથા.
૧૨૫
૧૨૬
કાર્ય વ્યવસ્થા, બંધુ વિવાદ.
વૈશ્રમણ શેની બુદ્ધિ.
કૈાશલના પ્રભાવ.
ધર્મના પ્રભાવ. ગધના પશ્ચાત્તાપ. पंचम कुप्य परिमाणातिक्रमातिचार
માનદેવ શ્રેષ્ઠીની કથા. વિદ્યાતા ચમત્કાર. અમૃતકલશ શ્રેષ્ટી,
મંત્રીઓનુ કપટ.
આજ્ઞાને ચમત્કાર. દેશલતા અત્યાચાર. चतुर्थ द्विपद चतुष्पद परि મળતિયમતિચાર ૧૩૫
૧૩૫
દુલ ભ ગેાપની કથા. દેવાના પૂર્વ ભવ. ધ પદેશ.
૩૫
પૃષ્ઠ.
વિષય.
૧૧૮) પ્રથમ ચુતવિપત્તિ
૧૧૯ !
माणव्रत
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૩
૧૩૭
૧૩૮
૧૩૮
૧૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચકાર ચરિત્ર,
મેઘરથ.
મેઘરથ અને મનેાથ. મનેરથા સદાચાર. વિદ્યાને ચમત્કાર. ૧૨૭ વ્યંતરને પૂર્વ ભવ.
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૨
૧૩૪
૧૪૦
૧૪૧
૧૪૩
૧૪૫
મનેરથ વણીકની કથા.
વૈરાગ્ય કારણ. મંત્ર્યાદિકનું પ્રયાણ.
રાજનિયાગ.
શિવભદ્રશ્રેષ્ઠી.
બાલડિતા.
ત્રિદંડી.
વાસવદત્તા અને મંત્રીપુત્ર.
પુત્રજન્મ.
મંત્રીપુત્રને સમાગમ.
રાજાના મેાક્ષ.
મહેદ્રસિંહ.
વ્યતર દેવી.
ગુણચ
સુંદર વિષ્ણુક.
યશશ્ચંદ્ર.
શિવભદ્રને ઉપદેશ.
મનારથ શ્રેષ્ઠી.
મેઘરથ.
For Private And Personal Use Only
8.
૧૪૬
૧૪૬
૧૪૭
૧૪૮
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૫
૧૫૬
૧૫૯
૧૬૧
૧૬૩
૧૬૪
૧૬૬
૧૬૮
૧૬૯
*૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૫
૧૭૬
૧૭૮
૧૭૯
૧૮૦
૧૮૧
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃe.
૧૯૧
વિષય.
પૃષ્ઠ. વિષય. દ્વિતીય ગુણગ્રત મનપરિયોગ | સભામાં સંગીત.
૨૨૦ विरमण व्रत.
૧૮૩ રાક્ષસને પૂર્વભવ. વિશ્વસેન કુમારની કથા. ૧૮૪ સુલસનો શિથિલ આચાર. ૨૨૧ પુરંદર રાજા. ૧૮૪ સુલસનું મરણ.
२२७ વિશ્વસેન કુમાર. ૧૮૪ વસુમિત્રને વિલાપ. ૨૨૪ વિદ્યાધરનો પશ્ચાત્તાપ. ૧૮૮ દત્તનો નિયમ.
૨૨૪ દેવોનું સંગીત.
तृतीय गुणव्रत अनर्थ दंड કુમારનો ઉપદેશ. ૧૯ર. विरमण व्रत.
૨૨૬ વસંત ક્રીડા.
૧૯૩ વિમલ શ્રાવકની કથા. ૨૨૭ પ્રછન્ન રૂપધારી વિદ્યાધર. ૧૯૫ | મુનિદર્શન.
૨૨૭ કનકશ્રીને સમાગમ. ૧૯૬ ધર્મ સેવન–પથિક સમાગમ. ૨૨૯ નકશ્રીનું ચરિત્ર. ૧૯૭ દીવ્ય સ્વરૂપ. ફરીથી વિદ્યાધરીનું આગમન. ૧૯૮ નગરમાં પ્રવેશ.
૨૩૨ ધર્મમહિમા.
કુમારને સર્પદંશ. ૨૩૩ વિશ્વસનનો ગૃહસ્થાશ્રમ.
મણિને પ્રભાવ.
૨૩૪ કનકશ્રી.
૨૦૨ વિમલ અને રાજાની મુલાકાત. ૨૩૫ સુરસુંદરી.
૨૦૩ | રાજ્ય દાન. વિશ્વસેન રાજા. ૨૦૪ प्रथम कंदर्पोत्सर्पण वचनाઉદ્યાનપાલનું આગમન. ર૦૫ : તિજાર.
૨૩૮ મઘ માંસ ઘત રાત્રિભોજન. ૨૦૭. મિત્રસેનની કથા.
૨૩૮ દત છીની કથા.
૨૦૮ મિત્રસેનનો ચમત્કાર. ર૩૯ મુનિદેશના.
૨૦૮ દુરાચારની શિક્ષા. ભોજાઈનું કપટ. ૨૧૧ ઉન્નતીય યૌચારિવાર૨૪૧ અકસ્માત સે કટ. ૨૧૧ સિવણિકની કથા. ૨૪૧ સુદર્શન શ્રેણી. ૨૧૨ ! મુનિદાસ શ્રેણી.
૨૪૨ રાત્રિભોજન.
૨૧૬ | શેઠનો દઢ નિશ્ચય. २४३ ૨૧૭ | ધર્મભાવના.
૨૪૩ અસતાક્ષ યક્ષ. ૨૧૮ | સૂરિનો ઉપદેશ.
૨૪૫
૧૯૯
ર
સિદ્ધરાજ.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વિષય.
૨૪૯
ર૫
૨૫૧
૨૫૧
૨૮૫
રપર
૨૫૫
૨૫૬
પૃષ્ઠ. વિષય. કપદ યક્ષ.
૨૪૫ : પશ્ચાત્તાપપૂર્વક વૈરાગ્ય. ર૭૧ પૂજાનો પ્રભાવ. ૨૪૬ બહેનનો ઉપદેશ.
ર૭૪ એક વિટ પુરૂષ.
મૂળદેવની ઉદારતા. ૨૭૫ સિંહનું મરણ.
શત્રુઓની ધાડ. तृतीय मौखर्यातिचार.
प्रथम शिक्षाव्रत सामायिપદ્મ વણિકની કથા. ૨૫૦
વાત.
૨૭૭ વિજયપાળ.
નાગદત્ત કુમારની કથા. ૨૭ ૨૫૦
યુવતિને સમાગમ. ૨૭૮ મંત્રીને ઉપદેશ.
શકુન વિચાર.
૨૮૦ લક્ષ્મીનું મરણ.
મુનિદર્શન
૨૮૨ નૃપવિલાપ.
ર૫ર મંત્રીની યુક્તિ.
ગૃહિધર્મને સ્વીકાર.
સામાયિકનું લક્ષણ. ૨૮૬ રાજાને હુકમ.
૨૫૪ પદ્મવણિક.
૨૮૬ મલયકેતુની કન્યાઓ. નગરવાસી યક્ષ.
૨૮૭ કૃત્રિમ દેવીને સમાગમ.
કપદ યક્ષ.
૨૮૮ ચતુર્થ કપિલાળવિવાર, ૨૫૮
રાજ્યભિષેક.
૨૮૯ દુર્લભ વણિકની કથા. ૨૫૮
રાજાને ઉપદેશ. મુનિને ઉપદેશ.
૨૫૯
પ્રથમ મનોurfષાનાસાગરદત્ત શ્રેણી
૨૬૦
तिचार. કાર્પેટિકનું કપટ. ૨૬૧
માન વણિકની કથા. રહર સાગરદત્તનો પશ્ચાત્તાપ.
શિક્ષપયોગી દેશના. દ્રવ્યની ફરીયાદ.
નિપુણ્યકને પશ્ચાત્તાપ. ૨૯૪ વૈરાગ્ય ભાવના.
ન્યાય સ્વરૂપ
Re૫ દુર્લભ પ્રમાદ.
ઉચ્ચ સ્થિતિ.
૨૯૬ નામાંકિત ખેડૂગ. ૨૬૬ | દુર્ગાન.
૨૯૭ દુર્લભને શિક્ષા.
द्वितीय बचनदुष्प्रणिधा. पंचम भोगांगातिरेकाति- नातिचार.
૨૯૮ ચાર.
૨૬૯ ૩ વિસઢ શ્રેણીની કથા. મૂળદેવ વણિકની કથા. ર૬૯ મુનિદર્શન.
૨૯૯ વૈરાગ્ય કારણ.
ર૭૦ - દ્રવ્ય અને ભાવમાર્ગ. ૨૯૯
૨૬૭
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય.
સામાયિકમાં શિથિલતા. શાંતશ્રેષ્ઠિની નિષ્ઠુરતા, સદાચારી નિષઢ.
શ્યામલ વિણકની કથા. વસંતઋતુ. ચારણ મુનિનુ આગમન. ચારણુ મુનિના ઉપદેશ.
શ્યામલના પ્રમાદ.
तृतीय काय दुष्प्रणिधानातिचार.
www.kobatirth.org
पंचम स्मृतिविहीनता
तिचार.
સામ વિષ્ણુની કથા. એક નવીન કથા. આળકે કરેલા ઉપકાર. કૃતઘ્ન સાની.
ગાડીને પ્રત્યુપકાર. યાળુ બ્રાહ્મણું. મુનિરિત્ર.
સામત્રેણીને પ્રમાદ. द्वितीय शिक्षाव्रतदेशावका शिकव्रत.
શ ંખકુમારની કથા.
૩૦૦
૩૦૧
૩૦૨
પૃષ્ઠ.
૩૦૬
૩૦૮
૩૧૦
चतुर्थ अनवस्थानातिचार. 302 વરૂણ શ્રેષ્ઠીની કથા. ચારણ મુનિના ઉપદેશ. ચારભટ ક્ષત્રિય.
૩૧૦
મેાહનનું પરાક્રમ. ચારલટની વ્યગ્રતા. ચારભટને અક્ષીસ.
૩૮
૩૦૪
३०४
૩૦૪ દેશાવકાશિક ત્રત. ૩૦૫ દેવની પ્રસન્નતા.
૩૧૧
૩૧૨
૩૧૨
૩૧૩
૩૧૪
૩૧૪ ૩૧૫
૩૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
૩૨૩
વિષય.
સુભટ્ટ.
વિક્રમરાજા, આકાશચારી અને સુભટાને વિવાદ. રહ્યુસ ગ્રામ. શખ અને સુભટ. દેવતા ઉપદેશ.
અકસ્માત શ્યવેદના. શખરાજાતા પ્રભાવ.
દિતીય મેષળાતિચાર.
સમ્મેષ્ઠીની કથા.
સરૢની દુર્દશા.
મુનિદર્શન.
મુનિનો પ્રશ્ન. મુનિનું ચરિત્ર.
૩૧૭
ધનના પ્રભાવ. ૩૧૮ દિગ્દતા સંક્ષેપ. ૩૧૯ લેખવાહક.
સજ્જતા પશ્ચાત્તાપ. તૃતીય રાખ્વાતિયાર. મતિસાગર મંત્રીની કથા. સુયશાએ આપેલા ઉત્તર.
प्रथम आनायनातिचार. 33७
વિંધ્યર્વાણની કથા. વિંધ્યને મહાત્સવ. વિંધ્યની માંદગી. વિંધ્યની શિથિલતા.
વિંધ્યને શિક્ષા.
૩૨૬
૩૨૬ । શ્રાવક ધર્મ,
પૃષ્ઠ.
૩૨૭
૩૨૮
૩૨૮
૩૩૦
For Private And Personal Use Only
૩૩૦
૩૩૧
૩૩૨
૩૩૩
૩૩૪
૩૩૫
૩૩૭
૩૩૮
૨૩૯
૩૪૦
૩૪૧
૩૪૨
૩૪૩
૩૪૩
૩૪૪
૩૪૫
389
૩૪૭
૩૪૭
૩૪૮
૩૪૮
૩૪૯
૩૪૯
૩૫૧
૩૫૪
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૩૫ ૩૫૬
૩૫૮
૩ ૬૦
૩૬૦
૩૬૩
હ
હ
વિષય.
પૃષ્ઠ. વિષય. મંત્રીની કદર્થના. ૩૫૪ | અદ્દભુત કથા.
૩૮૦ ચતુર્થ વપ પ્રજાતિ- | અમર ગુરૂની તપાસ. ૩૮૧
બાલ પંડિતાનું લગ્ન. ૩૮૩ કૃષ્ણની કથા.
પ્રશ્નનો ઉત્તર.
૩૮૪ મેરનું ચરિત્ર.
૩૫૭ દેવકૃત ઉપસર્ગ.
3८६ સ્ત્રીની શોધ.
રાજાને મોક્ષ.
૩૮૮ સાર્થવાહનો ઉપદેશ. (૩૫૯
पौषधना पांच अतिचार. 3८८ કેવળી ભગવાન.
વૈશ્રમણ પુત્રોની કથા. ૩૯૦ કૃષ્ણની શિથિલતા.
વૈશ્નમણુની માંદગી.
૩૯૦ અતિચારની વેદના. ૩૬૧ મરણકાલ.
૩૯૧ पंचम पुद्गलक्षेपातिचार. ३१२ કેવલી ભગવાન.
૩૯૧ સમણીની કથા.
ધર્મોપદેશ.
૩૯૨ સૌભાગ્યનો ઉપાય.
પ્રથમ, દ્વિતીય અતિચાર. ૩૯૪ ગુરૂમહારાજ.
१४
ત્રીજે, ચોથ, પાંચમે અતિધનશ્રી ઉપર ષ.
ચાર.
૩૬૫ એક પરિવાળા.
चतुर्थ शिक्षाप्रत अतिथि. વિમલનો અસત્ય વિચાર.
संविभाग व्रत.
૩૯૭ સ્ત્રી પ્રત્યે વિમલનો ઉદ્દગાર. શાંતિમતીની કથા. ૩૯૭ માબાપને શોક. १८ અભયદેવસૂરિ.
૩૯૮ સાધ્વીને સમાગમ.
દાનશ્રદ્ધા.
૩૯૯ શ્રી પ્રભાની વેદના.
વર્ષાકાળ. વિમલનો પશ્ચાત્તાપ.
प्रथम सचित्त निक्षेपणातिધનશ્રીને ઉપદેશ. ૩૭૩ છે .
૪૦૧ વ્રતની વિરાધના.
૩૭૫ લક્ષ્મી શ્રાવિકાની કથા. ૪૦૧ વૃત શિક્ષાત-gs- જ્ઞાની મહાત્માને ઉપદેશ. ૪૦૨ ૩૭૭ લક્ષ્મીનો પદભાવ.
४०४ મલયકેતુરાજાની કથા. ३७७ દ્વિતીય સત્તષિાનામુનિનું આગમન. ૩૭૮ તિવાર.
४०६ ધર્મ દેશના.
૩૭૮ | વિજ્યા શેઠાણું કથા. મલયકેતુ,
૩૭૯ | વિજ્યાને પ્રતિબંધ. ૪૦૬
૩૬૬
Go
9
૩૭૦
૩૯૯
૩૭૧
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિ.
૪૧૦
૪૩૩
૪૧૬ |
વિષય. પૃષ્ઠ. વિષય.
પૃષ્ઠ. વિજયાની દાનભક્તિ. ૪૦૮ | સમ્યકત્વ સ્વરૂપ.
૪૩૦ ગ્રતા દિમિતિ | ઉત્કૃષ્ટ-જઘન્ય સંલેખના. ૪૩૧
૪૦૯ : મલયચંદ્રની ભાવના. ૪૩ દેવચંદ્ર શ્રાવકની કથા.
અનશન વ્રત. સૂરિનું આગમન. ૪૧૦ રાજાનો શોક.
૪૩૪ શષ્ય પ્રત્યે ગુરૂવચન. ૪૧૨ સ્વપ્નવિચાર.
૪૩૫ કૃપણુતાનું ફળ. ૪૧૩ સ્વમને ઉત્તર.
૪૩૬ તુર્થ જશારિરર૪૧૪ સમયસાગરસૂરિ.
૪૩૬ સ્થવિરાની કથા.
૪૧૪ મહાસેન રાજાને મોક્ષ. ૪૩૭ મલયચંદ્રસૂરિ. ૪૧૫ निर्वाण वर्णन.
૪૩૮ કપટવૃત્તિ.
તીર્થયાત્રા.
૪૩૮ पंचममात्सर्यातिचार. ४१७
સુર તથા સૂરે દ્રોનું આગમન. ૪૩૯ નંદ વણિકની ક્યા. ૪૧૭
નિર્વાણપદ.
૪૪૦ કાયેત્સર્ગમાં રહેલા મુનિ. ૪૧૮
વિરહભાવ. ધર્મદેશના.
૪૧૯ | ટીકની બા
નંદીશ્વરની યાત્રા. વૈરાગ્યનું કારણ ૪૧૯ ग्रंथकारनी प्रशस्ति. ४४३ પતંગનું મરણ.
શ્રી ગિરનાર મંડન શ્રી નેમિનાથ મુનિવેષ ધારણ. ૪૨૧
સ્તવન. ૧ રાણુઓની પ્રાર્થના. ૪૨૧
શ્રી અજરામર પાર્શ્વનાથજીનું એક થક્ષ.
૪૨૩
- સ્તવન. ૨ ગુણચંદ્રસૂરિ.
૪૩ નંદવણિક. ૪૨૪ મહુવા મંડન શ્રી મહાવીર જન
સ્તવન. ૩ મલયચંદ્રની કથા. ૪૨૬ / ગોઘા મંડન શ્રી નવખંડા મહાસેનરાજા.
૪૨૭ - પાર્શ્વન સ્તવન ૪ મુનિદર્શન.
૪ર૭ શ્રી અમીઝરા પાર્શ્વનાથનું સ્તવન. ૫ મૃગલી અને રાજાના સંબંધ. ૪૨૮ | શ્રી મહાવીર જીન સ્તવન.
४४०
૪૨૦
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सुपार्श्वनाथचरित्र.
भाग २ ले
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
-
ધી ‘આનંદ’ પ્રેસ–ભાવનગર.
આચાર્ય શ્રી અજિતસાગરજી મહારાજ.
--
--
--
-
-
-
~
~
~
~
~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Shri Mahavir Jain Aradhana Kendra
S
-
-
-
--
-
-
--
-
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ शास्त्रविशारदर्जनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसद्गुरुगच्छाधिराजश्रीमद्बुद्धिसागरसूरिचरणसरोजेभ्योनमः ॥
श्रीसुपार्श्वनाथचरित्र.
દ્વિતીયવિભાગ.
– –– (અનુવાદક-પ્રસિદ્ધવક્તા પન્યાસજી શ્રી અજીતસાગરજી ગણું)
देवयशश्रेष्टीनी कथा.
સ્થૂલાદત્તદાનવિરમણવ્રત, દાનવીર્ય રાજા બોલ્યા, હે જગદ્ગુરૂ! હવે ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ અમને સમજાવે. શ્રીસુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન! ગ્રામ, આકર અને નગરાદિક સ્થાનમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની ચેરી ચઢાવનાર એવું જે અદત્ત સ્થલ દ્રવ્ય હોય તેને સર્વથા ત્યાગ કરવો. તેમજ જે પુરૂષ પારદ્રવ્યને ઢેકું, પાષાણ કે તૃણ સમાન માને છે તેને માટે યશરૂપી પટહ દેવયશ શ્રાવકની માફક આ જગત્ માં વાગે છે. આ ભરતક્ષેત્રમાં વામણને ધારણ કરનાર, સુમનસ્
(દેવ–પંડિતો) થી સેવાયેલું અને હજાર દેવયશનું દૃષ્ટાંત. આમ્રવૃક્ષ ( 2) વડે સહિત ઈના
શરીર સમાન હર્ષ પુર નામે નગર છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેમાં ગજ અથવા ગત (હસ્તી–ગયેલે છે પરિગ્રહ જેનો છતાં પણ સકલત્ર (સ્ત્રી સહિત) સકલ પ્રાણીઓનું રક્ષણ કરનાર મુનિ સમાન નયસાર નામે રાજા છે. વળી તે કુબેર સમાન ઉદાર છે, છતાં પણ ગત (જ) દાન–ના અભાવવડે (હસ્તીના દાનવડે) વિખ્યાત છે. શીલગુણમાં શિરોમણિ સમાન, તત્કાલ વિકસ્વર થયેલા કમલદલ સમાન છે નેત્ર જેનાં અને ગતિના વિલાસ વડે જેણે રાજહંસીને પરાજય કર્યો છે એવી સુરસુંદરી નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં ધનાઢ્ય નામે શ્રેષ્ઠી રહે છે અને બહુ દયાળુ એવી મલયમતી નામે તેની સ્ત્રી છે. તેઓને દેવયશ નામે પુત્ર થયે. રૂપમાં કામ સમાન, જીન રાજ ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધાળુ, વિવેકરૂપી નેત્રોથી વિભૂષિત અને ગુણ રૂપી રત્નોને મહાનિધિ એ તે દેવયશ રાજાને બંધુ સમાન પ્રિય હતો. તેની સ્ત્રીનું નામ રૂકિમણી હતું. તે પણ પ્રેમરસનું કુલભવન અને જેનામતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા હતી. વળી બાર પ્રકારને શ્રાવક ધર્મ પાળતે અને દરેક પર્વના દિવસમાં પિષધ પ્રતિમાને અભ્યાસ કરતા તે દેવયશ શ્રાવક વિશુદ્ધ આચારથી લોકમાં બહુ પ્રસિદ્ધ થયે. અને નિરંતર શુદ્ધ વ્યાપારથી તેણે ઘણું દ્રવ્ય મેળવ્યું. સ્વભાવને ક્રર એ ધનદેવ નામે તેને પિત્રાઈ ભાઈ
ન હતું. તે હમેશાં તેના ઉપર બહુ ષ કરતે ધનદેવની ઇર્ષ્યા હતે. જેમ જેમ તેની પ્રશંસા સાંભળે
તેમ તેમ કુકર્મના વશથી તે તેની બહુ નિંદા કરતે, તેમજ કઈ પણ માણસ તેને શુદ્ધ વેપારની વાત તેની આગળ કરે તે તેને એમજ કહેતે કે એ અધમ કૂટવ્યવહારીનું નામ મહારી આગળ બેલવું નહીં. પાંચ દિવસ પછી એની મજા દેખશે કે શું થાય છે. હાલમાં તો રાજાની મહેરબા
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવશ્રેણીની કથા.
( ૩ ) નીથી ધમધમાટ ફરે છે, ઠીક ફરવા . એના જેવા ઘણું બદમાસ આ નગરમાં અમે જોયા. અને બહુ ઉસ્તાદ ધુળભેગાએ થઈ ગયા. એ પ્રમાણે દેવયશની પાછળ તે નિંદા કરતે હતે. અને તેની પાસે જાય ત્યારે તેનાં છિદ્રો શેધવાની દ્રષ્ટિથી અનેક પ્રિય વચન બેલી તેને ખુશ કરતે હતો. છતાં પણ તે દેવયશ તે
નેહથી પોતાના બંધુ તરીકે તેને તે હતો. અને બહુ પ્રીતિથી સંભાષણ પૂર્વક તેનું સન્માન કરે છે તે પણ તે ધનદેવે પિતાની કુટિલ પ્રકૃતિ છેડતા નથી. એક દિવસ દેવયશ વણિક દેવવંદન માટે ઉદ્યાનમાં જૈનમ.
દિર તરફ જતા હતા. તેને જોઈ ધનદેવ ધનદેવનું કપટ. બોલે, હે મિત્ર! મહારે પણ દર્શન માટે
આપની સાથે આવવું છે. માટે શેડીવાર તમે ઉભા રહે, તેટલામાં હું શુદ્ધ વસ્ત્ર પહેરી આવું છું. દેવશ પણ ત્યાં ઉભે રહ્યા. તેવામાં રાજપાટીમાંથી પાછા આવતા રાજાએ તેને ઉભેલે જે તેથી પૂછ્યું કે તું એકલે અહીં કેમ ઉભે છે? પ્રણામ કરી તે બે, હે નરેંદ્ર! હું દેરાસરમાં દર્શન માટે જાઉં છું. એમ દેવયશનું વચન સાંભળી રાજા પોતાને રસ્તે ચાલતે થયે. ધનદેવ હજુ સુધી ન આવ્યું. એટલે જે આવશે તે તે હુને જેનમંદિરમાં મળશે. એમ વિચાર કરી દેવયશ ચાલતો થયો. આગળ ચાલતાં ધુળમાં દબાએલી અને કંઈક ભાગ બહાર ચળકતો જેને દેખાતું હતું. એવી રાજાની મુદ્રિકા તેના જેવામાં આવી. સપના ભયથી જેમ કેઈ એકદમ રસ્તો છેડી ચાલ્યું જાય તેમ દેવયશ તે માર્ગ છેડી પાછો વળીને આગળ ચાલ્યા ગયા. પાછળ આવતા ધનદેવે તેને પાછા વળતે જે વિચાર કર્યો કે શા માટે આ પાછો વળે? શું આ માર્ગમાં સર્પ હશે? કે જેથી પાછા વળી આ અન્ય રસ્તે ચાલ્યો ગયો. એમ સંશય કરતે
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ધનદેવ ત્યાં જઈ વિશેષ તપાસ કરવા લાગ્યો. ત્યાં સ્વચ્છ વાદળથી આચ્છાદિત, તેજસ્વી સૂર્યના બિંબ સમાન કંતિમય અને ધુળથી દબાએલી, રાજાની મુદ્રિકા તેના જોવામાં આવી કે તરતજ આડું અવળું જોઈ કેઈન દેખે તેવી રીતે મુદ્રિકા લઈ પિતાના વસ્ત્રના છેડે બાંધી દીધી. પછી તે દેવયશની પાછળ ચા અને જૈનમંદિરમાં ગયે. ત્યાં દેવયશની સાથે ભગવાનની પૂજા કરી, ચૈત્ય વંદનાદિક વિધિ સમાપ્ત કરી ત્યાંથી નિવૃત્ત થઈ, દૈવયશની સાથે તેને ઘેર ગયે. ભેજન પણ તેની સાથે કર્યું અને રાત્રિએ શયન પણ ત્યાં જ કર્યું. જ્યારે ઘરનાં સર્વ માણસે ઉંધી ગયાં ત્યારે ધનદેવે વિચાર કર્યો કે, આને ઉચ્છેદ કરવાનો આ સમય ઠીક આવ્યા છે. એમ જાણે કઈ પણ ન જાણી શકે તેવી રીતે ચામડાના સાંધા તેડી તેની પેટીની અંદર તે મુદ્રિકા મૂકી દીધી. હવે રાજાએ પિતાના મકાનમાં આવી સર્વ અલંકારે
ઉતાર્યા એટલે મુદ્રિકા તેના જેવામાં આવી મુદ્રિકાને તપાસ નહીં. તેથી તેણે જાણ્યું કે જરૂર માર્ગમાં
મુદ્રિકા પડી ગઈ. એમ જાણી તે વાત તેણે પિતાના સેવકને કરી. તેણે પણ માર્ગમાં આવતા જતા માણસોને પૂછી બહુ ઉપાય સાથે રાજમાર્ગમાં બહુ શોધ કરા, તેમજ ધૂળધોયા લોકોની પાસે સર્વ રેતી જોવરાવી, પરંતુ મુદ્રિકાને પત્તો લાગે નહીં. એટલે તે વાત તેણે નરેંદ્રને જણાવી. તેથી રાજાએ પણ સર્વ નગરમાં પટહ ઘોષણું કરાવી કે જેને રાજમુદ્રિક જડી હોય તેણે પાંચ દિવસની અંદર આપી જવી. અને તે મુદ્રિકા આપનારને હું અભયદાન આપું છું. છતાં ત્યારબાદ જે તે ચાર પકડવામાં આવશે તો તે ખુદ રાજાને પુત્ર હશે તે પણ તેને દેહાંત શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે ઘોષણા સાંભળી દેવયશે ધનદેવને બોલાવી કહ્યું કે હે મિત્રો તે વખતે હૈ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવયશશ્રેણીની કથા.
(૫) રાજમુદ્રિકા જેઈ હતી? ધનદેવ બલ્ય, તે વખતે એટલે કયારે? આવું સંબંધ વિનાનું તું શું બોલે છે? એમ ઉલટું બોલી તેણે પિતાને અભિપ્રાય જણાવ્યો. ત્યારે દેવયશ બોલ્યા, જ્યારે તું મહારી પાછળ ઉદ્યાનમાં દર્શન માટે આવતો હતો. ત્યારે મહેં પણ તે મુદ્રિકા જોઈ હતી. માટે જે લીધી હોય તે વેળાસર રાજાને આપી દે. નહીં તો પછી બહુ મુશ્કેલી થઈ પડશે. તેમજ આ હારા વંશને ચેરનો અસહ્ય અપવાદ લાગશે. ધનદેવ બે, હે મિત્ર! હું જાણું છું કે લ્હારા સંગથી સારું ફલ નથીજ મળવાનું. ઠીક, ઉપરથી ચેરીનું કલંક પણ તું મને આપે છે. હારા જેવા સજજન તો કઈ ન જોયા. તારા સહવાસથી હવે સર્યું, એમ કહી પિતાના મનમાં આનંદ માનતે ધનદેવ પિતાને ઘેર ગયે. રાજાના પ્રતીહારને એકાંતમાં લાવી ધનદેવે કહ્યું કે ખાસ
કાર્યને લીધે રાજાને સહારે એકાંતમાં કંઈક ધનદેવનું કાવતરું કહેવાનું છે, માટે રાજાને મેળાપ તું હુને
કરાવ. ત્યારબાદ પ્રતીહાર તેને રાજા પાસે લઈ ગયો. ધનદેવ નમસ્કાર કરી બોલ્યા, હે નદેવ ! આપની મુદ્રિકા દેવયશે લીધેલી છે અને તે વાત નક્કી છે; વળી તેણે ધર્મના કપટથી લોકોને લુંટી લીધા છે, છતાં પણ હજુ તેઓ સમજતા નથી. વળી હે રાજન ! જે દિવસે આપની વીંટી પડી ગઈ હતી તે દિવસે દેવયશ જૈનમંદિરમાં જતે હતો, ત્યારે હું પણ તેની પાછળ ગયેા હતો અને મહારા દેખતાં તેણે ગુપ્ત રીતે નીચે નમી જમીન ઉપરથી તે લઈ લીધી. તે જોઈ મને સંશય આવવાથી તેણે તે વિટી સંતાડી દીધી. અને તે મુદ્રિકા તેણે પોતાના શયનગૃહમાં પેટીની અંદર મૂકેલી છે. આપનું કાર્ય જાણીને જ આ વાત કરી છે. નહીંતો પોતાનું પેટ કોણ ચીરે ? કારણકે તે મહારે ભાઈ થાય છે. ત્યાબાદ રાજાએ જાણ્યું કે આ વાત સત્ય છે. કારણકે
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હું આવતું હતું તે સમયે દેવયશને હું પણ તે ઠેકાણે ઉભેલે જે હતે. એમ વિચાર કરી ધનદેવને કહ્યું કે તું રાજભક્ત છે, તેથી હારી સેવાને ગ્ય સત્કાર કરીશ. પરંતુ હાલમાં દ્વારપાળના કહ્યા પ્રમાણે ક્ષણમાત્ર તું બેસી રહે. એમ કહી તેને દ્વારપાલને સ્વાધીન કરી, કેટવાળને મોકલી કાર્યાતરના ઉદ્દેશથી દેવયશને લાવરાવ્યું. દેવયશ પણ તત્કાળ ત્યાં આવ્યા એટલે એકાંતમાં તેને લઈ જઈ રાજાએ પૂછ્યું કે હે ભદ્ર! જેનમંદિરના માર્ગમાં પડી ગયેલી મહારી મુદ્રિકા તે વખતે તને જડી છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે. માટે જે એ વાત સત્ય હોય તે હાલ તે આપી દે. હજુ પણ હું હને અભયદાન આપું છું અને કંઈપણ હુને હરકત કરીશ નહી, તું પણ જાણે છે કે સત્યમાં સુખ છે. વળી અહારી આ રાજ્ય સ્થિતિ પણ તે મુદ્રિકાના પ્રભાવથી જ ચાલી આવે છે. આ પ્રમાણે વિષમ વચન સાંભળી દેવયશ બેલ્ય, હે નરેંદ્ર! આપની મુદ્રિકા લીધી નથી. સેવકો ઉપર આપ સ્વાભાવિકજ દયાળુ છે. તેમજ આપની પ્રતિજ્ઞા સત્ય છે. જેથી મહને અભયદાન મળે તેમાં કંઈ સંશય નથી. પરંતુ આ લોક અને પરલોકમાં ત્રીજા વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલાં નરકાદિક દુ:ખના કારણભૂત પાપે ભેગવવાં પડે તેની શી ગતિ થાય ? માટે હે સ્વામિન્ ! પ્રાણ ત્યાગ થાય તેપણ આ ચેરીનું કામ હું નજ કરૂં. રાજા બોલ્યા, ત્યારૂ કહેવું સત્ય છે, પરંતુ હારા શયન સ્થાનમાં પલંગ પાસે પેટીમાં તે વીંટી હે ગોપવી છે, એમ ધનદેવનું કહેવું છે. માટે તમે અહીં રહે અને તે પેટીને અમારા પુરૂષે અહીં લાવે તેવી ગોઠવણ કરે. વળી તેને તપાસ કરતાં જે મુદ્રિકા નહીં નીકળે તે હું તે પિશાચ રૂપ અધમને ભૂતનું બલિદાન કરીશ. ત્યારબાદ દેવયશે તે જ પ્રમાણે પેટી ત્યાં મંગાવી.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવયશશ્રેણીની કથા.
( ૭ ) ત્યારબાદ તે પેટી ખુલ્લી કરી જોયું તો તેમાંથી પરિગ્રહનું
પ્રમાણુ અને નવકાર મંત્રનું ફલ જેમાં દેવયશને શિક્ષા લખેલું હતું એવું એકટિપ્પણનું કાગળીયું
રાજાના જોવામાં આવ્યું. તે વાંચવાથી રાજા સમજી ગયા કે જેના નિયમ આવા ઉત્કૃષ્ટ છે, તે માણસ આવું કાર્ય ન જ કરે. તેથી દ્વારપાલને હુકમ કર્યો કે ધનદેવને તે જલદી અહીં લાવે, કારણકે તેણે આવી ખરાબ વાત શા માટે કરી? દ્વારપાળે તરતજ તેને દાખલ કર્યો. રાજ બે, રે અધમ ! હારું કહેવું અસત્ય છે. એમ રાજાના કહેવાથી ધનદેવે તે પેટી ખંખેરી કે તરતજ તેમાંથી વીંટી નીચે પડી. તે જોઈ પાસે ઉભેલા લેકે બોલ્યા, આ મોટું આશ્ચય છે કે અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું. ત્યારબાદ ભૂપતિએ કોપાયમાન થઈ દેવયશને બહુ તિરસ્કાર પૂર્વક કહ્યું, રે ધૃષ્ટ ! કૂટ ધાર્મિક ! આ શું? દેવયશ બે, હે રાજન ! આ સર્વ દૈવનું કર્તવ્ય છે. રાજા છે, તે વાત સત્ય છે. દૈવેજ હને આવી બુદ્ધિ આપી હશે. એમ કહી રાજાએ બહુ વિડંબના પૂર્વક વધસ્થાને તેને લઈ જવાની આજ્ઞા આપી. આરક્ષકે તેને વૃદ્ધ ખર ઉપર બેસાડી, ગેરથી શરીર રંગી સુંદર લાલ કણેરના પુષ્પોની માલા હેના કંઠમાં પહેરાવી અને આગળ ડિંડિમ નગારાના ઘેષ સાથે બહુ ઠાઠથી નગરની અંદર કેઈ નવીન પ્રકારને વરઘડે કાલ્યો. તેમાં એક પુરૂષ પિતાના હસ્ત વડે ઉંચા વાંસડા ઉપર લટકાવેલી મુદ્રા રત્નને ભમાવે છે. તે જાણે અન્યાયને પિકાર કરવા માટે નગર લક્ષમીને ઉંચે કરેલ હાથ હોયને શું ? તેમ દેખાય છે. આ પ્રમાણે દેવયશને તિરસ્કાર જઈ તેના સ્વજન અને પરિજન રૂદન કરવા લાગ્યા, તેમજ વળી પશુ અને પક્ષિઓ પણ બહુ દુ:ખી થઈ આકંદ કરવા લાગ્યા. તેમજ લોકોની વાણી શ્રવણ ચરથવા લાગી કે અહા ! રાજાએ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
સ છી
માત થઈ એથી વિલાપ મહાર
આ બહુ અયુક્ત કર્યું. આવા ધાર્મિક પુરૂષને પણ દેહાંતદંડ કર્યો. આ અપરાધ એને સંભવતો નથી. પરંતુ પાપી ધનદેવનું જ આ કર્તવ્ય છે. માટે આ ધમી પુરૂષનું અશુભ કરવાથી દેશ, નગર, રાજ્ય કે રાજાના દેહનું જરૂર અનિષ્ટ થવાનું છે. વળી ધનદેવ આવી વિડંબનાનું પાત્ર બનેલા દેવયશને જોઇ બે, જે પુરૂષ પારકાનું અનિષ્ટ ચિંતવે છે તે તેને પોતાના ઉપરજ આવી પડે છે. રાજાની આજ્ઞાથી રાજપુરૂએ તેના ઘરનો કબજો પિતાને
સ્વાધીન કર્યો. આ પ્રણાણે રાજ્ય તરફથી દેવયશની અચિંત્ય બલાત્કાર જોઈ તેમજ પોતાના સ્ત્રીને મૂછ પતિની દરવસ્થાને સાંભળી તેની સ્ત્રી એક
દમ મૂછિત થઈ ગઈ, પણ પરિજનના શીતાદિક ઉપચારથી સચેતન થઈ બહુ દુઃખથી વિલાપ કરવા લાગી. રે પાપિષ્ટ દેવ ! આવા ધાર્મિક પુરૂષના દેહ ઉપર તું પ્રહાર કરતે કેમ અટકતા નથી, કેમકે જેઓના હૃદયમાં કલંકની શંકા પણ નથી, તેઓને મહેસું કલંક આપે છે. અથવા હવે ખેદ કરવાથી શું ? અહીં જે કરવાનું છે તે કરૂં. એમ નિશ્ચય કરી શુદ્ધ થઈ પિષધશાલામાં ગઈ. અને હૃદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખી, કાત્સર્ગ કર્યો, એટલે પંચ પરમેષ્ઠીના ધ્યાનના પ્રભાવથી તત્કાળ શાસન દેવી પ્રસન્ન થઈ બોલી, હે વત્સ ! ખેદ કરીશ નહીં. સર્વ સારૂં થશે. એમ કહી દેવીએ એકદમ પિતાને ચમત્કાર બતાવ્યું કે
રાજભવનમાં અન્ન, જલ, તાંબુલાદિક વસ્તુ શાસનદેવીને ઓને અપહાર કર્યો. તેમજ મંત્રી વિગેરેના ચમત્કાર ત્યાંથી પણ તેવી જ રીતે જલાદિકને અભાવ
કર્યો.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૈવયશશ્રેષ્ટીની કથા.
( ૢ )
ત્યારબાદ રાજાએ પીવા માટે જલ માગ્યું, ત્યારે જલધરીયાએ ગાગર, ઘડા વિગેરે સર્વે જલપાત્ર જોયાં, પરંતુ બિંદુમાત્ર પશુ જલ દેખ્યું નહીં, તેથી ભયભીત બની તેણે રાજાને જણાવ્યુ` કે; સર્વ જલપાત્ર ભરેલાં હતાં, તેમજ પાત્રામાં છિદ્ર પણ દેખાતુ નથી. તેમ છતાં નામાલુમ શું થયું કે; કાઇ ઠેકાણે પાણીના છાંટા પણ દેખાતા નથી. ત્યારખાદ સ્થગિધરને કહ્યુ કે એક પાનનું ખીડુ તૈયાર કરી લાવ. તેપણ પાનદાનીમાં હાથ નાંખી જુએ છે તે, અંદર એક પણ પાન મળે નહીં. એ પ્રમાણે જે જે વસ્તુએ મંગાવી તે સર્વ નથી એમ જવાબ મળવાથી, રાજાએ મંત્રીને ખેાલાવી આ હકિકત જણાવી, એટલે મંત્રી એલ્યા, હે રાજન ! મ્હારે ઘેર પણ આવેાજ અનાવ થઇ રહ્યો છે, તેમજ આપના સર્વ સેવકાને ત્યાં પણ આવીજ સ્થિતિ થઇ પડી છે. તે સાંભળી રાજા ખેલ્યા, એકદમ આમ થવાનું શું કારણ ? તેના તમે વિચાર કરો. ત્યારખાદ મંત્રી એલ્યા, હું રાજન્ ! દેવયશક્િતિનર્દોષ દેખાય છે, છતાં ધનદેવે આની ઉપર આરોપ કર્યો છે. વળી તે ધનદેવ બહુ દુષ્ટાત્મા છે, માટે તેનુજ દોષના આ કંઇક કુકૃત્ય છે. વળી આ દેયશ પ્રાણાંતે પણ આ કામ નજ કરે. એમ તેઓના વાતચિત ચાલતી હતી, તેટલામાં ચામરધારિણીના શરોરમાં પ્રવેશ કરી શાસનદેવી ખેલી, રે મૂઢ ! આ પ્રમાણે ધર્મિષ્ઠ ઉપર જુલમ ગુજારનાર પોતાના સ્વામીને પણ અટકાવતા નથી, તા તુ મંત્રી શાના કહેવાય છે? વળી તું એમ કહી શકે કે આ કાર્ય માં હું કંઇપણ જાણતા નથી અને રાજાએ પેાતાની મેળેજ આ સાહસ કરેલુ છે. માટે એમાં મ્હારે શામાટે વચ્ચે પડવું જોઇએ ! એમ જો તુ માનતા હાય તે તેપણ હારી મ્હાટી ભૂલ છે. કેમકે નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-તુવૃત્તવ્યવ્યવત્સેપુ, यथा माता हितैषिणी । दुर्वृत्तेऽपि तथा राशि, नोपेक्षां सचिवोऽर्हति ॥ અર્થ જેમ દુરાચારી એવા પુત્રાદિક ઉપર પણ પેાતાની માતા
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હિતબુદ્ધિ રાખે છે, તેમ મંત્રીએ પણ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઈએ. “વળી ધનદેવે આ મુદ્રિકા કપટત્તિવડે તે પેટીમાં નાંખી હતી તેમજ દેવયશની સાથે ઈર્ષાને લીધે તે પાપીએ આ સમગ્ર કૃત્ય કર્યું છે. આ પ્રમાણે તે ચામરધારિણી સ્ત્રીનું વચન સાંભળી, આના શરીરમાં કેઈક દેવી આવેલી છે, એમ જાણી રાજા, મંત્રી વિગેરે કો નમસ્કાર કરી અનેક ઉપચારવડે ક્ષમા માગતા હતા, તેવામાં અવળું થઈ ગયું છે મુખ જેનુંએ તે ધનદેવ, લગુડાદિક (લાકડી વિગેરે)ના પ્રહારવડેકૂટાએલાની માફક, અતિ કરૂણ શબ્દથી પોકાર કરતો ત્યાં આવ્યું અને બોલ્યો કે, મહે પાપીએ દ્વેષબુદ્ધિથી સ્ફટિક સમાન શુદ્ધ એવા દેવયશ ઉપર આ અકૃત્ય કર્યું છે. એમ ત્યાં કોલાહલ થઈ રહ્યો છે, તેવામાં આકાશગામી વિમાનમાં બેઠેલે, હર્ષાશ્રુને વહન કરતા અને સજજને જેની સ્તુતિ કરે છે એવો દેવયશ પણ ત્યાં દેખાયે, તેથી તેની વિડંબના કરનારા આરક્ષક પુરૂષે દીન થઈ ગયા અને ઉંચા હાથ કરી ત્રાસજનક બમો પાડવા લાગ્યા. તેટલામાં વિમાન રાજમહેલ ઉપર આવી પહોંચ્યું. દેવયશને
વિમાનમાંથી નીચે ઉતરતો જોઈ ચામરદેવીનું વચન. ધારિણું ઝટ ઉભી થઈ. તે જ પ્રમાણે રાજા,
મંત્રી વિગેરે અન્ય જનેએ પણ અત્યુત્થાન આવ્યું. ત્યારબાદ તે સ્ત્રીએ દેવયશને પિતાના હસ્તનું અવલંબન આપી વિમાનમાંથી નીચે ઉતાર્યો. પછી રાજાએ પણ તેને બહુ માનપૂર્વક સિંહાસન ઉપર બેસાડ્યો અને પોતે બીજા આસન ઉપર બેઠે. ત્યારબાદ શાસનદેવીએ દેવયશને પ્રાર્થના કરી કહ્યું કે તું જેનામતને રાગી છે, તેમજ દયાધર્મમાં અગ્રણી છે. વળી હું ઉત્કૃષ્ટ રીતે ગૃહિધર્મને સ્વીકાર કર્યો છે. અને સર્વથા તું નિર્દોષ છે, છતાં જે લેકેએ હારી આ પ્રમાણે વિડંબના
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવયશશ્રેછીની કથા.
(૧૧) કરી છે તેઓને હું શિક્ષા કરૂં છું. કારણ કે હું જેનશાસનની સેવા કરનારી દેવી છું. વળી હારી સ્ત્રીએ કાર્યોત્સર્ગ કરી હુને બોલાવી છે, એટલે હું તેઓને શિક્ષા કર્યા વિના રહીશ નહીં. આ પ્રમાણે દેવીને અભિપ્રાય જાણું દેવયશ બેલ્યા, હે દેવિ ? મહારા દુષ્કર્મને લીધે મહને આ વિડંબના થઈ છે. વળી આ દુ:ખ પડ. વાથી તે કર્મોને નાશ કરવામાં હું સમર્થ થશે, તેમજ મહારા પ્રાણની રક્ષા થઈ અને કીર્તિરૂપ કલંક પણ દૂર થયું. તે સર્વે હારા પ્રભાવથી જ થયું છે. એટલે હેવિ ! હવે હારી સેવા કરવામાં હું કંઈ પણ બાકી રાખ્યું નથી, છતાં પણ હવે આ સર્વ લોકોને ઉપદ્રવથી વિમુક્ત કરશે એટલે તે પણ હારૂં જ વાત્સલ્ય થયું તેમ હું માનીશ. ત્યારબાદ દેવી તે પ્રમાણે સર્વને સ્વસ્થ કરી દેવયશની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. રાજાએ હુકમ કર્યો કે વિડંબનાપૂર્વક ધનદેવને દેહાંત શિક્ષા
કરે. તે સાંભળી દેવયશને દયા આવી ધનદેવને શિક્ષા. તેથી તેણે રાજાને કહી તેને મુક્ત કરાવ્યું.
ત્યારબાદ રાજાએ પોતાની પટ્ટરાણીને દેવયશને ત્યાં મોકલી અને તેની સ્ત્રી રુકિમણને પાલખીમાં બેસાડી પિતાને ત્યાં બોલાવરાવી. જ્યારે તે પોતાની નજીક આવી ત્યારે રાજા ઉભે થઈ તેના પગમાં પડ્યો એટલે રૂકિમણું બેલી, હે નરાધીશ! સર્વ કલ્યાણના પાત્ર આપ થાઓ. એમ આશીર્વાદ આપ્યા બાદ રાજાએ તેને ભદ્રાસન ઉપર બેસાડી. પછી કૃતજ્ઞ પુરૂમાં શિરેમણિ સમાન રાજા હાથ જોડી સર્વ સભા સમક્ષ બે, હે ધર્મભગિનિ ? હું આપને ગુન્હેગાર છું તેમ છતાં આ પાપથી હુને હે મુક્ત કર્યો માટે હું ત્યારે મહાટે ઉપકાર માનું છું. રાજ્ય અથવા આ દેહથી પણ તેને બદલો વાળવાને હું સમર્થ નથી. હવેથી આ સર્વ રાજ્ય સંપત્તિ હારી છે માટે
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દૈવયશની મેક્ષતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ુને જેમ ચાગ્ય લાગે તેમ ત્યારે પોતેજ તેની વ્યવસ્થા કરવાના છે. તે પ્રસ ગે દેવયશને પુત્ર જેને ધાન્યપેટ નામના ઉપનગરમાં સ્વજનાએ મૂકયા હતા તે ત્યાં રાજદ્વારમાં આવ્યા અને દ્વારપાલની સૂચનાથી રાજાએ તેને પોતાની પાસે ખેલાણ્યે. તરતજ તે અંદર પ્રવેશ કરી રાજાને નમ્યા પછી પેાતાનાં માતાપિતાને નમી સર્વના યથાયેાગ્ય સત્કાર કર્યો. ત્યારબાદ રાજાએ તેને આલિંગન કરી પેાતાના ખોળામાં બેસાડ્યો. પછી દેવયશ ખેલ્યા, રાજાએ આ સમગ્ર રાજ્યાદિક સંપત્તિ રૂકિમણીને સ્વાધીન કરી છે. વળી તે સ્ત્રી હારે સ્વાધીન છે. અને હું જૈન સિદ્ધાંતના જ્ઞાતા એવા સદ્દગુરૂના સ્વાધીન છું. માટે હાલ ભાજન કરી ચાલે! આપણે તેઓને વંદન કરવા જઇએ, કારણ કે તેએ આજે ન દનઉદ્યાનમાં આવેલા છે, તે વાત નક્કી છે; કેમકે વિમાનમાં એસી જ્યારે હું અહીં આવતા હતા ત્યારે તેમનાં દર્શન કરીને પ્રણામ પણ મ્હેં કર્યા હતા. માટે પરમ ઉપકારી એવા તે મુનીંદ્રની આજ્ઞા રૂકિમણી સહિત અમારે માન્ય કરવી જોઇએ. વળી હે રાજન! આપે પણ યથાશક્તિ ધર્મ સેવા અંગીકાર કરવી યાગ્ય છે. ભાજન કર્યાબાદ રાજા મ્હાટા વિસ્તારથી દેવયશ, રૂકિમણી અને તેના પુત્ર સહિત સૂરીંદ્રની પાસે ગયે. તેમજ વિનયપૂર્ણાંક વદનવિધિ કરી તેઓ ત્યાં બેઠા એટલે સૂરિએ ધર્મલાભ આપી યતિધર્મ અને ગૃહિધર્મના ઉપદેશ આપ્યું.
તે સાંભળી નૃપાદિક સર્વે યથાર્થ બેધ પામ્યા. રૂકિમણી સહિત દેવયશે દીક્ષા લેવા માટે રાજાની આજ્ઞા માગી. રાએ જવાખમાં જણાવ્યું કે તમ્હારૂં કહેવું સત્ય છે. પર ંતુ દશ દિવસ પછી તે કાર્ય સિદ્ધ થશે. શ્રેષ્ઠીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ ફરીથી વિધિપૂર્વક ગુરૂ મહારાજને વંદન કરી
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાહટકીની કથા.
(૧૩) રાજા સર્વને સાથે લઈ પોતાના સ્થાનમાં ગયે. ત્યાં રાજાએ તેઓની પાસે તેમના સર્વ સંબંધીઓને બેલાવી તેઓની સંમતિ લીધી. અને સર્વ નગરમાં અમારી ઘોષણું કરાવી. તેમજ પોતાના ખજાનામાંથી તેની ઈચ્છા પ્રમાણે જેનમંદિરમાં દ્રવ્ય અપાવરાવ્યું અને ચતુર્વિધ સંઘની બહુ ભક્તિ કરાવી તેમજ દીન, અનાથ અને દારિદ્ધિઓને યથાચિત્ત દાન દેવરાવ્યું. પછી તેના પુત્રને બહુ ધન આપી શ્રેષ્ઠીપદે સ્થાપન કર્યો. ત્યારબાદ રાજાએ વિધિપૂર્વક તેઓને દીક્ષા અપાવી અને પિતે પણ ગૃહિધર્મને સ્વીકાર કર્યો. તેથી જેનશાસન બહુ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને રુકિમણ સાધ્વી બને સમ્ય પ્રકારે ચારિત્રપાળી કેવળ જ્ઞાન પામી તેજ ભવમાં સિદ્ધિપદ પામ્યાં.
॥ इति तृतीयाणुव्रते देवयशः कथानकं समाप्तम् ॥
नाहटश्रेष्ठीनी कथा.
પ્રથમસ્તનાહતકયાતિચાર દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન ! આપના મુખારવિંદમાંથી નીકળતા ત્રીજા અણુવ્રતની કથારૂપ અમૃતનું પાન કરી અમે તૃપ્ત થયા છીએ, પરંતુ તેના અતીચારેની વ્યાખ્યા દ્રષ્ટાંત સહિત સંભળાવી અમને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, જે વણિક ચરેએ અપહાર કરેલું ધન ગુપ્ત રીતે ગ્રહણ કરે છે તે નાહટની માફક ઉભય લેકમાં વધ બંધનને પાત્ર થાય છે.
વિદ્યુમ-પરવાળાઓ વડે મનોહર, વિશાલ લક્ષ્મીનું કમલ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મંદિર એવું સમુદ્ર સમાન ભદ્રિલપુર નામે નાહટદષ્ટાંત. નગર છે. તેમાં સ્થિરદેવ નામે શ્રેણી રહે
હિતે. કમલશ્રી નામે તેની ભાર્યા હતી, તે શીલ ગુણમાં અગ્રણી હતી. નાહટ નામે તેઓને એક પુત્ર હતું. તે સ્વભાવથી લેબી અને વેપારમાં નિર્ભય હતે. એક દિવસ કેઈક તેના મિત્રે તેને લોભાવી કહ્યું કે બહુ કરીયાણું ભરી ઘણું વેપારી લેકે નગરની બહાર આવ્યા છે. તે સાંભળી નાહટ પણ વેપારના લેભથી મિત્રની સાથે ત્યાં ગયા તે કોઈપણ વેપારી ત્યાં મળે નહીં, પછી તેણે પૂછયું કે, હે મિત્ર ! તે વેપારીઓ ક્યાં છે? તે જલદી બતાવ? આ સાંભળી અનેક મુનિઓથી પરિવૃત્ત ઉદ્યાનમાં બેઠેલા
સૂરિને તેણે બતાવ્યા. તે જોઈ નાહટ સૂરિદશન. બે, આતે નિથ (ત્યાગી ) છે.
મિત્ર બે, હે ભદ્ર! પિતે મુનિ ધર્મમાં રહેલા છે. પરંતુ એમની પાસે બહુ અમૂલ્ય વસ્તુઓ છે. અને તે પણ બહુ ખેંઘા ભાવે આપે છે. છતાં પણ જે તે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, તેના પ્રતાપથી લોભ સહિત દારિદ્રરૂપી વૈતાલ નાશી જાય છે. આ પ્રમાણે નાહટને સમજાવીને તેને મિત્ર પ્રણામ કરી બેલ્યો, હે સૂરીશ્વર ! આ વણિક પુત્ર વ્યાપાર માટે આપની પાસે આવ્યા છે. માટે આપના હૃદય રૂપી ગાંઠડીમાં ધારણ કરેલી, બહુ કિમતી રત્ન, મક્તિક વિગેરે કંઈપણ કિંમતી વસ્તુઓ બતાવે. ગુરૂમહારાજ બેય, હારૂં કહેવું સત્ય છે. પરંતુ એને ખરીદવાનો વિચાર હોય તે બતાવીએ, નહીંતે નિરર્થક બોલવાથી શું વળે? કેમકે માત્ર બતાવીને પાછું મૂકવાથી ખેદ ઉત્પન્ન થાય. નાહટ છે, ગ્રંથિઓ છેડીને રત્ન બતાવે. જોયા વિના માત્ર મુખે બોલ
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાટશ્રેષ્ઠીની કથા.
(૧૫)
વાથી કિંમત કેવી રીતે થાય ? ત્યારમાદ કાનને અમૃત સમાન સુખન્નાયક ગંભીર વાણી વડે મુનીંદ્ર ખેલ્યા, જે સમ્યકૃત્વ રૂપી મહારત્ન હને પસંદ પડે તે ગ્રહણ કર. આ સમ્યક્ત્વ રત્ન જૈન શાસન રૂપી ક્ષીર સાગરમાંથી પ્રગટ થએલુ છે. તેમજ સર્વ ગુણાથી સપૂર્ણ અને ચિંતામણી સમાન મનેાવાંછિત અર્થ આપવામાં શ્રેષ્ઠ છે. અનેવળી શુદ્ધ છે કાંતિ જેની એવા આ ખીન્ને પ્રાણિવધ વિરતિ નામે હાર છે, જેની મંદર મન, વચન અને કાયા એમ ત્રણને ત્રણ કરણે ગુણુતાં નવ થાય એવી નવ સેરા રહેલી છે. વિગેરે યુક્તિપૂર્વક વચના વડે મુનિધર્મ તથા ગૃહિધ પણ વિસ્તારપૂર્વક સંભળાવ્યા. કમના ક્ષયાપશમથી તે અન્ને જણાએ ગૃહિધર્મના સ્વીકાર કર્યાં. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી બન્ને પાતપાતાના ઘેર ગયા. અને વિધિ પ્રમાણે તે ધનુ
પાલન કરવા લાગ્યા.
એક દિવસ નાહુટ પેાતાની દુકાનમાં કામ કરતા હતા તેવામાં ત્યાં ચાર લોકો બહુ સુવર્ણાદિક ધન મિત્રના ઉપદેશ લઈને આવ્યા. તેણે પશુ કાઇ ન જાણે તેવી રીતે યુક્તિપૂર્વક તે ધન લઈ તેના અદલામાં કાંઇક આપી તેએને વિદાય કર્યાં. આ પ્રમાણે ફુટ વ્યવહાર કરતાં નાહટને તેના મિત્ર જોયા અને મિત્ર સમજી ગયા કે આ અવળે રસ્તે ચઢી ગયા છે એમ જાણી તેણે એકાંતમાં ઉપદેશ આપ્યા કે હૈ નાહુટ ! તું આ કામ કરવુ છેડી ૐ, આથી ત્હારૂં' ત્રીજુ વ્રત કલકિત થાય છે. તે સાંભળી નાહટ આલ્યેા કે, હું મિત્ર ! અદત્તાદાનનુંજ મ્હે. પ્રત્યાખ્યાન કર્યુ છે. બીજા કાર્યના મ્હે નિષેધ કર્યો નથી. મિત્ર ખેલ્યા, ગુરૂએ ત્રીજાત્રતમાં ચારીનુ ધન લેવું તેને અતિચાર ( દોષ ) કહેલા છે. માટે ચારીનુ” ધન સથાન લેવું એવા નિયમ કર. એમ કહી
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તે પિતાને ઘેર ગયે. ત્યારબાદ નાહટ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે ગુરૂએ મુનિધને પણ ઉપદેશ આપે હતો, તેથી તે પણ પાળવો જોઈએ ? હાય, તે તે તેમને કહેવાને અને આપણે સાંભળવાનો ધર્મ છે. એમ માની પિતાના દુષ્કતથી અટકે નહીં. વળી એક દિવસ કેઈક ચેર રત્નાવલી હાર લઈ તેની પાસે આવ્યો. એટલે તેણે પ્રથમની માફક સ્વ૫ કિંમત આપી તે હાર લઈ લીધું. તે સમયે વિમલ રાજાને કારભારી તેની દુકાને લેવડ-દેવડને સંબંધ હોવાથી નાહટની પાસે આવી બેત્યે, હે શેઠ! આજે હમારે રેશ્મી કાપડ લેવાનું છે માટે બતાવો તે ઠીક હોય તે લઈએ. તરતજ પિતે ઉભે થઈ ગાંશડી લઈ બહાર આવ્યું. એટલે કેડમાં બેસેલે હાર વજનના લીધે નીચે પડી ગયે. જે તરતજ તે કારભારીએ લઈ લીધે અને તપાસ કરીને બોલ્યા, હે શ્રેષ્ઠ ! આ શું? નાહટ ગભરાઈ ગયે. અને કંઈ પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારે તેને હાથ પકડી કારભારી બેલ્યો, આ હારની સાથે બીજા કુંડલાદિક અલંકારે ગએલા છે, તે હારી પાસે છે ? તે સાંભળી નાહટ બોલ્યો, દેશાંતરથી વેપારીઓ આવ્યા હતા તેઓની પાસેથી લક્ષ સોનિયા આપી આ રત્નાવલી હાર મહેં લીધે છે. કારભારી છે, હે નાહટ ! હવે જૂઠું બોલવાથી હારૂં કંઈ વળે તેમ નથી. કારણકે મને હર પ્રાણપ્રિયાને સમાન રાજાને આ હાર બહુ પ્રિય છે. વળી આ હારમાં બહુ ગુણ રહેલા છે. માટે તે પોતેજ રાજાને વિનય પૂર્વક આપી દે. નહીંત રાજાને માલુમ પડશે તો ધન અને દેહથી પણ હારો છુટકારો થશે નહીં, એમ તેઓ બેલતા હતા તેટલામાં એકદમ ત્યાં આરક્ષક આવ્યું અને મારે, મારે, એમ બોલી તીવ્ર ખના પ્રહાર કરીને તેને અવળા હાથે બાંધ્યું, તેથી નાહટ બહુ દીન થઈ રૂદન
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટકથા.
(૧૭)
કરવા લાગ્યા. તે જોઇ કારભારીએ આરક્ષકને પૂછ્યું, એકદમ તેને ખાંધવાનું શું કારણ ? આરક્ષક એહ્યા, સાહેબ ! એક ચાર અમારા ઝપાટામાં આત્મ્યા હતા. નાસતાં ભાગતાં તેણે કહ્યું કે ઘણાખરા રાજાના અલકારા નાહકને ત્યાં છે. માટે એને રાજા પાસે લઇ જવા ઉચિત છે. એમ કહી આરક્ષક રત્નાવલી હાર સહિત નાહટને નરેદ્રની પાસે લઇ ગયા. ત્યારબાદ બીજા ચારાને પૂછવાથી તેઓએ પણ કહ્યું કે હે રાજન ! દરેક ચારાના માલ પોતે વિષ્ણુક હાવા છતાં પણ તેણે હરીલને પેાતાને ઘેર રાખ્યા છે, તે સાંભળી રાજાની કાપાયમાન હૃષ્ટિ મંત્રી તરફ્ પડી. મ ંત્રીએ પણ નાટને એકાંતમાં બહુ સમજાવ્યા કે રાજાના તેમજ અન્ય લેાકેાના દાગીના હારી પાસે જે હાય તે વેળાસર આપી દે. નહીં તે આકડાના તૂલની માફક તુ ક્યાંઈ ઉડી જઇશ, અને ભૂંડા હાલે મરી જઇશ. નાહટ ખેલ્યા, એક હાર વિના હું જે દાગીના લીધેલા છે તે સર્વ પાછા આપું છું. માત્ર હાર મ્હારી પાસે નથી, કારણ કે મ્હારી પાસેથી કપટ કરી તે હાર કાઇક માણસ લઇ ગયા છે. મ ંત્રી એલ્યા, રે ધૃત્ત ! ત્રણ લેાકનું તત્ત્વ આ હારમાં રહેલું છે, તેથી જો તે તુ નહીં આપે તે હારી આ દેહ રહેવાના નથી એમ જરૂર સમજવું. એમ ધમકી આપી મેારબંધથી સજ્જડ ખાંધીને ચાબુકના પ્રહાર કરવા માંડયા તે પણ તેણે હાર આપવાની વાત માની નહીં. જેથી મંત્રીએ તેના પિતાને ખેલાવી કહ્યું કે તમ્હારા પુત્રને આ વાત પૂછી જુએ, નહીંતર આમાંથી તમ્હારે બહ નુકશાન વેઠવુ પડશે, એમ સાંભળી તેના પિતાએ નાટને એકાંતમાં લઇ જઇ બહુ સમજા અને કહ્યું કે અરે કુલષક ! હું. પ્રથમથી ના પાડતા હતા છતાં હું ચારાનો સાથે વેપાર
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
આ રાજવિરૂદ્ધ કાય પછવાડે લખેાટાના કરેલું ધન અનનુ
કર્યાં તેનું આ ક્રૂ આવ્યું. અતિ લાભરૂપી ગ્રહવડે ગ્રહણ કરાયેલા તુ કઋપણ સમયેા નહીં અને કર્યું. કાગડાની પેઠે પીંડ સામે દૃષ્ટિ કરી પણ પ્રહાર ન જોયા. ફૂટ વ્યવહારથી ઉપાર્જન કારણ થાય છે. તેમજ તે માલેાક અને પરલેાકમાં અનેક દુ:ખા આપે છે. વળી વિશ્વસ્ત જનોને દુ:ખી કરવાથી, ભેાળા લેાકેાને છેતરવાથી અને પર પીડાજનક કોઇ પણ કાર્ય કરવાથી નિય ચિત્તવડે જે પારકું ધન ગ્રહણ કરવામાં આવે છે, તે ધન પૂર્યાં. પાર્જિત સ ંપત્તિને ક્ષય કરે છે. તેમજ ધાર ભયજનક થાય છે. માટે હે પુત્ર! આ કાર્ય થી જરૂર ત્હારૂ' મૃત્યુ થવાનુ છે. વળી જો ત્યારે જીવવાની ઇચ્છા હાય તો તે હાર જ્યાં હૈ મૂકયા હાય અથવા કાઇને આપ્યા હાય તા કહી દે, જેથી ત્હારૂં રક્ષણ કર્ નાહુટ બેન્ચેા, હે પિતાજી! હારની વાત તેા કરવીજ નહીં; કારણકે તે હાર મ્હે કોઇ મ્હારા મિત્રને આપ્યા છે. માટે દ્રવ્ય તથા કુટુંબ સહિત મ્હારા મિત્રને ફાઇ પણ જાતની હરકત ન થવી જોઈએ. કૂટનીતિથી વનાર હું પાપી છું તેથી મ્હારે અને રાજાને જેમ થવું હોય તેમ ભલે થાય. મા પ્રમાણે પેાતાના પુત્રના નિશ્ચય જાણી શેઠ મનમાં બહુ ખુશી થયા, અને વિચાર કરવા લાગ્યા કે આ એનુ સજ્જનપણું ગણાય, કારણ કે પોતાની આવી સ્થિતિ છતાં પણ તે પોતાના મિત્રનું રક્ષણ કરવા ઇચ્છે છે.
ત્યારબાદ સ્થિરદેવશ્રેષ્ઠી રાજા પાસે જઇ પ્રાર્થના પૂર્વક કહેવા લાગ્યા કે હે નરાધિરાજ ! હું આપના નાહનીસ્થિતિ. વણિક્ ' માટે મ્હારી ઉપર કૃપા કરી અને તે ફક્ત હાર વિના બાકીની સ વસ્તુએ પુરેપુરી પાછી આપશે, તેમજ મ્હારા ભંડારમાં પાંચ કરાડ સાનૈયા છે, તેમાંથી હારની કિ ંમત અથવા તેથી અધિક
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની કથા.
( ૧૨ )
પણ જેટલું ધન જોઇએ તેટલું ગ્રહણ કરી. વળી એના દંડ નિમિત્તે પણ જે જોઇએ તે સુખેથી લઇને તેને મુક્ત કરે. એમ શેઠનુ વચન સાંભળી રાજા બેલ્વે, અમૃતમાંથી વિષ પ્રગટ થાય તેમ આ મ્હાટુ આશ્ચય ગણાય, કારણ કે સ્થિરદેવના પુત્ર થઇ આવુ વિષમ કષ્ટ પડયું છતાં પણ ધનના માહથી પ્રસિદ્ધ વાત ઉડાવી દે છે. પરંતુ આ શેઠ તા સરલ ખુદ્ધિના હાવાથી પાતાના નિધાનમાં રહેલા ધનને પણ પ્રગટ કરે છે. ત્યારબાદ રાજાએ નાહટને ત્યાં માલાવી શેઠને સોંપી દીધા અને કહ્યું કે તમ્હારી શરમથી અને મુક્ત કર્યો છે; પરંતુ તમ્હારે ત્યાં જે માલ ડાય તે આપી દો. એમ સાંભળી મ્હેાટી મહેરબાની' એમ કહી રાજાને નમસ્કાર કરી પુત્ર સહિત શેઠ પેાતાના ઘેર ગયે। અને રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું. ત્યારબાદ નાહુટ વિકિ પર્યાલાચના કર્યાં સિવાય ત્યાંથી મરીને નરકસ્થાનમાં ગયા. માટે હૈ ભવ્ય પ્રાણીઓ ! આ ત્રીજા વ્રતના અતિચારનું સ્વરૂપ જાણુ અવસ્ય તેને દૂરથી વજ્ર વા.
इति तृतीयाशुव्रते प्रथमातिचारदृष्टान्ते नाहटकथा समाप्ता ॥
महननी कथा.
દ્વિતીય સ્તન પ્રયોગાતિચાર.
દાનવિય રાજા ખેલ્યા, કુપાના સાગર એવા હે ભગવન્ ! ત્રીજા વ્રતમાં દ્વિતીય અતિચારનુ સ્વરૂપ જાણવાની અમારી બહુ ઉત્કંઠા છે તે। કૃપા કરી આપ સંભળાવા. શ્રી સુપાર્શ્વ પ્રભુ આલ્યા, જે ત્રીજું વ્રત ગ્રહણ કરીને ચાર લેાકેાને ચારી કરવામાં
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સહાય આપે છે, તે પુરૂષ મહનની પેઠે ઉભય લોકમાં બહુ દુ:ખી થાય છે. આ ભરતક્ષેત્રમાં સપ્રાકા (પધા) ૨ કિલ્લા સહિત
( સર્વેનું મુખ્ય સ્થાન ), બહુ સગુણ મહનદષ્ટાંત. (શકુન) અનેક ગુણિ પુરૂષો (પક્ષિઓ)
વડે સેવાયેલું, તેમજ બહુ શ્રાવક (%ાપદ) શીકારી પશુઓ વડે વ્યાપ્ત મહેટા અરણ્યની માફક કુસુમપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેની અંદર વહન કર્યો છે પૃથ્વીને ભાર જેણે, દયાવડે વ્યાપ્ત છે, હૃદય જેનું (જળથી ભરેલો છે દરેક ભાગ જેને) અને ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલે (ઉગ્યા છે હેટા વાંસડાઓ જેની અંદર) એવા પર્વત સમાન સ્થિર બુદ્ધિવાળા વરેચન નામે રાજા છે. વળી સારંગ ધનુષ શ્રેષ્ઠ અંગો સુદર્શન (ચક મનહર દર્શન) વડે આનંદજનક, ઉત્તમ વિલાસવડે પ્રગટ કરી છે શેભા જેણુએ અને લક્ષમી (દેવી શરીરની કાંતિ) વડે વિભૂષિત એવી કૃષ્ણની મૂર્તિ સમાન લલિતા નામે તેની સ્ત્રી છે. દેવતાઓની મધ્યે અસુર સમાન અનેક દુઃખેને ઉત્પન્ન કરનારે દુર્લભરાજ નામે તેઓને એક પુત્ર છે અને મહન નામે તેને એક મિત્ર છે. હવે તે દુર્લભરાજ કોઈનું ધન તે કેઈની સ્ત્રીનું બલાત્કારે હરણ કરે છે. વળી નય (નગ) નીતિ વૃક્ષોના સમૂહને નિરંકુશ–ઉન્મત્ત, હસ્તીની માફક તે નિમૅલ કરે છે. તેથી નગરના લોકોએ રાજાની આગળ પિકાર કર્યો કે હે
નરાધીશ ! આપની છાયામાં અમે રહ્યા લેિકેને પકાર. છીએ છતાં અનાથની માફક આ નગરીને
આપના કુમારે લુંટી લીધી છે. રાજાએ કોષાતુર થઈ કુમારને બહુ ધિક્કાર આપે. જે દુરાચારી! મહારૂં
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની કયા.
(૨૧)
રાજ્ય છે।ડી કોઇપણ સ્થાને ત્હને ફાવે ત્યાં તું ચાલ્યા જા. હારૂ સુખ હુને દેખાડીશ નહીં. તું મ્હારા પુત્રજ નથી કેમકે મ્હારા પૂર્વજોએ મહા યત્નથી પાળેલી પ્રજાને ક્રીડાવડે લુટવાથી મ્હારી કીર્ત્તિને પણ ન્હે દૂષિત કરી. પશુ અને પુત્રમાં રાજ્યનીતિ સમાન રાખવી એમ જે પડિતા કહે છે તે સત્ય છે. વળી જો હું હાશ ખુલ્લા દોષને છુપાવી ચેાગ્ય દંડ ન કરૂં તે હું નીતિમા`થી વિપરીત ચાલનાર ગણાઉં, કેમકે પેાતાના રાજ્યમ સર્વ જનાનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવુ તેજ લક્ષહેામ, સરોવર, કૂવા અને દેવમાંદેરર્થિક બનાવવા સમાન ગણાય. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે~~
दुष्टस्य दण्डः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृत्तिः । अपक्षपातो रिपुराष्ट्ररक्षा, पञ्चैव यज्ञाः कथिता नृपाणाम् ॥ किं देवकार्येण नराधिपानां, कृत्वा हि मन्युं विषमस्थितानाम् । तद्देवकार्यं च स एव यज्ञो - यदश्रुपाता न भवन्ति राष्ट्र ||
અર્થ—‹ દુષ્ટના દંડ, સજ્જનની પૂજા, ન્યાયથી કાશ ( ખજાના )ની વૃદ્ધિ, સર્વથા પક્ષપાતના ત્યાગ અને શત્રુઓથી દેશની રક્ષા કરવી એ પાંચે કાર્ય રાજાઓને માટે ખાસ યજ્ઞભૂત કહ્યાં છે. વિષમ સમયમાં આવી પડેલા રાજાએ જો ક્રોધ વશ ન થાય ત પછી દેવ સંબંધી કાય કરવાથી શું ? કારણકે રાજ્યમાં કાઇ? પણ ઠેકાણે અશ્રુપાત ન થાય તેજ કાર્ય અને તેજ યજ્ઞ જાણવા.” વળી જેઓના માટે હું નિરતર ટાઢ, તડકા, ક્ષુધા અને તૃષા સહન કરૂ છુ, તેઓના ગૃહસાર તથા સ્ત્રીઓને બલાત્કારે તુ હરણ કરે છે માટે મ્હારે હારૂં કામ નથી, તેથીતુ જલદી હાર્ રાજ્ય છેડી અન્ય સ્થળે ચાણ્યે જા, ત્હારૂં મુખ જોવાના પણ હવે ધર્મ રહ્યો નથી. કેમકે ચારટાઓની વસ્તી કરતાં શૂન્યસ્થાન ઘણા દરજ્જે શ્રેષ્ઠ ગણાય.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સિદ્ધપુત્રને શાપ.
એ પ્રમાણે પેાતાના પિતાના વચન રૂપ દાવાનળથી પ્રીસ થયું છે શરીર જેવુ એવા તે કુમાર મહનસહિત નગર છેડી ચાલ્યા ગયા. આગળ જતાં એક નગર આવ્યું. ત્યાં નગરના ખહાર તળાવની પાળ ઉપર બેઠેલા અને એક સિદ્ધપુત્ર જેમના ચરણની સેવા કરતા હતા એવા મુનીંદ્રને નમસ્કાર કરી રાજકુમાર મિત્ર સહિત ત્યાં બેઠે. તેવામાં સુંદર પારાંગનાઓનુ એક મુખ્ય મડલ આવ્યું. સુનીંદ્રને જોઇ તેમાંથી એક સ્ત્રી એલી, સખી! અલી સખી ! જો જો આ એક આશ્ચર્ય છે. આ ભિક્ષુકનું સ્વરૂપ નેત્રને આન ંદજનક કેવું સુંદર દીપે છે? તે સાંભળી પાતાના રૂપથી ગર્વિષ્ઠ થએલી અન્ય સ્ત્રી થત્કાર કરી ખાલી, સખિ ! એના ગાલ તે સુકાઇ ગયા છે તેથી સુંદરતાનુ કયાં ઠેકાણું છે ? માટે એને પતિ ન કરીશ. આ વાત સિદ્ધપુત્રના સાંભળવામાં આવી તેથી તેણે જાણ્યુ કે આ પણ ગુરૂનુ મ્હાટુ અપમાન થયું ગણાય. એમ સમજી સિદ્ધપુરૂષ તે સ્ત્રી ઉપર એકદમ કાપાયમાન થઇ ગયા અને પેાતાની વિદ્યાના બળથી મશ્કરી કરનાર તે સ્ત્રીને મુનિઉપર રાગવાલી કરી. ત્યારખાદ તે સ્ત્રી અન્ય સ્ત્રીઓની સમક્ષ મુનિ પ્રત્યે ખાલી, સુંદર અંગવાળા એવા હું ભાગ્યવાન્ ! ત્હારા વિના અહીંથી ચાલવાને મ્હારા પગ ઉપડતા નથી ! તેની સખીએ ખેલી, પ્રિય સખી! પ્રથમ એને જોઇ હું ચકાર કર્યો તેનુ આ ફળ આવ્યું ! જેણીનું મુખ દીનતામાં આવી પડયુ છે એવી તે સ્ત્રી એલી, મ્હારી સખીએ થઇ તમે જ્યારે ક્ષત ઉપર ક્ષાર નાખશે તેા પછી મ્હારે શરણ કેાનું રહ્યું ? વળી તમે મ્હને આ છેવટની જલાંજલિ આપે છે. એમ નક્કી સમજજો. ત્યારબાદ તરતજ બહુ દુ:ખથી પીડાએલી તે સ્ત્રી પૃથ્વી પર પડી ગઇ અને મહુ વિલાપ કરવા લાગી. તે સાંભળી સિદ્ધપુત્ર પેાતાની વિદ્યા
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની કથા.
(૨૩)
સમેટી લઇ મેલ્યા કે આ મુનીંદ્ર તેા સ્ત્રીઓને ચાંડાલિની સમાન અસ્પૃશ્ય માને છે. માટે અહીં તને મહુ કલેશ થશે, એમ સમજી વિષયવાસનાને ત્યાગ કરી ... તુશાંત થા. વળી આ મુનિ ઉપર વ્હાર રાગ હાય અને હારા આત્માને એમના આધીન માનતી હાય તા એમનું સ્થિર અને પરમ સુખદાયક એવું વચન ગ્રહણ કર. તે સાંભળી માનને નમસ્કાર કરી સ્રી ખેાલી, જગત્પ્રભુ ! મ્હારા ચેાગ્ય જે કરવાનું હાય તે ફરમાવેા. મુનિમહારાજ મેલ્યા, સસાર એ દુ:ખના ભડાર છે અને મુક્તિ એ પરમ સુખનુ સ્થાન છે. વળી તે મુક્તિનુ કારણ જૈનધર્મ છે. અને તે ધર્મનું કારણુ અહિંસા છે. તે અહિંસા કામાદિકષાયાના અભાવથી સિદ્ધ થાય છે. વળો કષાયાના ત્યાગ આરંભથી વિમુકત થએલા મહા ભાએ કરી શકે છે. તેમજ આરબના ત્યાગ વિષયેાથી વિરકત થએલા પુરૂષા કરી શકે છે. એમ કેટલુક ધર્મ સ્વરૂપ બતાવી સમ્યકૃત્વ સહિત મહાવ્રત અને અણુવ્રતનુ સ્વરૂપે કહ્યું.
એક બાજુએ બેઠેલા કુમારે પણ તે ધર્મ તત્ત્વ સાંભળી તેમાં થી પરમાર્થ ગ્રહણ કર્યાં અને મુનિને વંદન કુમારની કરી કહેવા લાગ્યા કે હે દીનબંધુ ! નિષ્કાધજીજ્ઞાસા. રણુ વત્સલ ! કૃપાસિંધુ એવા હું સુનીંદ્ર ! વિષય તૃષ્ણાના ત્યાગ કરી આપની સેવામાં રહેવું તેજ ઉચિત છે. પરંતુ તે ચેાગ હાલમાં અને તેવા મ્હારા ભાગ્યેાદય નથો, આગળ ઉપર તે પશુસિદ્ધ થશે. પણ હે પ્રભુ! હાલમાં કૃપા કરી હૅને ગૃહિધના ઉપદેશ આપે. તેમજ તેના મિત્ર મહુને અને અનગસેના વારાંગનાએ પણુ શ્રાવક ધર્મની પ્રાર્થના કરી. મુનિએ પણ તેના વચનની ઘણી પ્રશંસા કરી શ્રાવક ધર્મના ઉપદેશ આપ્યા, જે સાંભળી મીજી ખાજુએ ઉભુંલી કેટલીક વેશ્યાએએ પણ મદ્ય માંસના ત્યાગ કર્યો. ત્યારબાદ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મુનિને વંદન કરી સવે પિતપોતાના સ્થાનમાં ચાલ્યા, તે સમયે અનંગસેનાએ જાણ્યું કે આ કુમાર સાધર્મિક છે તેથી મહન સહિત કુમારને પિતાને ઘેર લઈ ગઈ અને બહુ સન્માન પૂર્વક તેની સેવા કરી, ત્યારબાદ કુમારે અનંગસેનાને પોતાનું યથાર્થ વૃતાંત સંભળાવ્યું, પછી મિત્ર સહિત તે ત્યાંથી નીકળે અને તેની સાથે અનંગસેના વેશ્યા પણ ગઈ. આગળ ચાલતાં પુર નામે એક નગર આવ્યું. આ નગર
પિતાના પિતાના દેશની સંધિમાં હતું. જમાલી અને તે દેશ વિશ્વસેન રાજાને હતે. સ્ત્રી પલીપતિ. અને મિત્ર સહિત કુમારે નગરની અંદર
- પ્રવેશ કર્યો અને જૈનમંદિરમાં ચૈત્યવંદન કરતે હતો તેવામાં તેજ નગરના અધિકારી ભગવાનના દર્શન માટે ત્યાં આવ્યું. બહુ ભકિતભાવથી રોમાંચિત થયાં છે માત્ર જેનાં અને એકાગ્ર દ્રષ્ટિથી જનપ્રતિમાનું ધ્યાન કરતા એવા કુમારને તેણે જોયે. ત્યારે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે આ આકૃતિ જોતાં આ પુરૂષ સામાન્ય નથી. તેથી તેના મિત્રને એક તરફ બોલાવી તેણે પૂછયું કે આ કેણ છે? મને પણ કુમારનું વૃત્તાંત યથાસ્થિત કહ્યું. જેથી અધિકારી હાથ જોડી પ્રાર્થના પૂર્વક કુમારને પોતાને ઘેર લઈ ગયે. અને સન્માનપૂર્વક બહુ સેવા કરી આનંદ આપવા લાગ્યા. તેવામાં જમાલિપલીપતિએ ઉડતી વાત સાંભળી કે વિશ્વસેન રાજા મરણ પામે તેથી પિતાનું સિન્ય લઈ ને જમાલિ દેશનો હકક પિતાને તાબે કરવા ત્યાં આવ્યું અને તેણે નગરની ચારે તરફ ઘેરો ઘાલે. હવે નગરની અંદર જળ નહોતું અને બહારનું જળ શત્રુઓએ રોકી લીધું. તેથી લકે બહુ તરફડવા માંડ્યા અને અધિકારીની પાસે જઈ કહેવા લાગ્યા કે હવે જળ વિના ક્ષણ માત્ર પણ અમારે
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાણે બતાવાય ?
મહનની કથા.
(૨૫) ચાલે તેમ નથી, માટે કૃપા કરી આ નગર જમાલિને આપી દે. આ પ્રમાણે લોકેનો પિકાર સાંભળી અધિકારી એકદમ ગભરાઈ ગયે અને હવે શું કરવું ? ક્યાં જવું? એમ મૂઢ બની વિચારતા અધિકારીને જોઈ કુમારે તેને એકાંતમાં બોલાવી કહ્યું કે આ બાબતની તમહારે કાંઈ ચિંતા કરવી નહીં. તેમજ આ લેકેને તમે એમ કહે કે જેમ ગ્ય લાગશે તે પ્રમાણે એને ઉપાય અમે સવારે કરીશું, માટે સુખેથી ઘેર જાઓ અને ચિંતા કરશે નહીં. ત્યાર બાદ અધિકારીએ પણ તે પ્રમાણે કહી લોકોને વિદાય કર્યો. પછી તેણે કુમારને પૂછ્યું, હવે આનો ઉપાય શો કરે ? કુમારે જણાવ્યું કે જે કરવાનું છે તે તમને સવારમાંજ કહીશ, હાલ કહેવાય તેમ નથી. એમ તેને સમજાવીને શાંત કર્યો. રાત્રીના સમયે કુમાર પિતાની વિદ્યાના બળથી પ્રસારેલા કિરણના આધારે કિલ્લાનું ઉલ્લંઘન કરી પલ્લી પતિના આવાસમાં ગયે. તેનું શયન સ્થાન યંત્રથી ગોઠવેલા કાષ્ઠના માળા ઉપર હતું, તેથી તે માળા ઉપર પણ વિદ્યાબળથી જ ચઢ. ત્યાં સુતેલા તે જમાલિને જોઈ તેને બાવડે પકડીને કહ્યું કે, હું યક્ષ છું અને આ નગરને રક્ષક છું. માટે જે સવારે અહીં ઉભે રહીશ તે જરૂર હારૂં મૃત્યુ થશે. એમ કહી તેના નામવાળી મુદ્રિકા તેના હસ્તમાંથી લઈ તેજ પ્રમાણે કિરણ પ્રયોગ વડે પિતાના સ્થાનમાં ગયે. પલ્લી પતિ પણ આ દેખાવ જોઈ એકદમ ભયભીત થઈ ગયે અને તે જ વખતે પોતાના પરિજનને યક્ષની સમગ્ર વાત કહીને ત્યાંથી તેણે પ્રયાણ કર્યું. ત્યારબાદ આરક્ષકને ખબર પડી કે પલ્લીપતિ જમાલી નાશી
ગયે, એટલે તે જ સમયે તેણે પિતાને પર્યાલચના. સેવક મેકલી અધિકારીને જણાવ્યું કે આ
પણે વૈરી સૈન્ય સહિત રાતમાં નાશી ગયે
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકારીએરાપુરૂારની આંગર
(૨૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, છે. ત્યારબાદ અધિકારીએ પણ તે વાત કુમારને જણાવી તેની બહુ પ્રશંસા કરી, કુમાર બે, હે રાજપુરૂષ! તમહારા પદયને લીધે આ કાર્ય સિદ્ધ થયું છે. ત્યારબાદ કુમારની આંગળીએ બહુ ચળકતી મુદ્રિકા અધિકારીના જોવામાં આવી, જેથી પિતાને બહુ આશ્ચર્ય લાગ્યું અને તેથી તે મુદ્રિકા પિતાના હાથમાં લઈ જેવા લાગ્યું. તેની ઉપર જમાલીનું નામ જે બહુ ખુશી થશે અને તે બોલ્યા, હે પુરૂષ રત્ન ! આ સાહસ કાર્યમાં ત્યારેજ ઉદ્યમ જણાય છે. કુમાર બોલ્યો, આપનું કહેવું સત્ય છે પરંતુ આ કાર્ય કરવાથી મહારા ત્રીજા વ્રતને ભંગ પ. અધિકારી બેલ્ય, આપનું કહેવું પણ સત્ય છે પરંતુ હું આપને સાધર્મિક છું તો આપે હારી ઉપર બહુ દયા કરી, તેથી આપને હારા ઉપર મહટે ઉપકાર થયે, કારણ કે ચતુર્વિધ સંઘ પરમ પૂજ્ય એવા સૂરિ મહારાજ અને જૈનમદિરે ઉપર ઉપકાર કરવો એમ કેવલી ભગવાને કહ્યું છે. તેમ છતાં પણ હાલ અહીં ગુરૂ મહારાજ પધારેલા છે માટે તેમની પાસે જઈ આપ આલોચન કરે અને તેથી ત્રીજા વ્રતની શુદ્ધિ થશે. કુમાર પણ તેજ પ્રમાણે ગુરૂ સમક્ષ આલોચના કરી નિર્દોષ થયે. અનુકમે વિશ્વસેન રાજા પણ રેગ શાંત થવાથી સ્વસ્થ થયે
તેવા સમાચાર અધિકારી ઉપર આવી ગયા. મોક્ષપદવી. વળી હાલમાં કુમારના પરાક્રમવડે નગરને
કઈ પ્રકારને ભય નથી એમ જાણે કુમારને સાથે લઈ અધિકારી વિશ્વસેન રાજાને મળવા માટે ગયે. પરસ્પર કેટલીક વાતચિત્ત થયા બાદ અધિકારીએ કુમારનું વૃત્તાંત જણાવ્યું, તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે મહારે પુત્ર નથી તે આનેજ પુત્ર કરવો ઠીક છે. વળી એનામાં એક મહેાટે ગુણ છે કે સ્થલ અને અનપરાધી પ્રાણીઓના વધથી એ વિરક્ત
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની થા.
( ૨૦ )
થએલે છે માટે એના વિશ્વાસે રહીશ તાપણુ એનાથી કાઈ પ્રકારના ભય નહીં થાય એમ જાણી રાજાએ કુમારને યુવરાજપદવી આપી અને રાજ્ય કારભારના અધિકાર સાંખ્યા, અને પોતે નિવૃત્ત થઈ તેના સંગથી સમ્યક્ત્વ પામી જૈનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા ત્યારબાદ પ્રથમ પદભ્રષ્ટ કરેલા રાજાના દેશમાં મહુનને દંડાધિપનું સ્થાન આપ્યું. એટલે મહુન શ્રેષ્ઠી ઉન્મત્ત દશામાં આવી ગયા. તે પ્રસ ંગે તે દેશના ચારલેાકા, પર રાજ્યના નજીકના દેશા લુંટી લેતા હતા. લેાકેાનું ધન અને કેટલાક મનુષ્યને પણ હરણ કરી ત્યાં લાવતા હતા. મહુન તેને બહુ ઉત્સાહ આપતા હતા. ચારલે પણ દરેક પદાર્થો માંથી છઠ્ઠો ભાગ તેને આપતા હતા. આ પ્રમાણે લેભમાં લુબ્ધ થઈ તેણે ત્રીજા વ્રતનુ દૂષણ પણ ગણ્યુ નહીં. બાદ સીમાડાના રાજાએએ તે વાત જાણી તેમ વિચાર કર્યો કે આ દંડનાયક દેશ લુંટાવતા છતા શાંત નહીં થાય, માટે કોઇક ઘાતક સુભટ પાસે મહનને મારી નંખાવ્યેા. પછી તે મહન ત્રીજા વ્રતના ભંગ કરી એકઠા કરેલા પદાર્થોમાં મૂતિ થઇ ઘાતક ઉપર ખડું ક્રોધાયમાન થયા છતા રૌદ્રધ્યાનવડે મરણુ પામી ત્રીજી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળ્યા ખાદ સૌંસારમાં મહુકાળ પરિભ્રમણ કરશે. માટે હે ભવ્ય પુરૂષો ! જો મેક્ષ સુખની ઇચ્છા હાય તે ચારને સહાય રૂપ ત્રીજા વ્રતના ખીજા અતિચારને ત્યાગ કરેા. વળી કુમાર પણ ચિરકાળ રાજ્યધર્મ પાળી છેવટે ઉત્કૃષ્ટ નિર તિચાર ચારિત્ર મારાધીને મેાક્ષ સુખ પામ્ય, તેમજ અનંગસેના પણ તેજ પદવીને પામી.
इति श्री तृतीयाणुत्रते द्वितीयातीचारविपाके महनकथा समाप्ता ॥
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ऊदयन श्रेष्ठीनी कथा.
તૃતીય વિરૂદ્ધરાજ્યાતિમાતિચાર. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો, હે ભગવન ! ત્રીજા અતીચારનું
સ્વરૂપ સંભળાવો અને તેનું સેવન કરવાથી ત્રીજો અતીચાર, કઈ ગતિ થાય છે ? તે પણ આપ કૃપા કરી
કહો. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, હે રાજન ! જે પુરૂષ પોતાના રાજ્યથી વિરૂદ્ધ રાજ્યમાં વેપાર કરે છે, તે ઉદયનની માફક ત્રીજા વ્રતને ત્રીજે અતિચાર કરવાથી ધન અને શરીરને નાશ કરે છે. જેમકે–અનેક મુનિઓના ચરણાર વિંદથી બહુ પવિત્ર તેમજ અનેક વિદ્વાનેથી વિભૂષિત જે નગર માત્ર સાત મુનિ (રૂષિ) એથી સેવાયેલું અને એક જેમાં બુધ રહેલે છે એવા આકાશને હસે છે તેવું શિવભદ્ર નામે નગર આ ભરતક્ષેત્રમાં તિલક સમાન શોભે છે. તેની અંદર ઉત્તમ સુવર્ણ વડે યુક્ત સુરન (જન) (સારાં રત્ન-સજજનો) થી સેવા, સવંદન (શ્રેષ્ઠ નંદનવન–ઉત્તમ પુત્ર) વડે સુશોભિત મેગિરિ સમાન સ્થિર પ્રકૃતિવાળો રત્નાકર નામે એકી છે. તેમજ સ્થિર છે યૌવન જેનું, સુવર્ણ સમાન કાંતિ છે જેની, મિષત્મિષ રહિત છે દષ્ટિ જેની અને બહુ વિબુધજન (દેવ વિદ્વાને) માં માન પામેલી દેવાંગના સમાન સુંદરી નામે તેની સ્ત્રી છે. સગુણ (શકુન) ગુણવાનુ-પક્ષિઓએ કરી છે, સેવા જેની એવા ગરૂડ સમાન ઉત્તમનીતિવાળે અને સર્વ કલાઓમાં બહુદક્ષ તેમજ વિનયવાનું રાજપાલ નામે તેઓને એક પુત્ર છે. તેમજ કનકધ્વજ શેઠને પુત્ર ઉદયન નામે તેને મિત્ર છે. બન્ને મિત્રો નદી, સરોવર અને ઉદ્યાનાદિકમાં કીડાઓ કરે છે.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકબાલાનુ દન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયનની કચા.
(૨૯)
એક દિવસ નદીમાં મન્ને રમતા હતા. તેવામાં ત્યાં ઉત્તમ રૂપવતી એક બાળા તેઓના જોવામાં આવી. દીવ્ય અલકારેાને ધારણ કરતી જાણે જલદેવી હેાયને શુ? તેમ નેત્રને આનંદ આપતી તે માલા કાષ્ટનું અવલખન લઈ જલમાં તરતી હતી, ક્ષણમાં ડુખી જાય અને ક્ષણમાં બહાર નીકળે, તેથી પાતાના આત્માને મૃતપ્રાય માનતી તે ખાલાએ પણ દૂરથી તે બન્ને મિત્રોને જોયા અને તે ખાલી, મરણુ ભયથી ભીરૂ, શરણહીન અને દીન અવસ્થા અનુભવતિ હુને આ સમયે તમે પ્રાણુ ભિક્ષા આપેા. અનાથની રક્ષા કરવામાં ઉપેક્ષા ન કરો. મા પ્રમાણે ખાલાનુ વચન સાંભળી તેઓ ક્ષણા માં નદીના પ્રવાહમાંથી તેને બહાર કાઢી પૂછવા લાગ્યા, તુ કાણુ છે અને આ સ્થિતિમાં શાથી આવી પડી ? માલા પેાતાનું વૃત્તાંત કહેવા લાગી. સિદ્ધેશ્વર નામે નગર છે, તેમાં ગુણુસેન નામે બહુ ધનાઢ્ય શેઠ રહે છે. જયશ્રી નામે તેની ભાર્યો છે. બાલાનું ચરિત્ર. તેને સાત પુત્ર અને છેવટમાં બહુ માનતાએથી હું એક પુત્રી થઈ. તેમજ તેઓના મ્હારી ઉપર બહુ પ્રેમ હાવાથી દુર્લભદેવી એવું મ્હારૂં નામ પાડયું. અનુક્રમે યાવન અવસ્થામાં આવી. જેથી મ્હને પરણવા અનેક વિક્ પુત્રા માગણી કરવા લાગ્યા. હું તેને હા પાડતી નહેાતી, તેથી મ્હારા માતાપિતાએ મ્હને બહુ સમજાવી તેાપણુ મ્હારૂ મંતવ્ય મ્હે તેજ પ્રમાણે સત્ય રાખ્યું છે. વળી હે શ્રેષ્ઠી પુત્ર ઉત્તમ શ્રાવક કુળમાં મ્હારા જન્મ છે. નિર ંતર સાધુ સંગમાં મ્હારી પ્રીતિ છે, તેમજ કર્મીની લઘુતાને લીધે મનથી પણ હું સ ંસારવાસ ઈચ્છતી નથી. માત્ર સંયમનીજ વાંછા કરૂ છું. પરંતુ સ્નેહપાશને લીધે મ્હારા માતાપિતા સ્ટુને રજા આ
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરિયા ધર્મની પ્રાથમિક માહિતી
(૩૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પતા નથી તેથી હાલ હું શ્રાવક ધર્મ પાળું છું. મારા માતાપિતાની દ્રષ્ટિગોચર રહીને સુખેથી ગ્રહવાસમાં રહું છું. હવે એક દિવસ હું દર્શન માટે જૈનમંદિરમાં જતી હતી, ત્યારે માર્ગમાં બે રાજપુત્રોએ હને જોઈ એટલે તેમાંથી એક બોલ્યા, હે મૃ. ગાક્ષિ ! પ્રસન્ન થઈ મહારા સ્વામી દ્રષ્ટિ કર કે જેથી ત્યારી દ્રષ્ટિરૂપ અમૃતથી હું શાંત થાઉં. પછી બીજે બે, હે તન્વગી! જે દયા ધર્મ પાળનારી તું સત્ય શ્રાવિકા હોય તે સ્વને છોડીને મનથી પણ બીજાની પ્રાર્થના કરીશ નહીં, અન્યથા જરૂર મહારા પ્રાણુ પરલોકમાં પધારશે. આ પ્રમાણે બન્નેનાં અસભ્ય વચન સાંભળી જલદી હું જૈનમંદિરમાં ગઈ. વિધિ સહિત પૂજન વંદન કરી ત્યાંથી બહાર નીકળી ગૃહ તરફ આવતી હતી તેટલામાં તે બન્ને જણ આગળ માર્ગ રેકી ઉભા હતા. તેમને જોઈ હું આડે રસ્તે નાઠી અને શીબવતની રક્ષા માટે દૂર ચાલી ગઈ, તેપણ તેઓ હારી પાછળ પાછળ આવતા હતા. એવામાં એક શંકરનું મંદિર આવ્યું એટલે એકદમ તેની અંદર હું પેસી ગઈ અને દ્વાર બંધ કર્યો. તેટલામાં તેઓ બહાર આવીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એક કહે મહારી સ્ત્રી છે અને બીજે કહે હારી સ્ત્રી છે ! એમ વિવાદમાં એક બીજાના ખર્ષથી બન્ને જણ પ્રાણ મુક્ત થયા. એ પ્રમાણે તેઓનું મરણ જોઈ દ્વાર ઉઘાડીને મહું ત્યાં આવી જોયું તે તેજ સ્થિતિમાં બન્નેને જોયા. ત્યારબાદ હુને વિચાર થયે કે અરે ! મહને ધિક્કાર છે. આ બન્નેના મરણનું કારણ હું પોતેજ થઈ. અથવા આતા મોહને વિલાસ છે. એમાં હારે શ દોષ ? વળી સ્ત્રીઓને દેહ અશુચિ રસથી ભરેલું છે. અસ્થિ, વિષ્ટા તેમજ ચામડી તથા નસેથી વ્યાપ્ત છે. તે આ દેહમાં કીડા વિના બીજે કેણુ આસક્ત થાય? યુવતિએને નિતંબ ભાગ કામદેવને વિલાસ કરવાની રાજધાની છે
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયનની કથા.
(૩૧) એમ વિષયી લેકે જાણે છે, પરંતુ અશુચિ એવા મળમૂત્રની પિટલી છે તેમ જાણતા નથી. અહ! મેહ માહાસ્ય કેવું છે? ત્રિવલી રૂપરંગેથી યુકત સ્ત્રીઓની નાભિને મૂઢ પુરૂષ અમૃત કુંડ માને છે. પણ અસંખ્ય દુઃખનું સ્થાન માનતા નથી. માટે જેવી રીતે આ બન્ને અને જે મેહિત થયા અને મરણ પણ પામ્યા, તેવી રીતે બીજાઓની સ્થિતિ ન થાય તેટલા માટે હું ચેકસ વિચાર કરી આત્મઘાત માટે નદીમાં પડી, પણ પછી મહને વિચાર થયે કે અરે ! આ મહટું પાપ આચર્યું, કેમકે જીતેંદ્રભગવાને પિતાના અને પરના વધને નિષેધ કર્યો છે. એમ જાણી આત્મહત્યાના પાપથી ભીરૂ થયેલી એવી હું તખ્તારા જેવામાં આવી. નિષ્કારણ દયાળુ એવા તમે એ હુને જીવિતદાન આપ્યું. ત્યારબાદ તેઓ બેલ્યા, ધર્મના સંબંધથી તું અમારી
હેન છે. માટે હે ભાગ્યવતી ! ચાલ, અમારે ઘેર, પછી ત્વારા પિતાને ત્યાં હવે અમે લઈ જઈશું. ત્યારબાદ તે બાલા તેઓની સાથે રત્નાકર શેઠને ત્યાં ગઈ. પુત્રના મુખથી બાલાની સર્વ હકીકત જાણે શેઠે પણ સારી રીતે તેની સેવા કરી. બાલાએ શેઠને કહ્યું કે હારા વિયોગથી મહારા માતાપિતાને બહુ ચિંતા થતી હશે. તેથી તેમને ખબર મેકલાવો. રત્નાકરે પણ તે પ્રમાણે સમાચાર મેકલાવ્યા. આ લેકેને ધર્મમાં દેરવા જોઈએ એમ જાણે બાલાએ પણ ત્યાં રહીને સર્વ લેકને શ્રાવક ધર્મને ઉપદેશ આપે. તેઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે સદ્દગુરૂના ચરણકમલમાં ગૃહી ધર્મને સ્વીકાર કર્યો. થોડા દિવસમાં તે બાલાનાં માતપિતા પણ ત્યાં આવ્યાં. રત્નાકર શેઠે તેઓની બહુ ભક્તિ કરી અને બાળાનું સર્વ વૃત્તાંત કહ્યું. તહારે વિયેગ હતું છતાં પણ તય્યારી પુત્રીએ અમારે જન્મ જૈન ધર્મના ઉપદેશથી સફલ કર્યો, કારણકે–
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
यद्यपि विपदि विनश्यति, परमुपकुरुते तथाऽपि खलु सुजनः । स्वयमगुरुर्दह्यन्नपि, समीपलोकन्तु सुरभयति ॥
અર્થ-જેમ અગુરૂ ધૂપ પાતે બળતા છતા પણ સમીપમાં રહેલા પ્રાણીને સુગંધ આપે છે, તેમ સજ્જન પુરૂષ જોકે વિપ ત્કાળમાં વિનાશ પામે તે પણ પરાપકારથી વિમુખ થતા નથી.” એ વાક્ય તેણીએ સત્ય કર્યું.
આલાના અભિપ્રાય,
ત્યારબાદ તેનાં માતાપિતાએ વિચાર કર્યો કે
આ પુત્રીને આપણે સંસારમાં જોડીએ એવી આશા આપણી નિરર્થીક છે. કારણ કે જે અન્ય લેાકેાને વિષય ઉપરથી વિરકત કરી ધર્મોમાં જોડે છે તે પેાતે આ સસારમાં વિષયભાગમાં કેવી રીતે આસકત થાય ત્યારખાદ પુત્રી માતાપિતાના ચરણમાં પ્રણામ કરી ખેલી, હું તાત ! હું માત ! મ્હારી ઉપર દયા કરી અહીંજ હુને દીક્ષા અપાવે. કારણ કે હું બહુ વિચિત્ર દશામાં આવી પડી છું. પ્રથમ તે વિષય વાસનાથી દીન બનેલા રાજપુત્રાનાં મરણનુ હું... કારણુ થઇ. ત્યારબાદ તમેાએ પાલન પાષણ કરેલા અને સંસાર જન્ય દુ:ખાને નિર્મલ કરવામાં સમર્થ એવા આ દેહને મ્હે અજ્ઞાન બુદ્ધિથી નદીમાં નાખ્યા. જો
આ બન્ને જણે મ્હને ન કાઢી હેત તેા હું અજ્ઞાન મરણુ સાધીને ભવાટવીમાં લાખ્ખા દુ:ખાનુ પાત્ર થાત. પછી તેના પિતા બાલ્યા, વિવેકના કુલદિર સમાન એવી હૈ પુત્રી ! અમને પણ આ સુગુરૂનું વચન રૂચિકારક થયું છે. તેથી હારી ઇચ્છા પૂર્ણ કરવા માટે અમે પણ પ્રવૃત્તિ કરાશું, પરંતુ અસાધારણ શીલગુણુ, ઉત્તમ વિવેક યુક્ત વચન અને વિનયાદિક હારા ગુણેાથી રંજીત થએલા સ્વજનવ સહસા ત્હારૂ અદર્શન
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયનની કથા.
(૩૩) થવાથી દુઃખસાગરમાં ડુબી ગયેલ છે. તે તેઓને હારૂં દર્શન નાવ સમાન થઈ પડશે તેથી હાલ તું જલદી ત્યાં ચાલ. ત્યાં ગયા બાદ હાર મરથ સફળ કરીશું. એમ પિતાની પુત્રીને કહી ગુણસેન શ્રેષ્ઠીએ સિદ્ધેશ્વર નામે પિતાના નગરમાં જવા માટે રત્નાકર શેઠની આજ્ઞા માગી. ત્યારે તે બલ્ય, કલ્પવૃક્ષ સમાન વાંછિતદાયક એવા જૈનધર્મમાં આ દુર્લભદેવીએ અમને સ્થાપન કરી અમારૂં પશુપણું દૂર કરીને મનુષ્યપણામાં દાખલ કર્યા છે.
વચન
પાતાના
ચરણ
आहारनिद्राभयमैथुनानि, तुल्यानि साई पशुभिर्नराणाम् ।। ज्ञानं विशेषः पशुमानुषाणां, ज्ञानेन हीनाः पशवो मनुष्याः ॥
અર્થ–“પશુ અને મનુષ્યને આહાર, નિદ્રા, ભય અને મૈથુન સમાન હોય છે, ઉભયમાં જ્ઞાનમાત્ર વિશેષ હોય છે. માટે જ્ઞાન વિનાના મનુષ્ય પશુતુલ્ય જાણવા.” આ પ્રમાણે રત્નાકર શ્રેષ્ઠીએ વિનય સહિત વચન પૂર્વક વસ્ત્રાભરણથી સન્માન કરી તેઓને વિદાય ર્યા. અનુક્રમે તેઓ પણ પિતાના નગરમાં ગયા. ત્યારબાદ દુર્લભદેવી માતપિતાની આજ્ઞા લઈ સુગુરૂના ચરણકમળમાં દીક્ષા ગ્રહણ કરી એકાદશ અંગેનું અધ્યયન કરી ચિરકાળ વિહાર કરી કેવળ જ્ઞાન પામી બહુ લેકેને સંસારસાગરમાંથી ઉદ્ધાર કરી પિતે મોક્ષ સુખ પામી. હવે રત્નાકરશેઠ પણ કુટુંબ સહિત અંગિકાર કરેલા ગૃહિ.
ધર્મમાં ઉઘુક્ત થયે. તેનો પુત્ર રાજપાલ ઉદયનનું કપટ. પણ તેજ પ્રમાણે હમેશાં ધર્મારાધનમાં
તત્પર રહેતે હતો. તેના સંસર્ગથી ઉદયન પણ ધર્મકાર્યમાં ઉઘુકત થયે. પ્રાયે તેઓ બંને મિત્રો સાથેજ વેપાર પણ કરતા હતા. તેવામાં પિતનપુર રાજાના સમસ્ત દેશમાં
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અતિ ભયંકર દુષ્કાળ પડ્યો અને શિવભદ્ર નગરમાં તેમજ સમગ્ર પિતાના દેશમાં સુકાળ જ હતું. તેથી તે દેશના રાજાએ સર્વને ખબર આપી કે જે કે વેપારી પિતનપુર દેશમાં એક મણ પણ ધાન્ય મેકલશે તે તેને હું ઑટે દંડ કરીશ. તેમજ તેનું સર્વસ્વ હરણ કરી લઈશ. આ પ્રમાણેને ઢંઢેરો પતે જાણે છે છતાં પણ ઉદયન ગુપ્ત રીતે વેપારીઓ સાથે તે દેશમાં ધાન્ય મોકલાવવા લાગ્યું. તે વાત રાજપાલના: જાણવામાં આવી કે તરતજ તેણે ઉદયનને કહ્યું કે વિરૂદ્ધ રાજ્યમાં વ્યવહાર કરે હને એગ્ય ગણાય નહીં. તેમજ જે ને રાજાની આજ્ઞા સાંભરતી હોય તે તે કૂવેપાર બંધ કર. કારણકે ત્રીજા વ્રતમાં અતિચાર લાગવાથી આ કાર્ય ધર્મ વિરૂદ્ધ પણ થશે. વળી રાજાને કેપ થવાથી ત્વારા ધનને પણ નાશ થશે. માનની હાનિ અને જીવવું પણ દુર્લભ થઈ પડશે. વળી અધમ લોકોને આનંદ થશે. અને સ્વજન વર્ગને બહુ પીડા થશે. એ પ્રમાણે રાજપાલે બહુ વાર્યો તે પણ તે અધર્મથી વિરામ પામે નહીં. અનુક્રમે તે વાત રાજાને જાણવામાં આવી. જેથી તેનું સર્વસ્વ હરી લઈ રાજાએ તેને વધ્યસ્થાને લઈ જવાની આજ્ઞા કરી. પિતાને મિત્ર જાણે તેની ઉપર રાજપાલને દયા આવી. જેથી મહા કષ્ટ તેને છેડાવ્યું. પરંતુ તે આલેચન કર્યા વિના અરણ પામી ભવ સાગરમાં બહુ સમય પરિભ્રમણ કરશે. વળી રસાકર શ્રાવકનું કુટુંબ પણ શ્રાવક ધર્મનું સારી રીતે આરાધન કરી ઉત્તમ દેવલેક તથા મનુષ્ય ભવ પામી સ્વલ્પ સમયમાં મેક્ષ સુખ પામશે. इति तृतीयाणुव्रते विरुद्धराज्यातिक्रमाऽतिचारे
उदयनकथानकं समाप्तम् ॥
–-00 –
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વહુની ચા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
वरुणवणिकनी कथा.
ફૂટતુલામાનાતિચાર. દાનવિય રાજાએ વિનય પૂર્ણાંક પ્રશ્ન કર્યો કે હે ભગવાન્ ! હે કૃપાસાગર ! તૃતીય અણુવ્રતમાં ચાથા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સ ંભળાવીને અમને કૃતાર્થ કરશ. શ્રી સુપાર્શ્વ પ્રભુ રાજાના પ્રશ્ન સાંભળી બહુ ઉત્સાહ આપીને બાલ્યા, હું નરાખીશ ! ત્રીજું વ્રત ધારણ કરી જે ફૂટ ( ખાટાં ) વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે, તે પુરૂષ વર્ણની પેઠે ઉભય લામાં અવશ્ય દુ:ખી થાય છે.
વરૂદ્રષ્ટાંત.
આ ભરતક્ષેત્રમાં સુવર્ણ ( ઉત્તમ કાંતિ- સૈાનું અથવા બ્રાહ્માદિક ઉત્તમ જાતિ ) વડે વિભૂષિત, તેમજ પ્રવર ગદા ( ગજ ) શ્રેષ્ટ ગદા નામે આયુધ ( ઉત્તમ હસ્તિ ) ના આધાર ભૂત વિષ્ણુના શરીર સમાન મણિખેટ નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં નિરંતર દાન ( મદ ) ની વૃષ્ટિ કરવામાં અતિદક્ષ ગજે સમાન હરિવિક્રમ નામે રાજા રાજ્ય કરે છે. ચદ્રલેખા નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં દેવસેન નામે નગરશેઠ છે. તેમની
સ્રીનુ નામ વિજયા છે. અને વરૂણ નામે તેઓને એક પુત્ર છે તે દરેક કલામાં બહુ કુશલ છતાં નિર’તર પેાતાના મિત્ર સાથે સ્મશાન ભૂમિમાં તેમજ જંગલમાં ભ્રમણ કરે છે. માત્ર અનથ કાર્ય માંજ તે આનંદ માને છે.
એક દિવસ હરિવિક્રમ રાજાએ લેાકેાની દયાને લીધે ચૌટામાં ભરતચક્રવત્તિનું નાટક કરાવ્યું. àાકા બહુ ઉમંગથી એકઠા થયા. વરૂણ પણ તે ખેલ જોવા લાગ્યા. તે પ્રસંગે નાટકિઆએ ભર
કેવળજ્ઞાન.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તનરેશ્વરના આરીસા ભવનના પ્રવેશ આબેહુબ ભજવી મતાન્યે. જેમકે—સુદર અલંકારોથી વિભૂષિત ાતાનું શરીર જોઇ ભરત રાજા બહુ ખુશી થયા. પછી પેાતાની આંગળીએથી મુદ્રિકા નીકળી પડી તેથી શેાભા રહિત માંગળી જોઈ અનુક્રમે સ અલંકાર ત્યજી દીધા, એટલે શેાભા રહિત પેાતાનું શરીર જોયુ. તે ઉપરથી આ સંસારમાં સર્વ વસ્તુએની શેશભા કૃતિમ છે. એમ માની ભરતચક્રી વૈરાગ્ય પામ્યા. ક્ષણ માત્રમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ મુનિવેષ અર્પણ કર્યાં. સુરેદ્રોએ નમસ્કાર કર્યાં. ત્યારબાદ ભવનમાંથી નીકળતાં તેમની પાછળ પાંચસે રાજાએ પણ નીકળી ચાલ્યા. તે જોવાથી તેમજ વળી વૈરાગ્યનાં વચન સાંભળવાથી વરૂણ વૈરાગ્ય રૂપી રગશાળામાં ઉતરી પડ્યો. અને પેાતે વિવેકી અની સૂત્રધારને પૂછવા લાગ્યા કે આ ભરત સ્વા સીના માને આ મ્હોટા પ્રભાવિક રાજાએ અનુસર્યો. પરંતુ અમારા સરખા સત્ત્વહીન પ્રાણીઓની કાઈપણ સુગતિ થાય તેવે રસ્તા છે ? હા છે. એમ કહીને તેણે સમ્યકૃત્વાદિ ખાર પ્રકારના શ્રાવક ધર્મ કહ્યો, પેાતાના પિતા સહિત વર્ષે સાવધાનપણે તે અંગીકાર કર્યાં. પિતાની વૃદ્ધ અવસ્થા હેાવાથી વરૂણ દુકાનનુ કામ પેાતાની બુદ્ધિથી ચલાવતા હતા તેમના કુટુંબના નિર્વાહ જેટલું ધન પણુ કમાયેા હતા. પરંતુ લેાકેામાં માન પામેલા અન્ય ધનાઢ્ય લેાકેાને જોઈ તેણે જાણ્યુ` કે લેાકમાં કીર્ત્તિ તા ધનથીજ થાય છે. એમ વિચાર કરતાં તેને ધનના લેાભ બહુ વધી ગયા અને તેમાંજ આસક્ત થવાથી તે શુદ્ધ ભાવ ઉપરથી પડી ગયે. જ્યારે પાતાને લેવુ હાય ત્યારે મ્હોટા વજનથી તાળે છે અને આપવુ હેાય ત્યારે નાના વજનથી તેાળે છે ! તેમજ ધાન્ય, ધી, તેલ વિગેરેનાં માપ પણ તેવીજ રીતનાં રાખી ફૂટ વ્યવહાર કરવા લાગ્યા. મા વાત તેના પિતાના જાણવામાં આવી તેથી તેણે બહુ
For Private And Personal Use Only
*
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂષ્ણુની કથા.
(૩૭)
સમજાવીને કહ્યું કે હે પુત્ર ! આ ફૂટ વ્યવહાર કરવા આપણને ઉચિત ન ગણાય. વળી વ્રતમાં અતિચાર લાગે છે. એમ બહુ કહ્યુ તેપણ વરૂણે પૈસાના લાભથી કૂટેવ છેડી નહીં.
ત્યારબાદ તેના પિતાએ તેના ઉપર એક દૃષ્ટાંત કહ્યું, જેમકેશાંતિ ગામમાં ધન નામે વિક્ હતા. તે ધનશ્રેણીનું દૃષ્ટાંત સ્વભાવથી જ સત્યવાદી હતા. તેમજ ચેડા લાભથી મ્હૉટા વેપાર કરતા હતા. જેથી એટલી બધી તેની પ્રસિદ્ધિ થઇ કે અન્ય દુકાનોના ત્યાગ કરી સર્વ લેાકેા તેનીજ દુકાને આવતા હતા. તેમજ લેાકેાની એટલી બધી ગીરદી થતી. કે જમવાના સમય પણ તેને પુરા મળતા નહાતા. વળી તે લેાકેાને એમજ કહેતા કે શું મ્હારી એકજ દુકાન છે ? અહીંથી ચાલ્યા જાઓ ! મ્હારી એકલાની પાછળ લાગ્યા છે. મ્હારે તમારા વધારે લાભ નથી જોઇતા. સુદર લેાજન પણ મર્યાદા ઉપરાંત કરવાથી ઉદ્વેગ કારક થાય છે. એમ તે વરૂણ ખેલતા હતા, પરંતુ લેાકેાએ તેની દુકાન છેાડી નહીં. બીજી બધી દુકાનો છેડીને તેની દુકાને દિવસે દિવસે ઘણા લેાકેા આવવા લાગ્યા. તે વાત સાંભળી પાસેના વેપારીએ લેાકેાને કહેવા લાગ્યા કે અરે! તમે કેવા મુર્ખાઓ છે! તમ્હારૂ' અપમાન કરે છે તે પણ તે જૂઠા ધૂની દુકાન કેમ છોડતા નથી ! એ પણ પોતાના લાભ માટે વેપાર કરે છે. મફત તા નથી કરતા ? વળી અમે પણ કરીમાણુ' આપ્યા સિવાય તા પૈસા નથી લેતા ! તે સાંભળી કેટલાક ગ્રાહકો એડ્યા, તમે સર્વે વેપારીઓએ ચારીના ધંધા આદો છે, તમને સર્વે ને અમે બરાબર ઓળખીએ છીએ. વળી તમે મેલ્યા વિના તાલ કરે છે.. પૂછવાથી પુરા જવાબ પણ આપતા નથી. એવી રીતના વેષધારી વિણક બનીને તમે સર્વે લેાકેાને લુટી લીધા સત્યથી વેપાર કરતા આ વણીક તમારી ષ્ટિએ ભલે દ્વિતુડ (એમ્મુ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ખવાળ) હોય, પરંતુ અમને તે સારે લાગે છે, કારણ કે રોગને શાંત કરનાર ઔષધ કડવું હોય તે પણ પ્રિય લાગે છે. તે પ્રમાણે લેકેનું વચન સાંભળી અન્ય વેપારીઓ ધનશ્રેણી ઉપર વિશેષ દ્વેષ કરવા લાગ્યા, અને દરેક કાર્યમાં તેનાં છિદ્ર શોધતા હતા પરંતુ કિંચિત્માત્ર પણ તેની ભૂલ દેખવામાં આવતી ન હતી. વેપારી કેમના કેઈએક વણિકે તરતને મરેલો એક બાળક
ત્યાં પડેલે જે. પછી સર્વે વેપારીઓની એક આભીરની સ્ત્રી સંમતિ લઈ તેણે એક આભીરીને બોલાવી
તેને લાંચ આપી પિતાને સ્વાધીન કરી અને કહ્યું કે અમારું આટલું કાર્ય ત્યારે કરવાનું છે. તેણીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું, ત્યારબાદ તે ભરવાડની સ્ત્રીને એક વસ્ત્રમાં વીંટીને મરેલે તે બાળક આપે અને કહ્યું કે આ બાળકને કેડમાં બેસારી તે ધનશ્રેષ્ઠીની દુકાને તું જા, પછી તે પ્રમાણે સજીને તેની દુકાન આગળ ગઈ અને સુતરને બદલે તેલ માંગ્યું. તે સમયે અન્ય ગ્રાહકોની સાથે તે આપ લે કરતા હતા તેથી તેણે કંઈ જવાબ પણ આપે નહીં, એટલે તે કેપ કરી બેલી, રે ભિલ્લ ! તું અમને ઉત્તર પણ આપતે નથી? આ પ્રમાણે આભીરીનું વચન સાંભળી બહુ ક્રોધાતુર થઈ ધનશ્રેષ્ઠીએ તે આભીરીને કંઈક ઠપકાવી. જેથી તરતજ મરેલા બાલકને પૃથ્વી પર ફેંકી દઈને હું લુંટાઈ લુંટાઈ એમ પિકાર કરવા લાગી. તે સાંભળી આરક્ષક કે દોડતા ત્યાં આવ્યા અને જોયું તો આભીરીનું તોફાન તેઓના જોવામાં આવ્યું. તેમજ તેણીએ કહ્યું કે આ વાણુઆએ હારા છોકરાને મારી નાંખે. આરક્ષકેએ તે વાત સત્ય માની ધનશ્રેણી અને મરેલા બાળક સહિત આભીરીને પકડી લઈ ગ્રામાધિપની આગળ હાજર કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. એટલે પ્રામાધિપ
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણની કથા.
(૩૯) તે સંબંધી તપાસ કરતો હતો. તે વાત ગામના લોકોના જાણ વામાં આવી, તેથી મિત્ર, પુત્ર તેમજ પોતાના પિતા સમાન ગણુતા તે ધનશ્રેણીની આપત્તિને નહીં સહન કરતા એવા ગામના આગેવાન સર્વે એકઠા થઈ અધિકારીના ઘેર ગયા, અને કહેવા લાગ્યા કે આ વાત અસત્ય છે, માત્ર ષિ લોકેએ આ તરકટ રચેલું છે. કારણ કે ધનશ્રેષ્ઠી સમાન આ નગરમાં કઈ પણ સત્યવાદી વેપારી નથી, તેમજ પોતે ન્યાયમાગે ચાલનાર છે, વળી જૈન ધર્મમાં બહુ શ્રદ્ધાળુ છે. એમ સવે લેકે જાણે છે. એ પ્રમાણે લોકોની પ્રાર્થનાથી અધિકારી પણ સમજ્યો કે આ મહાજન લેકેનું કહેવું સત્ય છે. એમ જાણી આભીરીને ખુબ ધમકી આપીને કહ્યું, રે રાંડ! મરેલો બાળક કેડમાં લઈ જેણે તને મેલી હોય તેનું નામ બેલ, નહીં તે હારા કાન અને નાક કાપી લઈશ. તે સાંભળી આભીરી બહુ ગભરાઈ અને બેલી કે દેશાંતરમાંથી અનાથ વાછડી સમાન હું અહીં આવી છું. વણિક લેકોના કહેવાથી મહેં આ કૃત્ય કર્યું છે. અધિકારી બોલ્યા, તેઓ કોણ હતા તે બતાવ! આભીરીએ ત્યાં જોવા માટે આવેલા તે વણિક જનોને બતાવ્યા. એટલે તેઓને કબજે કરીને અધિકારીએ પણ ધનશ્રેષ્ઠી સત્યવાદી, નિર્લોભી અને સર્વ લોકોને સંમત છે એમ સિદ્ધ કરી બતાવ્યું. અને બાકીના વેપારીઓ માયાવી છે એટલે તેઓ લેકોને ફસાવનાર છે. તેથી તેઓએ હેપને લીધે આ કાર્ય કર્યું છે, માટે બહુ વિરૂદ્ધવાદી આ વણિક લેકે ઉપર આ તરકટ પડે. ત્યારબાદ આભીરીને આપેલું દ્રવ્ય પાછું મંગાવીને તે કપટી લેકને નિરૂત્તર કરી આધપતિએ તેઓનું સર્વ ધન લુંટી લીધું. અને તેઓને કારાગૃહમાં દાખલ કર્યા, તેમજ ધનશ્રેષ્ઠીને બહુ સન્માન કરી વિદાય કર્યો એટલે ગામના સર્વે લેકે મળવા માટે ધનશ્રેણીના ઘેર
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર,
ગયા અને હું પૂર્ણાંક એહ્યા કે સત્ર સત્યના જય થાય છે એ વાત સત્ય છે. આ પ્રમાણે ધનશ્રેણીના મહિમા સર્વ લેાકેામાં ફેલાઇ ગયા. ત્યારબાદ ધનશ્રેષ્ઠીના કહેવાથી ગામના લાકોએ સીપારસ કરી તે કૂટવાદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા. માટે હે વત્સ ! ફૂટ વ્યવહાર છેાડી દે અને મ્હારૂં વચન માન્ય કર. તેથી તને સુખ મળશે, એમ તેના પિતાએ બહુ સમજાવ્યા તેાપણુ વરૂણ પેાતાના કદા છોડયા નહીં. છેવટે તેના પિતાએ સ્વજન સમક્ષ ભાગ આપીને તેને પૃથક કર્યો.
વરૂણને શિક્ષા
ત્યાર બાદ કાઇક દિવસે એક રાજપુરૂષ વરૂણની દુકાનેથી ગાળ, ખાંડ, જીરૂ વિગેરે કેટલીક વસ્તુઓ ખરીદીને પોતાના મિત્રને ત્યાં ગયે તે તે મિત્ર પણ બીજાની દુકાનેથી તેજ વસ્તુ લઇ તેજ વખતે પેાતાને ત્યાં બેઠા હતા. બન્ને જણે એક બીજાની વાત કરી. કિંમતમાં બન્નેની વસ્તુઓ સરખી હતી, પર`તુ તાલમાં ન્યૂનાધિક લાગી. તેથી તે રાજપુરૂષે પેાતાની વસ્તુએ મીજી દુકાને જઇ તાલાવી જોઈ તેા ત્રીજા ભાગની ઓછી પડી. તે વાત તેણે અમાત્યની પાસે જઇ નિવેદન કરી. જેથી તેણે પેાતાન પાસે વરૂણને મેલાવી તેની દુકાનનાં સર્વ વજન-કાટલાં તાલાવી જોયાં તે તે માપ ન્યૂનાધિક થયાં. તેથી વરૂણને બહુ બંધના વડે દૃઢ બંધાવીને કબજે કર્યાં. તે વાત દેવસેન શેઠના જાણવામાં આવી એટલે તે અમાત્યની પાસે ગયા અને વિનતિ કરવા લાગ્યા, તેટલામાં તેણે ઠપકો આપ્યો કે હું શેઠ ! તમ્હારા પુત્ર આ પ્રમાણે ફૂટ વેપાર કરે છે? શેઠ ખેલ્યા મહાશય ! જે થવાનુ હતુ તેથયું. હવે આપની શી મરજી છે! મંત્રી એલ્યા, આ અપરાધ માટે હસ્ત છેદન, નેત્ર ખેંચી લેવાં અને સર્વ સંપત્તિના અપહાર કરવા જોઇએ, તે વાત તમે પણ જાણેા છે. તેપણુ તમ્હારી શરમથી અધી ગૃહસ'પત્તિ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૧)
સાથે એને જીવતે મૂકુ છું. દેવસેન શ્રેણીએ તે વાત કબુલ કરી. જેથી મંત્રીએ તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી વરૂણને બંધનમાંથી મુક્ત કર્યો. ત્યારબાદ દુઠબંધન વડે જેનાં અંગ નમી ગયાં છે એ વરૂણ બહુ દુઃખી થઈ પિતાને ઘેર ગયે. અને તીવ્ર વેદનાથી ત્રીજે દીવસે મરણ પામે. અંત સમયમાં આ ધ્યાન કરવાથી મરણ પામીને તે ભૂંડની નિમાં ઉત્પન્ન થયા બાદ અનંતભવ ભ્રમણ કરી છેવટે અનંતસ્થાન (મોક્ષ) ને પણ પ્રાપ્ત કરશે. દેવસેન શેઠ પોતે સમ્યક પ્રકારે શ્રાવક ધર્મ પાળી અંત સમયમાં અનશન પૂર્વક મરણ પામી સૈધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. इति तृतियाणुव्रते चतुर्थातिचारविपाके वरुणकथा समाप्ता.
सागरचंद्रश्रेष्ठीनी कथा.
પંચમ તસ્મૃતિરૂપદ્રવ્યક્ષેપોતિચાર. દાનવિર્ય રાજા બે, હે દીનબંધ! હવે ત્રીજા અણુવ્રતમાં
પાંચમા અતિચારનું સ્વરૂપ સંભળાવે, સાગરચંદ્ર શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન !
જે પુરૂષ સારી વસ્તુની અંદર તેવીજ જાતની ખરાબ વસ્તુ મિશ્ર કરી વેચે છે. તે માણસ સાગરચંદ્રની માફક આ લેકમાં તેમજ પરલેકમાં બહુ દુઃખી થાય છે.
વૃષભ-શ્રેષ્ઠ પુરૂષ (દેવે) એ આશ્રય કરેલું, સનંદિ પંડિત (નંદિ નામે બલીવદં) સહિત. ઉત્તમ ભૂતિ સમૃદ્ધિ (ભમ) વડે ધવલગ્રહ એટલે હવેલીઓ અથવા ધવલહર–ઉજવલ છે શંકર જેને વિષે એવા કૈલાસ પર્વતના શિખર સમાન નંદિપુર નામે નગર છે.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર સજજન રૂપી કુમુદવનને પ્રફુલ્લ કરવામાં ચંદ્ર સમાન સમરગજેન્દ્ર નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વિનય ગુણ સંપન્ન કુમુદિની નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં સ્થિર છે પ્રકૃતિ જેનીએ સુમતિ નામે શ્રેણી છે, સુલસા નામે તેની સ્ત્રી છે. તેમજ તેઓને સાગરચંદ્ર અને ગુણચંદ્ર નામે બે પુત્ર છે. દરેક કલાઓમાં તેઓ કુશલ અને ગાઢ સ્નેહ પાશથી કોઈ પણ સમયે વિગ સહન કરતા નથી. તેમજ તેઓ વ્યવહાર તથા વિહારાદિ દરેક કાર્યોમાં સ્વેચ્છા પ્રમાણે સાથે જ વિચરતા હતા. એક દિવસ કોઈક કાર્ય પ્રસંગને લીધે બન્ને સાથે ગ્રામાંતર જવા નીકળ્યા. બે ગાઉ ગયા એટલે એક મુનિ તેઓના જોવામાં આવ્યા. ત્યારે સાગરચંદ્ર બે હે બંધુ ! આજે આપણે જવાનું બંધ રાખે, ચાલે, ઘેર જઈએ. કારણકે આ મુનિનું દર્શન અપશુકન ગણાય છે, તેથી આપણને લાભ મળશે નહીં. તેમજ શુકન શાસ્ત્રમાં કહ્યું છે કે
मलमलिनवसनदेहो-मुण्डितशिरस्तुण्डकोऽशुचिवदनः । मुक्तविभूषो मार्गे, दृष्टः कार्य न साधयति ॥ અર્થ “જેણે મલિન વસ્ત્ર પહેરેલાં હેય, માથું મુંડાવેલું હોય, મુખ શુદ્ધિહીન હોય તેમજ શારીરિક શોભાને જેણે ત્યાગ કર્યો હોય એવો ભિક્ષુક માર્ગમાં દષ્ટિગોચર થાય તે કાર્ય સિદ્ધિ થાય નહીં.” ગુણચંદ્ર બોલ્યા, હે બાંધવ! આવું અગ્ય વચન બોલવું હુને ઘટતું નથી. જે આવા મહાત્માનું દર્શન પણ અપશુકન ગણાતું હોય તે પછી બીજું કાઈ આ દુનીયામાં શુકન જ નથી. વળી જે મુનિઓનું દર્શન માત્ર પાપનો નાશ કરે છે, વંદન, કરવાથી જેએ પ્રાણુ જનને ઉદ્ધાર કરે છે. તેમનું દર્શન અપશુકન કેમ ગણાય? સાગરચંદ્ર બોલે, શ્રાવકની સાથે ત્યારે
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૩)
સંસર્ગ છે. તેથી ગ્મા મુનિ .ઉપર ત્હારા પક્ષપાત છે. જેથી તે પાપનું ફૂલ તુ અનુભવે છે. ગુણચદ્ર મેલ્યા હું બધુ ! આ મુનિ સંબંધી તને દ્વેષ હાવાથી અહીં રહીશ અથવા જઈશ તાપણુ તને લાભ થવાને નથી. જો કે પૂજય એવા મુનિવરે। સ્વાભાવિક જ મંગળ સ્વરૂપ હાય છે, પરંતુ નિ ંદા કરનારને અતિશય મગળ ફલદાયક થાય છે. તેમજ તેને ઉભય લેકમાં ક્રુતિ, દુર્ગંધ અને અન ંત દુ:ખ પ્રાપ્ત થાય છે. માટે હે માંધવ ! આ તમ્હારા વિચાર બહુ ખરામ છે. વળી કલ્યાણના કુલભવન સમાન આ મુનીંદ્રના દર્શનથી હું જ્યાં જઈશ ત્યાં મ્હારો બહુ સત્કાર થશે. તેમજ બહુ શુભ કાર્ય કરી હું કૃતાર્થ થઇશ. માટે હું ખાંધવ ! સ્ફુરણાયમાન તેજની મૂત્તિમય આ મુનિની હજી પણ ક્ષમા માગે. અને શાંત થાઓ. જયેષ્ઠ બંધુ પૂર્ણ હુઠમાં આવેલે હાવાથી આવ્યા કે, એની ક્ષમા માગવાથી જે શાંતિ થાય તે શાંતિના મ્હારે ખપ નથી. ત્હારા જવાથી પણ મ્હારૂ હૃદય મળે છે પરંતુ હું શું કરૂ ? તું બહુ ડાહ્યો થઇ ગયા છે, જેથી મ્હને વૃષભ સમાન પણ તુ ગણતા નથી. એમ કહી સાગરચંદ્ર પાછા વળ્યે.
સાગરચંદ્રના ગયા બાદ ગુણચદ્ર મુનિને નમસ્કાર કરી પેાતાના કાર્ય માટે આગળ ચાલ્યા, દિવસ ગુણચ.. તે આનમાં વ્યતીત થયેા. રાત્રીના સમય થયા એટલે પ્રયાણુ બંધ કરી એક નગરની મહાર વિષ્ણુના મંદિરમાં મુકામ કરી પોતે સુઇ ગયા. અ રાત્રિના સમયે તેના સાંભળવામાં આવ્યું કે હું સ્વામિન્! ગુણુચંદ્ર ! ઉભા થાઓ, જલદી સજ્જ કરેલા રથમાં આપ બેસે કે જેની દર બેસીને અમ્હારી સ્વામિની આપના માટે ખાસ આવેલી છે. આ પ્રમાણે કાઇક સ્ત્રીના શબ્દ સાંભળી ગુણચંદ્રે
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિચાર કર્યો કે આ મુનિ દર્શનનું જ ફળ છે. અન્યથા આવે અનુકૂળ શબ્દ કયાંથી સાંભળવામાં આવે ? પછી ગુણચંદ્ર નિમંત્રણ કરવા આવેલી સ્ત્રીને હાથ પકડી રથ આગળ ગયો. રથમાં બેઠેલી કુમારીએ પોતાના હસ્તનું અવલંબન આપી ગુણચંદ્રને રથમાં લઈ લીધો. ત્યારબાદ સુંદર ફલોથી ભરેલું પાત્ર તેના હાથમાં આપ્યું. પછી ઠંડુ પાણી પાઈ સોપારી આપી. ત્યાર બાદ કપુરના મિશ્રણ વાળા ચંદન રસને ગુણચંદ્રના શરીરે લેપ કર્યો. પછી બહુ વેગથી રથ ચલાવ્યું. આઠ જન ગયા એટલે સૂર્યોદયને પ્રકાશ પડ્યો. જેની સાથે સંકેત કર્યો હતે તે પુરૂષ કરતાં ઘણે સુંદર અને નવીન વન વયમાં આવેલા ગુણચંદ્રને કુમારીએ જોયો અને હૃદયમાં બહુ ખુશી થઈ તે બેલી, હે પ્રિય વલ્લભ! અહીંજ અને વરે. દેવના આપવાથી તમેજ મહારા ભર્તા છે. અન્યથા અન્ય સાથે મહું સંકેત કર્યો હતે તેમ છતાં તહારોગ ક્યાંથી થાય? માટે હે સુભગ રત્ન! દૈવગે જે થવાનું હતું તે થયું. હવે તે તમેજ મહારૂં શરણ છે. તમ્હારે કંઈ ચિંતા કરવી નહીં. કટિ મૂલ્યનાં આ હાર આભરણ છે તે આપનાં જ છે. આપ ઈચ્છા પ્રમાણે આનંદ ભગવો. એમ કહી તેણએ પિતાનું વૃત્તાંત કહ્યું કે વસંત સેના નામે હું નંદિપુરના રાજાની પુત્રી છું. વળી હારા પિતાને વિચાર એવો છે કે પોતાના સીમાડાના વૃદ્ધ નરેંદ્રની સાથે મહારે વિવાહ કરે, તે વાત મહારા સાંભળવામાં આવી. તેથી હું બહુ દુઃખી થઈ અને ગુણચંદ્ર નામના એક ક્ષત્રિય સાથે તે દેવમંદિરમાં મળવાનો મહે સંકેત કર્યો હતે, હું રથમાં બેસી ત્યાં આવી અને મહારીદાસીને બોલાવવા મેકલી, તેથી તમે તેની સાથે આવી મહારા રથમાં બેઠા. વળી હું એમ માનું છું કે હારા પિતાના ભયથી સંકેત કરે તે પુરૂષ અહીં નહીં આવ્યું હોય તે સાંભળી ગુણચંદ્ર બોલ્યો કે જે આ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૫) વાત સત્ય હોય તે હું પણ નંદિપુરને જ રહીશ છું અને જાતને વાણી છું. માટે આ દુર્ઘટ બનાવ દેવે સુંઘટિત કર્યો. જે હું હારા કહેવા પ્રમાણે કરૂં તે કુટુંબ સહિત મારા માતા પિતાને બહુ આપત્તિ આવી પડે. રાજકુમારી બેલી, તહારે કોઈ પ્રકારને ભય રાખવે નહીં. કારણ કે હું મ્હારા માતા પિતાને બહુ પ્રિય છું. હારૂં વચન તેઓ અન્યથા કરતાં નથી. હારા સુખથી તેઓએ સુખ માનેલું છે. આ પ્રમાણે કુમારીને નિશ્ચય જાણી ગુણચંદ્ર શકુન બળથી તત્કાલ કુમારીને પરણ્યા. ત્યારબાદ તે કુમારીની પાછળ નીકળેલે સર્વ સાધન સહિત દ્વારપાલ ત્યાં આવ્યું અને પરણવાના ચિન્હવાળી કુમારીને તેમજ તેના ભર્તાને જેમાં તેણે નમસ્કાર કર્યો. પછી ગુણચંદ્ર સહિત કુમારીને રાજાની પાસે તે લઈ ગયો. પોતાના પતિ સહિત કુમારીએ પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. ભૂપતિએ તેમને રહેવા માટે
હેટ એક પ્રાસાદ આપે. તેમજ તેમના તાબામાં દેશ, હાથી, ઘોડા, રત્નના ભંડાર વિગેરે સર્વ સંપત્તિઓ આપી. બીજે દિવસે ગુણચંદ્ર પિતાની સ્ત્રી સહિત પિતાના પિતાને
ઘેર જવા નીકળેશેરીની અંદર પ્રવેશ પિતાપુત્રને કરતાં આગળ ચાલતા પુરૂષને શેઠે પૂછયું, સમાગમ. ભાઈ ! આ કેણ આવે છે? ત્યારે પુરૂષ
બોલ્યા હે શેઠજી! આ તે રાજાના જમાઈની સ્વારી હારે ત્યાં આવે છે. તે સાંભળી તરતજ શેઠ તે ચિંતામાં પડ્યા કે એમને અહીં આવવાનું શું કારણ હશે ? અથવા હવે ચિંતા કરવાથી કંઈ વળે તેમ નથી. પ્રથમ એમના આગમનને સત્કાર કર જોઈએ, એમ જાણી શેઠ તે ઉતાવળથી હામા આવ્યા. તેટલામાં પિતાને જોઈ ગુણચંદ્ર હાથિણી ઉપરથી નીચે ઉતરી સ્ત્રી સહિત પિતાના ચરણમાં ન. શેઠ ખુશી થઈ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર બોલ્યા, હે પુત્ર! આ અદ્ભુત સમૃદ્ધિ ક્યાંથી મળી? ગુણચંદ્ર પણ મુનિદર્શનથી આરંભી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ તેણે પૂછયું હે પિતાજી! મહારા મહેતા ભાઈ કેમ દેખાતા નથી ? પિતાએ કહ્યું ભાઈ ! હારી સાથે અહીંથી તે ગયો છે તેટલી વાત હું જાણું છું. ત્યાર બાદ ગુણચંદ્ર પોતાના અનુચર મેકલી સાગરચંદ્રની શોધ કરાવી, અનુક્રમે ફરતાં ફરતાં તેઓને સાગરચંદ્રને પત્તો લાગ્યું. ત્યાંથી તેને લઈ અનુચર ગુણચંદ્રની પાસે આવ્યા અને તેણે પોતાના ભાઈને વિનય પૂર્વક પૂછ્યું કે મુનિ પાસેથી ગયા બાદ આપને કંઈ લાભ મળે? સાગરચંદ્ર બેચે, અપશુકન થવાથી પાછા વળી હું નગર તરફ આવતું હતું તેટલામાં ત્યાં ચાર લોકે આવી પહોંચ્યા અને મારો મારો એમ બોલતા તેઓએ દંડાદિકના પ્રહારથી જીર્ણ કરી મહને પૃથ્વી ઉપર પાડી દીધો. તેમજ વસ્ત્રાદિક ગ્રહણ કરી મુખમાં વસ્ત્રને ડુચે મારી વૃક્ષના મૂળમાં હુને સજડ બાંધીને તેઓ ચાલતા થયા, ત્યારબાદ ત્યાં એક મુસાફર આવ્યો. મહારી દીન અવસ્થા જોઈ તેને દયા આવી. જેથી બંધનથી મુક્ત કર્યો, પછી તેણે પિતાની પાસેથી ડુંક ખાવાનું મહને આપ્યું. વળી પાણી પાયું. તેથી હું શુદ્ધિમાં આવ્યું, પછી હું વિચાર કર્યો કે ગુણચંદ્રનું કહેવું સત્ય થયું. મુનિ મહારાજ શકુન રૂપ હિાવા છતાં તેમને અમંગલિક માનવાથી મહારા મનનો વિચાર મહને ફલીભૂત થયે. માટે હજુ પણ મુનિની પાસે જઈ તેમની ક્ષમા માગું. વળી પુણ્યના ઉદયથી કેઈ પણ રીતે તેમનું દર્શન થાય તે સારું, એમ જાણું છું ત્યાં ગયા, દેવગે મુનિનાં દર્શન થયાં. નમસ્કારપૂર્વક મહારે દોષ પ્રગટ કરી મોં ક્ષમા માગી, ત્યારે.મુનિ બોલ્યા, “ધર્મ અને અધર્મનું ફલ આલેકમાં પ્રગટ વેદતા સરલ પ્રાણુઓ જાણી શકે છે, અન્ય કુટિલ જી કઈ
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૭) પણ પ્રકારે જાણતા નથી. વળી આ સંસારમાં જીવોને એક ધર્મ જ શરણ છે; અન્ય વસ્તુઓ દુ:ખનું જ કારણ છે. અજ્ઞાનથી અંધ બનેલો, કષાયમાં પ્રીતિવાળે તેમજ વિષયમાં આસક્ત થયેલો પ્રાણ પ્રસિદ્ધ અને સ્કુટ બતાવેલા ધર્મને સ્વિકારતું નથી. વળી વિશુદ્ધ માર્ગને પ્રાપ્ત થયેલ વિવેકી જીવ ધર્મ સેવનથી સર્વ વસ્તુ મેળવી શકે છે.” આ પ્રમાણે મુનિએ વિસ્તારપૂર્વક મુનિ અને ગૃહી ધર્મનો ઉપદેશ આપે. મુનિ ધર્મ પાળવાને અસક્ત હોવાથી મહું ગૃહીધર્મને સ્વિકાર કર્યો. તેમજ પૂર્વના અપરાધ રૂપ મળને ધવામાં પ્રાયશ્ચિત્ત રૂપ જલપ્રવાહ વડે મુનિના ચરણ કમળમાં આત્મશુદ્ધિ કરતું હતું, તેટલામાં હારા સેવકે મહિને જે. ગુણચંદ્ર બે, “જયેષ્ઠબંધુ! મુનીંદ્રના દર્શનથી પ્રાપ્ત થયેલી આ રાજ્યલક્ષમી આપની છે, આપની ઈચ્છા પ્રમાણે ભગવે.” તે સાંભળી સાગરચંદ્ર બોલ્યો, “મુનિના ચરણકમળના પ્રસાદથી જૈનધર્મ હુને પ્રાપ્ત થયો છે. તે હવે પાપસ્થાનરૂપી આ રાજ્યનું હારે શું પ્રજન છે? માટે હે બંધુ! હું તે અહીં રહી ધર્મસાધન કરીશ.” આ પ્રમાણે સાગરચંદ્રને નિશ્ચય જાણી ગુણચંદ્ર પોતાના પિતાને રાજ્યસ્થાનમાં લઈ ગયા. ત્યાર બાદ તેણે નરેંદ્રની આગળ મુનિ દર્શનની વાત કહી અને આજ્ઞા માગી કે “તે મુનીંદ્રને વાંદવા માટે હું જાઉં છું.” રાજા છે, “અમે પણ આવીએ છીએ.” ત્યારબાદ રાજા, સ્ત્રી સહિત ગુણચંદ્ર, સાગરચંદ્ર અને સુમતિ નામે તેના પિતા વિગેરે સર્વે મુનિ પાસે જઈ અભિવંદન કરી ધર્મ સાંભળવા બેઠા. દેશનાની અંતે રાજાએ સમ્યક્ત્વવ્રત ગ્રહણ કર્યું. ગુણચંદ્ર બાર અણુવ્રત લીધાં, બીજાઓએ સમ્યક્ત્વમાત્ર તેમજ કેટલાક જનેએ યથાશક્તિ ભિન્ન ભિન્ન નિયમ લીધાં.
ત્યારબાદ મુનીંદ્રને નમસ્કાર કરી નરેંદ્રાદિક સવે પિતાના
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સ્થાનમાં ગયા. પૂર્ણિમાને ચંદ્ર જેમ સાગરચંદ્રને આકાશને દીપાવે છે તેમ ગુણચંદ્ર ધર્મમાં કદાગ્રહ, તત્પર થઈ જૈનશાસનની ઉન્નતિ કરવા
લાગ્યો. સાગરચંદ્ર પિતાની દુકાને વેપાર કરતું હતું. પરંતુ કુટુંબના પિોષણ જેટલું પણ ધન મહામુશીબતે કમાતું હતું, તેથી ગુણચંદ્ર અનેક યુક્તિપૂર્વક પિતાને ત્યાંથી કેટલુંક દ્રવ્ય તેને ત્યાં મેકલાવતે, પરંતુ મિથ્યાભિમાનના આવેશથી તે સ્વીકારતે નહીં પછી ગુણચઢે તેને ઘણે સમજાવ્યું તે પણ તેણે પિતાની હઠ છેડી નહીં. તેમજ ગુણ ચંદ્રની સમૃદ્ધિ જોઈ ઈષ્યને લીધે તે બળવા લાગે. વળી ધનની ઈચ્છાથી બહુ પીડાવા લાગ્યું. તેથી સાગરચંદ્ર ચોળ રંગમાં સો રંગી, કેસરમાં કુટુંબ, કરતૂરીમાં કરણીનું મિશ્રણ કરી તેમજ કરાદિકમાં તેવા પદાર્થોનું મિશ્રણ કરી શ્લેષ્ઠ લેકેની વસ્તિમાં વેપાર કરવા લાગ્યો. એક દિવસ કેઈક નોકરની સાથે તકરાર થઈ તેમાં સાગરચંદ્ર તેનું અપમાન કર્યું. તેથી તેણે ઑછરાજાને ફરીયાદ કરી અને સાગરચંદ્રની દ્રવ્ય મિશ્રણાદિક કપટ વાર્તા ખુલ્લી કરી. રાજાએ તેનું સર્વ ધન હરી લઈ કારાગૃહમાં પુર્યો. તેમજ બહુ ક્ષુધા તૃષાદિકની વેદનાથી મરણ પામી તે વ્યતર થયું. ત્યારબાદ મનુષ્યભવમાં અનુભવેલું અતિચારનું ફળ સંભારતે છતે પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે અધર્મનું ફળ મહેં પ્રત્યક્ષ અનુભવ્યું. જે હેં અતિચારનું સેવન ન કર્યું હોત મહને આ વ્યંતરપણું પ્રાપ્ત ન થાત. એમ સમજી તેણે જૈનમંદિરમાં તથા સંઘ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. અને તેજ ભવમાં કરેલા પુણ્યના ઉદયથી પ્રથમ અવસ્થામાં દીક્ષા લઈ વિધિ પ્રમાણે પાળીને સર્વ કર્મને ક્ષય કરી સાગરચંદ્રને જીવ મેલે ગયે. તેમજ ગુણચંદ્ર પણ બહુ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્રની કથા.
( ૪૯ ) સમય ગૃહધર્મ પાળી સ્ત્રી સહિત પોતે દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય કરી મોક્ષસ્થાને ગયે. વળી જેઓ પરદ્રવ્યને અપહાર નથી કરતા તેઓ નરકાદિક દુ:ખથી દૂર રહે છે. તેમજ તેઓને ભાગ્યવડે વિભૂષિત એવી સ્વર્ગ લક્ષમી અવશ્ય વરેલી જાણવી. વળી અદત્તાદાનથી વિરક્ત થયેલા પુરૂષે સર્વ લોકોનું વિશ્વાસ સ્થાન થઈ આ લોકમાં જ વિશાળ કીર્તિ અને સુખસંપત્તિને મેળવે છે. તેમજ પરેલેકમાં તેઓના ધનની હાનિ થતી નથી. અને સર્વ ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. માત્ર ચિંતવન કરવાથી સુખ સંપત્તિને લાભ થાય છે. માટે હે ભવ્ય લેકે! અતિચાર વિમુક્ત દુર એવું ત્રીજું વ્રત જેઓ ધારણ કરે છે તેઓની સરકીર્તિરૂપી વેલડી બ્રહ્માંડરૂપી મંડપ ઉપર ફેલાય છે. इतितृतीयाणुव्रते पञ्चमातिचारविपाके सागरचन्द्रकथासमाप्त ।
इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदपन्यासश्रीमदजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं तृतीयमणुव्रतं
समाप्तम् ॥
-~
-
-
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૫૦ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપા નાથચરિત્ર.
परदारगमनविरमणव्रत.
વીરકુમારની કથા.
દાનવ રાજા આવ્યે હે ભગવન્ ! આપ કૃપાસિંધુ છે. માટે કૃપા કરી દીનજનાના ઉદ્ધાર માટે ચાથા અણુવ્રતનું સ્વ રૂપ અમને ઢષ્ટાંત સહિત સમજાવા. શ્રીસુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે રાજનૢ ? હારી જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે અમને મહુ આનદ થાય છે. ત્હારા પ્રશ્નના ઉત્તર સાવધાન થઇ શ્રવણુ કર. ચેાથા વ્રતમાં પરસ્ત્રીના સવ થા ત્યાગ કરવાના છે. માટે જે પુરૂષ પરસ્ત્રીને ત્યાગ કરે છે તે ભવ્યાત્મા પર દ્વારની કેાઈ સમયે સેવા કરતા નથી. તેમજ પેાતાની સ્રી વિષે સતાષ માનતા તે પુરૂષ સમગ્ર જગત્ના રક્ષક થાય છે. વળી આ લેાકમાં પણ વીરકુમારની માફક પરથી વિરકત થયેલાની કીર્ત્તિ, યશ અને પુરૂષાર્થો વિસ્તાર પામે છે.
પુરૂષોત્તમ કૃત શયન ( કૃષ્ણ વાસુદેવે જેની મદર શયન કરેલું છે=પુરૂષાત્તમ કૃત સદન ) ઉત્તમ વીરકુમાર દૃષ્ટાંત. પુરૂષોએ નિર્માણ કર્યાં છે ગૃહેા જેની અંદર, ઉત્તમ રત્નાથી વિભૂષિત, તેમજ સુપેાત (શ્રેષ્ઠ વહાણુ=સારા બાલકાનુ કુલમ ંદિર) અને લક્ષ્મીનુ નિવાસસ્થાન એવા સમુદ્રના જળ સમાન શ્રી.નેલય નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં રિપુમદ્ન નામે રાજા હતા. તે સર્વ કલાઓનું સ્થાન હતા. વળી જેને ત્યાં અનેક હસ્તીએ શેાભતા હતા, તેમજ દરેક શુભ કાર્ય તેને સેવતાં હતાં, એટલુ જ નહી પરંતુ અમુક સમયે અમુક કાર્ય કરવુ તેવે દરેક કાર્યના ક્રમ તેણે ગોઠવ્યે હતા, વળી કમલશ્રી નામે તેની ભાર્યા હતી. તે સુંદર વિલાસવર્ડ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૧) રતિ અને રંભાદિક અસરાએને પરાજય કરતી હતી. આ દુનીયામાં વિલાસનું કુલભુવન માત્ર તેજ ગણાતી હતી. વળી ભુવનરૂપી સરોવરમાં કમલિની સમાન લક્ષ્મીનું ક્રીડા સ્થાન હતી. વિષય સુખમાં આસક્ત થયેલાં તેઓને એક પુત્ર થયે, જેનું નામ વીરકુમાર હતું. વળી તે રૂપમાં સનકુમારને અનુસરતે હતે, શુર, ધીર, ત્યાગી અને કૃતજ્ઞ જનમાં શિરોમણિ સમાન તેમજ સર્વ કલાઓને પારગામી હતે છતાં પણ બહુ વિનયવાનું હતું. વળી તે ચંદ્ર સમાન શીતલ હતું પરંતુ તેમાં કઈપણ પ્રકારનું લાંછન નહોતું. એક દિવસ વીરકુમાર સ્વારી સાથે શિકાર માટે જંગલમાં
ગયે. ત્યાં એકપણ મૃગાદિક પશુઓ તેના અદ્દભુતમુનિ જેવામાં આવ્યાં નહીં. તેથી વિસ્મય પામી દશન.
પિતાના પરિજન સહિત કુમાર ત્યાં આડે
અવળે ભ્રમણ કરતા હતા તેટલામાં ત્યાં એકાંતમાં એકઠા થઈ બેઠેલા સસલાઓ, મૃગલા, પાડા, ઘોડા, હાથી, સિંહ, વાઘ અને ચિત્રાએ વિગેરે અનેક પ્રાણીઓને પરસ્પર વૈરિ છતાં પણ મિત્ર સમાન નિર્ભય સ્થિતિવાળા જોયા. તેમજ તેઓની મધ્યમાં બેઠેલા અને નિરંતર આત્મધ્યાનમાં રક્ત એવા મુનિંદ્રનાં દર્શન થયાં. વળી તે મુનીંદ્ર શ્રવણેદ્રિયને અમૃતવૃષ્ટિ સમાન અને મેઘ સમાન ગંભીર એવી વાણીવડે ધર્મદેશના આપતા હતા. એવામાં કુમારના સૈનિકે એ તે પશુઓ ઉપર બાણ, ભાલા વિગેરે આયુધાના પ્રહાર કર્યા. પરંતુ તેઓને તે પીડાકારક થયા નહીં. ત્યારબાદ પશુઓમાં વરની શાંતિ તેમજ શસ્ત્રોનું વિપુલપણું જોઈ કુમાર આશ્ચર્ય પામ્યા અને તેણે જાણ્યું કે આ મુનીંદ્રને જ પ્રભાવ છે. પછી કુમાર પ્રણામ કરી મુનિની આગળ બેઠે, આ પ્રમાણે કુમારને આચાર
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. જોઈ તેને પરિજન પણ વિનયપૂર્વક નમસ્કાર કરી નીચે બેઠે. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ઘાસ ચારાથી જીવન ચલાવતા એવા અનાથ પ્રાણીઓને સંહાર કરવામાં શું પરાક્રમ ગણાય ? તેમજ વૃદ્ધ અને પાંગળાઓને વધ કરવાથી કોણે જ્ય મેળ
? એકનો પ્રાણ હણવામાં આવે છે અને તેને મારનારો ખુશી થાય છે, એ વાત સત્ય છે, કારણ કે દરિદ્ધિ માણસ ગેરસ માટે ગાયને મારે છે. વળી મેહથી અંધ બનેલા અને કણ ઢીંચણ વિગેરે મમ સ્થાનમાં ત્રણના દુ:ખથી પીડાતા પાપી જને આ ભવમાં જ શીત, ઉષ્ણ, સુધા, તૃષાદિક અનેક કલેશે સહન કરે છે. સર્વ પાપી પુરૂષોને પ્રાણી વધનું પાપ નરકનું મુખ્ય કારણ થાય છે. તેમજ માંસ ભક્ષણ પણ ચંડાલની આજીવિકા છે. દરેક જીને પોતાનું જીવિત સદા કાળ પ્રિય હોય છે અને મરણ અનિષ્ટ હોય છે એ વાત સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
अमेध्यमध्ये कीटस्य, सुरेंद्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा, समं मृत्युभयं द्वयोः ।। અર્થ–“વિષ્કામાં રહેલા કીડાને તેમજ સ્વર્ગમાં વાસ કરતા સુરેંદ્રને જીવવાની આશા સરખી હોય છે અને મરણ ભય પણ બન્નેને સરખેજ હોય છે. વળી દુર્વચન, ગાળ, પ્રહાર, પરાજય, ઠગાઈ, અને મૃત્યુ જેમ પોતાને અપ્રિય લાગે છે તેમ બીજાઓને પણ અપ્રિય લાગે તે વાત સત્ય છે. જે વસ્તુ જેને ઈષ્ટ હોય તે વસ્તુ તેને આપવી, જેથી તે પરભવમાં આપનારને પ્રાપ્ત થાય છે. જેવું દાન આ ભવમાં આપવામાં આવે છે તેવું પરભવમાં મળે છે. એક તરફ જીવિત અને એક તરફ ચક્રવર્તી રાજ્ય, એ બન્નેમાંથી એકને વિનાશ થવાનો પ્રસંગ આવે તો તે પ્રસંગે સર્વ જીવને પિતાનું
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૩) જીવિત બહુ પ્રિય લાગે છે પરંતુ રાજ્યની ઈચ્છા કઈ કરતું નથી. ધન, બાંધવ, કે સ્વજનેમાં તેમજ સ્ત્રી પુત્રાદિકની અપેક્ષાએ પણ દરેકને પિતાનું જીવિત અત્યંત પ્રિય હોય છે તે વાત આજગમાં અનુભવ સિદ્ધ છે. જે મનુષ્ય પણ પ્રાણીઓનું માંસ ખાય અને રૂધિર પાન કરે તે કીડા, તથા કુતરાઓમાં અને તેઓમાં શો તફાવત? તેમજ દીન, અનાથ, શરણહીન એવા નિરપરાધી જીવતા પ્રાણીઓને મારી તેઓનું માંસ ભક્ષણ કે રૂધિરપાન કરે તે નરક શિવાય તેઓને બીજું કયું ફલ મળવાનું? કારણ કે પવિત્ર ભેજના વિદ્યમાન હોય છતાં તેને અનાદર કરી દુરાચારી લેકો માંસ ભક્ષણ કરે છે. જેમાં નિર્દય અને નિર્વિવેકી બની વિઝા સમાન માંસનું ભક્ષણ કરે છે તેઓને જન્મ જ આ લેકમાં ન જે તે શ્રેષ્ઠ છે. તેમજ તેવા દુષ્ટોનું ઉદર પોષણ પણ દુર્લભ થાય છે. માટે પર પ્રાણુ પર દયા રાખવી. આ પ્રમાણે દેશના સાંભળી કુમારે ઉત્કૃષ્ટ એવું સમ્યકત્વ વ્રત ધારણ કર્યું. તેમજ સંક૯પથી સ્થલ અનપરાધિ પ્રાણીઓને વધ ન કરે તેવો નિયમ લીધો. તેમજ તેના પરિવારે પરસ્ત્રી સેવન તથા માંસ ભક્ષણને નિયમ લીધે તથા અન્ય જજોએ પણ યથા રૂચિ નિયમ લીધા. ત્યાર બાદ મુનિને નમસ્કાર કરી તેઓ પિતાના સ્થાનમાં ગયા. એક દિવસ રાજાએ બુદ્ધિની પરીક્ષા માટે કુમારને પૂછયું
કે પાંચાલ દેશમાં પ્રથમ જે મહું અધિકારી કુમારની પરીક્ષા. મૂકેલે છે તે બહુ કાર્યદક્ષ અને સરલ
સ્વભાવી છે. વળી ત્યાં એક વર્ષમાં દશ લાખ સોનૈયા ઉન્ન થાય છે એમ તેનું કહેવું થાય છે. હવે બીજા અધિકારીઓનું કહેવું એમ થાય છે કે જે આ સ્થાનમાં ને મૂકે તે હું દર વર્ષે પંદર લાખ ઉપ્તન્ન કરી આપું. આ વાત પ્રથમના
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અધિકારીને અમે જણાવી તે પણ તેણે એમ જણાવ્યું કે જે ઉસન્ન થાય છે તે જ પ્રમાણે થશે, મહારાથી વધારો થઈ શકે તેમ નથી. છતાં આપને જેમ ચગ્ય લાગે તેમ કરે. માટે હવે આપણે શું કરવું? આ પ્રમાણે પિતાને પ્રશ્ન સાંભળી વીરકુમાર શિવાય અન્ય કુમારે બોલ્યા. જે બહુ ધન ઉપન્ન કરે તે અધિકારીને તે દેશ સોંપવો ઉચિત છે. ત્યારબાદ રાજાએ વીરકુમાર તરફ દષ્ટિ કરી કહ્યું કે તું કેમ કંઈ બોલતે નથી? ત્યારે તે બે, હે તાત! મહારે મત એવો છે કે આપે પ્રથમ બાહોશ અને સત્યવાદી જે અધિકારી મૂકેલો છે તેજ આપને હિતકારી છે. કારણ કે તે અધિકારી પ્રજાને પીડવા ઈચ્છતું નથી. અને પ્રજા સુખી અધિકારી રાજ અને ફિઝ રહેવાથી રાજ્યમાં સંપત્તિઓ અધિક પ્રાપ્ત થાય છે. વળી તેમ થવાથી ઉત્તરોત્તર ઉદ્યોગની વૃદ્ધિ થાય છે. તેમજ રાજનીતિ પ્રમાણે કર લેવામાં આવે તે બહુ ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી ન્યાય પ્રમાણે ચાલવાથી દ્રવ્ય અને ધર્મની પણ આબાદી થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
अर्थात् त्रिवर्गनिष्पत्ति-ायोपार्जितवर्द्धनात् । अधर्माऽनर्थशाकानां, विपरीतात्समुद्भवः ॥
અર્થ–“ચાય વડે ઉપાર્જન કરેલા ધનથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. તેમજ અન્યાયથી મેળવેલી સંપત્તિ વડે અધર્મ, અનર્થ અને શેકને પ્રાદુર્ભાવ થાય,” માટે હે પિતાજી! પ્રથમને જે નિગી છે તેજ ચગ્ય છે. કારણ કે તે નીતિથી ધન મેળવે છે, વળી અન્યનિગી અનીતિથી પંદર લાખ મેળવશે ખરે. પરંતુ તહાર નિગી થઈ જે અન્યાયની પ્રવૃત્તિ કરશે તેથી તમે પણ અધમી ગણાશે અને ચારે તરફથી આપની ઉપર દુષ્કત્તિના પ્રહાર પ્રાપ્ત થશે. વળી પ્રથમ વર્ષમાં તે ફૂટ નિગી
ક
ળવે છે, વળી અને
થઇ જે અન્યાયન
ની ઉપર
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૫) પંદર લાખ મેળવશે પરંતુ બીજે વર્ષે તેને ચોથો ભાગ કે ત્રીજો ભાગ અને ત્રીજે વર્ષે તે લેકે કર આપવાને પણ અશક્ત થશે. તેથી એક લાખ પણ મેળવવા મુશ્કેલ થશે. આ મ્હારૂં વચન અંતે સત્ય થશે. કારણ કે–
दुग्धमादाय धेनुनां, मांसाय स्तनकर्त्तनम् ।
अत्युपादानमर्थस्य, प्रजाभ्य पृथिवीभुजाम् ।। અર્થ–“રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લે તે ગાયનું દુધ લઈ લીધા પછી તેઓના માંસ માટે સ્તન (આંચળ) કાપવા બબર છે.” આ પ્રમાણે વીરકુમારને અભિપ્રાય સાંભળી રાજાએ વિચાર કર્યો કે ઉંમરમાં સર્વ કુમારો કરતાં આ હાને છે. પરંતુ બુદ્ધિમાં તે હોટે છે. માટે રાજ્યભાર ધારણ કર. વાને આ લાયક છે. જો કે એના Àષિ લેકેથી સાવધાન રહી હું એની રાજ્યપદની ચેગ્યતા પ્રગટ કરીશ નહીં, પરંતુ તેના સ્વાભાવિક ગુણોને તેમજ લોકોના અનુરાગને આચ્છાદન કરવાને હું શક્તિમાન નથી એમ જણ તે બોલ્યા, હે વત્સ ! આ સર્વ કુમારોની બુદ્ધિ મલિન છે. માત્ર તું જ શુદ્ધ બુદ્ધિમાન છે. કારણ કે સર્વની માન્યતાથી હારી માન્યતા બહુ ઉત્તમ પ્રકારની છે, વળી અન્યાયથી મેળવેલી સંપત્તિને વિલાસ હુને રૂચતે નથી. એમ હારા બેલવા ઉપરથી તેઓની બુદ્ધિને તિરસ્કાર ખુલી રીતે થયું છે તેથી તું આ રાજ્ય વૈભવ તેમજ આ દેશ છેડી ચાલે છે. જેથી હારી બુદ્ધિને પ્રભાવ તે પ્રગટ છે છતાં પણ બહુ પ્રસિદ્ધ ન થાય. નરેંદ્રની આજ્ઞા લઈ નમસ્કાર કરી વિમલ નામે મતિસાગર
મંત્રીના પુત્ર સાથે વિરકુમાર ત્યાંથી નીકવીરકુમારને પ્રવાસ. જે. રાજાએ કુમારની રક્ષા માટે પિતાના
સુભટે મોકલ્યા. તેઓ સામાન્ય મુસાફર
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સમાન વેષ ધારણ કરી કેઈ ન જાણે તેવી રીતે કુમારના આનુચર તરીકે નિરંતર સેવામાં હાજર રહે છે. અનુક્રમે તે કુમાર કોશલપુરમાં ગયે. નગરની નજીકમાં એક સરોવર હતું. તેના કાંઠા ઉપર સ્વચ્છ હવામાં વિશ્રાંતિ માટે કુમાર બેઠે હતું તેવામાં સુંદર વિનિવડે મને હર વાજીંત્રોને નાદ તેના સાંભળવામાં આવે. વિમલે ત્યાં આવતાં કેઈક નગરવાસીને પૂછ્યું, ભાઈ? અહીં કોઈ મહત્સવ છે? કે જેથી આ વાગે વાગી રહ્યાં છે. પુરૂષ બે, આ નગરને અધિપતિ રણધવળ નામે રાજા છે, તેને કુરુમતિ નામે પુત્રી છે. તે રાજાને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય છે. પરંતુ તે કુર્મતિ પુરૂષ ષિણ છે. અર્થાત્ કઈ પણ વર તેની ધ્યાનમાં આવતા નથી. તેથી તેના પિતાએ કુલદેવીની આરાધના કરી, જેથી કુલદેવી પ્રગટ થઈ બેલી કે પદ હસ્તી ઉપર કુમારીને બેસારીને તે હાથી છુટે મૂકો અને તે હાથી પિતાની શુંઢવડે જેને વરમાળા પહેરાવે તેજ કુમારીને વર જાણ, તેમજ કુમારી પણ તે પુરૂષ ઉપર બહુ પ્રેમવાળી થશે. આ પ્રમાણે દેવીનું વચન સાંભળી રાજાએ તે પ્રમાણે હાથી શણગારી છુટ મૂક્યો છે, અને તેની આગળ વાછ વાગે છે. હસ્તી પતે માલી વાડામાં જઈ સુંઢ ઉપર પુષ્પમાળા ધારણ કરીને નરેંદ્ર, માંડલિક, સામંત અને સેનાપતિ મંત્રી સહિત નગરની અંદર ફરવા નીકળે છે. એમ કહી તે પુરૂષ મન રહ્યો તેટલામાંજ તે પટ્ટ હસ્તી ત્યાં આવ્યું અને વિમલ મંત્રીના જોવામાં આવ્યો. જેમ ગંડસ્થલોમાંથી નિર્મળ મદ જળ ઝરતું હતું, તેમજ તેના સુગંધથી એકઠા થએલા ભમરાઓના ગુંજારવવડે દિશાઓને વાચલિત કરતા તે પટ્ટ હસ્તીને જોઈ મંત્રીએ કુમારને જાગ્રત્ કર્યો. તેટલામાં તે હસ્તી કુમારની પાસે આવી ગયા. અને શુંઢમાં ધારણ કરેલી પુષ્પમાળા કુમારના કંઢમાં પહેરાવી.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૭) પછી શુંઢવતી વીરકુમારને પિતાના સ્કંધ ઉપર બેસાર્યો. રાજા પણ રૂપમાં કામદેવ સમાન તેને જોઈ બહુ ખુશી થયે. પૂર્ણિ માના ચંદ્રથી તરંગિત એવા ક્ષીરસાગર સમાન અને વિશેષ લાવયરૂપી તરંગથી સંયુક્ત એવા વીરકુમારને કુમારીએ પણ પ્રેમપૂર્વક જોયે. ત્યારબાદ પંખવાની તૈયારી કરી. તે સમયે રાજાએ વરને દશ હાથી, હજાર ઘેડા, તેમજ લાખ સોનિયા આપ્યા. અને વિધિ પૂર્વક છાયા લગ્ન જોઈ કુમારની સાથે કુમારીનું પાણિગ્રહણ કરાવ્યું. તે જોઈ સર્વ લેકે બહુ સંતુષ્ટ થયા. હસ્તમેચન સમયે રાજાએ દશ હજાર ગામ આપ્યા, વળી રહેવા માટે પિતાને મુખ્ય મહેલ આવે, કુમાર તેમાં ઈચ્છા પ્રમાણે વિલાસ કરતો હતે, કુમારે પોતાના ચરપુરૂષ દ્વારા પિતાના પિતાને સમાચાર મેકલાવ્યા. શુભ વૃત્તાંત સાંભળી પિતા બહુ ખુશી થયા. વિવાહના દિવસોમાં કુમારના રસોડે માંસાદિરહિત શુદ્ધ રસોઈ જે તે રાજાએ કુમારને પૂછ્યું. તહારે રસોડે માંસાદિક કેમ વાપરતા નથી ? કુમારે કહ્યું હે રાજન્ ? માંસાદિક સાવદ્ય પદાર્થને સર્વથા મહારે ત્યાગ છે, વિગેરે કેટલીક બાબત સમજાવીને ફરીથી કુમારે કહ્યું કે હે રાજન્ ? આ વિવાહ પ્રસંગે રાઈમાં માંસ ન વપરાય તે બંદબસ્ત કરાવે. રાજાએ તેજ પ્રમાણે માંસ બંધ કરાવ્યું. વિવાહને પ્રસંગ સમાપ્ત થયે, ત્યારબાદ કુમારે રાજાને જણાવ્યું કે માંસ ભક્ષણ નહીં કરવાનું કારણ એ છે કે પંચેંદ્રિય પ્રાણિને વધ કર્યો શિવાય માંસ મળે નહી અને પ્રાણિવધ એ નરકનું મુખ્ય કારણ છે. એમ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. વિગેરે બહુ દષ્ટાંતપૂર્વક ઉપદેશવડે માંસભક્ષણથી થતા દેશે કહી બતાવ્યા. તેમજ પ્રસંગને લીધે મુનિ ધર્મ અને ગૃહિધર્મનું તત્વ પણ કહ્યું. તેમજ પિતે ગ્રહણ કરેલા અનુત્રને અભિગ્રહ તથા માંસાદિકને ત્યાગ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પણ કહ્યું. તે સાંભળી કુમાર ઉપર રાજાની બહુ પ્રીતિ ઉત્પન્ન થઈ, તેમજ તેના ઉપર વિશ્વાસ પણ સજજડ છે. તેથી રાજાએ પણ માંસના ત્યાગ સાથે દેવ તથા ગુરૂતરવને સ્વીકાર કર્યો.
એક દિવસ દ્વારપાલવડે પ્રવેશ કરાએલી કેઈક હૃતિ સંધ્યા દૂતિનું આગમન.
ગ સમયે કુમારની પાસે આવી અને વિનંતિ
* કરવા લાગી. હે કુમારે? આ નગરમાં બહુ રૂપવતી, રાજા, મંત્રી, નગરશેઠ અને પ્રતીહાર એ ચારેની સ્ત્રીઓ આપને જેઈ કામ જવરથી બહુ દુઃખી થઈ છે. તેથી તે ચારે સ્ત્રીઓએ વિચાર કરી મને આપની પાસે મોકલી છે. માટે તેઓ દરેક પરસ્પર આ વૃત્તાંત ન જાણી શકે તેવી રીતે અનુક્રમે આપના સમાગમને લાભ તેઓને મળી શકે એટલી કૃપા કરો. ત્યારબાદ પિતાને જે કરવાનું હતું તેને નિશ્ચય કરી કુમારે જવાબ આપે કે આવતી કાલે રાત્રીના પ્રથમ પ્રહરમાં પ્રતીહારની સ્ત્રી, બીજા પ્રહરમાં શેઠાણું, ત્રીજા પ્રહરમાં મંત્રી ની સ્ત્રી અને ચોથા પ્રહરે રાણીને મોકલવી. આ પ્રમાણે કુમારનું વચન સાંભળી દૂતિએ જાણ્યું કે હવે આ કાર્ય સિદ્ધ થયું એમ સમજીને બહુ ખુશી થઈ અને તે વૃત્તાંત દરેકને ઘેર જઈ નિવેદન કરી પિતે કૃતાર્થ થઈ. બીજે દિવસે કુમારે રાજાને કહ્યું કે આપને હું કંઈક નવીન
બનાવ દેખાડવા ઈચ્છું છું. તે જોઈ આપ કુમારનું કર્તવ્ય. કોઈ સમયે નહીં એવું એવું આશ્ચર્ય
પામશે. તે સાંભળી રાજા બોલ્યા: હે સહુરૂષ? હું તને વ્યવહારથી પુત્ર સમાન જાણું છું પણ નિશ્ચયથી તે હને પિતા સમાન માનું છું. કારણકે સદ્ધર્મના દાનથી. મહારો જન્મ સફલ કર્યો છે. માટે હે વત્સ? હવે વિકલ્પ કરવાનું કંઈપણ કારણ નથી, આપની ઈચ્છા પ્રમાણે હું વર્તવા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૯) તૈયાર છું. ત્યારબાદ કુમારે કહ્યું હે રાજન? આજે સંધ્યાકાળે ગુમરાતે મહારા મકાનમાં પધારવા કૃપા કરશો. રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું અને સંધ્યા સમયે થયે એટલે કુમારની પાસે ગયે. કુમારે પોતાની પાશમાં કોઈ ન દેખે તેવી રીતે એક ઢેલીયા ઉપર રાજાને બેસાડ્યા. હવે કઈક બહાનું કરી પ્રતીહારની સ્ત્રી પોતાના ઘેરથી નીકળી રાત્રિના પ્રથમ પ્રહરમાં કુમારની પાસે આવીને એગ્ય સ્થાને બેઠી. એટલે કુમારે ઉપદેશને પ્રારંભ કર્યો. ભેગાદિક વિષયે આલેકમાં દુ:ખજનક છે, તેમજ પરલેકમાં પણ નરકાદિ દુઃખનું કારણ થાય છે. આ ઉપરથી એ વાત સત્ય થઈ કે કાગડાનું માંસ અને તે પણ વળી ઉચ્છિષ્ટ સમાન આ થયું. વળી દુર્ગતિદાયક વિષયેનું સેવન કરવું ખરું પણ જે એથી તૃપ્તિ થતી હોય તે અન્યથા વૃથા કલેશ શામાટે સેવ? ઉચ્છિષ્ટ ભોજન પણ કરવું, જે ખાવાથી મીઠું લાગતું હોય તે વળી વિષયભેગવવાથી આ જીવને તૃપ્તિ થતી નથી અને પરલેકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે, તે આ બે દંડ કેવી રીતે સહન ક રવા? જીવોએ દેવ ભવ પામી બહુ સમય સ્વર્ગાદિ લેકમાં વિ ષય સુખ જોગવ્યું, પરંતુ હજુ સુધી પણ તૃપ્તિ ન થઈ તે સ્વ૯૫ કાલના જીવિતવાળા મનુષ્યભવમાં ભગવેલા તુચ્છ વિષય સુખથા કેવી રીતે તૃપ્તિ થાય ? હે સુંદરિ? જો કે આ વિષય - ગવતાં પ્રારંભમાં આનંદ આપે છે, પરંતુ પરિણામે વિરસ અને કિંપકલ સમાન અનર્થજનક છે. માટે વિષયેના ત્યાગ કરી ઇંદ્રિય તથા મનને નિગ્રહ કરી મોક્ષમાર્ગનું સ્વરૂપ જાણીને તેમાં સદાકાળ ઉઘુક્ત થા. વળી તે મોક્ષમાર્ગનું મુખ્ય કારણ સભ્યકુદર્શન, સમ્યજ્ઞાન અને ચારિત્ર ધર્મ છે. પછી તે સર્વેનું ભેદ, સહિત સ્વરૂપ તેની આગળ પ્રગટ કર્યું. જેથી તે સ્ત્રી પ્રતિબંધ પામી. ત્યારબાદ કુમારે તેને પડદાની અંદર એકાંતમાં બેસારી.
પ્રારંભમાં
જનકમાં
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
શ્રીસુપા નાથચરિત્ર.
આજે પ્રહરે શેઠાણી આવી તેને પણ તેજ પ્રમાણે કુમારે ઉપદેશ આપ્યા. તે સાંભળી શેઠાણી પણ એધ પામી. તેને પણ તે પ્રમાણે એકાંતમાં બેસારી. ત્રીજે પહેારે મત્રોની સ્ત્રી આવી, તેને પણ તે પ્રમાણે ધર્મ માર્ગ માં સ્થિર કરી પેાતાની પાછળ પડદામાં એસારી દીધી. પછી છેલ્લા પહેારે રાણીનું આગમન થયું. કુ મારે શય્યામાંથી ઉભે થઇ અભ્યુત્થાન આપી પ્રણામ કર્યા. રાણી ખેલી જીવિતનાથ ? આ શુ કરી છે ? આ શુ અભ્યુત્થાનને અવસર છે ? અથવા નમસ્કારાદિકના પ્રસ’ગ છે ? આપના શરીરના સમાગમરૂપી અમૃત રસથી મ્હારૂ અંગ શાંત કરે, હું સ્વામીન ? આપના વિરહાગ્નિથી પ્રદ્દીપ્ત થયેલી સ્પુને ક્ષણમાત્ર વિ લંબથી સ્પર્શ કરશેા તા મ્હેને જીવતી જોઇ શકશે નહી. કારણકે જરૂર મ્હારૂં હૃદય ફાટીને ટુકડા થઇ જશે, એમ તે ખેલતી હતી. પરંતુ તે સમયે કુમારે તેની તરફ દ્રષ્ટિ પણ ન કરી. કારણ કે તે બહુ કામાતુર થયેલી છે તેથી હાલમાં તેને ઉપદેશ લાગવા નેા નથી એમ જાણી તેના તિરસ્કાર કર્યા, જેથી તે મેલી હે મહાશય ? સત્યપ્રતિજ્ઞાના પાલન કરનાર સત્પુરૂષા શુ આપના જેવા હશે ? સત્પુરૂષનું લક્ષણ તા શાસ્ત્રમાં કહ્યું છે કે—
सकृदपि यत्प्रतिपन्नं, तत्कथमपि न त्यजन्ति सत्पुरुषाः । नेन्दुस्त्यजति कलङ्क, नोज्झति वडवानलं सिन्धुः ||
અ—“ જેમ ચંદ્રમા કલ કના ત્યાગ કરતા નથી, તેમજ સમુદ્ર વડવાનલ અગ્નિના ત્યાગ કરતા નથી તેવી રીતે સત્પુરૂષા એકવાર પણ જેને સ્વીકાર કરે છે તેના કાઇપણ સમયે ત્યાગ કરતા નથી. ” તે હૈ સ્વામિન ? શું મ્હારા મદ ભાગ્યને લીધેજ આપે સ્વીકારેલું વચન અસત્ય કર્યું. નહીં તે મ્હને લાવીને પરાંગમુખ કેમ થયા ? કુમાર ખેલ્યા. હારી
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા
(૬૧) દૂતીના કહેવાથી હે હને અહીં બોલાવી છે. પરંતુ તેનું કારણ એ છે કે જૈનધર્મને ઉપદેશ કરી દુરંત દુ:ખદાયક આ દુરાચારથી હારૂં ચિત્ત નિવૃત્ત કરવું અને શુદ્ધ ધર્મમાં તને સ્થિર કરવી એ મહારે અભિપ્રાય છે. રાણું બોલી પ્રથમ આપ શારીરિક સુખ આપે અને પછી આપને વિચાર પણ સત્ય કરે. કુમાર બે લગ્ન સમયથી પ્રારંભી આજ સુધી કામદેવ સમાન સુંદર આકૃતિવાળા પોતાના પતિની સાથે વિષય ભોગવવાથી તને તૃપ્તિ ન થઈ તે હવે ચર્ય તરીકે મહારા સમાગમથી તૃપ્તિ કયાંથી થશે ? માટે આ અસદુ આગ્રહ છેડી દઈ નિરાબાધ ધર્મ મા. ગેનું સેવન કર. આ પ્રમાણે ઉપદેશદ્વારા કુમારે બહુ સમજાવી તેપણ તેણુએ પિતાને અભિપ્રાય છે નહીં અને ફરીથી બેલી હે કુમાર? હું હારા કહ્યા પ્રમાણે ચાલીશ. પરંતુ હારી. દૂતિ આગળ જે વચન લેં કહેલું છે તે પ્રથમ સત્ય કર. અન્યથા હારા વચનને હુને વિશ્વાસ કેમ આવે? ત્યારબાદ કુમારે પોતાને સત્ય વિચાર જણાવ્યું. હે સુભગે ! આ હારી વાંછા આ જન્મમાં પૂર્ણ થવાની નથી, કારણકે પરસ્ત્રીને સંગ સર્વથા મહારે ત્યાજ્ય છે. એ પ્રમાણે કુમારનું અસાધારણ સત્વ તેમજ સન્મા
નાં પ્રતિબોધક વચન અને પોતાના દુષ્ટ અધ્યવસાયને વિચાર કરતી તે રાણી વૈરાગ્ય પામી કુમારના પગમાં પડી અને બોલી કે હે ધર્મ બાંધવ ? સત્ત્વના નિધિ સમાન તું હારે નને બંધુ છે અને હું હારી માતા સમાન પાપિ હેન થાઉં છું. છતાં નિર્લજ્જ થઈ મર્યાદાનો ત્યાગ કરી હું હારો ઉપર જે પાપ ચિંતવ્યું, તે પાપથી હું કેવી રીતે મુક્ત થઈશ? વળી હે કુમાર! આ વૃત્તાંત તું જાણતા નથી કે હું હારી ઓરમાન હેટી બેન થાઉં છું. તે વૃત્તાંત હું કહું છું. જેમકે મહારો જન્મ મૂળ નક્ષત્રમાં થયું હતું, તેથી પિતાને પ્રેમ હારે વિષે બીલકુલ નહીં
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
બીસુપાશ્વનાથ ચરિત્ર. હોવાથી મહને ત્યાંથી વિદાય કરી દેવેગે હું બંગાલ દેશમાં ગઈ. તે દેશના અધિપતિ પ્રવરસેન રાજા મારા મામા થાય, તેથી તેમના ત્યાં મહને રાખી અને ધાવ માતાઓએ પાળી પોષીને મટી કરી. અનુક્રમે હું ઉમ્મર લાયક થઈ એટલે પ્રવસેન રાજાએ હારા સાસરાની સાથે મને પરણાવી. આ વાતને કેટલાંક વર્ષ થયાં ત્યારબાદ પરનારીને સહેદર સમાન માનો એવો તું પિતાના કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન ઉત્પન્ન થયો. માટે આપણુ ભાઈ બહેન થયાં અને આ પ્રમાણે કલંકથી મલિન થયેલા મહારા પ્રાણને કેઈપણ રીતે ત્યજવા માટે હું જાઉં છું. મારું આયુષ પણ હને અર્પણ કરું છું. જેથી તું અધિક જીવ. તે સાંભળી કુમાર બોલે આત્મઘાત કરવો એ બાલ મરણ ગણાય અને તેમ કરવાથી પરંપરાએ દુઃખની બહ વૃદ્ધિ થાય છે. માટે પિતાના સ્થાનમાં જઈ બાકીની રાત્રી નિર્ગમન કરે. આ પાપથી છુટવાને ઉપાય હું બતાવીશ. જેથી તહારૂં સર્વ પાપ દૂર થઈ જશે. આ સંબંધી બીજો કોઈ પણ ખરાબ વિચાર કરે તે તહને મહારા સેગન છે. ત્યારબાદ રાણીએ પણ કહ્યું કે હારૂં વચન હું માન્ય કરું અને તું જ મારે ખરે આધાર છે. માટે હવે હું હૈયે રાખી આત્મઘાત કરીશ નહીં. એમ કહી રાણી કુમારની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. તેમજ બાકીની ત્રણ સ્ત્રીઓએ પણ પરપુરૂષ સાથેના સંભ
ગનો નિયમ લઈ સમ્યકત્વ વ્રતનો સ્વીકાર રાજદીક્ષા કરી કુમારને નમસ્કાર કર્યો, ત્યારબાદ ફરીથી
પણ વિશેષ શિક્ષા ગ્રહણ કરી તેઓ પિતાના સ્થાનમાં વિદાય થઈ. ત્યારબાદ બહુ આશ્ચર્ય પામેલ રાજા બે હે કુમારેંદ્ર! હારી ઉપર તમે ઑટે અનુગ્રહ
ન લઇ પિતા
છીએએ એકત્વ વ્રતનીથી
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
( ૬૩) કર્યો, વિષયરાગ વિડંબનાનું આ અપૂવ નાટક બતાવ્યું. હવે હું મારા સ્થાનમાં જવા માટે રજા માગું છું. કુમાર પણ તેમની વિદાયગીરી માટે તેમની પાછળ ચાલ્યા. કેટલાક માગે જઈ રાજાને નમસ્કાર કરી કુમાર પાછો વળ્યો. રાજા પિતાના મહેલમાં ગયે. પ્રભાતકાળ થયા. પિતાને નિત્ય નિયમ કરી કુમારને પિતાની પાસે બોલાવ્યો. કુમાર પણ ત્યાં આવી ઉચિત સ્થાને બેઠે. રાજા પોતે કંઈક બેલવાને વિચાર કરતા હતા, તેટલામાં ઇશાન કેણમાં અતિ અદ્ભુત તેજને વિસ્તાર જોવામાં આવ્યું. રાજાએ તત્કાળ દ્વારપાળને પૂછયું કે આ શું દેખાય છે ? દ્વાર પાલે ક્ષણ માત્રમાં તેને તપાસ કરી જણાવ્યું કે અહીંયા કે કેવળ જ્ઞાની મુનીંદ્ર પધાર્યા છે, તેમને વંદન કરવા માટે વિમાનવાસી દેવતાઓ જાય છે, તેઓની આ કાંતિ દેખાય છે. તે સાંભળી સર્વકાર્યને ત્યાગ કરી રાજા કુમારની સાથે સમસ્ત રૂદ્ધિ સહિત મુનીંદ્રને વાંચવા માટે ત્યાં ગયે. વિધિ પૂર્વક વંદન કરી પરિજન સહિત રાજા મુનીંદ્રની આગળ બેઠો. પછી માં. ચિત થયું છે ગાત્ર જેનું અને પૃથ્વી ઉપર સ્થિર કર્યું છે. જાનુ મંડલ જેણે એવા કુમાર ભાલDલમાં અજવી જેડી મુનીન્દ્ર પ્રત્યે બેલ્યા હે જગદગુરૂ ! આપ ધર્મદાયક ગુરૂ છે, વળી આપ વિતરાગ પદવીને પ્રાપ્ત થયા છે, છતાં પણ હારી ઉપર મહેરી કૃપા કરી. કારણકે પિતાના ચરણ કમલનું આપે દર્શન કરાવ્યું. ત્યારબાદ રાજા બોલ્યા હે કુમાર ! હું એમ માનું છું કે મહારા હદયને અનુકુલ એવી દીક્ષા આપીને મહારા ઉપર અનુગ્રહ કરવા માટે પ્રભુનું આગમન થયું છે. તે સાંભળી મુનીંદ્ર બેલ્યા. હે રાજન? લ્હારૂં કહેવું સત્ય છે અને આ સમય હારા ઉદયને છે. ત્યારબાદ પોતાના સ્થાનમાં જવા માટે ઉભા થયેલા સભાસને બેસારી રાજાએ પોતાના પરિજન સાથે કુમારને હસ્ત
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પકડી સભાની બહાર જઈ મુકુટાદિક સર્વ અલંકાર કુમારને આપી પિતાની પ્રજાને કહ્યું કે હવેથી આ કુમાર તમારે રાજા છે. એની આજ્ઞામાં હમેશાં વર્તવું, એમ ઉપદેશ આપ્યા બાદ પરિ જન સહિત કુમારને પ્રણામ કરી કેવલી ભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ રાણીએ પણ નવીન રાજગાદીએ બેઠેલા કુમારને પુછી પિતાના દુશ્ચરિત્રની શુદ્ધિ માટે દીક્ષા ગ્રહણ કરી, તેમજ કેટલીક અન્ય રાણીઓએ પણ દીક્ષા લીધી. ત્યારબાદ કેવલી ભગવાન અને અન્ય દીક્ષાધારી મુનિઓને નમસ્કાર કરી રાજા પોતાના સ્થાનમાં વિદાય થયે. પછી રાજા પોતે હમેશાં મુનિઓની સેવામાં હાજર રહેતે હતો. એમ કરતાં કેટલાક દિવસ પોતાના પરિવાર સહિત મુનીંદ્ર ત્યાં રહીને પછી અન્ય દેશમાં વિહાર કર્યો. વીરકુમાર રાજા નીતિપૂર્વક રાજ્ય ચલાવતે અને પ્રજાનું
સંરક્ષણ કરતું હતું. તેમજ જેનશાસનની વીરકુમારને ઉન્નતિ કરવામાં તત્પર હતે. વિનયગુણ સંમેલ. પન્ન એવા મંત્રીના પુત્રને દરેક સ્થાને
આત્મ સમાન ગણતો હતે. તેવામાં રિપુમર્દન રાજાને લેખ આવવાથી ડેક પરિવાર સાથે લઈ વિમળને રાજ્ય કારભાર સોંપી પોતે શ્રીનિલયનગરમાં ગયો. ત્યાં પોતાના પિતાને સમાગમ કરી ધર્મતત્વને ઉપદેશ. પ્રાપ્ત કર્યો. રિપુમર્દન રાજાએ પણ પુત્રથી ધર્મતત્ત્વ જાણીને તેને રાજ્ય કારભાર સોંપીને વિધિપૂર્વક દીક્ષા લીધી, ત્યારબાદ વીરકુમાર રાજા પણ ચિરકાલ શ્રાવક ધર્મ પાળી રણધવલ રાજષિના ચરણમાં દીક્ષા લઈ નાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણિરૂપ કમલેને બહુ સમય પત પ્રતિબંધ કરી સૂર્યની પેઠે મેક્ષ (અસ્ત) પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! આ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજવણિકનીકથા.
(૬૫) પ્રમાણે કામજન્ય ગર્વને દૂર કરવાથી લેકમાં પ્રગટ કર્યો છે ચમત્કાર જેણે એવા વીર કુમારે ઉત્કૃષ્ટ સુકૃત શ્રેણી ઉપાર્જન કરી, તેમજ આ લોકમાં પણ અગમ્યગમનાદિકનું કારણ અને સર્વ જમાં નિંદનીયપણું પ્રાપ્ત થતું નથી. તેમાં આ દષ્ટાંત છે. જેમ યુવાન છતાં પણ આ કુમારે નિરતિચાર ચોથું વ્રત પાળ્યું તેમ અન્ય લોકોએ પણ પ્રયત્ન પૂર્વક આ વ્રત પાળવું.
इति चतुर्थव्रते वीरकुमारदृष्टान्तः समाप्तः
वज्रवणिकनी कथा.
પ્રથમ ઇત્વરપરિગ્રહીતાગમનાતિચાર, દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવન ! ચોથા વ્રત ઉપર વીરકુમારનું દષ્ટાંત આપે અમને કહ્યું, પરંતુ તેના અતીચારનું હે સ્વરૂપ અમારી ઉપર કૃપા કરી કહો. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, રાજન ! તું બહુ શ્રદ્ધાળુ છે, હારી ધાર્મિક બુદ્ધિ જોઈ બહુઆનંદ માનવા જેવું છે. આ બ્રહ્મચર્યવ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ તું સાવધાન થઈ સાંભળ. દ્રવ્ય આપીનેંડા સમય માટે રાખેલી વેશ્યા સ્ત્રી પણ પરસ્ત્રી ગણાય, માટે તેને સંગ કરનાર પુરૂષ વાવણિકની પેઠે બહુ દુઃખી થાય છે. આ ભરતક્ષેત્રમાં પૃથ્વી રૂપી સ્ત્રીને તિલક સમાન તિલકપુર
નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં ઉદ્ધત વૈરીવજદ્રષ્ટાંત. એને ગર્વ ઉતારવામાં બહુ પરાક્રમી સેમ
વજ નામે રાજા હતા. સુયશા નામે તેની
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર સ્ત્રી હતી. વળી તે નગરમાં યશોધવલ નામે શ્રેણી હતું અને જયદેવી નામે તેની સ્ત્રી હતી. તેમજ તેઓને વજીનામે એક પુત્ર હતે. તે વિલાસ કરવામાં બહુ કુશળ અને ઇંદ્રિના વિષયમાં બહુ પુરે હતું, તેથી તે હંમેશા પોતાના મિત્રમંડળ સાથે દેવ મંદિર તથા ઉદ્યાનાદિક સ્થાનેમાં ઈચ્છા પ્રમાણે ફરતો હતો. એક દિવસ પ્રભાત કાળમાં ભાવભાવને લીધે વા પિતાના
પિતા સાથે નર્મદા નદીના કિનારે ગયે. દેવનું આગમન, ત્યાં આગળ સ્નાનાદિક શુદ્ધિ કરી પિતાની
નિત્ય ક્રિયા સમાપ્ત કરી બન્ને જણ તટ ઉપર બેઠા હતા, તેટલામાં ઉત્તર દિશા તરફથી નિર્ધમ અગ્નિની જ્વાલા સમાન કાંતિમાન એક દેવ ત્યાં આવ્યા. એકદમ દિવ્ય સ્વરૂપ જોઈ પિતા અને પુત્ર અને ક્ષોભાયમાન થઈ ગયા. તે જોઈ દેવ બે, ભદ્ર! ભય પામવાનું કંઈ કારણ નથી. હું તન્હારા હિત માટે આવ્યો છું. તમે પૂર્વભવમાં હુને બહુ ઈષ્ટ હતા, તેથી અહીં તમને જોઈ હું પ્રગટ થયો છું. હવે પૂર્વભવનું વૃત્તાંત સાંભળ-પ્રથમ હું આ નગરમાં દુર્ગપાળની સ્ત્રી હતી અને દેવકી હારૂં નામ હતું. તે સમયે હારૂં ઘર પણ તહારા ઘરની પાસે હતું. મહારે સ્વામી સેમિધ્વજ નામના રાજાની નોકરી કરતા હતે. તેવામાં કેઈક પ્રસંગે રાજા પરિવાર સહિત નર્મદાના કીનારે મુકામ કરી રહ્યો હતે. મહાર સ્વામી પણ મહને સાથે લઈ ગયો હતે. અમારો મુકામ કાંઠા ઉપર વડની નીચે હતે. બીજા લેકે પણ તેવી જ રીતે પોત પોતાની અનુકૂળતા પ્રમાણે ઉતર્યા હતા. તાપની બહુ ગરમીને લીધે જળક્રીડા માટે હું નર્મદાના પ્રવાહમાં ઉતરી. તેવામાં કોઈક જલચરે હારા પગ બાંધી લીધા. જેથી રૂદન કરતી હું બુમ પાડવા લાગી. ખુબ દયાજનક ચીસ પાડી તેથી લેકે જાણે ગયા તોપણ પિતપિતાના
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજવણિકનીકથા.
(૬૭) સ્થાનમાંથી કેઈએ પણ હારી સંભાળ લીધી નહીં ! થેડીકવાર પછી કેઈને દયા આવી અને તે બે કે, હૈયે રાખીને શાંત રહે, હું હારી સહાય માટે આવું છું. એમ કહી એકદમ તેણે નદીમાં પ્રવેશ કર્યો. અને યમજીલ્લા સમાન ચળકતી છરીવડે તે જળચરને છેદી નાખે. પરંતુ બહુ જેસથી જળની અંદર છરીને ઘા કર્યો તેથી તે ઘા પોતાના પેટ ઉપર લાગવાથી તે પુરૂષનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં. જેથી વ્હારા બન્ને હાથનું અવલંબન લઈ તે બહાર નીકળે કે તરત જ મરી ગયે. તેના બંધુઓને માલુમ પડવાથી તેઓ ત્યાં આવ્યા અને તેજ ઠેકાણે જલ્દી કાષ્ઠની ચિતા રચી તેને સુવાડી દીધો, હું પણ નદીમાં
સ્નાન કરી ચિતાની સમીપમાં આવી અને ચિતામાં પડવાની તૈયારી કરતી હતી તેટલામાં મહારા સ્વામીએ મહને હાથવડે પકડી લીધી, એટલે મહેં તેને કહ્યું કે આ પુરૂષની સાથે હારે ચિતામાં પ્રવેશ કર્યા વિના ચાલે તેમ નથી, કારણકે આ મહાર પરોપકારી બંધુ છે. જે વખતે મહેં બહુ પિકાર કર્યા હતા તે સમયે તમે મુકામમાંથી બહાર કેમ નહોતા નીકળ્યા? બીજા લેકે પણ જોઈ રહ્યા હતા, કેઈએ મ્હારી સહાય કરી નહીં. માત્ર આ વીરપુરૂષે મહારે દીન પિકાર સાંભળી જળમાં પ્રવેશ કરી હારા પ્રાણ માટે પોતાના પ્રાણને તૃણની માફક ત્યાગ કર્યો. માટે આ પુરૂષની પાછળ હું પ્રાણ ત્યાગ કરીશ. તેથી મહારે હાથ તમે દેડી દે. એમ સાંભળી મહારે પતિ બોલ્યા, હે વરતનુ ! મહે ત્યારે પોકાર સાંભળ્યું નહોતે. અન્યથા હું હારી ઉપેક્ષા કરૂં ખરો ? પછી હું તેને કહ્યું કે, હારા માટે એના પ્રાણુ ગયેલા છે માટે એની ચિંતામાં હું અવશ્ય પ્રવેશ કરીશ. એમ સમજી વેલાસર મહને છેડી દે. વળી મહેં તમારે કોઈપણ અપરાધ કર્યો હોય તો તેની હું ક્ષમા માગું છું. કદાચિત્ હુને
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર, નહી છોડે તો પણ હું ગમે તે રીતે પ્રાણ ત્યાગ કરીશ. આ પ્રમાણે મહારે દઢ આગ્રહ જોઈ તેણે મને છેડી દીધી. જેથી ચિતામાં પ્રવેશ કરી મહેં દેહ ત્યાગ કર્યો. હે શ્રેષ્ટિ ! વિશેષ અધ્યવસાયને લીધે તે પુરૂષ મરીને આ હારે પુત્ર થયેલ છે. અને હું વ્યંતર જાતિમાં દેવપણે ઉત્પન્ન થઈ છું. આ પ્રતિબંધને લીધે હે તહને આ મહારૂં વૃતાંત સંભળાવ્યું. હવે જે હારી પ્રાર્થના સ્વીકારે તે હાલ મહારે પ્રત્યુપકારની બુદ્ધિથી વજાને કંઈક કહેવાનું છે. વજી બોલ્યા, ખુશીથી કહે, મહારા લાયક હશે તે હું તે કરવા તૈયાર છું. દેવ બાલે, નદીના સામા કીનારે લવલીવેલીના મંડપમાં એક મુનિ મહારાજ વિરાજે છે. માટે તમે બને જણ ત્યાં જાઓ અને ભક્તિપૂર્વક તેમને વંદન કરે. જેથી તેઓ પણ મુનીંદ્રની પાસે ગયા. મુનિએ પણ ધર્મલાભપૂર્વક અણુવ્રતાદિકને ઉપદેશ આપ્યા. ત્યારબાદ બંને જણે ગુરૂ સમક્ષ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી સંતુષ્ટ થઈ દેવ બોલ્યો, તમે મહારા ગુરૂભાઈ થયા. કારણકે હું પણ આ મુનીશ્વર પાસેથી જ સમ્યકત્વ પામ્યો છું. માટે વાંછિત અર્થ દાયક એવું આ ચિંતામણિરત્ન તમને સાધર્મિક વાત્સલ્યમાં અર્પણ કરું છું. એમ કહી ચિંતામણિ આપી તે દેવ અદૃશ્ય થઈ ગયે. ત્યારબાદ પિતા પુત્ર અને શ્રાવકધર્મ પાળવા લાગ્યા. હમેશાં
મુનિ પાસે જતા અને ધર્મ સાંભળતા હતા. વજને દુરાચાર, પરંતુ વાને વેશ્યાગમનનું વ્યસન પડયું
હતું તે છોડતો ન હતે. કેટલીક વેશ્યાઓને ભાડુ આપી રખતે હતો. તેમજ અન્ય કેટલીક સ્ત્રીઓ સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ કરતો હતો એ પ્રમાણે કેટલીક કામકીડામાં આતુર બની રાત્રીએ વ્યતીત કરતે હતે. ચિંતામણિના
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજવણિકનીકથા.
(૬૯) પ્રભાવથી બહુ દ્રવ્ય તેને મળતું હતું. અને તે સર્વ દ્રવ્ય જીનમંદિર, જીનપ્રતિમાઓ, સંઘ અને વેશ્યાઓમાં વાપરતે હતું. બીજાની રાખેલી વેશ્યાઓને પોતે જાણતે છતે પણ તેઓને ત્યાગ કરતે નહીં. તેથી લેકેની સાથે પ્રતિદિવસે તેને બહુ વૈર બંધાયું. વળી તે વાત તેના પિતાના જાણ વામાં આવી ત્યારે તેણે વજાને બહુ વાર્યો અને કહ્યું કે, અરે ! બીજાની રાખેલી વેશ્યાઓ તરફ ગમન કરવાથી તું બહુ દુ:ખી થઈશ. તેમજ ચોથાવતને અતીચાર ન કર, વળી ગુરૂ વચનનું સ્મરણ કર, ઉભયેકમાં વિરૂદ્ધ આ કાર્ય તું કરે છે માટે સજજન પુરૂષોએ નિંદવા લાયક આ દુષ્કૃત્યને તું સર્વથા ત્યાગ કર. જે કે દરેક વેશ્યાગમન કરવાથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે, તેમાં પણ જેઓ અન્યની રાખેલી હોય તેઓ તે કાલકૂટ વિષ સમાન છે. વજી બોલ્યા, હે તાત! એ વાત સત્ય છે, પરંતુ વેશ્યાઓને સંગ છોડવા માટે હું અશક્ત છું. તમે ગમે તેમ કહેશે પણ તે વ્યસન મારાથી છુટે તેમ નથી. પિતાએ કહ્યું, હે પુત્ર! જે ત્યારે આ નિશ્ચય દઢ હેાય તે અત્યારે જ દીક્ષા ગ્રહણ કરું છું. કારણકે ચિરકાલ ઈચ્છા મુજબ ભેગ ભેગવ્યા, લક્ષમીના અનેક વિલાસ અનુભવ્યા, સજજને સાથે આનંદ મેળવ્યે, મિત્ર તથા બંધુઓને પ્રેમ જાળવ્યું, તેમજ દીનજનને સુખી કર્યા, વળી હે વત્સ! હાલમાં વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે. મરણ સમય પણ નજીક આવ્યા છે. માટે આત્મહિત કરવાનો આ સમય છે. એમ કહી પોતાનું દ્રવ્ય શુભ ભાવનાપૂર્વક ધર્મસ્થાનોમાં વાપરી શ્રેષ્ઠીએ વિધિપૂર્વક ગુરૂ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ મર્યાદારહિત પ્રવૃત્તિ કરવાથી વજનો સંગ લેકએ છેડી દીધું. એક દિવસ તે વજી વસંતસેના વેશ્યાના ઘરમાં પેઠે. તે વેશ્યા રાજકુમારની રાખેલી
અત્યારે જ માગવ્યા
, મિત્ર તથા હાલ
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. હતી, છતાં તેની ઈચ્છા મુજબ તેને બહુ દ્રવ્ય આપી રાત્રિના પહેલા પ્રહરમાં તેના પલંગ ઉપર તે બેઠે હતે તેટલામાં કુમાર પણ ત્યાં આવ્યો અને તરત જ રેષથી તેને પકડવા જાય છે તેવામાં તે નાઠે, પરંતુ કુમારે પોતે જ તેને બાહુથી પકડી થાંભલા સાથે બાંધ્યા. સવાર થયું એટલે વેશ્યાએ કુમારને પ્રાર્થના કરી બહુ મહેનતે વજને છોડાવ્યું. જેથી જીવતે પિતાને ઘેર ગયે. પરંતુ સુકેમલ શરીર હોવાથી બંધનની અસહૃા પીડાને લીધે લેહી ભરાઈ ગયું તેથી તે મરીને આર્તધ્યાન કરવાથી ભુંડની નિમાં ઉત્પન્ન થયે. અને કેટલાક ઘર ભવ ભ્રમણ કરી ફરીથી સભ્યત્વ પામી મેક્ષ સુખ પામશે. તેના પિતા તે તેજ ભવમાં શુદ્ધ ચારિત્ર પાળી મોક્ષગામી થયા. માટે હે ભવ્ય પુરૂષ ! વેશ્યા - સનરૂપ ચોથા વ્રતના અતિચારને સર્વથા ત્યાગ કરે. જેથી થોડા સમયમાં જીનેં કથિત ઉત્કૃષ્ટ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત થાય.
इति चतुर्थव्रतप्रथमातिचारविपाके वज्रकथानकं समाप्तम् ।।
दुर्लभवणिकनी कथा.
દ્વિતીય અપરિગ્રહીતાગમનાતિચાર. દાનવિર્ય રાજા છે, કૃપાળુ એવા હે જગદગુરૂ! હવે ચોથા વ્રતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ સંભળાવો. તે સાંભળી શ્રી સુપાશ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! કુલટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી નજ ગણાય, એમ સમજી જે તેઓને ભેગવે છે તે પુરૂષ પણ દુર્લભની પેઠે બહુ દુ:ખ ભેગવે છે.
સમસ્ત નગરેનો ગર્વ ઉતારવામાં ચૂડામણિ સમાન
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભવણિકનીકથા.
(૭૧) વિજયનેટ નામે નગર છે. તેમાં સરલ દુર્લભ. પ્રકૃતિવાળે ગંભદ્ર નામે વણિક રહે
હિતે. મલયમતી નામે તેની સ્ત્રી હતી. તેઓને દુર્લભ નામે એક પુત્ર હતો. વળી તે દુર્લભ દરેક વણિક કલાઓને નિધાન તેમજ સર્વ અનર્થને કુલભવન હતું. એક દિવસ પિતા અને પુત્ર બન્ને જણ વેપાર માટે તૈયાર થયા. પતાની યોગ્યતા પ્રમાણે કરીયાણું ભરી ઉજજયિની તરફ તેઓ ચાલ્યા. અઈ માર્ગે જતાં ધ્યાનમાં બેઠેલા એક મુનિ તેઓના જોવામાં આવ્યા. જેથી તેમને વંદન કરી તેઓ નીચે બેઠા. ધ્યાન પૂર્ણ થવાથી મુનિ બેલ્યા હે શેઠિયાઓ! તમે કયાં જાઓ છો ? અહીં કયાંથી આવ્યા ? વળી અહીં આવવાનું શું પ્રયોજન છે? તેઓએ પણ પ્રશ્નને ઉચીત જવાબ આપે એટલે મુનિએ કહ્યું, સર્વ કે ધનને માટે સંભ્રાંત થઈ ઉદ્યોગ કરે છે. પરંતુ ધનનું કારણ મુખ્ય ધર્મ છે. પણ તેના માટે તે સર્વ લેકો સદાકાળ નિરોગી રહે છે. જે ધર્મ વિના મનવાંછિત એમને એમજ સિદ્ધ થતાં હોય તે સમસ્ત ત્રણ લોકમાં કેણુ દુઃખી રહે ? વળી પોતાના પિતાએ ત્યજી દીધેલી ગુણસુંદરીની માફક પુણયશાલી જીવોના સર્વ મને રથ અવશ્ય સિદ્ધ થાય છે. ભદિલપુર નામે નગર છે, તેમાં અરિકેસરી નામે રાજા છે,
કનકમાલા નામે તેની સ્ત્રી છે. સર્વ કલાગુણસુંદરી. એનું કુલભવન ગુણસુંદરી નામે એક કન્યા
તેઓને ઉત્પન્ન થઈ. અનુક્રમે તેને વન અવસ્થા પ્રાપ્ત થઈ. તેટલામાં દૈવગે તેની માતા મરણ પામી. તેમજ મસાળ પક્ષમાં પણ કાળે કરી કેઈ રહ્યું નહીં. તેવામાં એક દિવસ ગુણસુંદરી વંદન માટે પોતાના પિતા પાસે ગઈ, અનેક પ્રકારના સુંદર અલંકારથી વિભૂષિત ગુણસુંદરીને તેમજ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અમૂલ્ય આભૂષણ તથા ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત સભ્યજનેને જોઈ રાજા બહુ ખુશી થયે, અને કોમળ વાણવડે પોતાના પરિ જનને પુછવા લાગ્યા કે તમે તેના પ્રતાપથી વિશાળ લક્ષમીના વૈભવ ભોગવે છે? તેઓ બેલ્યા, રાજાધિરાજ ! આ સર્વ આપનેજ પ્રસાદ છે. અન્ય કેઈને પણ નથી. ત્યારબાદ ગુણસુંદરી મસ્તક ધુણાવી ઉચે સ્વરે રાજાની અપેક્ષા છેડી દઈને બેલી, હે તાત ! આ સર્વ લક્ષમી વિલાસ ભવિતવ્યતાને લીધે આવી મળે છે. તે ઉપર તેણુએ એક ગાથા કહી.
सा जयउ नए लच्छी, जीइ पसाएण ईसरजणस्स ।
सच्चमलियंपि वयणं, सयाणपुरिसावि मन्नंति ॥ અર્થ—“અહો! આ દુનિયામાં માત્ર લહમીદેવીને જય થાઓ, કે જેના પ્રસાદથી સમજુ માણસે પણ ધનાઢ્ય પુરૂષનું અસત્ય વચન પણ સત્ય તરીકે માને છે.” આ પ્રમાણે તેને અભિપ્રાય જાણી સ્વભાવથી બહુ કોપીરાજા બલ્ય, પુત્રિ! તું કોના પ્રસાદથી આનંદ ભગવે છે? ગુણસુંદરી બેલી, પૂર્વે કરેલાં કર્મોના ફળ વિપાકથી સુખ દુ:ખ પ્રાપ્ત થાય છે. અપરાધ અને ગુણેમાં અન્ય તે નિમિત્ત માત્ર ગણાય છે. રાજાએ તરત જ હુકમ કર્યો કે, કોઈપણ નિર્ભાગ્ય જનમાં શિરોમણિ સમાન દરિદ્ર પુરૂષને અહીં પકડી લાવે. કારણ કે અહીં તેનું કામ છે. આ પ્રમાણે રાજાને હુકમ સાંભળી તરત જ રાજપુરૂષ છુટ્યા અને માથે કાષ્ટની ભારી મૂકી ફરતા એક દરિદ્રને લાવીને રાજાની આગળ હાજર કર્યો. તેને જોઈ રાજા બહુ ખુશી થયો! તે દરિદ્રીની સાથે ગુણસુંદરીને પરણાવી. પછી સર્વ વસ્ત્રાદિક ઉતારી લઈ વહિકાનાં જીર્ણ વસ્ત્ર પહેરાવીને કહ્યું કે, હે ગુણસુંદરી! તું હવે અહીંથી વિદાય થા અને પૂર્વોપાર્જીત સુકૃતને અનુભવ કર.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભવણિકનીકળ્યા.
(૭૩) તેમજ સર્વ લેકેને આજ્ઞા કરી કે, જે ગુણસુંદરીની સાથે વાતચિત કરશે તેને ફાંસીએ લટકાવવામાં આવશે. જેથી તે ગુણસુંદરી પિતાના નિર્ધન પતિ સાથે મન ધારણ કરી ચાલી ગઈ. પિતાના પતિના ઘરમાં પ્રવેશ કરી તેના મસ્તકના કેશ છુટા કરે છે તેટલામાં એકદમ કેશમાંથી તે ઉત્તમ સુગંધ ફેલાઈ ગયું કે જાણે ગોશીષચંદનવનના સુગંધને છળવા માટે ફેલાયે હોય ને શું? તેમ જાણે ગુણસુંદરીએ પોતાના પતિને પૂછયું કે, આજે તમારે કાકને ભારે કયાં મૂકે છે? તેણે જવાબ આપે કે, હે સુંદરી! આજને ભાર તે કોઈની દુકાને મૂક્યો છે. પછી ગુણસુંદરીએ તેની સાથે જઈને તે ભારે પિતાના ઘેર અણુવ્યું. ત્યારબાદ તેમાંથી ચંદનના કકડાઓ વાણીયાની દુકાને વેચીને કેટલાંક વસ્ત્ર ધાન્ય વિગેરે ઉપયેગી સાધન ખરીદ કર્યો. પછી જે વૃક્ષ ઉપરથી ચંદનનાં લાકડાં લાવ્યા હતા ત્યાં આગળ જઈ તેણીએ તે વૃક્ષના ટુકડા કરાવીને મૂર્ખ મજુર પાસે અર્ધી રાત્રીએ સર્વ કાષ્ઠ પિતાના ઘરમાં ભરાવ્યાં. ત્યારબાદ તે વેચવાથી અનુક્રમે પુષ્કળ ધન તેમાંથી તેને પ્રાપ્ત થયું. દ્રવ્યના પ્રભાવથી પિતાને ઉચિત પરિવાર અને વાહનાદિક
સર્વ સામગ્રી તૈયાર કરી બન્ને સ્ત્રી પુરૂષ સુવર્ણસિદ્ધિ વેપાર માટે દેશાંતર ગયા, ગુણસુંદરીએ
રાજાએ આપેલાં વહિક વસ્ત્ર (જુના ઈતિ હાસ લખેલાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓમાં લખેલી અક્ષર પંક્તિ તેના જેવામાં આવી, અનુક્રમે તપાસ કરતાં એક ઠેકાણે સુવર્ણ સિદ્ધિને પ્રયોગ લખેલે તેના જેવામાં આવ્યો. પછી લખ્યા પ્રમાણે સર્વ સામગ્રી એકઠી કરી પ્રેગ કર્યો, તેથી તાપ, છેદ અને કષ એમ ત્રણ પ્રકારે શુદ્ધ સુવર્ણ સિદ્ધ થયું. ત્યારબાદ તે પ્રગવડે પુષ્કળ સેનું તેઓએ સંપાદન કર્યું. બાદ તેઓ
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
બહુ વાહન પરિવાર સહિત ગોડ દેશમાં ગયાં. ત્યાંથી ઉત્તમ ભદ્રં જાતિના એક હજાર હાથી ખરીદ કરી દૃિલપુરમાં આવ્યાં. રાજાએ બતાવેલા સ્થાનમાં બીજી જાણે ભટ્ટિલપુર હાય ને શુ ? તેવી રચના કરી ગુણસુંદરી ત્યાં રહી. તેના પતિ પણ દ્રવ્યના પ્રભાવથી દરેક કલાઓમાં કુશળ થયા હતા,તેથી તે પણ લેાકમાં પ્રસિદ્ધ થયા. વળા તે વિવિધ વિલાસેાનુ કુલભવન હોવાથી તેનુ પુણ્યપાળ એવું નામ ઠરાવ્યુ છે. કહ્યુ છે કે
श्रीपरिचयाज्जडा अपि भवन्त्यभिज्ञा विदग्धचरितानाम् । उपदिशति कामिनीनां, यौवनमद एव ललितानि ॥
અલક્ષ્મીના પરિચયથી જડ પુરૂષષ પણ વિજ્ઞ પુરૂષોના ચરિત્રના જાણકાર થાય છે, તેમજ ચાવન અવસ્થાના મદ પણ યુવતિઓના વિલાસેાને ઉપદેશ આપે છે.” એક દિવસ પુણ્યપાળે પણ બહુ ઠાઠથી ભેટ પૂર્ણાંક રાજાની મુલાકાત લીધી. રાજાએ પણ તેની પાસે હજાર હાથી જાણીને કહ્યું કે, મહાજનના કહ્યા પ્રમાણે કિંમત લઇ તમ્હારા હાથી અમને આપો. પુણ્યપાળ મેળ્યે, રાજાધિરાજ ! જન્માંતરે પણ આ કાર્ય મ્હારાથી કરી શકાય તેમ નથી, પરંતુ મ્હારા મુકામમાં પધારી આપ લેાજન કરી અને હજાર હાથી પણ લઇ લ્યેા, તે આપનાજ છે, કિંમતની કંઇ પણ જરૂર નથી. આ પ્રમાણે પુણ્યપાળનું ખેલવું સાંભળી રાજાનુ હૃદય પીગળી ગયું. પુણ્યપાળ પેાતાના મકાનમાં ગયા. હવે તે મકાન કાના અધાવેલા છે. અને તે યત્રથી ગેાઠવેલા છે. તેમાં સેા થાંભલા અને ચાર દ્વાર ગાઠવેલાં છે. ભાજનને અવસર થયા, જેથી રાજા પાતે જમવા બેઠા. ગુણસુંદરી એકલી પીરસે છે. પ્રથમ અનેક પ્રકારનાં ફૂલ પીરસીને અ ંદર ચાલી ગઇ, પછી અન્ય વેશે ધારણ કરી બીજા દ્વારથી પકવાન્ન પીરસી ગઈ,
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુલ ભવણિકનીકયા.
(૭૫)
તેવીજ રીતે નવીન નવીન વેશ વ્હેરી શાક, દાળ, ભાત, ઘી વિગેરે દરેક વસ્તુઓ પીરસી ગઇ, તે ઉપરથી રાજાએ પુણ્યપાળને પૂછ્યું, અહીં તમ્હારે સ્ત્રીએ અને ચેાજક પરિવાર કેટલેા છે ? પુણ્યપાળ આહ્યા, આપે જેટલી જોઇ તેટલી. ત્યારબાદ રાજા જમીને પાન સેાપારી લઈ ગંગાના તટ સમાન સુકેામલ પલંગ ઉપર ઉપરના માળમાં સુઈ ગયા.
રાજાએ આપેલા હિકાખડાથી પૂર્વની માફક વેષ કરી રાજાની પાસે જઇ નમસ્કાર કરી ગુણસુંદરી દીક્ષામહાત્સવ. ખેાલી, સાવધાન થઇ આપ અવલેાકન કરી, સ્તુને એળખા છે. ? વિચાર કરતાં રાજા સમજી ગયા અને અશ્રુધારા વહન કરી પોતાના ખેાળામાં તેને એસારી એલ્યે, હે વત્સે ! તું મ્હારી દુષ્પિતાની દીકરો ગુણસુંદરી છે. ભાજન સમયે મ્હે હુને જોઇ હતી, પણ એળખી નહીં, નવ નવા શણગાર જોઇ Rsને અનેક સ્ત્રીએના ભ્રમ થયે. હે પુત્રી ! હવે ઉચિત શણગાર સજી મ્હારી પાસે આવ. એ પ્રમાણે પિતાનું વચન પ્રમાણ કરી ઉત્કૃષ્ટ વેષ હૅરી ત્યાં આવી અને પુણ્યપાળને પણ તેણીએ ત્યાં મલાવ્યેા. પેાતાના વૈભવની વાર્તા રાજાએ પૂછી, પછી ગુણસુંદરીએ યથાર્થ પોતાનુ વૃત્તાંત કહી સંભળાવ્યું, ત્યારબાદ રાજા બોલ્યા, હું પુત્રી ! હારા હૃષ્ટાંતથી મ્હને નિશ્ચય થયા કે વૈભવ એ કેવલ ધર્મ નું જ ફળ છે. માટે હવે રહને તે ધર્મનું સ્વરૂપ સમજાવ, વળી તે ગુણસુંદરી પર પરાથી શ્રાવકના કુળમાં જન્મેલી હાવાથી પેાતાની માતાએ આલ્યાવસ્થામાંથી જ જૈન ધર્મમાં પ્રવીણ કરેલી હતી છતાં પણ તેણીએ કહ્યુ કે, અહીંમ્મા અમારા મકાનની નજીકમાં એક મુનીંદ્ર રહે છે, તે વિશેષ ધર્મ જાણે છે તેમજ તે હુમ્મેશાં ઉપદેશ આપે છે માટે ચાલે તેમની પાસે જઇએ. એમ કહી પુણ્યપાળ,
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ગુણસુંદરી અને રાજા સર્વે મુનિ પાસે ગયાં. વંદન કરી તેઓ નીચે બેઠાં, મુનિએ ધમલાભ આપી ધર્મદેશના પ્રારંભ કર્યો. પ્રાર્થનાપૂર્વક રાજાએ મુનીંદ્રને જણાવ્યું કે, રાજ્યની સ્થિર વ્યવસ્થા કરી હાલ હું આપના ચરણમાં રહેવા ઈચ્છું છું. મુનદ્ર બેલ્યા, હે નરેંદ્ર ! ધર્મકાર્યમાં નિરૂઘમી ન થવું. જેમ બને તેમ શીધ્રતા કરવી. ત્યારબાદ વંદન કરી રાજા પોતાના સ્થાનમાં ગયે, પ્રધાને સાથે વિચાર કરી પુત્ર નહીં હોવાથી પોતાના જમાઈ પુણ્યપાળને રાજ્યમાં સ્થાપન કરી વિધિપૂર્વક દિક્ષા લીધી. ત્યારબાદ પુણ્યપાળ રાજા બહુ સમય સુધી નીતિથી રાજ્ય ચલાવી જૈન ધર્મની પ્રભાવના કરવા લાગ્યું ગુણસુંદરીને સુલોચન નામે એક પુત્ર થયે. અનુક્રમે તેને રાજ્ય ગાદીએ બેસાર્યો. પછી સ્ત્રી સહિત તેણે દીક્ષા લીધી. નિરવ ચારિત્ર પાળી અનુક્રમે બન્ને મેક્ષસ્થાને ગયા. માટે હે ભવ્ય પ્રાણિઓ! અન્ય ઉદ્યમ છેડી દઈને પણ ધર્મને વિષે જ ઉદ્યમ કરો. જેથી ઉભય લોકમાં તમારા બન્નેનાં વાંછિત કાય સિદ્ધ થાય. ત્યાર બાદ પિતા પુત્ર બન્ને બેલ્યા, હે મુનીંદ્ર ! મુનિ ધર્મ
પાળવામાં અમે અશક્ત છીએ. માટે ગૃહદભને સ્થાશ્રમમાં રહીને અમે જે ધર્મ પાળી દુરાચાર. શકીએ તેવો ઉપદેશ આપો. મુનિએ સમ્ય
કવાદિ ગૃહીધર્મ વિસ્તાર પૂર્વક કહ્યો. જેથી બાર પ્રકારને તે શ્રાવક ધર્મ બન્ને જણે વિધિપૂર્વક સ્વી. કાર્યો. ત્યાર બાદ તેઓ વંદન કરી ત્યાંથી ઉજજયિની તરફ ચાલ્યા. ત્યાં જઈ વેપાર કરી તેઓ પોતાના સ્થાનમાં આવ્યા. શેઠ પોતે અંગીકાર કરેલા ધર્મમાં બહુ ઉઘુક્ત થયા. બહુ દુર્લભ એવા ધર્મને પામીને પણ દુર્લભ પોતાની કલપના પ્રમાણે ચેથા વ્રતમાં અતિચાર સેવવા લાગ્યા. જેમકે–પરસ્ત્રીને નિયમ કર્યો છે પરંતુ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્ત શ્રેષ્ઠિનીકથા.
(૭૭) અનાથ કુલટાનો નિયમ કર્યો નથી એમ માની વિધવા કુલટાઓ સાથે કીડા કરવા લાગ્યું, એક દિવસ કુલટા સાથે વ્યભિચાર કરતે દુર્લભ આરક્ષકના જોવામાં આવ્યું. જેથી તેણે લાકડીના પ્રહારથી જીર્ણ કરી બંધનને સ્વાધીન કર્યો. તેના પિતાએ દંડ ભરી તેને બંધનમાંથી છોડાવ્યા. એ પ્રમાણે બહુવાર છોડાવ્યા તે પણ તેણે અનાથ કુલટાએાને સંગ છોડ્યો નહીં. જેથી તેના પિતા પણ બહુ કંટાળી ગયા અને તે વ્યસન છોડાવી શક્યા નહીં. એક દિવસ એક ક્ષત્રિયની બાલ વિધવા દીકરી સાથે કામાંધ થઈ ચેષ્ટા કરવા લાગે. જેથી તેણુએ બૂમ પાડીને પિતાના બંધુજન એકઠા કર્યા. તેઓએ દુર્લભને લાકડીઓના પ્રહારથી ખુબ કુટ્યો. તેથી તેના પ્રાણેએ આ બહુ દુષ્ટ છે એમ જાણી તેને ત્યાગ કર્યો. ત્યાંથી તે મરીને પ્રથમ નરક ભૂમિમાં ગયો. ત્યાં તેને બહુ પશ્ચા. રાપ થયે, જેથી તે મુક્ત થઈ મનુષ્ય જન્મ પામી જૈન દીક્ષા અંગીકાર કરી મોક્ષસ્થાનમાં ગયે. ગોભદ્ર શેઠ પણ કલંક રહિત વ્રત પાળી કાળ કરી સૈધર્મ દેવલોકમાં ગયે. ત્યાંથી ત્રીજે ભવે મોક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણુઓ! પરસ્ત્રીને સંગ નિરંતર છોડી દેવો જોઈએ એમ સમજી પરમ દુઃખનું કારણ ભૂત અપરિગ્રહિત સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા ઉઘુક્ત થાઓ. इति चतुर्थव्रतद्वितियातीचारे दुर्लभकथा समाप्ता ।।
–-0*Cl-~ धनदत्तश्रेष्ठीनीकथा.
તૃતીય અનંગ ક્રીડાતિચાર. દાનવિર્ય રાજા બે, કૃપાસાગર એવા હે ભગવન! હવે અમને ત્રીજા અતિચારનું સ્વરૂપ દૃષ્ટાંત સાથે સમજાવે. જેથી
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
(૭૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. અમે અતીચારના દોષથી મુક્ત થઈ ચોથું વ્રત પાળી શકીએ. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે નરેંદ્ર! જે મનુષ્ય રાગાંધ થઈ કામકીડા માટે સ્ત્રીઓનાં સ્તન મુખાદિક અંગે સેવે છે તે પુરૂષ ધનશ્રેણીની પેઠે અનેક દુઃખ ભેગવે છે. આ ભરતક્ષેત્રમાં ગજેદ્ર (એરાવત) થી વિભૂષિત અને અનેક
વિબુધ (દેવ) થી વ્યાપ્ત સધર્મ સભા ધનશ્રેણી. સમાન પ્રસિદ્ધિ પામેલું વિક્રમપુર નામનગર
છે. તેમાં વિક્રમરાજા રાજ્ય કરતે હતો. વળી તે નગરમાં સિદ્ધિતિલક નામે શેઠ છે. અને લક્ષ્મીનું કુલભવન એવી લક્ષમી નામે તેની સ્ત્રી હતી. તેઓને ઘન અને ધનદેવનામે બે વિખ્યાત પુત્ર હતા. સર્વ કલાઓમાં કુશળ અને સુંદર રૂપવાળી કુલીન બાલિકાઓ સાથે તેઓનાં લગ્ન થયાં હતાં, વળી ધનકુમાર સ્વાભાવિક કામી હતું અને ધનદેવ ધર્મમાં બહુ રાગી હતે. એક દિવસ તે બન્નેને હોલિકા પર્વના સમયે કઈક સામાન્ય માણસ પોતાના નગરના સમીપ રહેલા ક્ષેત્રમાં લઈ ગયે. ત્યાંથી પૂર્વ દિશામાં એક આમ્રવન હતું તેમાં ચાર જ્ઞાનના ધારક, ત્રણ ગુપ્તિઓના પાલક અને મૂર્તિમાન કામ સમાન આકૃતિને ધારણ કરતા એવા એક મુનીંદ્ર જોયા. જેથી તેઓએ કૈટુંબિકને પૂછયું, ભાઈ ! અહીં આ મુનિ નાસિકા ઉપર દ્રષ્ટિ રાખી કાષ્ઠની માફક ચેષ્ટા રહિત થઈ કેમ બેઠા છે? જવાબમાં તેણે જણાવ્યું કે, એક માસથી આ પ્રમાણે તે સ્થિર આસને બેઠેલા છે. ભેજન પાનાદિકને સર્વથા ત્યાગ કરી તેઓ આ પ્રમાણે જ બેસી રહે છે. પછી તેઓ તેની સાથે જઈ મુનિને નમસ્કાર કરી બોલ્યા, હે મુનીંદ્ર ! પ્રથમ અવસ્થામાં આપને વ્રત ગ્રહણ કરવાનું શું કારણ બન્યું? મુનિ બેલ્યા, હે ભવ્યાત્માઓ! હારી સ્થિતિ તમે સાવધાન થઈ સાંભળે.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્તશ્રેષ્ઠિનીકથા.
(૭૯ )
વૈરાગ્ય થવામાં મુખ્ય કારણુ સંસારજ છે તેથી કાઇ અન્ય
નથી, પરંતુ મ્હારે વ્રત ગ્રહણ કરવામાં કારણભૂત થએલી
વૈરાગ્યકારણુ વિશેષે કરી હારી
છે. ધનદેવ આવ્યેા, હે મહાશય ! સ્ત્રી કેવી રીતે કારણ થઈ ? તે આપ કૃપા કરી કહેા. મુનીંદ્ર ખેલ્યા, આ ભરતક્ષેત્રમાં શુભાવાસ નામે નગર છે. તેમાં રિપુમન નામે રાજા છે, તેમજ વિશાલબુદ્ધિ નામે તેના મંત્રી અને રતિસુંદરી નામે તેની સ્ત્રી હતી. વળી તે નગરથી પૂદ્દિશામાં બગીચા છે, તેમાં રૂષભદેવ ભગવાનનુ મંદિર છે. જેની અંદર હમ્મેશાં દેવ, વિદ્યાધર અને કિનરા નૃત્યાદિક સેવામાં હાજર રહેતા હતા. તેના દ્વાર આગળ એક આમ્રવૃક્ષ હતું, તે સર્વ રૂતુએમાં ફલ આપતા હતા, તેની ઉપર એક પાપટનું જોડવુ હુમ્મેશાં સુખેથી નિવાસ કરતુ હતુ. એવામાં તેઓને પુત્ર થયા, પરસ્પર અને તેને પાળતાં હતાં. ત્યારબાદ કાઇક દિવસે તે પેપટ અન્ય પોપટની સ્રી ઉપર આસક્ત થયા, તે વાત તેની સ્ત્રીના જાણુવામાં આવી જેથી ક્રોધાયમાન થઇ ખેલી હવે ત્હારા સંગથી સર્યું . ત્હારી વ્હાલી સ્ત્રીના માળામાં ચાહ્યા જા. મ્હારી પાસે ક્રીડા નિમિત્તે ત્યારે આવવું નહીં, કારણકે હે દેવ ! સે'કડાવાર રૂષ્ટ થઈને પણ અન્ય સ્ત્રીમાં આસક્ત થએલા પુરૂષ ઉપર પ્રેમ, પાપ કાય માં બુદ્ધિ અને ધર્મમાં અનુદ્યમ કેાઇ સમયે તું મ્હને આપીશ નહીં. ત્યારે પાપટ આવ્યેા, હે પ્રિયે ! આટલે અપરાધ ક્ષમા કર. સ્ત્રી બેાલી, મ્હારા મ્હામુ હવે મુખ કરીશ નહીં, પ્રથમથી ઉચ્છિષ્ટ હાય અને પછી તેને ફાગડે વટાળેલુ હાય, વળી તેમાં વિષ મેળવેલ હોય, તેમજ પરાધીન હાય તેવા અન્નને કાણુ બુદ્ધિમાન્ પુરૂષ ખાવાની ઇચ્છા કરે ? ત્યારબાદ અતિશય વાચાળ તે પાપટ ખેલ્યા, જો મ્હારા ત્યાગ કરીશ તેઃ હું મ્હારા
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પુત્ર લઈ ચાલ્યા જઈશ. ત્યારે તેની સ્ત્રી બેલી, પુત્ર મહારે છે હું તને નહીં આપું. એ પ્રમાણે તેઓને પરસ્પર પુત્ર માટે બહુ વિવાદ થયે. છેવટ પિોપટ બેલ્યો, ચાલો! આપણે રાજા પાસે જઈએ. રાજા જે ન્યાય આપે તે મહારે કબુલ છે એ પ્રમાણે તેની સ્ત્રીએ પણ કબુલ કર્યું, જેથી બન્ને જણ રાજ મંદિરમાં ગયાં. વિનયપૂર્વક બનેએ પોતાનું વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ નીતિ વાક્યને વિચાર કરી કહ્યું, હું તમહારા વિવાદને જે ચુકાદો આપે તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળે. પિતાને પુત્ર અને માતાની દીકરી ગણાય છે. અથવા પુત્રી પણ જે કેવળ પિતાના બીજથી થયેલી હોય તે તે પણ તાતની જ ગણાય . જેમકે ખેડુત લેકે ક્ષેત્રમાં ધાન્ય વાવે છે તે સર્વ ધાન્ય તેઓનું ગણાય છે. માત્ર મહિને તો કર (વેરો) મળે છે. આ ન્યાય પ્રસિદ્ધ છે. ત્યારબાદ પિપટની સ્ત્રી બેલી, ભલે એમ હોય તો એમ કરો, પરંતુ “આજથી આરંભીને આવી નીતિ છે એ પ્રમાણે તમારા ચોપડાની અંદર વહિકાખંડમાં લેખ દાખલ કરે, રાજાએ પણ તે પ્રમાણે લેખ દાખલ કરાવ્યો. પોપટની સાથે તેની સ્ત્રી પોતાના સ્થાનમાં ગઈ. અને પોપટને પુત્ર હક આપી દીધું. તેવામાં ત્યાં આમ્રવૃક્ષની નીચે શ્રુતજ્ઞાની મુનિને જોયા. તેમને વંદન કરી પિપટની સ્ત્રીએ પિતાનું આયુષ્ય પૂછ્યું. મુનીંદ્ર બોલ્યા, આજથી ત્રીજે દિવસે લ્હારૂં મરણ થશે. વળી હું મનુષ્યભવનું આયુષ બાંધેલું છે તેથી તું મંત્રીને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈશ, અને અહીંયાના રાજાની સ્ત્રી થઈશ. એ પ્રમાણે મુનિવચન સાંભળી તે પિોપટની સ્ત્રી જીનમંદિરમાં દર્શન કરવા જઈ, ભગવાનને વંદન કરી મનમાં વિચાર કરવા લાગી કે કદાચિત ભ્રમણ કરતાં દેવગે હુને જાતિસ્મરણ થાય એટલા માટે મંદિરના ઉત્તર ભાગની ભીંત ઉપર એક પુરૂષ પાસે મુનિના કહ્યા પ્રમાણે અક્ષર
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્તાત્રેષિની યા.
(૮૧) લખાવ્યા, ત્યારબાદ તે પોપટની સ્ત્રીએ ફરીથી મુનિ પાસે જઈ વિધિપૂર્વક અનશન વ્રત ગ્રહણ કરી સમાધિગવડે પર્યતામાં પ્રાણ ત્યાગ કર્યો. અને વિશાલબુદ્ધિ મંત્રીની ભાર્યા રતિસુંદરીની કુક્ષિથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ભુવનાનંદા તેનું નામ પાડયું. અનુક્રમે ઉચિત કલાઓને અભ્યાસ કર્યો. થોડા સમયમાં બહુ નિપુણતા મેળવી. એક દિવસે તે ભુવનાનંદા ઉદ્યાનમાં જનમદિરની અંદર પ્રભુનાં દર્શન કરવા ગઈ. ત્યાં પૂર્વોક્ત અક્ષર પંક્તિ વાંચી તેને જાતિસ્મરણ થયું. વૃત્તાંત સહિત પિતાને પોપટ ભવ સ્મરણોચર થ. તેણુએ જાણ્યું કે આ જીનેશ્વર ભગવાનના પ્રભાવથી હું મંત્રીને ત્યાં જન્મી છું. તેથી તે જીતેંદ્રની પૂજા ભક્તિમાં હમેશાં તત્પર થઈ, મંત્રીને ઘેર એક મુખ્ય અશ્વ હતું. જેનાથી રાજાની ઘડી.
એને ઘણા અશ્વ થયા. તે દરેક ઘોડાઓને ભુવનાનંદાની રાજા પિતાને ઘેર મંગાવી લેતે હતે. તે બુદ્ધિ. વાત ભુવનાનંદાના જાણવામાં આવી એટલે
તેણીએ રાજાને જણાવ્યું કે, આ સર્વ ઘોડાઓ મહારા પિતાના અશ્વથી ઉત્પન્ન થયા છે માટે આ અશ્વ
હારા પિતાના છે. એમાં તહારે કેઈપણ પ્રકારનો હક્ક નથી. કારણકે પ્રથમ પોપટ અને તેની સ્ત્રીને પુત્ર સંબંધી વિવાદ થર્યો, ત્યારે વહિકાખંડમાં તમેએ લખાવ્યું છે કે બીજ પિતાનું હોય છે. તે સાંભળી રાજા એકદમ વિમિત થઈ ગયું અને વહિક વંચાવી જોયું તો તેજ પ્રમાણે લેખ નીકળે. રાજાએ જાયું કે આ બાળ પંડિતા છે. જેથી મંત્રીની પાસે માગણી કરી તેની સાથે પોતે પડ્યો. ત્યારબાદ તેની બુદ્ધિની
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પરિક્ષા માટે રાજાએ કહ્યું કે, હે સુંદરી! તું અતિ પંડિતા છે. માટે જ્યાંસુધી હારે સર્વોત્તમ ગુણવાન પુત્ર ઉત્પન્ન થાય ત્યાંસુધી હારે ઘેર આવવું નહીં. તેણીએ પણ કહ્યું કે, હું પ્રિયતમ ! જ્યારે પુત્ર થશે ત્યારે જ તમારે ત્યાં હું આવીશ, પરંતુ આટલી હારી પ્રતિજ્ઞા સાંભળે. “જે હું સત્ય પંડિતા હઈશ તે તમ્હારા હાથથી મહારા પગ ધોવરાવીશ, અને મહારા જેઠા પણ તહારી પાસે ઉપડાવીશ એટલું યાદ રાખજે.” એમ એકાંતમાં કહી તે બાળા પિતાને ઘેર ગઈ. ભુવનાનંદાએ એકતમાં બેસી પોતાના પિતાની આગળ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. મંત્રી છે , હે પુત્રી ! અતિ દુર્ધટ આ કાર્ય કેવી રીતે સિદ્ધ થશે? પુત્રી બેલી, હે તાત! જુઓ, બુદ્ધિ આગળ કંઇપણ દુર્ઘટ નથી. મંત્રી બે, કાર્યગતિ બહુ વિષમ હોય છે. દાન, બુદ્ધિ કે પરાક્રમથી પણ તે સિદ્ધ થતી નથી, માત્ર એક દેવની સહાયથી જ તે સિદ્ધ થાય છે. એમ પિતાનું વચન સાંભળી બાળા બોલી હે પિતાજી? આપનું કહેવું સત્ય છે એમાં કેઈ પ્રકારને સંદેહ નથી. જીને દરેક કાર્યમાં બુદ્ધિ પણ કમ વશથી જ પ્રાપ્ત થાય છે. વળી હે તાત! લાંબા વિચારની કંઈ જરૂર નથી, માત્ર કરવાનું એટલું જ છે કે રાજાના મહેલની પશ્ચિમ બાજુએ હિમાલયના શિખર સમાન એક શ્રી રૂષભદેવનું મંદિર બંધાવે. તેમાં ત્રણે કાળે સંગીત સાથે મહોત્સવ થાય તેવી ગોઠવણ કરે. તેમજ વારાંગનાઓના મહેલ્લામાં હારે રહેવા માટે એક હવેલી બંધાવે. વળી કેટલીક સ્ત્રીઓને ઉત્તમ શણગાર સાથે સરસ સંગીતકલામાં કુશલ કરવી જોઈએ, કેટલીકને નાટયકલા, કેટલીકને ભરતરાજાના ઉત્તમ હાવભાવમાં મુસલ, તેમજ કેટલીકને વેણુ, વિષ્ણુ, મૃદંગાદિક વાદ્ય વગાડવામાં પ્રવીણ કરવી જોઈએ અને તે સર્વ વેશ્યાઓ હેવી જોઈએ. એમ તે બાળાના કહ્યા
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્ત શ્રેષ્ઠિની કથા.
(૮૩) પ્રમાણે મંત્રીએ થોડા સમયમાં સર્વ તૈયાર કરાવ્યું. ત્યારબાદ સંગીત સાથે હમેશાં જીનમંદિરમાં મહત્સવ થાય છે અને તે બાળા પણ ત્યાં નૃત્ય કરવા જાય છે. એક દિવસ રાજા રાત્રીના સમયે સુતે હતું તેવામાં રૂષભદેવના
- મંદિરમાં અને ભગવાનને મહત્સવ ચાલુ રાજાની પ્રવૃત્તિ. થયે, તે તેના સાંભળવામાં આવ્યું જેથી
જ તે રાજા એકાકી પાછળના દ્વારથી બહાર નીકળી જીનભવનમાં આવ્યું અને અપ્સરાઓ સમાન વેશ્યાઓનું નાટ્ય જેવા લાગે. તેવામાં ભુવનાનંદા પોતેજ નવનવા પાઠથી નૃત્ય કરવા લાગી. ઉત્તમ વેષ ધારણ કરી આવેલે રાજા પણ તેની ઉપર બહુજ આસક્ત થયે. સંગીતની સમાપ્તિ થઈ એટલે ભુવનાનંદા મેનામાં બેસી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. રાજ પણ તેની સાથે તેના ઘેર ગયો અને તે રાત્રીએ તેની સાથે જ ત્યાં સુઈ રહો. એ પ્રમાણે રસ પડવાથી રાજા હમેશાં પ્રેક્ષક જેવા આવે છે અને રાત્રીએ ભુવનાનંદાની સાથે જ ત્યાં રહે છે. રાજા જે કંઈ વાત કરે છે તે સર્વ ભુવનાનંદા પોતાના પિતાને જણાવે છે. મંત્રી પણ સર્વ વૃત્તાંત વહિકામાં લખી લે છે. એક દિવસ ભુવનાનંદા પિતાના મકાનના પગથારીઆમાં જેડા મૂકી ઘરની અંદર ચાલી ગઈ અને રાજાને કહ્યું કે, હાલમાં અહીં દાસી નથી માટે તમેજ જોડા લાવાને? રાજા પણ પિતાના મસ્તકે ચઢાવી જેડા ઘરની અંદર લાવ્યા! અને અર્ધરાત્રીએ ત્યાં જ સુઈગયે. પછી ભુવનાનંદા બોલી આજે મહારા પગ બળે છે, માટે દાસીને ઉઠાડે. ક્ષણમાત્ર સિંચન કરે તે મહને નિદ્રા આવે. તેણીએ ના પાડી તેપણુ રાજા તેિજ સિંચન કરવા લાગ્યો. પછી તે સુખેથી સુઈ ગઈ. ત્યારબાદ તેણીએ સ્વપ્નમાં પિતાના મુખમાં પ્રવેશ કરતે ચંદ્ર જે, પછી જાગ્રત થઈ ભુવનાનંદાએ પિતાની સેવામાં
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૪ )
શ્રીસુપા નાથચત્રિ,
તત્પર થએલ રાજાને જોઇ એકદમ ઉભી થઈને તેને સેવામાંથી મુક્ત કર્યો. અને તેની આગળ સ્વપ્નની વાત કરી. રાજા ખેલ્યા, હે. મૃગાક્ષી ! જરૂર હારે ઉત્તમ ગુણવાન પુત્ર થશે. તેટલામાં રા ત્રીના અવસાન થયા અને શંખ વાગ્યે. જેથી રાજા ઉઠીને પેાતાને ઘેર ગયા. ભુવનાનંદા પણુ પેાતાના સ્વાધ્યાય કરતી બેઠી હતી તેટલામાં સૂર્યોદય થયા, તેથી ઘરનાં દ્વાર બંધ કરી પિતાને ઘેર ગઈ. અને રાત્રીનુ વૃત્તાંત પિતાની આગળ નિવેદન કર્યું, ત્યારબાદ પાતે એકાંતમાં બેસી પિતાને ત્યાં રહીને તે દિવસેથી ઉત્પન્ન થએલા ગભત્તુ સુખેથી તે પાલન કરતી હતી. રાજા તેજ પ્ર માણે બીજે દિવસે તેના ઘેર ગયા ત્યારે ત્યાં ભુવનાનંદા તેના જોવામાં આવી નહીં, તેથી તેની પાડાસણીને તેણે પૂછ્યું કે, આ લીલાવતી ક્યાં ગઇ છે ? તે ખાલી, હે નાથ ! હું તે વાત જાણતી નથી. પછી રાજા હુ શાકાતુર થઇ ગયા અને તેના વિરહથી બહુ દુ:ખી થઇ તે રાત્રી વ્યતીત કરી. બીજે દિવસે તેણે મત્રીને પૂછ્યું કે, તમ્હારે ત્યાં મુખ્ય ગાયન કરનારી લીલાવતી નામે સ્ત્રી હતી તે કયાં ગઇ છે ? મ`ત્રી એલ્યા, પૃથ્વીનાથ ! ગઇકાલે સવારે ઘરમાંથી મ્હે તેને બલાત્કારે કાઢી મૂકી હતી, તેથી તે હાલમાં રીસાઇને કાઇક ઢાકારને ત્યાં ગએલી છે. દેરાસરમાં પણ આવતી નથી. તેમજ સેવાભક્તિ પણ કરતી નથી, અને વિશેષ કહેવાથી તે રડવા લાગે છે, માટે તેના સ્થાને બીજી કાઈપણ ગાયન કરનારી સ્ત્રી લાવવી પડશે. તે સાંભળી રાજા સ્થિર થઇ ગયા.
હવે ગર્ભના દિવસેા પૂર્ણ થવાથી ભુવનાનદાને શુભ લક્ષણ યુક્ત પુત્ર જન્મ્યા. તે ગુપ્ત રીતે મંત્રીના પુત્રજન્મ. ઘરમાં દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. અને અનુક્રમે સર્વ કલાઓના પારગામી થયા. એક દિવસે મંત્રી પુત્ર સહિત ભુવનાનદાને રાજા પાસે
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રેષ્ઠિની કથા.
(૮૫)
લઈ ગયા. રાજાએ મંત્રીને પૂછ્યું, આ સ્ત્રી કેણુ છે ? મંત્રી એા, હું રાજન્ ! આ તđારી સ્ત્રી છે અને મ્હારી પુત્રી થાય, વળી આ એના પુત્ર છે. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજા વિસ્મિત થઇ ગયા. અને કંઇક બોલવાના વિચાર કરતા હતા તેટલામાં મંત્રીએ તેના હાથમાં વહિકા ( ચાપડા ) આપી, તેમાં તેની સાથે એકાંતમાં જે કઇ વાતચિત થઇ હતી તેમજ જે કઇ કર્યુ હતુ તે સર્વ સવિસ્તર લખેલુ વાંચી જોયું. પછી રાજાએ હર્ષ અને વિષાદ સાથે કુમારને હાથમાં લઇ આલિંગન કરી પેાતાના ખેાળામાં બેસાર્યાં, અને જીવનાન ંદાને કહ્યું કે, પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી તેમજ પુત્રના લાભથી હે હુને જીતી લીધા અને આ કાર્યથી હું બહુ સંતુષ્ટ થયા. માટે આ રાજ્ય હારૂ છે અને ત્હારા પુત્ર મા દેશના અધિપતિ છે, વળી હે મૃગાક્ષી ! હવે હું મ્હારૂ' આત્મહિત કરવામાં તત્પર થાઉં છું. અરે ! આ મ્હારૂં જીવિત હું શ્વાન સમાન સમજી છું, મ્હારા ભાગવિલાસને અને રાજ્યવૈભવને ધિક્કાર છે. મંત્રી એહ્યા, હે સ્વામિન્ ! ખેદ કરવાનું કંઇપણ કારણુ નથી, માપના પ્રતાપ અને યશ સર્વત્ર વ્યાપી રહ્યો છે, પછી રાજાએ મંત્રીના હાથ પકડી કહ્યુ કે, હું જે દીક્ષા લેવાના વિચાર કર્યો છે તે સખ`ખી કોઇએ પણ મ્હને વિઘ્ન કરવુ નહીં. એમ કહી પાતાના પુત્રને રાજ્યાસન ઉપર બેસાર્યા. તેનુ નામ પણ તેજ સમયે અરિસિ એ પ્રમાણે સ્થાપન કર્યું. ત્યારબાદ મ્હે દીક્ષા ગ્રહણ કરી છે અને તેજ હું પાતે છું. આ પ્રમાણે મ્હારા વૈરાગ્યનું મુખ્ય કારણ તમને કહ્યુ. અથવા સંસારમાં ભવ્ય પ્રાણિઓને સર્વ વસ્તુ વેરા
ગ્યનું જ કારણ છે. માટે તમ્હારે પણ જૈનધર્મમાં ઉદ્યુકત થવું ચેાગ્ય છે. જો સુનિધમ પાળવાને તમ્હારી શક્તિ ન હેાય તે સમ્યકત્વાદિ ગૃહસ્થ ધર્મના સ્વીકારકરે. તેઓ પણ મુનિના કહ્યા પ્રમાણે ગૃહીધર્મ અંગીકાર કરી પેાતાને ઘેર ગયા.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
હવે બન્ને જણ સુખેથી ધર્મમાં રાગી થઇ જીને ભગવાનની પૂજા સેવામાં તત્પર રહેતા હતા, ધનધનવણિકના દેવનું ચિત્ત ધર્મમાં દૃઢ હતું પણ ધનદુરાચાર શ્રેણી બહુજ વિષયામાં લુબ્ધ થયા નિર ંતર પ્રમાદ અને મદથી વિલ બની યુવતિઓની અંદર ભ્રમણ કરવા લાગ્યા. કાઇની સાથે હાસ્ય કરે છે અને કપટથી કેટલીકના સ્પર્શ પણ કરે છે. વળી કેટલીક સ્ત્રીઓને ખળાત્યારે પકડીને આલિંગન કરે છે. એ પ્રમાણે મર્યાદા રહિત વિલાસ કરતા ધનશ્રેષ્ઠિને ધનદેવે જોયા, જેથી એકાંતમાં ખેલાવી કહ્યુ, હૈ ભદ્ર આ પ્રમાણે ઇચ્છા મુજબ પ્રવૃત્તિ કરવી તે ત્હને ચાગ્ય ગણાતી નથી. કોઇ સાધારણુ માણુસ પણ વ્રત ગ્રહણ કર્યા બાદ આવા પાપનું... આચરણુ નથી કરતા. વળી તુ તે સારા કુળમાં ઉત્પન્ન થયા છે. તેમજ વિશેષ પ્રકારે જૈનધર્મના વેત્તા ગણાય છે. ધર્મ શાસ્ત્રમાં શ્રાવકેાને ઇચ્છા મુજબ પરસ્ત્રી સાથે કામવિલાસના નિષેધ કરેલા છે છતાં જો તેવી કામ ક્રોડા કરે તા ચેાથા વ્રતના ભંગ થાય છે. માટે ઉભય લેાક વિરૂદ્ધ એવા આ પાપાચરણના સર્વથા તુ ત્યાગ કર. ધનશ્રેષ્ઠિ બેન્ચે, હું બધુ ! મ્હારી આગળ હારેક ઇપણ બેલવું નહીં, કારણ કે હું યુવતિજનામાં બહુ લુબ્ધ થયા છું, તેથી વિષયભેાગને હું ત્યાગ કરી શકીશ નહીં. ખાદ જાત્ય ધ પુરૂષાથી પણ કામાંધ પુરૂષ। અધિક ગણાય છે, એમ સમજી ધનદેવે તે ધનશ્રેષ્ઠિને છેડી દીધા. તેથી સ્વચ્છ દચારી થઈ ગયા અને સર્વત્ર પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં સ્ત્રીએના સમુદાય હાય ત્યાં તેને ગયા વાના ચાલે જ નહીં. એ પ્રમાણે કામક્રીડા કરવામાં દિવસે નિર્ગ્યુમન કરતા હતા, એમ કરતાં એક દિવસ કુમારપાળ ક્ષત્રીયની પુત્રી અહુ રૂપવતી હતી તેની ઉપર તે બહુ આસક્ત થયા, અને તેની સાથે કામ ચેષ્ટા
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગા શ્રેષ્ઠિની કથા.
(૮૭)
કરતા હતા. તેવામાં તેને કુમારપાલે જોયા. તેથી તેણે લાકડીના પ્રહારીથી ખુબ મારીને ચારની માફ્ક આંધી કારાગૃહમાં પુરી દીધા. ત્યાં તે ચિંતવવા લાગ્યા કે, હુને ધિક્કાર છે, વ્રતના ભંગ કરવાથી પાપી વૃક્ષનું આ ફૂલ પ્રાપ્ત થયું. હવે જો એકવાર પણ આ દુ:ખમાંથી છુટા થાઉં તે ફરીથી હું પરસ્ત્રી સેવનના ત્યાગ કરૂં. ત્યારબાદ તેના પિતાએ બહુધન આપી ધનશ્રેષ્ઠિને છેડાવ્યા, અને પેાતાને ઘેર લઇ ગયા. ત્યાં તે બીજે દિવસે મરીને નાગકુમારપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી નીકળી સંસારમાં કેટલાક સમય પરિભ્રમણ કરી તે સમ્યકત્વના પ્રભાવથી અવશ્ય મેાક્ષગામી થશે. વળી ધનદેવ ત્રીજે ભવે મેાક્ષસુખ પામશે. હે ભવ્ય પ્રાણીએ ! ઉપરકત રીતે નાના પ્રકારની ક્રીડાથી યુક્ત પરસ્ત્રી સાથે મૈથુન સેવતા માણસ ધનદત્તશ્રેષ્ઠિની પેઠે મા ભવમાં પણ દુ:ખી થાય છે, માટે વિવેકી પુરૂષાએ અવશ્ય કામક્રીડાનો ત્યાગ કરવા. જે પુરૂષ કામ ક્રીડાના ત્યાગ કરી અત્યુત્તમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે તે મનુષ્ય થોડા સમયમાં કર્મના ક્ષય કરી મોક્ષ સુખ મેળવે છે. इतिश्रीचतुर्थव्रते तृतीयातिचारे धनदत्तकथानकं समाप्तम् ।
दुर्ग श्रेष्ठीनी कथा.
ચતુર્થ પરિવવાાતિચાર.
દાનવિ રાજા બાલ્યા હું જગપ્રભુ ! હવે ષ્ટાંતસહિત ચાથા અતિચારનું સ્વરૂપ કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે પૃથ્વીપતિ ! જે કન્યાદાનના ફુલ માટે પુણ્ય સમજી અન્યના વિવાહ કરે છે, તે પુરૂષ દુ:ખ સાગરમાં ડુબે છે અને દુર્ગાની પેઠે બહુ અન પામે છે.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
આવતી દેશમાં ઉજ્જયિની નામે જગત્ વિખ્યાત નગરી છે. તેમાં કુલભૂષણ નામે શ્રેષ્ઠી હતા અને ભૂદુર્ગાઢષ્ટાંત. ષણા નામે તેની સ્ત્રી હતી. વળી તેને દુર્ગા નામે એક પુત્ર હતા, તે યુવાન હતા છતાં પણ બાળકની માફક ચેષ્ટાવડે ઉન્મત્ત થઇ નગરની અ ંદર ભટકતા હતા. વળી દાર્ભાગ્યને લીધે કાઇ પણ સ્ત્રી મનથી પશુ તેને ઈચ્છતી નહાતી. જો તે સ્નેહથી કાઇ સ્ત્રીને લાવે તા તે તેના તિરસ્કાર કરતી હતી, એમ દુષ્કર્મીને લીધે બહુ દુ:ખી થઇ તેણે કાઈક કાપાલિકને પૂછ્યું કે, તમ્હારી પાસે વિશેષ સાભાગ્ય કરનારી કેાઈ વિદ્યા છે ? કાપાલિક એક્ષ્ા, હા, ત્રિપુરા નામે વિદ્યા છે. જેની વિધિપૂર્વક સાધના કરી હાય તા તે સ્મરણ માત્રથી પણ તત્કાળ સાભાગ્ય પ્રગટ કરે છે. દુર્ગં આયે, જો એમ હાય તા તે વિદ્યા આપવા હુને મ્હેરબાની કરા ! આ પ્રમાણે દુ નુ વચન સાંભળી કાપાલિએ વિધિસહિત તેને વિદ્યા આપી.
#
ત્યારબાદ ગુગળની ગાળીએ સહિત એક લાખ કણવીરનાં પુષ્પ લઇ ત્રિપુરાદેવીને સાધવા માટે દુ ઉદ્યાનમાં ગયા, તેવામાં ત્યાં રાજમંદિર
વિદ્યાસાધન,
આગળ સભામાં બેઠેલા કેવળી ભગવાનનાં
તેને દર્શન થયાં. દેવ, કિંનર અને પુરૂષાની માગળ મેાક્ષમાર્ગ ના ઉપદેશ આપતા ભગવાનને જોઇ તેણે વિચાર કર્યાં કે જરૂર સૌભાગ્ય ગુણુના નિધિ અને ત્રિપુરા વિગેરે વિદ્યાએથી સિદ્ધ એવા કાઇ પણ આ સિદ્ધ મહાત્મા છે. કાપાલિકથી પણ એમની . પાસે બહુ ચમત્કારી વિદ્યા હશે. માટે એમની પ્રાર્થના કરૂ' તા કાઇ પણ જાતની વિદ્યા હુને આપશે. એ હેતુથી તેણે વંદન કર્યું, મુનિએ પણ ધર્મ લાભ આપી શાંત કર્યો, જેથી તે નીચે બેઠા.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગા શ્રેષ્ઠિની કથા.
(૮૯)
ત્યારબાદ મુનિએ પણ તેને ઉદ્દેશીને ધર્મ દેશનાના પ્રારંભ કર્યો. અત્યંત કામાતુર થઈ જે પુરૂષ વિદ્યામંત્ર કે ચણું યાગવડે સ્ત્રીઓને માહિત કરી વિષયસુખ ભાગવે છે તે પુરૂષ કાળે કરીને પણ પરસ્ત્રીઓને છેાડતા નથી. તેમજ ગમ્યું કે અગમ્ય સ્ત્રીના પણ કાઇ વખત ત્યાગ કરતા નથી, તેથી તે પાપી પુરૂષ આલેાકમાં પણ અસહ્ય દુ:ખ ભાગવે છે, તેમજ તેને દાર્ભાગ્યની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે. વળી સ લેાકેાને અનિષ્ટ થાય છે. અને દાર્ભાગ્યના તીવ્ર દુ:ખથી પીડાતા છતે ભયંકર સંસાર અટવીમાં વાર વાર ભ્રમ કરે છે. તેને ન્યાયથી પ્રાપ્ત થએલા ભેગા પણ ભયદાયક અને કર્મ બંધનના હેતુ થાય છે. તેા પછી ઉન્માર્ગ પણે સેવેલા અને દુનેાથી વ્યાપ્ત એવા બાગાના તે વાતજ શી કરવી ? વળી અન્ય કઇપણ ગુણુ ન હાય, પરંતુ જો કેવલ શીલગુણ હાય તા ખસ છે, કે જેથી પ્રાણીઓનાં દરેક કાર્ય સિદ્ધ થાય છે. તેમજ જેએ શીલગુણુ રહિત હૈાય છે તેવા અધમ પુરૂષાની કીર્ત્તિ અવશ્ય નષ્ટ થાય છે, અને પરાજય તથા કલકાદિક અનેક દ:ખા તેના ઉપર અચિંત્ય આવી પડે છે. વળી હે ભવ્ય પ્રાણીઓ ! આલેાકમાં સર્વજ્ઞ ભગવાને પાંચ મહાપાપ કહ્યાં છે, જેએના સેવનથી પાપ બુદ્ધિવાળા અધમ પુરૂષો ઘાર દુ:ખના ભેગી થાય છે. જેમકે પ્રાણીહિંસા, મૃષાવાદ, ચારી, મૈથુન અને મ્હોટા આરંભવાળા પરિગ્રહ એ પાંચ મહાપાપ છે–વિગેરે ધર્મ દેશના સાંભળી સર્વ સભ્યજના વેરાગ્યમય થઇ ગયા. ત્યા૨ખાદ દુર્ગ એલ્યે, હે ભગવન્! પાંચ મહા પાપાના હારે ત્યાગ કરવા છે. માટે હુને નિયમ આપેા. જ્ઞાનિગુરૂએ સમ્યકત્વપૂર્વક તે નિયમ આપ્યું. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી દુર્ગ પેાતાને ઘેર ગયેા. શ્રાવક ધર્મનુ સારી રીતે પાલન કરવા લાગ્યા. જેથી ધના પ્રભાવવડે પ્રતિદિવસે તેની
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦)
શ્રીસુપાર્શ્વનાયચરિત્ર. સંપત્તિઓ વધવા લાગી. પછી કઈક ધનવાન પુરૂષે પોતાની દીકરી તેને આપી. તેની સાથે વિષયસુખ ભેગવવાથી તેને બે પુત્ર થયા. એક દિવસ દુર્ગ ચટામાં જતું હતું, તેવામાં ત્યાં કાપા
લિકે તેને જે જેણે ત્રિપુરા વિદ્યા આપી પુનઃ કાપાલિકને હતી તેજ આ કાપાલિક હતે. વળી તેના સમાગમ. હાથમાં ખપ્પર ધારણ કરેલું હતું. કાપા
લિક બેચે, હારા પ્રભાવથી હવે આ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. માટે મહારૂં એક વચન સાંભળ. જેથી હે દુર્ગ ! ભવાંતરમાં પણ હવે ભાગ્ય પ્રાપ્ત ન થાય. બ્રાહ્મી
દિકને બહુ કન્યા પરણાવી સંતુષ્ટ કર. તે સાંભળી દુર્ગ બલ્ય, હે મહાશય ! આપના કહ્યા પ્રમાણે ત્રિપુરા વિદ્યાનું હેં સાધન કર્યું નથી અને તેનાથી આ સમૃદ્ધિ હુને પ્રાપ્ત થઈ નથી. મહને જે લક્ષમી મળી છે તે તે જૈન ધર્મના પ્રભાવથી જ મળી છે. અને તે ધર્મ પણ મુનિ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયો છે. તેમાં તહે પણ કારણભૂત થયા છે, કારણકે તમ્હારા કહેવાથી હું ઉદ્યાનમાં જતો હતો તેવામાં મહને મુનીના દર્શન થયાં. વળી તમે હુને જે કન્યાઓ પરણાવવાનું કહે છે તે મહારાથી બની શકે તેમ નથી, કારણકે તેમ કરવાથી હને બ્રહ્મચર્ય વ્રતને જરૂર અતીચાર લાગે છે. તેમજ લેક વ્યવહારથી મહારા પુત્રને પણ તે વાત લાગુ પડે. કાપાલિક છે, જે એમ હેય તે પણ હારૂં વચન તે રાખવું જ પડશે. વળી આ કાર્યમાં જે પાપ થાય તે હારે માથે છે, એમાં હારે કંઈપણ દેષ નહીં થાય. એ પ્રમાણે હમેશાં તે કાપાલિક દુર્ગને કહ્યા કરતે હતું. ત્યારબાદ તેના બહુ આગ્રહને લીધે દુ કબુલ કર્યું કે, હું દશ કન્યાઓ પરણાવીશ. એમ કહી બહુ શોધ કરી દશ
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશછિની કથા.
(૧) કન્યાએ તે પોતાને ઘેર લાવ્યું. અને તેવી જ રીતે લગ્નના દિવસે
ગ્ય અને ગુણવાન કુમારે બોલાવ્યા. તેઓ પણ પોતપોતાના જાનૈયાઓ સાથે એક બીજાની ઈર્ષાવડે ઉતાવળથી મંડપના. દ્વાર આગળ આવ્યા. ત્યાં પણ પ્રથમ પ્રવેશ કરવા માટે તેઓએ પરસ્પર વાયુદ્ધને પ્રારંભ કર્યો. પછી ખર્કના પ્રહારેવડે મારામારી ચાલી, જેથી તેઓ વચ્ચે મહાયુદ્ધ થયું. તે વાત દુર્ગના સાંભળવામાં આવી કે તરત જ તે તેઓને શાંત કરવા માટે ઉતાવળથી ત્યાં ગયે. વચ્ચે પડી તેઓને નિવારતો હતો તેવામાં કેઈ સુભટના નાખેલા બાણવડે તે પોતેજ વિંધાઈ ગયે, એટલે જીવ લઈ ત્યાંથી તે નાઠે અને ઘરમાં આવી પ્રહારની વેદનાથી બુમો પાડવા લાગ્યા. ત્યારબાદ તેણે વિચાર કર્યો કે ચેથા વ્રતના ચેથા અતીચાર રૂપ વૃક્ષનું આ પુષ્પ દેખાયું છે, પણ ફળ તે જન્માંતરમાં પ્રાપ્ત થશે. માટે સર્વથા હું દુભાંગી હણુ છું, કારણ કે ચોથા વ્રતનો મહેં અતિચાર લીધે. એમ ચિંતવન કરતો તે દુર્ગ મરણ પામી ભવનવાસી દેવમાં ઉત્પન્ન થયું. ત્યાંથી ચવી ત્રીજા ભવે જરૂર મોક્ષ સુખ પામશે. इति चतुर्थव्रततुर्यातिचारबिपाके दुर्गकथानकं समाप्तम् ॥
सुयशश्रेष्ठीनीकथा.
પંચમ તીવ્રાભિલાષાતિચાર. દાનવિર્ય રાજા બે, હે ભગવાન ! આપ તે બહુ કૃપાળુ છે માટે બ્રહ્મચર્ય વ્રતના પાંચમા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત મને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! જે
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
શબ્દાદિક વિષયામાં લુબ્ધ થઈને કામના તીક્ષ્ણ આર્થેાવડે વિધાયે છતે। અતિશય કામાતુર થાય તે પુરૂષ સુયશની પેઠે નિર'તર દુ:ખી થાય છે.
બહુ ભાગી એટલે વિલાસી પુરૂષો અથવા સ પેવિડ સંયુક્ત ચંદનવનની માફક ગજપુર નામે નગર છે. તેમાં યાચક લેાકેાને કલ્પવૃક્ષ
સુયશદૃષ્ટાંત.
સમાન અને નીતિ શાસ્ત્રમાં મહુ કુશલ વિશાખનઢી નામે રાજા હતા. તેમજ પ્રિયવચન નામે શ્રેષ્ઠી થયા. સુલસા નામે તેની સ્ત્રી હતી. તેએ!ને શાસ્ત્રથી વિમુખ અને જુગાર ખેલવામાં બહુ વ્યસની એવા સુયશ નામે એક પુત્ર થયા. બાલપણુમાંથી જ તે ધીમે ધીમે પોતાના ઘરમાંથી હલકાં ઘરેણાં ચારીને જુગારમાં મૂકવા લાગ્યો. અનુક્રમે એમ આગળ વધવાથી તે બહુ દ્રવ્ય ગુમાવી બેઠા. જેથી શેઠ પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હે પ્રિયે ! આ પુત્રના કાળ હવે આવી રહ્યો છે. તે સાંભળી શેઠાણીએ શેઠને રોષપૂર્વક બહુ ઠપકાવ્યા. હે પ્રિયતમ ! મ્હારા જીવતાં કેઇ દિવસ આ પ્રમાણે નહી થાય, ભલે સર્વ દ્રવ્ય જાય પરંતુ જગમાં પુત્ર વિના લક્ષ્મી શા કામમાં આવે ? વળી પુત્ર હાય તા લક્ષ્મી તો ઘણીએ મેળવી શકાય.
ત્યારખાદ એક દિવસ સુયશ જુગાર રમતાં પેાતાનુ મસ્તક હારી ગયા. જેથી વ્રતકારી તેને પકડીને જુગારની સ્થિતિ. તેના પિતાની પાસે લઈ ગયા. પિતાએ પણ પુત્રના વરઘોડા કેવા થાય છે તે બતાવવા માટે તેની મા પાસે મેક્લ્યા. તેણીએ પણ પેાતાનુ ઘરેણું આપી જુગારીઓ પાસેથી તેને મુક્ત કર્યા ! ક્રીથી તે રમવા લાગ્યા. કોઇક વખત માથું તે કોઇક વખત હાથપગ વિગેરે હારી જાય છે. એક દિવસ જુગારીએ તેને બાંધીને
પણ
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશશ્રેષ્ઠિની કથા.
(૩)
તેના પિતા પાસે લાવ્યા. પિતા ઘેર નહીં હાવાથી તેઓ તેનું મસ્તક છેદવાના પ્રારંભ કરતા હતા તેટલામાં તે સુયશ એલ્યે, ભાઇઓ ! હુને મારશે નહીં. બગીચાનો અંદર મ્હારા પિતાએ ધન દાટ્યું છે. ચાલેા ! તુ' તમને બતાવુ, એમ કહી તેઓને ત્યાં લઈ ગયા. અને કપટ વડે એક સ્થાન અતાવ્યુ એટલે તેઓ ખાઢવામાં પડ્યા. તેથી સુયશ દૂર નાશી ગા અને તેજ ઉદ્યાનમાં જીને ભગવાન શ્રી અજીતનાથ પ્રભુનું મંદિર હતું તેમાં તે ભગવાનનું શરણુ લઇ સંતાઇ ગયા. જુગારી લેાકેા પણ તેની પાછળ દોડતા આવ્યા. દ્વારમાં પેસતાં કાઇક શ્રાવકે તેમને કયા. એટલામાં સુદૃષ્ટ્ર નામે વિદ્યાધર ત્યાં આણ્યે. અને દ્વારમાં ઉઘાડી તરવારે ઉભેલા તે લેાકેા તેના જોવામાં આવ્યા. એટલે તેણે શ્રાવકને પૂછ્યું' કે આ લોકો શામાટે નગ્ન તરવારા લઇ ઉભા છે ? તે શ્રાવક એક્લ્યા, આ જીનેદ્ર ભગવાનને શરણ આવેલા છે. માટે તેમને આ માણુસ નહીં આપું. એમ હકીકત સાંભળી તે વિદ્યાધર સુયશને પેાતાના વિમાનમાં બેસાડી નંદીશ્વર દ્વીપમાં ગયા.
નંદીશ્વર દ્વીપમાં ઉતરી આવન જિનાલય જોઇ સુયશના હૃદયમાં એવા કોઇ અપૂર્વ આનંદ પ્રગટ વિદ્યાસિદ્ધિ થયા કે જેથી ક્ષણમાત્રમાં સૂર્ય ના દર્શનથી અંધકારની માફક પૂર્વોત પાપ ક ક્ષીણ થઇ ગયાં. ત્યારબાદ સુયશે ચારણમુનિને વંદન કરી વિદ્યાઘર સહિત તેણે પોતે મુનીંદ્રની પાસે માર પ્રકારના શ્રાવક ધર્મ સાંભળ્યે, અને તેજ પ્રમાણે આનંદપૂર્વક તે ધર્માંના તેણે સ્વીકાર કર્યાં. વળી જીવન પર્યંત તેણે જુગારના નિયમ લીધેા. તેથી વિદ્યાધર બહુ ખુશી થયે અને સુયશને મેરી નામની વિદ્યા આપી. ત્યાર ખાદ સુયશે વિધિ સહિત તેના સ્વીકાર કર્યો. પછી
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
વિદ્યા સિદ્ધ થયા ખાદ્ય વિદ્યાધરની સાથે તે વૈતાઢ્ય પર્વતમાં ગયા. કેટલાક દિવસ ત્યાં રહી વિદ્યાધર પાસેથી બીજી કેટલીક વિદ્યાઓ શીખીને પાતે સિદ્ધ કરી. ત્યારબાદ ત્યાંથી તે સુયશ ગજપુર નગરમાં ગયે.. ત્યાં તે નગરના રાજાની સ્ત્રી સાભાગ્યશ્રીના પ્રસવ સમયે અદશ્ય રૂપ કરી સુયશે તેની પાસે આવી તેના મરેલા પુત્રને અપહાર કર્યો અને પોતે મારનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આગળ રહ્યો. જેથી સૂતિ કામ કરનારી સ્ત્રી ખેાલી કે, રાણીને માર જન્મ્યા છે. એ પ્રમાણે દાસીએએ રાજાને સભળાવ્યું. રાજાએ પણ નિમિત્તવેત્તાઓને ખેલાવીને પૂછ્યુ કે, રાણીને માર જન્મ્યા છે તેનું શું કારણ ? નૈમિત્તિક લેાકા આલ્યા, 'હું નરેશ્વર ! મેરના જન્મ બહુ અશુભ ગણાય છે. માટે જો માર સહિત રાણીના ત્યાગ નહીં કરે તેા તેમાંથી મેટુ વિ થશે. રાજાએ તેજ વખતે સેનાપતિને હુકમ કર્યો કે, માર સહિત રાણીને શૂન્ય જંગલમાં મૂકી આવેા. સેનાપતિ તરતજ હુકમ પ્રમાણે કરૂણ શબ્દોથી રૂદન કરતી રાણીને મેટા અરણ્યમાં મૂકી આવ્યા.
હવે માર પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરી પુરૂષ થયા અને સુરે દ્રની માફક સુંદર દીપવા લાગ્યા. ત્યારબાદ વિદ્યાને પ્રભાવ. રાણીને પ્રણામ કરી સુયશ મધુર વચના વડે શાંત કરી મેટ્ચા, હું માતા ! હવે રૂદન કરવાની કંઇ જરૂર નથી. પેાતાના પુત્રને મહિમા જોલે એમ કહી તેણે સિદ્ધ વિદ્યાનું સ્મરણ કર્યું. એટલે ક્ષણમાત્રમાં વિદ્યા દેવીએ તેના વચનથી ધનધાન્ય હિરણ્ય, સુવર્ણમય ખાવન જીનાલય, મનેાહર હવેલીએથી સથેભિત બહુ સમૃદ્ધિવાળુ અને સપ્રાકાર ( સોંગાર ) કિલ્લા સહિત ( સર્પનું સ્થાનભૂતવનગૃહ ) સમાન એક ભવ્ય રાજનગર બનાવ્યું. ત્યારબાદ બહુદ્રવ્ય વૈભવ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશશ્રેષ્ટિની કથા.
(૫) આપીને લોકોને તેમાં વસાવ્યા. મોરનગર એવું તે નગરનું નામ પાડયું. પછી મેર ઉપર રચેલા મણિમય વિમાનમાં બેસી બહુ વિદ્યાધર સહિત કાર્તિકેયની માફક તે આ જગતની અંદર વિવિધ રચનાઓ જેતે અને હમેશાં ઈચ્છા પ્રમાણે ફરતે હતો, જે જે નગર કે ગામમાં ઉત્તમ વસ્તુ તેના જેવામાં આવે છે તે તે વસ્તુઓ દ્રવ્ય આપીને અથવા પ્રાર્થના કરીને મેરનગરમાં તે લાવતું હતું. હવે તે નગરના સીમાડામાં શંખપુર નામે ગામ છે, તેના અધિપતિ શંખવર્ધન નામે રાજા છે. કમલશ્રી નામે તેની પુત્રી છે. તેના સ્વયંવરમાં સર્વ રાજકુમારે તેને વરવા માટે દેશાંતરથી આવ્યા છે. બત્રીશ કુમાર સાથે વિશાખાનંદી રાજા પણ ત્યાં આવ્યા. તે વૃત્તાંત દૂતના મુખથી જાણુને સુયશ પણ મેરનું સ્વરૂપ પ્રગટ કરી વિવાહના દિવસે શંખપુરમાં ગયે, અને બહુ રાજકુમારે વડે મનોહર દીપતા સ્વયંવર મંડપમાં જઈને બેઠો. તે વખતે તેની ડેકમાં મણિમાલા શોભતી હતી. કમલશ્રી કુમારી પ્રફુલ્લ પુષ્પોની માતા પિતાના હસ્તે કમ
લમાં ધારણ કરી સ્વયંવર મંડપમાં આવી. મોરને ચમત્કાર, પ્રતિહારીએ વંશ વિગેરેનું વર્ણન કરી
રાજકુમારની ઓળખાણ આપી. અને કહ્યું કે, હે મુગક્ષી! આ અમુક રાજાને અમુક પુત્ર છે, સાવધાન થઈ અવલોકન કર. એવી રીતે દરેકનું વર્ણન કરતાં છેવટ ગજપુર નરેંદ્રનું વર્ણન કરી બતાવ્યું. પરંતુ જેમ પ્રફુલ્લ પાંખવિડીઓથી શોભતાં આકડાનાં પુષ્પ ઉપર ભ્રમરીની દૃષ્ટિ કરતી નથી. તેમ તેની દૃષ્ટિ કેઈપણ રાજકુમાર ઉપર પ્રસન્ન થઈ નહીં. પછી તેણી એ મેરના કંઠમાં વરમાલા પહેરાવી. તે જોઈ રેષથી કપે છે ઓઠ જેમના એવા રાજકુમારે બોલ્યા, રે! આ મોરને ખથી જલદી મારી નાખે, શું જોઈ રહ્યા છે. એમ સાંભળી
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કેઈક ફોધી કુમાર પિતાને ખડું ખેંચી મેરને મારવા જાય છે તેટલામાં તેનું પિતાનું જ મસ્તક પૃથ્વી ઉપર પડ્યું. તે જોઈ સર્વ રાજકુમારે ભયભીત થઈ ગયા. અને એક સાથે મળી મોરની પાસે જઈ ક્ષમા માગી કહેવા લાગ્યા કે, મહેટી મહેરબાની કરી આપનું સત્ય સ્વરૂપે પ્રગટ કરો. તેણે પણ તેઓનું વચન માન્ય કરી વિદ્યાના પ્રભાવથી તત્કાળ મોર ઉપર રચેલા વિમાનમાં આરૂઢ થઈ પોતાનું સ્વરૂપ બતાવ્યું. અદભુત પ્રકારનું તેનું રૂપ જોઈ સર્વ રાજાઓ પરસ્પર શેકી કરવા લાગ્યા કે, એની રૂ૫ સંપત્તિ બહુ મનહર છે, આ કે પ્રભાવિક મહાત્મા છે–વિગેરે બહુ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ રાજાએ પોતાની પુત્રીને વિવાહ મહત્સવ શરૂ કર્યો. બહુ વિભૂતિ સાથે કમલશ્રીનું લગ્ન થઈ ગયું. પછી વિશાખ નંદી નૃપતિ પ્રમુખ રાજકુમારેને સુયશ પોતે નિર્માણ કરેલા નગરમાં લઈ ગયા. કમલશ્રી તથા અન્ય રાજકુમાર સહિત તે પોતાની માતાને નમસ્કાર કરી નીચે બેઠે. ત્યારબાદ વિશાખનંદી રાજા તેની માતાને જોઈ વિચાર કરવા લાગ્યું, કે મરને જન્મ થવાથી જેને જંગલમાં કાઢી મૂકી હતી તે શું આ સૈભાગ્યશ્રી–હારી રાણી હશે ? એમ ચિંતવતું હતું તેટલામાં તણુએ પોતે જ આસન આપ્યું. રાજા પણ આસન ઉપર બેસી સ્નિગ્ધ વચનોથી ક્ષમા માગી. અને કહ્યું કે, હે પ્રિયે ! આ હારા અપરાધને ક્ષમા કરે. મહેં બહુ નિર્દય કાર્ય કર્યું છે. તમારે ત્યાગ કરવામાં ખરાબ નૈમિત્તિક લેકે હેતુ થયા છે, વિગેરે કેટલીક તેણે પ્રાર્થના કરી. પછી રાણી બેલી, હે સ્વામિન્ ! એમાં તહારો કંઈ દેષ નથી, પરંતુ આપણા બન્નેના કર્મને જ દેષ છે. કહ્યું છે કે
जं जेण पावियव्वं, सुहमसुहं वावि जीवलोगंमि । तं. पाविज्जइ नियमा, पडियारो नथ्थि एयस्स ॥
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશપ કથા.
(૭) અર્થ–“આ દુનિયામાં જે સુખ ના દુઃખભેગવવાનું હોય છે તે નિશ્ચય જોગવવું પડે છે. તેને કેઈપણ અન્યથા કરવા સમર્થનથી.” એમ બેલી પિતાના પુત્રને કહ્યું, હે પુત્ર! આ હારા પિતા છે, તેમને નમસ્કાર કર. તેણે પણ તે પ્રમાણે પિતાને આચાર કર્યો. રાજાએ આલિંગન કરી બહુ પ્રેમથી તેને પોતાના ખોળામાં બેસારી અનુક્રમે સર્વ વૃત્તાંત પૂછ્યું. દેવીના પ્રસવકાળથી પ્રારંભી કમલશ્રીના લગ્ન પર્યત સર્વ વાર્તા તેણે પણ નિવેદન કરી. ત્યારબાદ રાજા બેલ્યા, હે કુમાર! અહીં અને ત્યાં બન્ને રાજ્યને અધિકારી હવે તું છે. હારી સાથે ચાલ, રાજ્યગાદીએ હારો અભિષેક કરવાનું છે. સૌભાગ્યશ્રી સહિત તેઓ બન્ને જણ ગજપુરમાં ગયા. ત્યારબાદ પોતાની રાજગાદી ઉપર સુયશને સ્થાપન કર્યો. તે પછી પિતાનાં માતા પિતાને ત્યાં જઈ તેઓને પણ નમસ્કાર કરી સુખી કર્યા. પિતાના પિતાને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ વિશાખનંદી રાજાએ વૈરાગ્યભાવથી સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કર્યું. નવીન ગાદીએ બેઠેલા રાજાનાં મોરધ્વજ અને સુયશ એવાં
બે નામ લેકમાં સુપ્રસિદ્ધ થયાં, અને હમેરવ્રજરાજા. મેશાં તે કમલશ્રી પ્રમુખ રાણીઓ સાથે
વિલાસ કરવા લાગ્યો. વિષયભેગમાં તેને અત્યંત અભિલાષ જાગ્રત્ થયા. મૈથુનરસમાં આસક્ત થઈ નિર. તર યુવતિઓ સાથે વિલાસ કરવામાં કાલક્ષેપ કરવા લાગ્યા. પતાના પતિને આ દુરાચાર જોઈ કમલશ્રી બેલી, હે સ્વામિન ! દરેક રાજાઓની અંદર તમે મુખ્ય ગણુઓ છે, તેમજ ધર્મનાં તને સારી રીતે જાણે છે અને શાસ્ત્રમાં પણ તહારી બુદ્ધિ બહુ નિષ્ણાત છે. છતાં તહાર સરખાઓને હદપાર વિષયપ્રસંગ સેવ તે ગણાય નહીં. કારણ કે–
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
कामः क्रोधस्तथा हर्षो,-मायालोभोमदस्तथा ।
पवर्गमुत्सृजेदेनं, तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ અર્થ:–“ કામ, ક્રોધ, હર્ષ, માયા, લોભ અને મદ એ છે ને ત્યાગ કરવો, જેથી રાજા આ લેકમાં સુખી થાય છે.” વળી જે વિષયવાસના દૂર કરવા માટે વિષય ભેગવે છે, તે તે ઉલટું અગ્નિમાં ઘી હોમવા બરોબર કરે છે. તૃષ્ણારૂપી વ્યાધિ બહુ અસાધ્ય છે. કારણકે તેની શાંતિ ઔષધથી પણ થતી નથી. માટે આત્માનું હિત ઈચ્છનાર પુરૂષોએ તેની ઉત્પત્તિને જ નિરાધ કરે ઉચિત છે. વળી જેમ સ્વપ્નમાં પીધેલા જળથી તૃષ્ણ શાંત થતી નથી, તેમ વિષય તૃષ્ણા પણ ભોગ સેવનથી નિવૃત્ત થતી નથી. માટે કૃપા કરી પ્રમદાઓ સંબંધી વિષયવાચ્છાનો ત્યાગ કરે. કારણકે હે નરનાથ? આ પ્રમાણે કરવાથી પરદારવિરમણવ્રત તહારૂં મલીન થાય છે. એ પ્રમાણે સ્ત્રીનાં વચન સાંભળી મરધ્વજ બોલ્યા, હે સુલોચને! હારું કહેવું સત્ય છે. પરંતુ હજુ હું ભારેકમી છું, તેથી હાલમાં હારી પ્રવૃત્તિ બદલાય તેમ નથી. ત્યારબાદ કમલશ્રી પોતે ત્યાંથી મુક્ત થઈ સુગુરૂ પાસે ગઈ અને મેક્ષસુખની વાંછાથી તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી મરવજ રાજા પણ બહુ સ્વછંદચારી થઈ ગયે. અને જેમ કે માંસમાં લુબ્ધ હોય તેમ વિષયમાં લુબ્ધ થઈ નિરંતર નવ નવ યુવતિઓના સંગમાં લીન થયે. તેમજ સ્ત્રી સેવાના બહુ પ્રસંગને લીધે તેને ધાતુક્ષયને રોગ ઉત્પન્ન થયે, જેથી ખાંસી, કૃશતા અને શરીરે વિવર્ણ પણું પ્રાપ્ત થયું. આ પ્રમાણે તેની સ્થિતિ જોઈ સર્વ સ્ત્રીઓ હદયથી વિરક્ત થઈ ગઈ, પરંતુ બાહાથી તેની આગળ પ્રીતિ બતાવે છે. છતાં તે પૂર્ણ ચંદ્ર સમાન છે મુખ જેમનું અને સુંદર નેત્રવાળી તે સ્ત્રીઓને જેમ જેમ જુએ છે તેમ તેમ તેનું હૃદય વિષયમાં અધિક પ્રવૃત્ત
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશપ કથા.
( ૯ )
થાય છે. કેટલીક પ્રમદાની ઉપર પગ નાખે છે, અન્યની ઉપર આહુલતા સ્થાપન કરે છે. કેટલીક તેા તેના કેશની સેવા કરે છે. વળી કેટલીક સ્ત્રીએ તેની જંઘાર્દિકની સેવામાં હાજર રહે છે. એવી રીતે કામગ્રહથી ગ્રસિત થએલે તે સર્વ પીએને ઉદ્યોગ કરાવે છે. હવે સંસારથી વિરક્ત થઈ તેની રાણીએ પણ વિચાર કરવા લાગી કે, આ એક આશ્ચર્ય છે! જોકે રાજા મરવા સુતા છે, તાપણુ તેના મનમાંથી વિષયવાસના દૂર થતી નથી. માહુરાજાનું મહાત્મ્ય અલોકિક છે. એમ સમજી સ્ત્રીઓએ કહ્યું, હું સ્વામિન્ ! હવે તમ્હારી આખર વખત છે માટે ધર્મ સેવનમાં પ્રીતિ કરે. પેાતે આચરણ કરેલા ધર્મ સાથે આવે છે. અને જન્માંતરમાં દુ:ખરક્ષક પણ ધ જ થાય છે. આ સવ સ્ત્રીએ, ચતુરંગસેના, સ સંપત્તિ વિગેરે કાઈપણ અન્યભવમાં સાથે આવી સહાય કરે તેમ નથી. વળી હે નાથ ! ધર્મ શિવાય કોઇ સત્ય સહાય કરનાર નથી. માટે અમ્હારા ઉપરથી પણ મેહ છેડી દઇ પેાતાનું આત્મ હિત ચિંતવે, તે સાંભળી રાજા પ્રકુપિત થઈ બોલ્યે:——તહારી સર્વ વાત મ્હારા જાણવામાં આવી છે. હાલમાં તમે મ્હારૂં મરણ ઇચ્છે છે, એમ બહુ કાપ કરવાથી બહુ વેદનાઓ વધી પડી, તેમજ વિષયવાસનાથી સ્ત્રીઓમાં લુબ્ધ થઇ મરણ પામી આર્ત્તધ્યાનને લીધે તિયાતિમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી અન્યભવમાં ફરીથી એધિજ્ઞાન પ્રાપ્ત કરી સંસારમાં બહુ દુ:ખ સહન કરીને સુયશરાજાનો જીવ કર્મના ક્ષય કરી અંતે મેાક્ષસુખ પણુ પામશે. હે ભવ્ય પ્રાણીઓ ? જેવા રીતે આ સુયશરાજાએ પ્રથમ ધ સામગ્રી પ્રાપ્ત કરી હતી; છતાં તે કામાતુર થવાથી સર્વ હારી ગયા અને બહુ દુ:ખી થયા. તેમ સુખાથી પુરૂષોએ કામક્રીડામાં લુબ્ધ થવું નહીં. વળી જે મહાત્માએ નિશ્ચયપણે કલકરહિત શીલવ્રત ધારણ કરે છે તેએ આ જગત્માં વંદનીય થઇ સ ક
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१००)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મેને ક્ષીણ કરી સિદ્ધિપદ પામે છે. તેમજ મનહર આકૃતિ પામીને પણ જે પુરૂષ કામને નિરાધ કરતે નથી તે પુરૂષને ઘાસના પુતળાની માફક પરાક્રમ રહિત જાણુ.
इति चतुर्थव्रतपञ्चमातिचारविपाके सुयशनृपकथानकं समाप्तम्॥ तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदपन्यासश्रीमदजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं चतुर्थाणुव्रतं समाप्तम् ।।
HOO.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેની કથા.
(૧૦૧).
सेनश्रेष्ठीनी कथा.
સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રત. દાનવીર્યરાજા બહુ પ્રસન્ન થઈ પ્રભુના ચરણમાં મસ્તક નમાવી
બોલ્યા, હે ધર્મરક્ષક ? જગદગુરૂ ! જગદ્ગુરૂ! ચાર આણુવ્રતની વ્યાખ્યા સાંભળી મહિને
બહુ આનંદ થયે હવે પાંચમા વ્રતને ઉપદેશ આપી અમને કૃતાર્થ કરે. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા હે રાજન્ ? હવે હું પાંચમાં અણુવ્રતનું સ્વરૂપ કહું છું તે તું સાવધાન થઈ શ્રવણ કર. “ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનું જે પુરૂ પરિમાણ કરે છે એટલે કે આટલી વસ્તુજ હારે વાપરવી અધિકને ત્યાગ છે, એ જે મનુષ્ય નિયમ કરે છે તેઓ સેનકિની માફક પર લેકમાં અપરિમિત સુખ ભોગવે છે. સુવર્ણમય વિજ પતાકાઓથી સુશોભિત અનેક જૈન મંદિર
જેમાં રહેલાં છે એવી કાંચી નામે નગરી સેનશ્રેણી. છે. તેમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે.
શિવનામિકા નામે તેની સ્ત્રી છે. વળી તે નગરીમાં બહુ ધનાઢ્ય સેન નામે એક શેઠ છે, પરંતુ તે મિથ્યાદ્રષ્ટિ છે. કુવલયમાલા નામે તેની સ્ત્રી છે. તે કમલની માલાની માફક સર્વગુણ સંપન્ન છે. તેઓને હરિ, હર અને બ્રા એ નામના ત્રણ પુત્ર છે. વળી તેઓ બહુ વિનયી, સુવર્ણ સમાન કાંતિવાળા સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન તરીકે ગણાય છે.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧ર)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. એક દિવસ સેનશ્રેષ્ઠીને ત્યાં ચતુર્ગાની મુનિ મહારાજ ભિક્ષા
માટે પધાર્યા. શેઠ પોતે તેમને આવતા જ્ઞાનિમુનિ જોઈ ઉભા થયા અને સપ્શને થાળ લઈ તેમની પાસે હરાવવા માટે ગયા. મુનિ બોલ્યા, દેવાનુપ્રિય ! એની અંદર સૂક્ષમ જીવ પડી ગયા છે, માટે અમને તે ક૯પે નહીં. શેઠ બોલ્યા આપનું કહેવું સત્ય હશે; પરંતુ તે કેવી રીતે જાણવું ? મુનિ બોલ્યા એની ઉપર અળતાનું પુમડું મુકે એટલે તે છ દેખાશે. તે પ્રમાણે કરવાથી શેઠ પણ તેના વર્ણના જી જોઈ આશ્ચર્ય પામ્યા. પછી તે સથુને પડતા મૂકી દહીં આપવા માટે આવ્યા. તેમાં પણ તેજ પ્રમાણે જીવ હેવાથી પૂર્વની માફક પરીક્ષા કરી તે ન લીધું. ત્યારપછી મેદકને ભરેલો થાળ લઈ બહુ ભક્તિપૂર્વક શેઠ મુનિની પાસે આવ્યા. તે જોઈ મુનિ બેલ્યા આ મેદકમાં વિષ મેળવેલું છે. શેઠે પૂછયું એની શી ખાત્રી? મુનિ બોલ્યા જુઓ, તેઓની ઉપર જે જે માખીઓ બેસે છે તે સર્વ મરી જાય છે તે તમે તપાસ કરો. શેઠ વિસ્મિત થઈ બેલ્યા એમાં વિષ નાખનાર કોણ હશે ? એટલે કૃપા કરી મહને જણાવો. મુનિ બેલ્યા ત્યારે ત્યાં કાલે જે રસોઈ કરનારી સ્ત્રી મારી ગઈ તેણીએ આ કૃત્ય કર્યું છે. શેઠ બોલ્ય એમ તેને કરવાનું શું કારણ? મુનિ બોલ્યા કેઈક અપરાધને લીધે હું અને હારા કુટુંબે તેને બહુ તિરસ્કાર કર્યો, તેથી તન્હારા માટે તેણીએ આ વિષ મિશ્રિત લાડુ કર્યા તેમજ પોતાના માટે વિષ વિનાના બે મોદક બનાવ્યા હતા, પરંતુ તેને બહુ ભૂખ લાગવાથી ભૂલમાં તેણે વિષ મિશ્રિત લાડુ ખાધા, તેથી તેજ વખતે તે મરણ વશ થઈ. વળી આ થાળમાં બેજ લાડુ શુદ્ધ છે. બાકીના સર્વે વિષ સંયુક્ત છે. માટે અમારે તેઓનો ખપ નથી. વળી તે શ્રેષ્ઠીન? કુટુંબ સહિત તમેએ પણ જે આ લાડુ ખાધા હેત તે તમહારૂં પણ
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનશ્રેષ્ઠી કથા.
(૧૩) મરણ કેણ નિવારણ કરત? માટે કુટુંબ સહિત તું આ આપત્તિથી છુટી ગયે. જેથી હવે ધર્મસાધન કર. શેઠ બોલ્યા કૃપા કરી ધર્મોપદેશ આપે, મુનિએ યતિ અને શ્રાવક એમ બન્ને પ્રકારને ધર્મ કહ્યો. ત્યારબાદ મુનિ ધર્મમાં અશક્ત હોવાથી તેણે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. જે કે ભિક્ષા માટે આવેલા મુનિઓએ ધર્મકથા નજ કરવી જોઈએ. પરંતુ ગુણ દેખીને મુનિએ સેન શ્રેષ્ઠીને ધર્મોપદેશ આપ્યો. પછી શુદ્ધ અન્નની ભિક્ષા ગુરૂ મહારાજને આપી તેમને વંદન કરી વિદાય કર્યો. મુનીન્દ્ર પણ પતાના સ્થાનમાં ગયા. સેન પણ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યા. શેઠને ઘેર ધર્મના પ્રભાવથી દિવસે દિવસે પુત્ર પૈત્રાદિક સંપત્તિઓ બહુ વધવા લાગી. અનુક્રમે શેઠનું કુટુંબ જૈન ધર્મમાં વિશેષ રાગી થયું. શેઠ પિને પરિગ્રહનું પ્રમાણ કરી જૈનધર્મની વિશેષ આરાધના કરવા લાગ્યા. ઘરની અંદર પુત્રની સ્ત્રીઓ પરસ્પર કલેશ કરવા લાગી,
તેથી પુત્રીએ પોતાના પિતાને કહ્યું કે કેકહેબને કલેશ. કાસ કજીઆમાં જીવન ગાળવું તે ઉચિત
ગણાય નહીં માટે ભાગ આપી અમને જુદા રાખો. સેનશ્રેણીએ તે વાત કબુલ કરી દરેકને વિભાગ આપી પૃ થફ કર્યા. ત્યારબાદ નાનો ભાઈ મોટા ભાઈને કહેવા લાગ્યો કે ભાઈ ? તમે ડેટા થઈને આવું કપટ કરે છે? જે દ્રવ્ય તમે છાનું રાખી દબાવી બેઠા છે તે પણ ભાગ પ્રમાણે વેલાસર વહેંચી આપે. તે કંઈ સહારા એકલાનું નથી. હરિ બે ભાઈ ? હારી પાસે કંઈ છે જ નહીં ખોટું શું બેલે છે ? આ પ્રમાણે લેકોના કહેવાથી સાંભળી સેના વિચાર કરવા લાગ્યું કે –
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧૦૪)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
आक्षीरधारैकभुजा -मागर्भैकनिवासिनाम् । नमोऽर्थेभ्यो ये पृथक्त्वं, भ्रातृणामपिकुर्वते ॥
""
અ... જન્મથી આાર ભી એક સ્થાનમાં ભાજન કરતા અને ગથી આરભી એક સ્થાનમાં નિવાસ કરતા એવા ખંધુઓનુ પણ જેઓ પૃથક્પણ કરે છે તેવી સપત્તિઆને નમસ્કાર. એમ જાણી સેને પેાતાના વિભાગ નાના પુત્રને આપી શાંત કર્યા. પણ પાછા ઘરને માટે તેવીજરીતે કલેશ કરવા લાગ્યા. એટલે મુખ્ય ઘરમાં હરની સાથે તેને રાખ્યા. ત્યારબાદ તેઓ સમજ્યા કે જલખિતૢ સમાન ચંચલ એવી આ સંપત્તિ છે. અને આ જીવિત વિદ્યુત્ સમાન ચપલ છે. તે ઘર, ધન વિગેરે અસ્થિર પદાર્થોમાં કયા વિદ્વાન પોતાના બંધુઓ સાથે વિવાદ કરે ? વળી જીનવચનના જ્ઞાતા અને સંસાર જન્ય મહુ દુ:ખાની ભાવનાથી યુકત એવા પુરૂષોને પણ ધન સંપત્તિ માટે આવા કલેશ થાય છે. મહા ! માહને મહિમા કેવા છે ? એમ વૈરાગ્ય પરાયણ થઈ તેએ પરસ્પર અપરાધ ક્ષમાવવા લાગ્યા કે જેથી કષાયને લીધે અમારૂ સમ્યક્ત્વ સ્ખલિત ન થાઓ.
પેાતાની સ્ત્રીએ સેનને કહ્યુ કે દ્રવ્ય સહિત પેાતાનું ઘર પશુ પુત્રાને આપી બેઠા, હવે તમ્હારૂં સેનના ઉપદેશ શું થશે ? સેન એલ્યે હું પ્રિયે ! જેના હૃદયમંદિરમાં જૈનમત નિરંતર વાસ કરી રહ્યો છે. તેને ધન, ગૃહ કે ચિંતામણીની પશુ શી ગણતરી ? પછી સ્ત્રી એલી સ્વામિન્ ! વ્રત ગ્રહણ કરી હવે ભિક્ષા માગે અને સ્મશાન, શૂન્યગૃહ કે દેવમંદિરમાં વાસ કરે. સેન ખેલ્યા હે સુંદરી તુ ધૈય ના ત્યાગ ન કરીશ. અનુક્રમે ત્હારૂં વચન પણ સત્ય કરીશ. આ લેાકમાં પણ ધર્મના પ્રભાવ પ્રગટ છે, તે હું ુને હાલ બતાવીશ. એમ કહી સેન ખાસ પેાતાના મિત્ર જે
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનશ્રેણી કથા.
(૧૫) મંત્રી હતે તેના ઘેર ગયે અને તેની આગળ કુટુંબનું સર્વ વૃત્તાંત કહ્યું, તેમજ પિતાને રહેવા માટે ઘરની માગણી કરી. મંત્રી બે બાંધવ? રાજાનું ઘર ખાલી છે, પરંતુ તેમાં વ્યંતરને વાસ હોવાથી તેને દૂષિત ગણી કઈ પણ તેમાં રહી શકતું નથી પરંતુ ધર્મના પ્રભાવથી તે વ્યંતર તને કંઈ અડચણ નહીં કરી શકે. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી તત્કાળ તેણે તે શકુન ગાંઠે બાંધી લીધા અને તે વ્યંતરવાળા ઘરમાં ગયે. બહાર ઉભે રહી નૈવિકી ક્રિયા કર્યા બાદ આજ્ઞા લઈ ઘરની અંદર તેણે પ્રવેશ કર્યો. ઈર્યા પ્રતિકમી સેન શ્રેણી સ્થિર ચિત્તે સ્વાધ્યાય કરવા લાગ્યો કે રે જીવ ! ગજસુકુમાર, મેતાર્ય, મહા મુનિ સ્કંધકના શિષ્ય વિગેરે સાધુઓનાં ચરિત્રનું સ્મરણ કરતા છતે તું માત્ર આટલા ઉપરથી કેમ ક્રોધ કરે છે ? વિચાર કર કે જે મહા સત્યધારી પુરૂષ છે તેઓ પોતાના પ્રાણ જાય તો પણ અન્યને દ્વેષ કરતા નથી. તે તું આટલી બધી ઓછી શક્તિ વાળ કયાંથી ? કે હારામાં વચન માત્રથી પણ આવી અક્ષમા રહેલી છે? વળી રે જીવ? પ્રાણીઓના સુખ દુઃખમાં અન્ય તે એક નિમિત્ત માત્ર છે. પિતાનાં કરેલા કર્મ ભાગવતો છતે તું અને ન્યની ઉપર શામાટે વૃથા ક્રોધ કરે છે! મેહથી વિમૂઢ બનેલા છેવાત્માઓ ધન–ગ્રહાદિકમાં ગાઢમૂછિત થઈ નવચનનહિ જાણ વાથી સંસાર અટવીમાં ભ્રમણ કરે છે. અહ! એવા અનાર્ય મેહને વારંવાર ધિક્કાર છે. જેના વશ થયેલા પ્રાણીઓ નિર્દય અને ઘાતકી બની પ્રહાર કરતાં પોતાના પુત્ર કે મિત્રોને પણ ગણતા નથી. આ પ્રમાણે સેનશ્રેષ્ઠીએ અર્ધરાત્રી સુધી સ્વાધ્યાય પાઠ
કર્યો. તે સાંભળી વ્યંતર બહુ ખુશી થયે યંતર અને બે હે મહાશય? વિકટ સંસાર
રૂપી કુવામાં હું પડતું હતું, તેમાંથી તમે
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. હારો ઉદ્ધાર કર્યો. હું બહુ ક્રોધી દેવ છું. આ ઘર મë શૂન્ય કર્યું છે. તે સાંભળી સેન બેલ્યો:તહારે તેમ કરવાનું શું કારણ? વ્યંતર બે પ્રથમ આ ઘરને અધિપતિ હું હતો. મહારે બે પુત્ર હતા તેમાં નાના પુત્ર મહને બહુ પ્રિય હતું તેથી સર્વ સારી વસ્તુઓ તેને આપી; તેમજ મહેતાને પણ કંઈક આપીને બીજા ઘરમાં રાખ્યો અને મુખ્ય ઘરમાં નાના પુત્રને રાખે. તેથી કોપાયમાન થઈ હેટા પુત્રે મને મારી નાખે. પછી લઘુબંધુને પણ રાજકુલમાં પકડાવીને તેનું ઘેર તેણે લઈ લીધું. લઘુ પુત્ર પણ કારાગૃહમાં મરી ગયો. હું મરીને અહીં વ્યંતર થયે. પરંતુ વિલંગ જ્ઞાનને લીધે જ્યેષ્ઠ પુત્રનું ચરિત્ર જાણ કુટુંબ સહિત તેને મહે નાશ કર્યો અને બીજું પણ જે કેઈ આ ઘરમાં રહે છે તે પણ તત્કાલ મરણ પામે છે. તેથી આ ઘર ઉજજડ થયું છે. હવે તું મહા ધર્મગુરૂ છે. માટે આ ઘર હું તમને આપું છું. એમ કહી તે વ્યંતરે પોતાનું દાટેલું ધન હતું તે પણ જલદી ખાદી કાઢીને સેનને અર્પણ કર્યું તેની ગણતરી કરવાથી તે દશલાખ સોનૈયા થયા. જેથી સેન બે હે વ્યંતર દેવ! મહે પરિગ્રહનું પ્રમાણ કરેલું છે તેથી લાખ હારા નિમિત્તે વપરાશે, બાકીના નવલાખ ધર્મકાર્યમાં હું વાપરીશ. અને તે પુણ્યના ભક્તા તમે થશે. વ્યંતર છે. હે મહાભાગ ! તેમાંથી અર્ધ પુણ્ય તમને પણ મળશે, વળી બીજું પણ જે કંઈ હાશ લાયક કાર્ય હોય તે કહે, આપના ઉપકારને બદલે મહારા પ્રાણથી પણ વાળવાને હું સમર્થ નથી. તહારે સ્વાધ્યાય સાંભળી કાર્ય–અકાર્યને વિવેક હે જાયે.. તેથી મહારો વૈરભાવ નષ્ટ થયે, ત્યારબાદ સેન , સર્વ જીવાત્માઓએ ઉત્તમ અને અખંડિત પંચંદ્રિયપણું પામીને આત્મહિત કરવું. વળી તે આત્મહિત પરોપકાર કરવાથી થાય
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનશ્રેષ્ઠી કથા.
(૧૦૭)
છે. જે પાપકાર અને ભગવાનના વચન પ્રમાણે યથાથ કરવામાં આવે છે તે આત્માના હિતભાવે પરિણમે છે. એમાં સંશય નથી, જેઓ અન્યનું અનિષ્ટ કરવાથી પેાતાનુ' હિત માને છે. તેઓને જીનવચનથી માહ્ય જાણવા અને તત્ત્વથી પેાતાનું હિત જાણતા નથી. માટે ધર્મ સિવાય આ દુનીયામાં કંઇપણ આત્મહિત છેજ નહિ. તેથી હું બ્યતરાધિપ ! હવે ત્યારે હમ્મેશાં ધર્મમાં ઉઘુક્ત થવુ. વ્યંતર ખેલ્યા, હું મહાશય ! આપનુ' કહેવુ સત્ય છે, આપના વચન પ્રમાણે હું વીશ એમ કહી તે અદશ્ય થયે.
સેનશિક્ષા.
જ્યારે સૂર્યોદય થયા ત્યારે સેનશ્રેષ્ઠીની સ્ત્રી નગરની અંદર પેાતાના સ્વામીની શેાધ માટે ફરતી ફરતી ચંતરના ઘેર ગઈ તે વિશેષ અલંકારાથી વિભૂષિત શેઠને ત્યાં બેઠેલા જોયા. અને કહેવા લાગી કે, હું પ્રિયતમ ! આપને શેાધવામાં હું બહુ થાકી ગઇ. આ આભરણુ અને આ સમૃદ્ધિ આપને કાણે આપી ? સેન એલ્યે, હૈ સુંદરી ! ધર્મના પ્રભાવથી આ સ પ્રાપ્ત થયું છે. અન્ય કંઇપણુ પૂછવું નહીં. એમ કહી ક્ષણમાત્ર પછી શેઠ જીનમંદિરમાં ગયા. ત્યાં ભક્તિપૂર્વક અનેક પ્રકારના પુષ્પ તથા નૈવેદ્યવરે પૂજા કરી વિસ્તાર પૂર્વક સંગીત કરાવ્યું. યાચકાને પણ દ્રવ્યદાનવડે સંતુષ્ટ કર્યા. પછી ગુરૂ મહારાજને વંદન કરી પેાતાને ઘેર ગયા. અને સાધર્મિકજના સાથે ભાજન કર્યું. એમ કરતાં દિવસ વ્યતીત થયા. રાત્રી સમયે પ્રાર્થના કર્યો સિવાય પણ વ્યંતરે સ્નેહવડે રાજાના ભડારમાંથી દ્રવ્યના ભરેલા સાકલશ ઉઠાવીને શેઠના ઘરમાં મૂકયા અને કહ્યું કે ખીલકુલ રાજતરફથી ભય રાખ્યા સિવાય ઇચ્છા પ્રમાણે તમે દાન આપે.. આ દ્રવ્ય થઇ રહેશે એટલે ખીજું લાવી આપીશ.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. તે સાંભળી શેઠ કંઈક બલવાને વિચાર કરતા હતા તેટલામાં તે વ્યંતર પોતાના સ્થાનમાં ચાલ્યા ગયે. રાજાના નામવાળા કલશ જોઈ શેઠ પતે સવારમાં મુખ્ય પુરૂષોને સાથે લઈ રાજા પાસે ગયા. અને તેણે ભેટ મૂકીને વ્યંતરનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ પણ તેમાંથી એક કલશ ત્યાં મંગાવ્યા. ઉપર લખેલું પિતાનું નામ જોઈ બહુ ખુશી થશે અને તે છે કે મહાભાગ ! આ સર્વ દ્રવ્ય હું તને અર્પણ કરું છું. ત્યારબાદ બહુ સંતેષી એ સેન બોલ્યા, હે નરાધીશ! પ્રથમ વ્યંતરે મહને દશલાખ સેનયા આપ્યા છે, તેમાંથી પણ હારે તે એકલાખ જ કામના છે. નવલાખ નયા વ્યંતરના કહેવાથી હારે ધર્મમાં વાપરવાના છે. એમ સાંભળી સંતુષ્ટ થઈ રાજાએ તે સર્વ ધન તેને અર્પણ કરીને કહ્યું કે હારી ઈચ્છા પ્રમાણે આ સર્વ ધન ધર્મકાર્યમાં સુખેથી વાપર. સેનશ્રેષ્ટીએ પણ તે સર્વ ધન સાત ક્ષેત્રોમાં વાપરીને દીક્ષા ગ્રહણ કરી કર્મ ખપાવીને સિદ્ધિ સુખ પ્રાપ્ત કર્યું. માટે હે ભવ્યલેકે ! સેનશ્રેષ્ઠીની માફક નિરંતર સંતોષ રૂપી રસાયનનું પાન કરો કે જેથી અલ્પ સમયમાં જરા મરણથી મુક્ત થઈ મોક્ષ સુખ પામે. इतिपश्चमाणुव्रतपरिपालनदृष्टान्ते श्रेष्ठिसेनकथानकं समाप्तम् ।।
-- ---— नवघनशेठनी कथा.
પ્રથમક્ષેત્રવસ્તુપરિમાણાતિક્રમાતિચાર દાનવીર્ય રાજા બોલ્યા, હે ભગવાન! આપ ધર્મશાસ્ત્રના ઉપદેશક છો. આપ પ્રાણુઓને બહુ ઉપકારક છે. માટે કૃપા
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવઘનશ્રેણી થા.
(૧૯) કરી પાંચમાં અણુવ્રતમાં પ્રથમ અતિચાર શ્રવણ કરનારી અમારી જીજ્ઞાસા પૂર્ણ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! ગૃહાદિક વસ્તુઓનું પરિમાણ ક્યબાદ અતિ લેભરૂપી ગ્રહથી ગ્રસ્ત થઈ જે ગ્રહણ કરેલા નિયમથી અધિક પરિગ્રહ કરે છે, તે પુરૂષ નવઘનની પેઠે બહુ દુઃખી થાય છે. શ (સૂર) બ્રિજરાજ (સૂર્ય અને ચંદ્ર-ક્ષત્રિય અને બ્રાહ્મણ
દિક) ના સમાગમમાં બહુ ઉસુક ઉદયાચલ નવઘનદષ્ટાંત. સમાન ઉદયપુર નામે નગર છે. તેમાં
ઉદયાદિત્ય નામે રાજા છે. વળી તે નગરમાં નવઘન નામે શેઠ છે. તે હમેશાં નવીન મેઘની માફક સર્વ યાચક રૂપી ક્ષેત્રમાં દાનરૂપી જળની વૃષ્ટિ કરે છે. બહુ ઉત્તમ શીલવાળી સંપદ એવા નામની તેની સ્ત્રી હતી. તેઓ અને સ્ત્રી પુરૂષ પરસ્પર સ્નેહથી વિષયસુખ ભેગવતાં હતાં. તેવામાં જૈનમંદિરમાં મહત્સવ ચાલતો હતો. જેથી તેઓ કુતૂહલને લીધે ત્યાં જોવા માટે ગયાં. વળી ત્યાં આગળ ગુણરત્નના નિધાન સમાન સૂરીશ્વર ભવ્યજીને શ્રાવક ધર્મને ઉપદેશ આપતા હતા. તેથી તેઓ પણ સૂરિને વંદન કરી દેશના સાંભળવા બેઠાં. તે સમયે સૂરિએ પાંચમા અણુવ્રતની વ્યાખ્યા કરી. તે સાંભળી શેઠ અને શેઠાણીએ પણ સમ્યકત્વ પૂર્વક પાંચમું વ્રત પણ ગ્રહણ કર્યું. પછી ગુરૂની આજ્ઞા લઈ બહુ પ્રસન્ન થઈ તે બને પોતાને ઘેર ગયાં. વળી પિતાને સંતાન નહીં હોવાથી તેઓ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યાં; તેમજ નવઘન શેઠ શુદ્ધ નીતિપૂર્વક વેપાર ચલાવતા હતે પિતાની દુકાનમાં ઉત્તમ કરિયાણું રાખતો હતો, ફૂડ-કપટમાં તે સમજતા નહતા.
તેમજ શેઠ પિતે ધીર ધારને ઘધે પણ સારી રીતે કરતા
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
શ્રીરુપાર્શ્વનાથચરિત્ર. હતા. તેથી એક ઠાકરે તેની દુકાનેથી શેઠાણીની દશ હજારને માલ લઈ તેના રૂપીયા તરચતુરાઈ. તજ તેણે ચુકવી દીધા. એમ વારંવાર
તેઓની આપ-લે બહુ ચાલતી હતી. એવામાં એક દિવસે તે ઠાકોરે વીશ હજારને માલ શેઠની દુકાનેથી ઉધાર લીધો. પછી કેટલાક સમય ગયા બાદ નવઘને તેની ઉઘરાણું કરી ત્યારે તેણે કોણી બતાવીને કહ્યું કે વાહ ! તમે શેઠ થઈ આવા ધંધા કરે છે ? એમ શેઠની મશ્કરી કરી સિદ્ધો જવાબ પણ આપે નહીં. જેથી શ્રેષ્ઠીએ તે વાત મંત્રીને કરી, ત્યારે મંત્રી બેલ્ય:-શેઠજી તેમાંથી અધું ધન મને આપે તે તમારા રૂપીઆ અપાવું. આ વચન શેઠને બીલકુલ રૂસ્યું નહીં તેથી રાજાના અંગરક્ષકને ત્યાં ગયા. તેણે પણ તે જ પ્રમાણે અર્ધદ્રવ્ય માગ્યું. પછી છેવટે નગરશેઠ તથા દુર્ગપાળની મુલાકાત લીધી. ત્યાંથી પણ તે જ જવાબ મળ્યો. જેથી શેઠ ગભરાઈને પિતાને ઘેર પાછા આવ્યા. ત્યાં સ્ત્રીએ પૂછયું હે પ્રાણપ્રિય ? એકદમ ઉદ્વિગ્ન થવાનું શું કારણ? શેઠ બોલ્યા હે સુભાગે ? વીશ હજા. રને માલ લઈ ઠાકર હવે જવાબ આપતા નથી. તેઅજ બીજે કેઈ ઉપાય પણ ચાલે તેમ નથી વિગેરે સર્વ વૃત્તાંત કહ્યો. સ્ત્રી બેલી હે નાથ ? આ બાબતની તહારે કંઈ પણ ચિંતા કરવી નહીં. એને હું તપાસ કરીશ. હાલમાં તમે કઈ પણ ગામમાં ચાલ્યા જાઓ. એટલામાં હું એનો ઉપાય શોધી કાઢે. પછી
જ્યારે હું બેલાવું ત્યારે તહારે અહીં આવવું. એ પ્રમાણે સ્ત્રીનું વચન સત્ય માની નવઘન વણિક અન્ય ગામમાં ગયે. ત્યારબાદ સંપર્ફ નામે તેની સ્ત્રી પ્રથમ મંત્રીને ઘેર ગઈ. શરીરે અદ્ભુત શણગાર સજેલા છે. લાવણ્ય અને વિલાસપૂર્વક હાસ્યવડે યુવકોના મનને રંજન કરતી તે સ્ત્રી મંત્રીની આગળ ભેટ મુકી
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવઘનશ્રેષ્ઠી સ્થા.
(૧૧૧) નીચે બેઠી. તેટલામાં રાત્રીને પ્રથમ પ્રહર થશે એટલે તેને વિદાય કરી તેના દર્શનથી સુભિત થયેલે મંત્રી કામના ઉદ્દગારે પ્રગટ કરવા લાગ્યા કે અરે ! ચંદ્રની શીતલ છાયાથી અંગ બળી જાય છે. ચંદનરસ વિષ સમાન વિષમ લાગે છે. પુપને હાર બહુ ખારો લાગે છે. ઠંડે પવન દેહને તપાવે છે તેમજ શરીર ઉપર ધારણ કરેલાં જળથી ભીંજાએલાં આ કમળપત્ર બાણની પંક્તિ સમાન પીડા કરે છે. તેનું કારણ દઈ નેત્રવાળી અને કમળ સમાન મુખવાળી આ સ્ત્રી જ છે. આ પ્રમાણે કામથી વિલંબ થએલા મંત્રીને જાણે તે બોલી હે ન્યાયાધીશ? એક હારી વિનંતિ સાંભળો. ત્યારબાદ ઉલાસ પામતા મંત્રી બેત્યે મહારા સરખું કંઈ પણ કાર્ય હોય તે સુખેથી ફરમાવો. જેથી તેણીએ ઠાકર સંબંધી સર્વ વૃત્તાંત જણાવ્યું. મંત્રીએ પણ ખુશી થઈ તે કાર્ય કરવાને કબુલ કરી કહ્યું કે ઠાકર પાસેથી પિસા લેવા તેમાં શી વાર? એની કંઈ પણ ચિંતા રાખવી નહીં. પરંતુ હે સુતનુ ? બહુ કામાતુર થયેલ છું, માટે મારું પણ ત્યારે કંઈક કાર્ય કરવું પડશે. ત્યારે તે બોલી એમાં શું ખોટું છે? હું પણ આપને આનંદ આપીશ. પરંતુ આજે હારે બ્રહ્મચર્ય વ્રત છે. તેથી આજે તે કાર્ય કરીશ નહીં. પરંતુ સવારે એકમ થવાની છે તે રાત્રીના પ્રથમ પ્રહરે તમારે સુખેથી હારી પાસે આવવું. એમ કહી ત્યાંથી તે રાજાના અંગરક્ષક પાસે ગઈ. અંગરક્ષક પણ એકદમ તેને આવતી જઈ વિતર્ક કરવા લાગ્યું કે આ નવીન પ્રમદા કોણ આવે છે? શું પાતાલમાંથી નાગકન્યા આવે છે? કે કઈ વિદ્યાધરની સ્ત્રી હશે ? અથવા શું દેવાંગના, અસુરાંગના કે સિદ્ધાંગના મનુષ્ય લેકમાં આવી છે? એમ વિતર્ક કરતો હતો તેટલામાં પોતાની પાસે આવી તે ઉભી રહી. અને કુશલ વાર્તા પુછી આસન ઉપર બેઠી. પછી અંગરક્ષકના પુછવાથી
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તેણીએ ઢાકારના સર્વ ઈતિહાસ કહ્યો. તે પણ સંતુષ્ટ થઇ આલ્યા હું મૃગાક્ષિ ? આ હારૂં કાર્ય જરૂર હું સિદ્ધ કરી આપીશ. પરંતુ અમારૂં હૃદય પણ ત્યારે શાંત કરવું પડશે. સ્ત્રી ખાલી અમારાથી બને તેમ હશે તેા અમે કરીશું. આ દેહ જલબિંદુ સમાન અસ્થિર છે, માટે સજ્જનાના કાર્યમાં જો તે ઉપયાગી થાય તે તે સારભૂત ગણાય. એ પ્રમાણે શેઠાણીનુ વચન સાંભળી આન ંદિત થઇ તે આણ્યે. હું ચાંગી ? હું તે હાલમાં જ તૈયાર છું. ત્યારબાદ તેણીએ પણ પ્રત્યુત્તરમાં તેને કહ્યું કે એકમની રાત્રીએ ખીજા પ્રહરે તમારે મ્હારી પાસે આવવું. એમ કહી ત્યાંથી નગરશેઠ તથા હુ પાળને ત્યાં તે ગઈ. તેઓ પણ તેને આવતી જોઇ વિચાર કરવા લાગ્યા કે વર્ષાતુની લક્ષ્મી સમાન ઉન્નત પયાધર ( મેઘસ્તન ) છે જેના એવી, અને ધનુષ લતાની માક ગુણુ ( દારીયાદિચુણા ) વડે યુક્ત, ખર્ડુલતાની માફક ઉત્તમ ધારા (દ્વાર) વડે વિભૂષિત છે વક્ષસ્થળ જેવુ, તેમજ સંસારસુખની માફક અત્યંત સૂક્ષ્મ છે . મધ્યભાગ જેના એવી આ શ્રી દેખાય છે. ક્ષણમાત્રમાં તે તેઓની પાસે ગઈ મને પૂર્વની પેઠે તેઓને પશુ જવાબ આપ્યા. તેથી તેએએ પણ તેના કહ્યા પ્રમાણે કબુલ કર્યું . નગર શેઠને ત્રીજે પ્રહરે તથા દુ પાળને ચેાથા પ્રહર આવવાનું કહી ત્યાંથી તે સ્ત્રી પણ પેાતાને ઘેર આવી.
બીજે દિવસે પ્રભાતકાળમાં પેાતાની દાસીને શેઠાણીએ કહ્યું કે આજે મ્હારે વિશેષ પ્રકારે સ્નાન કરમંત્રીવિગેરેની વાતુ છે માટે ઉષ્ણુ જળ અને ચંદનાદિક સર્વ સાધના વધારે તૈયાર કર દાસીએ
વિડ’બના.
પણ કહ્યા પ્રમાણે સ્નાનની સર્વ સામગ્રી તૈયાર કરી બાદ દિવસ અસ્ત થયા એટલે રાત્રીના પ્રથમ પ્રહરે
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવવનકીનીકથા.
(૧૧૩) મંત્રી સજજ થઈ શેઠને ત્યાં આવ્યું. જેથી શેઠાણીએ મંત્રીને. સત્કાર કરી સુગંધિ તલવડે તેનું અંગમર્દન કર્યું. પછી સ્નાન કરાવી ચંદનને લેપ કર્યો. તેટલામાં દ્વારના કમાડ ઠોકવાથી સાંકળને અવાજ તેના સાંભળવામાં આવ્યું. એટલે પોતાની દાસીને દ્વાર આગળ મોકલીને ખબર કરાવી તે ત્યાં ઉભેલા અંગરક્ષકે કહ્યું કે કમાડ ઉઘાડ. તે સાંભળી મંત્રી ભયભીત થઈ ગયા અને બે કે હે પ્રિયે ? કઈ પણ ગુપ્ત સ્થાનમાં જલદી મહને સંતાડી દે, નહીં તે તે મને દેખશે તે તેમાં મહારી બહ ખરાબી થશે. શેઠાણીએ પણ તરત જ ઓરડીની અંદર મંત્રીને પુરી દીધું અને તેનું દ્વાર બંધ કરી તાળું લટકાવ્યું. મંત્રી પણ ભયને લીધે ચુપચાપ અંદર બેસી ગયો. ત્યારબાદ અંગરક્ષક અંદર આવ્યું. તેને પણ તૈલમર્દન કર્યા બાદ નાન પૂર્વક વિલેપન કરી રહ્યાં એટલામાં નગર શેઠનું આગમન થયું. તેથી અંગરક્ષકને પણ મંત્રાની માફક એક ઓરડામાં પુરીને શેઠને અંદર બેલાવ્યા. તેમને પણ સ્નાનાદિક વિધિ કરી ત્રીજા એરડામાં પુર્યો. પછી ચોથા પ્રહરે દુર્ગપાળ આવ્યું તેને પણ તેવી જ રીતે તેલમર્દનાદિક પ્રયોગ કર્યા બાદ જુદા ઓરડામાં પુરી દીધે, કારણ કે પ્રથમ કરેલા સંકેત પ્રમાણે શેઠાણીને ભાઈ દ્વારમાં આવી ઉભું હતું. ત્યારબાદ તેણે અંદર પ્રવેશ કર્યો અને પિકે મૂકી બહુ રેવા લાગ્યો. તે પ્રસંગે સંપશેઠાણ પણ અગાધ દુઃખ સાગરમાં ડૂબી હોયને શું ? તેમ મંત્રી વિગેરેના પ્રતિબંધ માટે વિલાપ કરવા લાગી. તેટલામાં એકદમ રાત્રી વિરામને સૂચન કરનાર શંખ વાગે. જેના ગંભીર શબ્દથી સર્વ દિશાઓ હેર મારવા લાગી. વળી નવઘન શેઠ મરણ પામ્યા એવી વાર્તા સર્વ નગરમાં ફેલાઈ ગઈ જેથી સમગ્ર નગરના લેકે ત્યાં એકઠા થયા.
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તે વૃત્તાંત રાજાના સભળવામાં આવ્યું અને જાણ્યુ કે એને પુત્ર નથી. માટે એનું સધન મંત્રી મારફતે અહીં મગાવવું જોઇએ. કારણ કે ક્મપુત્રીયાનું ધન રાજ્યને સ્વાધીન થાય છે. એમ વિચાર કરી રાજાએ મંત્રીને ખેલાવવા માટે દ્વારપાળને હુકમ કર્યા, તેણે ત્યાં જઇ તપાસ કર્યાં; પરંતુ મ ંત્રીના પત્તો લાગ્યા નહીં. તેથી તેણે ત્યાં આવી . રાજાને સર્વ હકીકત નિવેદન કરી. પછી અંગરક્ષકની તપાસ કરાવી તેના પણ મેળાપ થયે નહી. ત્યારખાદ નગરશેઠ અને દુ પાળને અનુક્રમે ખેલાવવા મેાકલ્યા. તેએ પણ ન મળ્યા. તેમજ પૂછવાથી કઇં સમાચાર પણ મળ્યા નહી, પછી દ્વારપાળ પાછે આવીને રાજાને કહેવા લાગ્યા કે હું નરેદ્ર ? તેઓ કાઇ પણ ઘેર નથી. તેમજ તેઓ કયાં ગયા છે તે પણ કાઇ જાણતુ નથી, તે સાંભળી વિસ્મિત થઈ રાજા પોતે જ નવધન શેઠને ત્યાં ગયા અને યાગ્ય ગ્માસન ઉપર બેસી એસ્થે હે મુગ્ધ ? હવે તુ રૂદન કરીશ નહીં. મ્હારા આગમનથી ત્યારે કોઇ પણ પ્રકારનું દુઃખ રાખવું નહીં. ઇચ્છા પ્રમાણે પોતાના વૈભવવડે આનદ કર. તેમજ દાન પુણ્ય કર. કાડીમાત્ર પણ ત્હારૂં ધન અમારે લેવું નથી. તે સાંભળી સ'પશેઠાણી એલી નાથ ? મ્હારે આ દ્રવ્યનું કંઈ પણ પ્રયેાજન નથી, મ્હારે દીક્ષા ગ્રહણ કરવાની છે. જેથી આ સર્વ ધન આપ સુખેથી ગ્રહણ કરે. એમ કહી શેઠાણીએ ચારે આરડાએ બહારથી બતાવ્યા અને કહ્યું કે હું રાજન ! આ ઓરડાઓમાં નવધન શેઠનુ' સવ દ્રવ્ય ભરેલુ છે. તે આપ તપાસી જુએ. રાજાએ અનુક્રમે એકેક એરડા ઉઘડાવીને જોયું તે પ્રથમ એરડામાં સર્વાંગ લેપ કરેલેા મંત્રી બેઠે હતા તેમજ બાકીના એરડાઓમાં તેવી’જ સ્થિતિમાં અંગરક્ષક, દુર્ગાપાળ અને નગર શેઠને જોયા. તેએનાં અદ્ભુત સ્વરૂપ જોઇ રાજાએ તેમને પૂછ્યું તે પણ તેઓએ શરમાઈને કઇ પણ પ્રત્યુત્તર
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવધનશ્રેણીની કથા.
(૧૧૫) આપે નહીં. ત્યારે શેઠાણી બેલી હે રાજાધિરાજ? હું એમનું સમગ્ર વૃત્તાંત કહું, પરંતુ એઓને અભયદાન આપે. રાજાએ મંત્રી વિગેરેને અભયદાન આપ્યું એટલે સંપ શેઠાણીએ ઠાકેના વૃત્તાંતથી આરંભી સવિસ્તર સર્વ હકીકત કહી બતાવી. રાજા બે હે મંત્રી ? આ સ્ત્રીએ જે વાત કહી તે ખરી
છે ? મંત્રી બે સ્વામિન? તેનું કહેવું સંપ શેઠાણીએ સત્ય છે. એમ તેના કહેવાથી રાજા બોલ્યો આપેલી શિખા- અરે ? મંત્રી? સૂક્ષ્મ, બાદર, દૂર અને - મણ સમીપ રહેલી વસ્તુઓ જેવામાં રાજાનાં
ખરેખર નેત્ર મંત્રીઓ ગણાય છે. કારણ કે કામરૂપી અંધકારથી છવાયેલી અને વિવેકહીન એવી રાજાની ચર્મચક્ષુ તત્વાર્થ જાણી શકતી નથી. તેથી હે સચિવ! આ હારી પ્રવૃત્તિ બહુ વિપરીત થઈ. ત્યારબાદ સં૫૬ શેઠાણીએ રાજાને વિનંતિ કરી કહ્યું કે હે નરાધીશ? આટલે અપરાધ આપ ક્ષમા કરે. એઓને આમાં કાંઈ દોષ નથી, કારણ કે કામરૂપી મહાચોરટાઓથી પીડાયેલા પુરૂષે દુષ્કૃત્ય કરીને તૃણથી પણ હલકી સ્થિતિ પામે છે. કહ્યું છે કે–
अकयपहारेण मणंगएण, कुसुमाउहेण वि खणेण । जे विवप्पति हयासा, ते हंति लहु तणाओ वि ।।
જે પ્રહાર કરતું નથી તેમજ કુસુમે જેનું આયુધ છે એવા કામના પાશમાં જેઓ પડે છે તેઓ ક્ષણમાત્રમાં નિરાશ થઈ તૃણથી પણ હલકા થાય છે. તેમજ આ દુનિયામાં કામરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય ચંદ્ર અગ્નિ અને મણિ રત્ન પણ સમર્થ થતા નથી. વળી કામાંધ પુરૂષે સત્ય પદાર્થને દેખી શકતું નથી અને અસત્ય વસ્તુને દેખે છે. મહા ખેદની વાત છે કે
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. સૂર્યોદય થયે છે છતાં અપૂર્વ પ્રમરૂપી ઘોર અંધકાર વ્યાપી રહ્યું છે. વળી હે રાજન ? શુભ વસ્તુને પ્રકાશ કરવામાં પ્રવીણ એવા માનસિક વિવેક સિવાય કામરૂપી અંધકારને હઠાવવામાં અન્ય કેઈ પણ સમર્થ નથી. તેમજ જન્મથી આરંભી દરેક જીવને વિષય સેવન બહુ પ્રિય હોય છે. તેથી પરમ સનેને સેવવા લાયક એવા ધર્મનું આચરણ કિંચિત્ માત્ર પણ આચરવામાં આવતું નથી. પરંતુ તે સદાચાર જ આ સંસાર સાગરમાં તારનાર છે. રાજા બોલ્યા હે સુંદરી? ચરણ એટલે શું ? તેને અર્થ અમને સમજાવ. ત્યારબાદ સંપશેઠાણુંઓ અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ સવિસ્તર વર્ણવી બતાવ્યું. તે સાંભળી મંત્રી વિગેરે સર્વે પ્રતિબોધ પામ્યા. અને તેઓ બોલ્યા કે પરમ દયાલ એવી હે પરમેશ્વરી ? અમારે આ અપરાધ તે ક્ષમા કર” મેહરૂપી મહાસાગરમાંથી હું જ અમારો ઉદ્ધાર કર્યો. વળી હવે કોઈ પણ રીતે સશુરૂના ચરણ કમળનું દર્શન કરાવ. કે જેથી અમે આત્મહિત કરીએ. એવામાં ત્યાં ઉદ્યાનપાળ આવ્યા અને રાજાને વિનંતિ કરી બોલ્યા
કે હે નરેંદ્ર દેવ તથા અસુરેંદ્રોથી સેવાતા શ્રીચંદ્રમુનિ. શ્રીમાન શ્રી ચંદ્રમુનિ ઉદ્યાનમાં પધાર્યા છે.
એ પ્રમાણે વચનામૃતનું શ્રવણ પુટથી પાન કરી સંતુષ્ટ થયેલ રાજાએ પિતાના અંગે પહેરેલાં સર્વ આભરણે ઉદ્યાનપાળને અર્પણ ક્ય. પછી મંત્રી પ્રમુખ ચારે જણુએ રાજાને કહ્યું કે જો આપની આજ્ઞા હોય તે સૂરીશ્વરની પાસે અમારે દીક્ષા લેવી છે. રાજા બોલ્યા તમે ઉત્તમ કુળમાં ઉતપન્ન થયા છે માટે તમને દીક્ષા લેવી ઉચિત છે. ત્યારબાદ સંપશેઠાણીએ તેઓને સ્નાન કરાવી ચંદન લેપપૂર્વક નાના પ્રકારના અલંકારથી વિભૂષિત કર્યો. પછી માંગલિક ઉપચારે
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવધનશ્રેણીનીકથા.
( ૧૧૭ )
કરી નરેંદ્ર સહિત તે ચારે જણા ઉત્તમ હસ્તિઓ ઉપર બેસી બહુ માનદથી મુનીની પાસે ગયા. સૂરિએ પણ મંત્રી પ્રમુખને વિધિ પૂર્વક દીક્ષા આપી. અનુક્રમે તેએ કર્મ પાશથી મુક્ત થઇ સિદ્ધિ સુખ પામ્યા. રાજાએ પણ શ્રાવકધમ ના સ્વીકાર કરી સપદ્ શેઠાણીને પેાતાની મ્હેન તરીકે માની લીધી. અને તેના પતિને પણ બીજા ગામમાંથી લાવી નગર લેાકેાની સાક્ષીએ તેને નગર શેઠની પદવી આપી ત્યારબાદ તે ઢાકારને મેલાવી તેનુ માગતું દ્રવ્ય પણ અપાવરાવ્યું.
નવઘન સહિત સંપ૬ શેઠાણી વિશેષે કરી જૈન મમાં તત્પર થઈ. કેટલાક સમય વ્યતીત થયા નવઘનના પ્રસાદ. બાદ રાજમાન્યના અભિમાનથી નવધન અહુ પ્રમત્ત થયે। અને પેાતાની નજીકનાં ઘર ખરીદી પેાતાને તાબે કરવા લાગ્યા. તેથી તેની સ્ત્રીએ કહ્યુ કે એમ કરવાથી તમને અતીચાર લાગશે, કારણ કે પાંચમા અણુવ્રતમાં એક ઘર રાખવાનુ તમે કહ્યુ છે. અને તેજ પ્રમાણે તમાએ ગુરૂ પાસેથી વ્રત સ્વીકારેલુ છે. નવઘન મેક્લ્યા હું ચંદ્રાનને? એક ઘર કદાચિત્ નષ્ટ થાય તેા શું ખીજું નજોઇએ ? સ્ત્રી ખાલી પરંતુ તમ્હારૂં વ્રત નષ્ટ થવાથી સમસ્ત નષ્ટ થયું એમ નિશ્ચય જાણજો. વળી તમે આ પ્રમાણે નિરપેક્ષ થઈ મ્હારી આગળ ખાટા ખાટા ઉત્તર આપે છે. માટે ઘર સહિત તમ્હારા ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી તેણીએ સદ્ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી અને પેાતાનુ કાર્ય સિદ્ધ કર્યું. નવઘન શેઠ પણ ધાર્મિક અને વ્યવહારિક એમ બન્ને પ્રકારની સોંપદાઓથી વિમુક્ત થયા અને ધહીન થવાથી તે ઘરના અધિપતિ વ્યંતર દેવ તેને વળગ્યા. જેથી તે ઉન્મત્ત થઇ ગાંડાની માફક નગરની મંદર ભ્રમણ કરવા લાગ્યા. તેની ચારે તરફ છેકરાં વીંટાઈ.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વળતાં હતાં. તેમાંથી કેટલાક તે તેની ઉપર ધુળ નાખે, કેટલાક પત્થર અને ઢેફાં વિગેરે ફેકે તે કઈક હાસ્ય કરે છે આ પ્રમાણે નવઘન બહુ દુર્દશા ભોગવીને મરણ પામ્યા. બાદ અસુર લેકમાં ઉત્પન્ન થયે. માટે હે ભવ્ય પ્રાણિઓ ! ગ્રહણ કરેલા વ્રતની અંદર સ્વલ્પ પણ અતીચાર સેવે નહીં. કારણકે નિરતિચાર વ્રત પાળવાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે અને આ દુનીયાની અંદર સ્વપ્નમાં પણ તે દુઃખી થતું નથી. इति पञ्चमाणुव्रते प्रथमातिचारविपाके नवघनदृष्टांतः समाप्तः॥
भरत श्रेष्ठीनी कथा.
દ્વિતીય રૂસુવર્ણ પરિમાણતિક્રમાતિચાર દાનવીર્ય રાજા બોલ્યા હે કૃપાળુ ! હવે પાંચમા અણ વ્રતમાં દ્વિતીય અતીચારનું સ્વરૂપ અમને સમજાવો જેથી અમારે આ સંસાર સાગર સુખવડે તરવા લાયક થાય. શ્રી સુપા શ્વપ્રભુ બેલ્યા હે નરેશ ! હારા પ્રશ્નનો ઉત્તર દષ્ટાંત સહિત અમે કહીએ છીએ માટે તું સાવધાન થઈ શ્રવણ કર. જે પુરૂષ નરેંદ્રાદિકની સહાય મેળવીને પરિગ્રહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવી પછી તે દ્રવ્ય પોતાના મિત્રો વગેરેને વહેંચી આપે છે, તે ભરતની પેઠે લીધેલા દ્રવ્યવિરતિ વ્રતનું ખંડન કરે છે. માનખેટ નામે એક નગર છે. તેમાં માનવરાજ નામના
મહારાજ રાજ્ય કરે છે. હૃદયને આનંદ ભરત૬ષ્ટાંત આપવામાં સાક્ષાત વિષ્ણુની લક્ષમી સમાન
પરમશ્રી નામે તેમની સ્ત્રી હતી. વળી તે નગરમાં શંખ નામે બહુ વિખ્યાત શેઠ હતે. ક્ષેમિકા નામે
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતશ્રેષ્ઠીનીકયા.
( ૧૧૯)
તેની સ્ત્રી હતી. તેઓને ભરત અને રત્નનામે વિનયવાન્ બે પુત્ર હતા. તેમને કમલશ્રી તથા પદ્મશ્રી નામે અનુક્રમે અતિસુંદર સ્રીઓ હતી તેમજ તેઓનુ સર્વ કુટુંબ પણ સ્વભાવથી સરલ અને પરસ્પર સ્નેહ શૃંખલાથી મંધાયેલું હતું.
વિજયસૂરિ.
એક દિવસ નગરની બહાર તેમના ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ પધાર્યા. તેઓ ચાર જ્ઞાન યુક્ત અને ક્ષમાના સાગર હતા. હવે તેજ બગીચામાં ક્રીડા માટે ગયેલા ભરત અને રભસ એ અન્ને બંધુએએ તેમને જોયા. તેઓએ પાસે જઈ બહુ ભક્તિપૂર્વક વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભ આપ્યા. પછી સંભાષણ કરવાથી તેઓ જીજ્ઞાસુ થઇ નીચે બેઠા, તેથી મુનિશ્રીયે અનેદ્ર કથિત બન્ને પ્રકારના ધર્મની વ્યાખ્યા તેમની આગળ કરી. પરંતુ મુનિ ધર્મ પાળવામાં અશક્ત હેાવાથી અન્ને જણે સમ્યકત્વ મૂલ ગૃહીધર્મ સ્વીકાર્યાં. અને વિશેષે કરી પાંચમુ' વ્રત તેઓએ સંકટ (ઘણી સંકિણું તાથી) ગ્રહણ કર્યું. મુનિશ્રીએ ભરતને કહ્યુ કે પાંચમા વ્રતમાં તને ખીજો અતિચાર લાગશે. માટે તું તે અતિ સંકટ ( સાંકડું ) વ્રત લઇશ નહીં. ત્યારે તે પણ એહ્યા, જગત્ પ્રભા ! આ કંઇ સંકટ-સાંકડાઇવાળુ નથી. મ્હે' તે થાડા દિવસ માટે આ લીધુ છે. એમ કહી તે બન્ને જણ મુનિને વંદન કરી પાતાના ઘેર ગયા.
લક્ષ્મીદેવીનું
આગમન.
એક દિવસ પોતાના વાસભવનમાં ભરતે રાત્રીના પ્રસંગે એકાંતમાં લક્ષ્મીદેવીને જોઇ. લક્ષ્મી ખેલી
હે વત્સ ! હું ત્હારી ઉપર સ ંતુષ્ટ થઇ છુ, જો કે ત્હારે લક્ષ્મીની ઇચ્છા નથી તેા પણુ હું પ્રસન્ન થઈને આપું છું. માટે ત્યારે જે દ્રવ્યની ઇચ્છા હાય તે માગ. કારણકે હે પૂર્વભવમાં
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૦)
શ્રીસુપા નાથરિત્ર.
પણ પદથી મ્હારી બહુ આરાધના કરેલી છે. અને હાલમાં હારૂ ચિત્ત જૈનમતમાં નિશ્ચલ છે એમ હું જાણું છું. ભરત ઓલ્યે, હે દેવી ! મ્હારે અધિક દ્રવ્યનું કઇપણ પ્રયેાજન નથી. કારણકે એક લાખ રૂપીા મ્હારે ઘેર રાખવાની ને છુટ છે. તેથી વધારે દ્રવ્યના મ્હારા નિયમ છે, શ્રીદેવી ખાલી વત્સ ! દેવતાઆ દર્શીન નિષ્ફળ હાતુ નથી. પૂર્વભવમાં તું કરાડાપતિ હતા, માટે હાલમાં પણ તું તેવાજ થા, ભરત ખેલ્યે, લગવતી ! એમ કરવાથી મ્હારા વ્રતના ભંગ થાય. દેવી મેલી જો એમ કરવાથી વ્રતના ભંગ થાય તે હારી ઇચ્છા પ્રમાણે પેાતાના કુટુંબીઓને તે ધન આપી દે. એમ કહી તેજ વખતે ભરતે ના કહ્યા છતાં પણ કાટી સુવર્ણની વૃષ્ટિ કરી લક્ષ્મીદેવી પેાતાના સ્થાનમાં ગઈ.
પેાતાના ગ્રહણ કરેલા નિયમના ભંગથી ભય પામેલા ભરતે કૈાટિ ધનના વિભાગ કરી સ્વજન વર્ગોને રક્ષસના ઉપદેશ. વિના વ્યાજે ઉધારે આપ્યા. તે જોઈ તેના નાના ભાઈ રભસ એક્સ્ચે, ભાઇ ! હે પાંચમું વ્રત હુ આદરથી ગ્રહણ કર્યું છે. તેને તુ મલીન કરે છે તે ચેાગ્ય ગણાય નહીં. કારણ કે આપણે બન્નેને પરિગ્રહમાં એક લાખ રૂપીઆની છૂટ છે, છતાં તુ નિયમનેા અનાદર કરી નિ:શ'ક થઈ કાટીદ્રવ્યના વિલાસ કરે છે. વળી જેથી બંધનમાં પડવું પડે એવા પાપકા ના મૂળરૂપ વૈભવનું આપણે શું પ્રયા જન છે ? વળી ધર્મમાં તે ધન વાપરવું એમ જો તુ કહેતા હાય તે તેવા ધર્મથી પણ શું ? કારણકે જેનાથી વ્રત મલીન થાય તે ધર્મ પણ ગણાય નહીં. જેમકે આ મીષ્ટ છે એમ બોલીને વિષ ખાવામાં આવે તે શું તે મૃત્યુ જનક ન થાય ? માટે નિયમથી અધિક જે દ્રવ્ય હૈ. સ્વજનાદિકને પેાતાની સત્તાથી
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતીનીક્યા.
(૧૨૧ ) આપ્યું છે, તે ધનને જલદી તું ત્યાગ કર. નહીંતે હું જુદો રહીશ. ધનમાં લુબ્ધ થયેલ તે બે ભાઈ! આ ધન મહેં વેપારથી મેળવેલું નથી, કેઈની ચોરી કરી નથી, તેમજ બળા ત્યારથી પણ મેળવ્યું નથી. પરંતુ હારા ના કહ્યા છતાં લક્ષમી દેવીએ આ ધન આપેલું છે. અને તે પણ મેં મ્હારા નિયમ પ્રમાણે રાખી બાકીનું સ્વજનને આપેલું છે. વળી એક લાખથી વધારે જે દ્રવ્ય હું મેળવું છું. તે સર્વ ધર્મમાં વાપરું છું. પછી રસ બે બંધુ! અહીંયાં તે એક દષ્ટાંત સાંભળ. આ નગરની અંદર પહેલાં ધનશ્રેણી રહેતા હતા. તે બહુ
ધનવાનું તેમજ મિથ્યાદષ્ટિ હતે. અનુક્રમે ધનશ્રેષ્ઠી. બહુ પુત્રાદિકના પરિવારથી તેનું કુટુંબ બહુ
વધી ગયું. એક દિવસ તે રાત્રીએ સુતે હતે. તેવામાં શરીરે વેત વસ્ત્ર પહેરેલાં હતાં, કંઠમાં મનેહર હાર ધારણ કર્યો હતો, અને મૃગ સમાન જેનાં નેત્ર વિશાળ દીયતાં હતાં એવી લક્ષમી સમાન ઉત્તમ સ્ત્રી તેના જેવામાં આવી. સ્ત્રી બોલી હે ધનશ્રેણી ! તું મને ઓળખે છે કે નહીં ? તે બલ્ય હા! હું સામાન્ય રીતે જાણું છું કે તું સ્ત્રી છે. પછી તે સ્ત્રી બેલી હું લક્ષમીદેવી છું. હું હારા કુળમાં સાત પુરૂષથી આરંભી બહુ સમયથી રહું છું. હવે હું અન્ય સ્થાનમાં જઈશ. કારણકે ઘણે સમય એક સ્થાનમાં રહેવાથી હું ખિન્ન થાઉં છું. શ્રેણી બે, જલદી ચાલી જા, અહારે હને રોકવા નું કંઈ પ્રજન નથી, લક્ષમી બેલી: હે શ્રેષ્ઠી! તું બહુ નિષ્ફર છે. કારણકે એટલું પણ તું ન બોલ્યા કે ત્યારે જવાનું શું કારણ છે? હું શું ત્યારે અપરાધ કર્યો છે ? જે કે હું સાક્ષાત્ લક્ષમી દેવી છું. છતાં પણ હે અલક્ષમી ધારી મહારે અપરાધ કર્યો. પરંતુ હારી નિઃસ્પૃહપણથી પ્રસન્ન થઈ છું. માટે હવે
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રીસુપાર્શ્વનાયચરિત્ર. હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. શ્રેષ્ઠી બેલ્યો છે કે તું તુષ્ટ. થઈ છે તેપણુ મહારે હારું કામ નથી છતાં જે હારી ઉપર તું ખરેખર પ્રસન્ન થઈ હોય તે મહારૂં સમસ્ત કુટુંબ કેઈપણ સમયે દંત કલેશથી છુટું ન પડે તેવી રીતને બંદોબસ્ત કર. તે સિવાય બીજું કંઈપણ હારૂં મહારે કામ નથી. તે સાંભળી હાસ્યપૂર્વક લક્ષ્મીદેવી બોલી. હકી! તું વ્યવહારમાં બહુ દક્ષ છે. કારણ કે આ વચનથી હું હારા પગ બાંધી લીધા. વળી મહારા પ્રયાણને મુખ્ય ઉપાય એ છે કે પ્રથમ તે બંધુઓને હું દંત કલેશ કરાવી પરસ્પર સ્નેહથી છુટા પાડું છું. પછી તેઓ કલેશ કરી રાજા પાસે ફર્યાદ કરે છે. ત્યાં આગળ એક બીજાનું તેઓ વિરૂદ્ધ બેલે છે. તેથી રાજા તેઓને દંડ કરે છે. અથવા તે તેઓ અન્ય અન્ય યુદ્ધ કરી પુણ્યહીન થઈ મરણ પામે છે. ત્યારબાદ તે સર્વ ધન રાજાને સ્વાધીન થાય છે. માટે હે બંધુ! લક્ષમીમાં કાંઈ સાર નથી. વળી હે ભાઈ ! જે કે ધનશ્રેણી મિથ્યાષ્ટિ, અવિવેકી અને જેનમતથી વિમુખ હતા છતાં પણ તેની ઈચ્છા લક્ષમી ઉપર થઈ નહીં. અને તું તો વિવેકી, વ્રતધારી અને જેનમતમાં નિપુણ. છે. તે પણ બહુ નિષ્ફરતાથી લુબ્ધ થઈ પોતે ગ્રહણ કરેલા નિયમ ને ભંગ કરે છે. રે મૂઢ! આ વ્રત લેતી વખતે ગુરૂએ હુને ના પાડી હતી છતાં પણ હું આ નિયમ લીધો છે. માટે હજુપણ તું આ. અતિચારથી વિરામ પામ, વિરામ પામ તે સાંભળી ભરત બેલ્યો શું મહે આ ખોટું કર્યું છે? જેથી મહને પણ ઉપદેશ દેવા તું તૈયાર થયો છે. તું એકલે જ ધાર્મિક હશે? બીજે કઈ હશે જ નહીં? રસ બે હે બાંધવ! હેં જે કંઈ આપને કહ્યું છે તે આપ ક્ષમા કરે. એમ કહી તે પોતાને વિભાગ લઈ જુદો રહે, અને પિતાની દુકાનમાં વેપાર કરવા લાગ્યા, તેમજ નિરંતર વિધિપૂર્વક ધર્મની આરાધના કરવા લાગ્યો. હવે ભરત પોતાની મરજી
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતશ્રેણીનીકયા.
( ૧૨૩ )
પ્રમાણે ચાલતા હતા તેથી કેાઇક વખતે એવા ગુનામાં આવી પડ્યો કે જેથી રાજાએ તેના બહુ અપરાધ જાણી એવા દંડ કર્યો. કે જેથી ભેાજન માત્ર પણ તેને દુર્લભ થઈ પડયું.
ધના
ચમત્કાર
રક્ષસ વણિકની કાર્ત્તિ તથા ધન સ ંપત્તિ હમ્મેશાં વધવા લાગી. જેમ જેમ વૈભવ વધવા લાગ્યા તેમ તેમ ધમ માં અધિક દ્રવ્ય વાપરવા લાગ્યા. તેવામાં એક ખલ પુરૂષે ઇર્ષ્યાને લીધે રાજાને ચાડી કરી કે આ રભસ વિણક બહુ ધનાઢય છે. માટે એની પાસેથી દ્રવ્ય લેવુ" જોઇએ. એ વાત સાંભળી રાજાએ તરતજ રક્ષસને બેલાવી તેને એકાંતમાં કહ્યું કે હાલમાં અમારા ખજાના ખુટી ગયા છે. માટે એક લાખ રૂપીઆ મને આપા, તેણે યુક્તિ પૂર્વક જવાબ આપ્યા કે મ્હારે ઘેર જે કઇ સ'પત્તિ છે તે આપનીજ છે. આપને જોઇએ તેટલુ ધન સુખેથી આપ ગ્રહણ કરો. જો કે અમ્હારા પ્રાણ પણ આપના આધીન છે. તે અનેક અનર્થ જનક એવા આ દ્રવ્યના તા હિંસાઅજ શે છે ? પછી રાજાએ ધન લેવા માટે મંત્રીને તેના ઘેર મેાકલ્યા. તેવામાં શાસન દેવીએ ભસના સ્નેહથી તેના ઘરમાં જે દ્રવ્ય હતુ તે સર્વ ગુપ્ત કર્યું. મંત્રી પણ ત્યાં ગયા મને તેનુ ઘર જપ્ત કરી મંજુષા, પેટી પટારા વિગેરેમાં બહુ તપાસ કરીને જોયું. પરંતુ કાઇ ઠેકાણે કિંચિત્ માત્ર પણ ધન જોવામાં આવ્યું નહીં. ત્યારબાદ મંત્રીએ તેના મનુષ્યને અહુ દાખથી પૂછ્યું કે રભસ શ્રેષ્ઠી બહુ ધનવાન ગણાય છે છતાં કેમ કંઈ દેખાતુ નથી ? તેઓ મેલ્યા અત્યાર સુધી દરેક પેટીએ ધનથી ભરેલી હતી. છતાં હાલમાં શું થયું તે સમજાતુ નથી. તે સાંભળી મત્રી વિસ્મય પામ્યા અને તે વાત જણાવવા માટે પેાતાના માણસને રાજા પાસે માકલ્યા. તેના કહેવાથી રાજા પણ ચક્તિ થઈ એકદમ રભસ સ
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
હુંત ત્યાં આવ્યા. તેણે પણ ધનરહિત સર્વ સ્થાન જોઇ પેાતાની સાથે આવેલા રક્ષસને પૂછ્યુ અરે ! આશુ ? ત્હારૂં બધું ધન કર્યાં ગયું ? કિવા શુ કાઇ અન્ય સ્થળમાં તે નાંખ્યું છે ? રભસ એલ્યે હે નાથ ! આ બાબતમાં હું ખરેખર કંઇ સમજી શકતે નથી. કારણ કે હાલમાંજ હું દુકાનમાંથી દશ હજાર રૂપી લેઇને અહીયાં પેટીમાં ભરીને માપની પાસે આવ્યા હતા. એમ તેની વાત ચાલતી હતી તેવામાં અદશ્ય થઈ દેવી એલી હૅનરેંદ્ર ! સાવધાન થઇ તું એક મ્હારૂં વચન સાંભળ. આ રભસ વણિક નિરપરાધી છે. તેમજ જૈન ધર્મ ના અનુરાગી છે, છતાં સ્હે એનુ ધન લેવા માટે જે વિચાર કર્યો છે તે બહુજ તને અન દાયક થશે. વળી તુ એમ ન જાણી શકે મને પ્રથમ કહ્યુ ન હતુ. હવે જો તેની કોઇ પણ વસ્તુ ઉપર તું દષ્ટિ કરીશ તા ત્હારા પરિવાર અને નગર સહિત હું સુરેચુરા કરી નાખીશ. એમ આકાશ વાણી સાંભળી રાજા ભયભીત થઇ ગયા અને રક્ષસની ક્ષમા માગી કહ્યુ કે, શેઠ સાહેબ ! આપનું ધન આપ સુખેથી ભાગવા. મ્હારે તેનું કઇ પણ પ્રયા જન નથી. ત્યારબાદ સર્વ દ્રવ્ય પ્રથમની માફક દેખાવા લાગ્યુ. વળી દેવીએ ચાડી કરનાર તે લઠ પુરૂષનું મુખ વાંકુ કરીને છોડી મૂકયા. રાજા પણ પેાતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ રભસ શ્રેષ્ઠી પણ અનાથાદિક લાકોને વિશેષ પ્રકારે દાન આપવા લાગ્યા. વળી ભરત શ્રેષ્ઠી પાંચમા વ્રતને કલંકિત કરી મરણ પામી નાગલેાકમાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી નીકળી સાતમા ભવમાં મેાક્ષસુખ પામશે. તેમજ રભસ શ્રેષ્ઠી ધર્મનું આરાધન કરી છેવટે સમાધિ પૂર્વક કાળ કરી બ્રાલેાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી પુણ્ય ઉપાર્જન કરી ત્રીજે ભવે શિવસુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ? જેના જન્મ તેના નાશ અવશ્ય થવાના છે. તેમજ વૈભવ પણ જલ
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલનીયા.
(૧૨૫) બિંદુ સમાન અતિ ચંચલ છે. આ પ્રમાણે સમજીને નિરંતર ગ્રહણ કરેલાં તે પાળવાની દ્રઢતા રાખવા इति परिग्रहपरिमाणवते द्वितीयातिचारविपाके भरतकथा
नक समाप्तम् ।। -- -- देशल श्रावकनी कथा.
ધનધાન્ય પરિમાણતિક્રમાતિચાર દાનવીર્ય રાજા પ્રભુને વંદન કરી બે હે ભગવન? હવે ત્રીજા અતિચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત કહો જેથી અમારાં પાપ દૂર થાય. શ્રી સુપાર્વ પ્રભુ બેલ્યા જે પુરૂષ વિરતિની વિરાધનાના ભયને લીધે દેશલ શ્રાવકની પેઠે નિયમથી અધિક રાખેલું ધાન્ય સ્વજનાદિકને આપે છે તે વિરતિ ધર્મને વિરાધક થાય છે. આ જગતમાં પ્રખ્યાતિ પામેલું પૃથ્વી રૂપી સ્ત્રીના ભાલ
ળમાં તિલક સમાન અત્યંત પવિત્ર દેશલશ્રાવક. અને અનેક પ્રકારની શોભાવડે સંયુ
ક્ત સિદ્ધપુર નામે નગર છે. તેમાં શુદ્ધ બુદ્ધિના પ્રભાવથી મેળવી છે કીર્તિ જેણે એ દેવરાજ નામે સુપ્રસિદ્ધ રાજા છે. વિનય ગુણવડે લોકોને આશ્ચર્ય કરતી પ્રિયદર્શના નામે તેની સ્ત્રી છે. વળી તે રાજાને ત્યાં ચારસે નવાણું મંત્રીઓ છે. તેમજ પાંચસે પુરા કરવા માટે એક મહેોટા મંત્રીનો તે તપાસ કરતે હતે. વળી તેજ નગરમાં બહુ ધનાઢય વૈશ્રમણ નામે શ્રેણી રહતે હતે. ધન, ધનપતિ, ધવલ અને યશ નામે તેને ચાર પુત્ર હતા. તેમાં પહેલો લેખ વિગેરેનું કામ કરે છે. બીજો ધન ધાન્યને
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર, વધારે કરે છે. ત્રીજે પશુઓની રક્ષા અને ચોથે ભંડારનું કામ કરે છે. એક દિવસ શ્રેષ્ઠીએ પિતાને અંત સમય જાણી ઘરના ચાર
ખુણાઓમાં ચાર કલશ દાટયા. પછી બીજે કાર્યવ્યવસ્થા. દિવસે સર્વે પોતાના કુટુંબીઓને બેલાવી
ભેજનાદિક સત્કાર કરીને શ્રેષ્ઠીએ કહ્યું. મહેં હારા ભુજબળથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું છે. પરંતુ પુત્રાદિકના નેહથી વિમૂઢ બની શુભસ્થાનમાં એક પાઈ પણ વાપરી નથી. પરંતુ હાલમાં પરલોક માગે જતાં ભાતુ જોઈએ, તે માટે એટલી હારી પ્રાર્થના છે કે સાતે પુણ્ય ક્ષેત્રોમાં એક લાખ રૂપીઆ મહારા નિમિત્તે તમારે વાપરવા. અને તે માટે હાલ તે રૂપીઆ તહારી પાસે ગણું લઈને રાખે. એમ કહી શેઠે પોતે જ તેઓને લાખ રૂપી આ ગણું આપ્યા. વળી પિતાના મરણ પશ્ચાત પિતાના પુત્ર ધન માટે પરસ્પર કલેશ કરશે એમ જાણુ સ્વજન સમક્ષ તેઓને તેણે કહ્યું, કે નેત્રથી મુખ અને મુખથી નેત્ર તેમજ કેશથી મસ્તક અને મસ્તકથી કેશ પણ શોભે છે. તેમજ એકચિત્તવાળા બે બળદ પણ પત્થર ભરેલું ગાડું ખેંચી જાય છે અને જુદા જુદા ચિત્તવાળા આઠ બળદ જોડ્યા હોય તે પણ તે ગાડું ખેંચી શકતા નથી. માટે હે પુત્રી નિરંતરતમ્હારે પરસ્પર પ્રીતિથી જ વર્તવું. વળી એ પ્રમાણે ન ચાલી શકે તે બીજે માર્ગ બતાવું છું તે પ્રમાણે ચાલવું. જેમકે આપણું ઘરની અંદર ચારે ખુણએમાં ચાર કલશ હૅ દાટેલા છે. તેમાંથી ઈશાન ખુણને કલશ હેટા પુત્ર, અગ્નિ ખુણાને બીજાએ, નૈરૂત ખુણામાંથી ત્રીજાએ અને વાયવ્ય કેણમાંથી ચેથાએ લઈ લેવો. તે ચારે કલશોમાં યથાર્થ હે પિતે જ સરખી યેજના કરેલી છે. તેમજ તહાાં નામ લખીને દરેક કલશમાં નાંખેલાં છે. ત્યારબાદ સ્વજન વર્ગને
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલનીકથા.
(૧૨૭) પણ શ્રેષ્ઠીએ ભલામણ કરી કે હારૂં મરણ થયા બાદ મહાસ પુત્રો દ્રવ્ય માટે કલેશ ન કરે તેવી રીતે તમારે તજવીત રાખવી. જે દ્રવ્ય મોં જેને આપેલું છે તે દ્રવ્ય તેને જ તમારે પાસે રહીને અપાવવું. તેમાં કંઈ પણ ફેરફાર ન થવો જોઈએ. એમ કહી સ્વજન વર્ગની ક્ષમા માગી. નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા. પિતાના પિતા મરણ પામ્યા પછી તેમની દહનક્રિયા કર્યા બાદ
ચારે ભાઈઓ એકઠા થઈ પિતપોતાનાં બહુવિવાદ. નામ જે તે કલશે તેમણે લઈ લીધા.
ત્યારબાદ મોટા ત્રણ ભાઈઓના કલશમાં જોયું તે પ્રથમમાં મૃત્તિકા, બીજામાં લેખપત્ર અને ત્રીજામાં હાડકાં ભરેલાં જોયાં. તેમજ નાના ભાઈને કલશ ઉત્તમ રત્નોથી ભરેલે જોયે. તેથી મોટા ત્રણ ભાઈઓ બોલવા લાગ્યા કે અરે ? મરણ સમયે પિતાએ કે અન્યાય કર્યો ? પોતે ધાર્મિક હેવા છતાં પુત્રને પણ તેમણે છેતર્યા? માટે આવી ઠગાઈ કરવાથી હે તાત? તહારી સદગત કેવી રીતે થશે ? ત્યારબાદ તેઓએ નાના ભાઈને કહ્યું કે હારો કલશ રત્નોથી ભરેલું છે માટે તેને ભાગ અમને આપવો પડશે. લઘુબંધુ બે હને સ્વજન વર્ગની રૂબરૂમાં પિતાજીએ રત્નકલશ આપે છે માટે તેમાંથી તમને કંઈ પણ મળશે નહીં. વળી તહારા કલશોમાં મૃત્તિકાદિ જે જે વિકાર થયે છે, તે તમહારા કર્મો જ દેષ છે. તેમાં પિતાને શો દેષ? એમ તેણે કહ્યું તે પણ ત્રણે જણે પોતાનો મત છેડ્યો નહીં, એટલે તેણે પિતાના કુટુંબીઓને બોલાવી સર્વ વાત જણાવી. પછી સ્વજનોએ તેઓને બહુ સમજાવ્યા. તે પણ તેઓએ પિતાને કદાગ્રહ છેડ્યો નહીં. અને રાજ્યમાં જઈ મંત્રીની આગળ પિતાને વિવાદ વિસ્તાર સહિત સંભળાવ્યું. મંત્રીએ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પણ બંધ આપી બહુ સમજાવ્યું. પરંતુ તેઓ શાંત થયા નહીં, છેવટે તેઓ રાજા પાસે ગયા. ત્યાં નાનાભાઈએ સર્વ ભાઈઓનું વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી રાજાએ કહ્યું કે શ્રમણ શેઠ અન્યાય કરે તેવા હતા નહીં, કારણ કે તે જૈન ધર્મમાં નિશ્ચલ હતા. અને બુદ્ધિમાં પણ બૃહસ્પતિ સમાન સમર્થ હતા. કઈ પણ પ્રકારે તેમનામાં કપટકલા હતી જ નહીં. માટે આ કલશોની અંદર મૃત્તિકાદિક નાખીને પૃથ્વીમાં દાટી સ્વજન સમક્ષ જે કહેલું છે તે બહુ બુદ્ધિથી વિચારવા જેવું છે. એમ સમજી રાજાએ સર્વ મંત્રીઓને બોલાવી લાવવાને હુકમ કર્યો કે તરત જ પ્રતીહારી સર્વ મંત્રીઓને બોલાવી લાવ્યું. એટલે રાજાએ તેઓને કહ્યું કે આ ચારે ભાઈઓ છે. તેમાં ત્રણ મોટાઓના કલશમાં મૃત્તિકાદિક વસ્તુઓ ભરેલી છે અને ચોથા ભાઈના કલશમાં રત્ન ભરેલાં છે તે તેના પિતાને આવી રીતે પક્ષપાત કરવાનું શું કારણ? આ સંબંધી વિચાર કરી જલ્દી આને ખુલાસે આપે. સૂક્ષ્મબુદ્ધિના પ્રતાપથી સર્વ મંત્રીઓ પણ પરસ્પર વિચાર કરી બેલ્યા કે હે નરેંદ્ર? આ વાતનું ખરૂં તાત્પર્ય શું છે તે અમે જાણી શકતા નથી. ત્યારબાદ ભૂપતિએ પિતાના નગરમાં પટહ વગડા અને
જાહેર કરાવ્યું કે આ કલશોની ખરી હકીવૈશ્રમણશેઠની કત જાણી જે પુરૂષ આ વિવાદને ન્યાય
આપશે તેને હારા સર્વ મંત્રીઓને ઉપરી
હું કરીશ. તે સાંભળી પિતાની બુદ્ધિને પ્રકાશ કરવા માટે એક વણિક પુત્રે તે પટને સ્પર્શ કર્યો. તેથી તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેની આગળ સર્વ કલશનું વૃત્તાંત નિવેદન કર્યું. પછી તેનું ખરૂં તાત્પર્ય જાણીને તે બે --હે નરેંદ્ર! જે પુત્ર જે કાર્યમાં કુશલ છે અને જે કામ
-
બુદ્ધિ
આપો ?
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતમાં અને અતીના
દેરાલની કથા.
( ૧૨૯) કરવાથી જેનું હિત થવાનું છે તે વસ્તુ તેઓને તેમના પિતાએ આપેલી છે. વળી તે રચના પણ ખાસ ઉપદેશ માટે કરેલી છે. જેના કલશમાં માટી ભરેલી છે, તેના ભાગમાં ક્ષેત્ર અને ખળાનાં ધાન્યાદિકની સર્વ સંપત્તિએ સમજવી. કારણ કે જે ખેતીના કામમાં બહ હુંશીયાર છે તે એનાથી જ જીવન ચલાવશે. તેમજ જેના કલશમાં અસ્થિ (હાડકાં) ભરેલાં છે તેના ભાગમાં ગાય, બળદ, ઘેડા, હાથી વિગેરે સર્વ પશુ જાણવાં. તેઓનું પોષણ કરવાથી જ તેનું હિત થવાનું છે એમ ઉપદેશ આપે છે. જેના કલશમાં લેખ પત્ર ભરેલા છે, તેના વિભાગમાં દેણદારેનું સર્વ ધન જાણવું. કારણ કે તે ધીરધારને બંધ કરી પિતાનું હિત સાધી શકશે. વળી જે નાના પુત્ર કે જે કૃષિ વિગેરે અન્ય કાર્યોમાં અશક્ત છે તે રત્નાદિક ધનવડે બહુ કાલ સુધી નિર્વાહ કરશે એમ સમજી તખ્તારી ગ્યતા પ્રમાણે બહુ પ્રેમથી તખ્વારા પિતાએ થોડું ઘણું પણ જે કંઈ આપેલું છે તે બહુ વિચાર કરીને આપેલું છે એમ મહારૂં સમજવું છે. માટે તુચ્છ લક્ષમી માટે પરસ્પર વેર ન કરે. પિતાનાં વચન સંભારે. કારણકે સહદરનો સંબંધ આ દુનીયામાં બહુ દુર્લભ છે. કારણ કે બહુ પાલન પિષણ કરેલા એવા પણ અન્ય સ્વજને છુટા પડે છે. પરંતુ દુ:ખાવસ્થામાં કોપાયમાન થયેલા એવા પણ સહેદો જ સહાય. ભૂત થાય છે. માટે તમારે અન્ય અન્ય કલેશ કર ઉચિત નથી. ત્યારબાદ ભૂપતિએ શેઠના હેટા પુત્રને પૂછ્યું કે હાર
કલશમાં ધાન્ય કેટલું છે. ત્યારે તે બે કેશલને પ્રભાવ. હે દેવ? એક લાખ મુડાથી પણ કંઈક વધારે
દેખાય છે તેમજ બીજાને પૂછવાથી તેણે કહ્યું કે હાથી, ઘોડા, ઉંટ વિગેરે પશુઓ દશ હજાર છે. ત્રીજાને
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પૂછવાથી તે બે માંડલિક રાજાઓ પાસે પંદર લાખ રૂપીઆ માગતા નીકળે છે. પછી લઘુ પુત્રની પાસે રત્નનો કલશ ત્યાં મંગાવ્યો અને રાજાએ ઝવેરીઓને કહ્યું કે આ રત્નાની કિંમત કરે. જેથી તેઓએ રાની કિંમત પંદર લાખ કરી. એ પ્રમાણે ચારે પુત્રના ભાગમાં હાથી તથા ધાન્યાદિકની કિંમત પંદર પંદર લાખ થઈ. પછી તે વણિકની વિશેષ બુદ્ધિ જોઈ સર્વે સંતુષ્ટ થયા. ત્યાર બાદ ભૂપતિએ તેને પૂછયું કે તું કોને પુત્ર છે? હારૂં નામ શું? હુને કયે ધર્મ ઈષ્ટ છે? વણિક બે હે રાજન ? પૂર્ણભદ્ર વણિકને બે પુત્ર છે. તેમાં કેશલ નામે હું હોટ છું અને દેશલ નામે હારે નાનો ભાઈ છે. જૈન ધર્મમાં બતાવેલાં શ્રાવકનાં બાર વ્રત અમે ધારણ કરેલાં છે. તે સાંભળી રાજા બહુ પ્રસન્ન થયે. અને બે કે હે બુદ્ધિનિધાન ? આ મંત્રી મુદ્રા તું ગ્રહણ કર. કેશલ બે મંત્રી મુદ્રા મહારાથી લઈ શકાય નહીં. કારણ કે તે દુષ્ટ કર્મ ગણાય છે. તેથી મહને કરુપે નહીં. ત્યારબાદ બહુ બળાત્કારે રાજાએ તેને મુદ્રા વિના પણ સર્વે મંત્રીઓનું અધિપતિપણું આપ્યું. વળી પોતે રાજા પણ દરેક કાર્યમાં પ્રથમ તેને જ પુછે છે. તેથી સર્વ મંત્રીઓ તેની ઉપર ઈર્ષાળુ થયા અને રાત્રિ દિવસ તેનાં છિદ્ર શેધવામાં તત્પર થયા. એક દિવસ સર્વ મંત્રીઓ એકમતે થઈ રાજાને કહેવા લાગ્યા
કે હે જગત્પાલક? દેવગિરિ નગરનો અધિમંત્રીઓનું કપટ. પતિ રિપુગંજ નામે રાજા નિરંકુશ થઈ
જ આપની આજ્ઞા માનતું નથી. માટે આ મહામંત્રીને તેની પાસે મેકલે. કારણ કે તે બહુ કુશલ છે. માટે કઈપણ કુશલ વૃત્તાંત લઈ તે તેની સાથે સંબંધ વાતો વિરોધ ગમે તે નીકાલ કરે તે ઠીક. પછી ભૂપતિએ મહામંત્રીને કહ્યું કે તમે મંત્રીઓ પાસેથી ભેટ લઈ રિપુગંજની પાસે જાઓ.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલની કથા.
( ૧૩૧ )
અને તમને જેમ યાગ્ય લાગે તેમ કરી, હવે તે મત્રોઆએ પુણ તે ન જાણે તેવી રીતે કરડી આમાં ભેટ નાખી તાળુ દઈને તેની ઉપર શીલ કર્યું, અને મહામંત્રીને કરડીયેા સેાંપી દીધા. એટલે કાશલ મંત્રી પણ કેટલાક પરિવારને સાથે લઇ પાતાની હદ છેાડી ગિરિનગરમાં ગયા. રાજદ્વારમાં ગયા પછી દ્વારપાળે અંદર પ્રવેશ કરાજ્યેા. મંત્રી પણ રાજાને નમસ્કાર કરી લેટના કરડીયેા આગળ મૂકી યાગ્ય આસન ઉપર બેઠા. રાજાએ કરડીયાનુ શીલ તાડીને અંદર જોયુ તા ચંદ્ર અને શંકરના હાસ્યસમાન ઉજ્વળ ભસ્મ જોઈ. જેથી રાજાની ભ્રકુટી ફ્રી ગઇ. તેથી તેણે મ ંત્રીને કહ્યું કે ત્હારા રાજા બહુ નિન તેમજ નીતિહીન જણાય છે. કારણ કે મ્હારી ભેટમાં ત્હારા રાજાએ રાખ માકલી છે તે ઠીક, શું તું અહીં મરવા માટે આવ્યા છે ? તું અહીંથી જલદી ચાલ્યા જા, કારણ કે દૂત અવષ્ય હાય છે તેથી તને મુક્ત કર્ છું. તેથી તુ ત્યાં જઇને ત્હારા અધિપતિને નિવેદન કર. કે, રાખના ભેટણાથી કાપાયમાન થએલા રિપુગજ રાજા થાડા જ વખતમાં તેનું ફળ તમને ખતાવશે. તે સાંભળી કેાશલ આવ્યે હું નરેશ્વર ! આ પ્રમાણે એકદમ કે।પાયમાન થવાનું ક ંઈ પણ કારણ નથી. હિત કે અહિતના સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરો, પછી રાજાએ તેને જ તે સંબંધી પૂછ્યુ. ત્યારે તે ઓલ્યા હું રાજન્ મ્હારા સ્વામિએ ચાર રસ્તાઓ વચ્ચે રાત્રીના સમયે નામે યાગિની વિદ્યાની સાધના કરી તેથી સિદ્ધ થઇ તેણીએ મંત્ર સિદ્ધ મા ચમત્કારી ભસ્મ આપીને કહ્યુ` કે જે આ ભસ્મનું એકવાર લલાટમાં તિલક કરશે તેને ડાકિની, શાકિની, ચેાગિની, શય કરવેતાલ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેત વિગેરે કાઇપણુ દુષ્ટ પ્રાણીઓના ભય થશે નહીં. તે સાંભળી ચેગિનીએ આપેલી શસ્મનું તિલક રાજાએ પ્રથમ કર્યું. પછી ઘેાડી ઘેાડી રાણીઓને
યિત્રી
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજ્ઞાન
ચમત્કાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તથા મંત્રી વિગેરે મુખ્ય લેાકેાને આપી. વળી ખાકી રહેલી આ ભસ્મ આપને માટે ભેટ તરીકે માકલી છે. એમ સાંભળી રિપુગજ રાજાએ પ્રસન્ન થઇ પોતે તે ભસ્મનું તિલક કર્યું. પછી સંતુષ્ટ થઇ કેશલ મંત્રીને પૂછવા લાગ્યા કે તમ્હારા રાજાની ખીજી કાઇ પણ એવી શક્તિ છે ખરી ? કોશલ ખેલ્યે મ્હારા સ્વામિની અંદર એવી શક્તિઓ રહી છે કે તેના અંશ માત્ર પણ અન્યમાં ભાગ્યે જ હશે. વળી તેમની માજ્ઞા શક્તિ એવી છે કે આ દુનીયામાં કાઈપણ પ્રાણી તેનુ ઉલ્લંઘન કરી શકતું નથી. ત્યારબાદ ભિન્ન ભિન્ન દેશામાંથી આવેલા પુરૂષા સ્પર્ધાને લીધે પેાતાતાના રાજાઓની માજ્ઞાનું વણું ન કરવા લાગ્યા. તેવામાં નગરની અંદર એકદમ ભયજનક મહાન્ કેાળાહળ થયેા. તે સાંભળી રાજાએ તે સ્વરૂપ જાણવા માટે તેના જાણકારને પૂછ્યું, અરે ? આ બૂમ શાથી થઇ છે ? તેને તપાસ કરી એક સુલટ બેલ્ટે રાજાધિરાજ! હાલમાં નગરની અ દર ગૃહાદિકને ઉખેડી નાખતા મદ્દોન્મત્ત (નિર’કુશ ) થએલા એક હાથી પેાતાની ઈચ્છા પ્રમાણે લેાકેાને ત્રાસ આપે છે. તે સાંભળી રાજા ખેલ્યા અરે ! સુભટા! જલદી આ હાથીને પકડા. તે વખતે તેના જવામ ફાઇએ પણ ન આપ્યા ત્યારે એક દ્વારપાળ વિનય પૂર્વક ખેલ્યા. હે નરાધીશ! પેાતાના રાજાની આજ્ઞાથી આ મંત્રી પાતેજ હાથીને વશ કરશે. એમાં ખીજાની જરૂર નથી. માટે એને જ આજ્ઞા આપો. પુિત્રંજ રાજાએ તે પ્રમાણે કાશ લને આજ્ઞા આપી. ત્યારખાદ કૈાશલ મંત્રી રાજાની આજ્ઞા લઈ ક્ષણમાત્રમાં નૃપ અને નાગરિક લાકા સાથે હસ્તિ પાસે ગયે. અને વિધિ સહિત હસ્તીસ્તંભન વિદ્યાનું ધ્યાન કરી હાથીને કહ્યુ કે જો તું અહી થી ડગલું માત્ર પણ ચાલે તે હને મ્હારા
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલની કથા.
(૧૩૩). રાજાની આણ છે. તે સાંભળી તરત જ નીચી શું કરી હાથી ચિત્રામણની માફક સ્થિર થઈ ગયે. તે જોઈ પરિજન સહિત નરેંદ્ર પણ વિસ્મિત થઈ મંત્રીની પ્રશંસા કરવા લાગ્યું. અને કહ્યું કે હે પુરૂષ ? આ હાથીને તેના સ્થાનમાં તું લઈ જા. પછી મંત્રીએ હાથીને કહ્યું કે હે ગજેન્દ્ર ? જા હારા સ્થાનમાં તું ચાલ્યા જા. હાથી પણ આજ્ઞા પ્રમાણે પિતાના સ્થાનમાં જઈ ઉભે રહ્યો. આ હોટું આશ્ચર્ય જોઈ રાજાએ તેજ હાથી તેને ભેટમાં આપે. તેમજ તેના રાજાની આજ્ઞા પિતાના મસ્તકે ધારણ કરી વિવેક સહિત તે મંત્રીનું તેણે સન્માન કર્યું અને તેને વિદાય કર્યો. એટલે તે કેશલ પોતાના સિદ્ધપુર નગરમાં આવ્યો. હવે તેની સાથે મેકલેલા પિતાના ગુપ્ત સેવકના મુખથી પ્રથમ જ સર્વ મંત્રીઓએ આ હકીકત જાણી હતી તેથી ભેટમાં ભસ્મ મેકલવાથી પિતે મરણની શંકા કરતા સર્વ મંત્રી કેશલની પાસે જઈ પગમાં પડી પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. અને તેની અગાધ બુદ્ધિની પ્રશંસા કરતા છતા તેની સાથે જ નરેંદ્ર પાસે ગયા. કેશલ મંત્રી પણ સિદ્ધ નરેદ્રને નમસ્કાર કરી ત્યાં જે કાર્ય કરીને આવ્યા હતા તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું અને મેગ્ય સ્થાને બેસી ગયે. તે સાંભળી રાજા પણ બહુ ખુશી થઈ બે હે મંત્રીશ્વર ! જેવી હારી ઇચ્છા હોય તે પ્રમાણે કોઈપણ દેશ તું ગ્રહણ કર. મંત્રી બે હે નાધિપ? આપની કૃપાથી હારે કોઈપણ પ્રકારની ન્યૂનતા નથી, તે દેશનું શું પ્રયજન છે? કારણ કે દેશ ગ્રહણ કરવાથી મહારા વિરતિવ્રતની વિરાધના થાય છે. વળી જે હારી ઉપર આપ તુષ્ટ થયા છે તે મહારી સદગતિને આપનાર રથયાત્રાદિક મહેસૂવડે જૈનશાસનની ઉન્નતિ કરાવે. તેથી હું પરમ સંતોષ માનું છું. ત્યારબાદ ભૂપતિ બોલ્યા જે કે તું નિ:સ્પૃહ છે તે પણ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
ઘરખરચ જેટલું ઘી, ખાંડ, ધાન્ય વિગેરે ચેાગ્ય વસ્તુ ગ્રહણ કર. ઠીક છે જેવી આપની માના એમ કહી મંત્રી પેાતાને ઘેર ગયા. ત્યારબાદ રાજાએ અધિકારીને હુકમ કર્યો કે હજાર મુડા ધાન્યના અને હજાર ઘડા ઘીના મંત્રીને ત્યાં મેાકલાવા. એટલે તેઓએ પણ તે પ્રમાણે ખાખસ્ત કરાવ્યેા.
કેશવન
અત્યાચાર.
ફાશલ મત્રીએ પેાતાના નાના ભાઈ દેશલને કહ્યું કે આપણા નિયમથી વધારે ધન ભેગું થયુ છે, માટે તેના હીસાબ કરી જે કઈક અધિક હાય તે સ રાજમંદિરમાં પાછું આપી દે. દેશલે પણ તે વાત ધ્યાનમાં લઇ જે વસ્તુ અધિક હતી તે પેાતાના પરિવારને આપી અને કહ્યું કે આ સર્વ વસ્તુઓ પોતપોતાના ઘરમાં રાખેા. જ્યારે મ્હારા નિયમ પુરા થશે ત્યારે આ સર્વ પદાર્થો તારી પાસેથી લઇશ સ્વજનાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. આ પ્રમાણે દેશલના પ્રપંચ કોશલના જાણવામાં આવ્યા. તેથી દેશલને અહુ ઠપકા આપી કહ્યું કે હું અંધુ ! આમ મયાગ્ય પ્રવૃત્તિ કરવાથી પાંચમા વ્રતમાં ત્રીજો અતીચાર તને લાગે છે. માટે હજુ પણ નિયમથી અધિક ધનના ઉપયાગ ધર્મસ્થાનમાં કર અને આ અતીચારથી છુટા થા. એમ બહુ સમજાવ્યેા. છતાં પણ દેશલે માન્યું નહીં. ત્યારબાદ તે દેશલ કાળ કરી અલ્પ રૂદ્ધિવાળા વ્યંતર દેવ થયા. વળી પાંચસે મંત્રીઓના આધપતિ કેાશલ મંત્રી પણ મરણુ સમયે દીક્ષા લઇ માહે કલ્પમાં ઉત્પન્ન: થયેા. કંઇક અધિક સાતસાગરોપમ આયુષ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ મેાક્ષ સુખ પામશે. હે ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે નિષ્કલંક, વ્રત પાળવાથી કાશલ મંત્રી સુખી થયા અને
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુ ભગાપની કથા.
(૧૩૫)
દેશલ વ્રતની વિરાધના કરવાથી બહુ દુ:ખી થયા. માટે હત બુદ્ધિથી નિરતિચાર વ્રતપાળવામાં પ્રમાદ કરવા નહીં. इति पञ्चमाणुव्रते तृतीयातिचारविपाके देशलदृष्टान्तः समाप्तः ॥
दुर्लभगोपनी कथा.
ચતુર્થાંદ્વિપદચતુષ્પદ્મપરિમાણાતિક્રમાતિચાર.
દાનવિય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી પ્રભુને નમન કરી મત્સ્યેા, હૈ દયાળુ ભગવન્ ! હવે પાંચમા વ્રતમાં ચાથા અતીચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત આપ કહેા. જેથી અમારી જીજ્ઞાસા શાંત થાય. શ્રી સુપાર્શ્વપ્રભુ મેલ્યા, હે નરેદ્ર ! લેાભરૂપી ગ્રહથી ગ્રહણ કરાએલા જે પુરૂષ લીધેલા નિયમના અવધિ પૂર્ણ થયા બાદ પશુઓને પ્રસવ થાય તેવી ગેાઠવણ કરે છે. તે પ્રાણી દુર્લભની માફક ઉપહાસનુ' પાત્ર થાય છે.
મ્હાટા મહીધર ( પર્વત-રાજાએ ) થી મનેહર, સમુદ્ર સમાન પરિખા ( ખાઇ ) વડે વિભૂષિત દુલ ભદષ્ટાંત અને ઉત્તમ પ્રકારનાં ક્ષેત્રા જેમાં રહેલાં છે. એવા જ બુદ્વીપની માફક વાસ કરવા લાયક સાભાગ્યપુર નામે નગર છે. તેમાં મહીધર ( પર્વત–રાજાએ ) નાં શિર ( શિખર–મસ્તા ) ઉપર સ્ફુરણાયમાન છે કર (કિરણા–હસ્ત ) જેના અને શત્રુરૂપી અ ંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શૂરસેન નામે રાજા રાજ્ય કરે છે. રંભા નામે તેની સ્ત્રી છે. હવે એક દિવસ રાજા પેાતાના મહેલની અગાશીમાં બેઠા હતા, તેવામાં પૂર્વ દિશા તરફ બહુ ઉત્સાહથી જતા નાગરિક લેાકેાને જોઇ રાજાએ પાતાના સેવકને પૂછ્યું કે આ
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. લેકે હર્ષ ભર્યા કયાં જાય છે? ઇંદ્ર, નાગેંદ્ર કે કાર્તિક વામીને મહોત્સવ આજે હોય તેમ દેખાય છે ! કારણકે લેકે બહુ ઉમંગથી શણગાર સજી ચાલ્યા જાય છે. પછી સેવક બલ્ય, રાજાધિરાજ ! આજે પૂર્વ દિશાના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક જ્ઞાનસાગરસૂરિ પધાર્યા છે. તેમને વાંદવા માટે આ લેકે જાય છે. તે સાંભળી રાજા પણ પિતે તત્કાલ સજજ થઈ સર્વ રૂદ્ધિ સહિત ત્યાં જઈ વિનયપૂર્વક સૂરિશ્વરને વંદન કરી જૈનધર્મની વ્યાખ્યા સાંભળતું હતું, તેટલામાં અકસ્માત્ ત્યાં એક દેવનું જેડલું આવ્યું. તેમાંથી એક દેવે અપ્સરાઓ પાસે સંગીતનો પ્રારંભ કરાવ્યો. અને બીજે દેવ મને હર શબ્દવડે સુવર્ણ શૃંગ ( શરણાઈ) ને વગાડતે છો જેઓના કંઠમાં ઉત્તમ મતીયોના હાર દી૫તા હતા, શરીરે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં અને જેમના પુષ્ટ અને ઉત્તમ સ્તનમંડલ ઘણાં શેભાયમાન દેખાતાં હતાં એવી ગોવાલણી એની પાસે નૃત્યની શરૂઆત કરાવી. તેમજ તેઓ બહુ હાવભાવ અને અભિનય બતાવતી હતી. વળી તેઓના હૃદયમાં બહુ ગુરૂભક્તિ દેખાતી હતી. મધ્યમાં છના ઉચ્ચાર કરતી હતી, તેમજ જીનેંદ્ર ભગવાનની સ્તુતિ કરતી હતી, કે જેમણે મણિસુવર્ણ વિગેરે ધનને સર્વથા ત્યાગ કર્યો છે, જેમના ચરણ કમલમાં સુરેન્દ્રો તથા નરે નમન કરે છે. સાતનય સહિત સમ્યકયુક્તિવડે ઉત્તમ સૂત્રેની વ્યાખ્યા આપવામાં બહુ કુશલ, તેમજ પોતાના વચનામૃતવડે દેવનઈંદ્રાદિક સર્વ પ્રાણીઓને સંતોષ આપનાર, મનુષ્યના હૃદયરૂપી માનસરોવરમાં ઉજવલ હંસ સમાન, શ્રેષ્ઠ એવા જ્ઞાન રૂપી મહાસાગરના પારગામી, ગર્વ રહિત સર્વ સમાદિ ગુણેના આધારભૂત, ગુણ સંપદાવડે વિભૂષિત, નિર્મળ બુદ્ધિના ધારક, ઉજાત તથા સ્થિરતા ગુણમાં મેરૂ સમાન, યુગ પ્રમાણુ અવલોકન
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભગોપની કથા.
(૧૩૭) વડે માર્ગમાં ગમન કરનાર ઉપહાસ્ય કે સ્તુતિ કરનારા પ્રાણીઓ ઉપર સમાનભાવે વર્તવાવાળા દરિદ્ર અને નરેંદ્રને સમાન ગણતા, સર્વ ગણધરોમાં ઉત્તમ પદ પામેલા, જેમના ઘેર્યની ઉપમા મળવી અશકય છે, દદ્ધર ચારિત્ર રૂપી ભાર જેમણે વહન કર્યો છે અને ભરત રાજાના વંશમાં વિશાલ વજ સમાન, તેમજ ત્રણલોકરૂપી વંશમાં મણિ સમાન એવા આદિનાથ ભગવાનને અમે નમીએ છીએ. એ પ્રમાણે નૃત્યની સમાપ્તિ થયા બાદ રાજાએ મુનીશ્વરને પૂછયું કે આ દેવતાઓનું જોડલું અહીં શા માટે આવ્યું છે? તેમજ ગોવાલણીઓને વેષ પહેરી આ દેવપીકાઓની મધ્યે નૃત્ય કરે છે, ગાય છે અને સ્તુતિ કરે છે. વળી બીજે દેવ પિતાના વેજ અપ્સરાઓની અંદરનાચે છે. અને અનેક રચનાવડે ગાયન કરે છે તેનું શું કારણ? ત્યાર બાદ ગુરૂએ બને દેના પૂર્વભવની વાત કહેવાને પ્રારંભ કર્યો. આ ભરતક્ષેત્રમાં વિનયવાન્ એવા સજજનેના દેહ સમાન
નર્મદા નદીથી વિભૂષિત વિંધ્ય નામે દેવને પુર્વભવ, પર્વત છે. તેની નજીકમાં યમરાજાની
નગરી સમાન યમપલ્લી નામે નગરી છે. તેમાં દુર્લભ અને વલ્લભ નામે બે ગોવાળીયા રહેતા હતા. બન્ને જણા ગાયે વિગેરે બહુ ભવડે પરિપૂર્ણ હતા. વળી તેઓ એક બીજા ઉપર બહુ સ્નેહ રાખતા હતા, બહુ ગેપ અને એપીઓના પરિવારથી સંપન્ન હતા. નિરંતર તેઓ જળ અને લીલા ઘાસવાળા પર્વતના લત્તાગૃહમાં ગાયો ચરાવતા હતા. અમદાઓની વેણ સમાન વિણાના મધુર સ્વરના ઉલ્લાસ સહિત રાસના ગાયનેવિડે પ્રમુદિત થઈ તેઓ દિવસ રાત્રી નિર્ગમન કરતા હતા. તેમજ શરણાઈઓના નાદવડે દિગ તેને ગજાવતા હતા.
કેઈક સાથે વાહનની પ્રેરણાથી મહા કષ્ટવડે અમે તે
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮)
શ્રીસુપાર્શ્વના ચરિત્ર. યમપલ્લીમાં ગયા. ત્યાં તે બન્ને જણ ધર્મોપદેશ. અમારી પાસે આવ્યા. અને વંદન કરી
પૃથ્વી ઉપર બેઠા. ત્યારબાદ અમેએ તેમને ઉપદેશ આપે, રે રે ! મહાન દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામી હંમેશાં તમારે ધર્મમાં ઉક્ત થવું જોઈએ. ત્યારબાદ નમસ્કાર કરી તેઓ પણ બોલ્યા કે અમે અમારા ધર્મમાં ઉઘુત થઈ હમેશાં મૃગાદિક પશુઓને વધ કરી નિર્વાહ કરીએ છીએ. પછી અમે તેમને પ્રતિબંધ આપે કે પશુઓની હિંસા કરવી તમને ઉચિત નથી, તેમજ તે સત્ય ધર્મ ગણાય નહિ, કારણ કે આ જીવિત જલબિંદુ સમાન ચંચલ છે. લક્ષ્મી વિલાસ વિજળીના પ્રકાશ સમાન અસ્થિર છે. સ્વજન સંગ પવનથી કંપાયમાન કમલપત્ર પર રહેલા જલ સમાન ચંચલ છે. સ્નેહ પણ મદમસ્ત કામિનીના કટાક્ષની માફક ક્ષણિક છે. વન અવસ્થાનો વિલાસ યુવતીઓના હૃદયની વૃત્તિ સમાન બહુ ચપલ હોય છે. માટે તમ્હારે જૈનધર્મનું આચરણ કરવું તેજ ઉચિત છે. વળી તે જૈનધર્મનું મૂલ સમ્યકત્વ કહેલું છે. માટે વિશેષ પ્રકારે સમ્યકત્વ ગ્રહણ કરી અનેં કથિત શુદ્ધ ધર્મનું તમે સેવન કરો. આ પ્રમાણેને અમારે ઉપદેશ સાંભળી તેઓ વંદન કરી ફરીથી બાલ્યા. હે ભગવન? અમને જૈન ધર્મને ઉપદેશ આપે, મુનિએ પણ બન્ને પ્રકારનો ધર્મ કહ્યો. તેમાંના પ્રથમ મુનિ ધર્મ પાળવામાં અશકત હોવાથી તેઓએ બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. ત્યારબાદ અમે એ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. દુર્લભ અને વલભ બન્ને જણ વિધિ પ્રમાણે જૈનધર્મની
આરાધના કરતા હતા. તેવામાં તેઓને ધર્મનો પ્રભાવ, કઈક સમયે પાંચમા વ્રતમાં મહા સંકટ
આવી પડયું. એટલે સંકિર્ણતા આવી પડી;
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ ભંગાપની કથા.
(૧૩૯)
કારણ કે તે બન્ને જણાએ પરિગ્રહના નિયમ લીધે તે વખતે પશુઆની ઘેાડી સ ંખ્યા લીધેલી હતી. તેથી દરેક વષૅ પ્રસવ થવાથી પશુઓની સખ્યા નિયમથી અધિક થાય તે અતીચાર લાગે એમ જાણી વલ્લભ મૂળ પરિણામની સંખ્યા રાખીને વધારેનાં પશુઆ વેચીને નિયમની મર્યાદા બરાબર રાખતા હતા. તેમજ દુર્લ લે પાતાની ગાયાની મૂળ સંખ્યા પૂર્ણ થઇ એટલે નિયમના સમય પૂર્ણ થાય ત્યારબાદ તેઓને ગર્ભ રહે તેવી યુક્તિ કરી. તે જોઇ વલ્લભરાજ આલ્યા રે મૂઢ ? આ પ્રમાણે વિરાધના કરવાથી પાંચમા વ્રતને અતિચાર તને બહુ દુ:ખદાયી થશે. એમ સાંભળી દુર્લભ ખેલ્યે.—મ્હે' ગુરૂ પાસે પશુઓની જેટલી સ ંખ્યા લીધી છે તેટલીજ સંખ્યા હાલમાં પણ છે. મ્હે કઇ પણ અધિક ખરીદ કર્યું નથી કે જેથી અતીચાર લાગે. પોતાની મેળેજ પશુએ મૈથુન સ ંજ્ઞાથી ઉત્પન્ન થાય છે. એમાં મ્હારા શા દોષ ? એવાં તેનાં વચન સાંભળી લેાકેા તેનું ઉપહાસ કરે છે. વળી વલ્લભરાજ ગુરૂના કહ્યા પ્રમાણે સાવધાન થઈ વ્રત પાલન કરતા હતા. એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી કેટલાક સમયે તે બન્ને જણુ મરણ પામ્યા. તેમાં વલ્લભરાજ ધર્મના પ્રભાવથી પ્રથમ દેવલાકમાં અને દુર્લભરાજ અતીચાર સેવવાથા ગાંધવ લેાકમાં ઉત્પન્ન થયા. ત્યારબાર તે બન્ને જણુ પૂર્વ ભવનું સ્મરણ થવાથી મ્હારી પાસે પ્રગટ થયા. તેમાંથી પ્રથમ દેવે તમ્હારી આગળ અપ્સરાઓ સાથે નૃત્ય મહાત્સવ કરીને પેાતાના સત્ય નિયમનુ લ પ્રકટ કરી બતાવ્યુ, વળી વ્રતને કલંકિત કરનાર આ ખીજા કિષ્મિષીક દેવે ગાયાને વિદાય કરી તમારા બેાધને માટે ગોપીઆ સાથે ગાયન કર્યું. એમ તેનું ચરિત્ર કહી સુરીશ્વર માન રહ્યા. ત્યારબાદ ગંધર્વ દેવ મેલ્યા કે એક ગુરૂ પાસે અમે બન્ને
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. જણે પરિગ્રહ વિરતિવ્રત ગ્રહણ કર્યું હતું, ગંધવને છતાં પ્રમાદવશ થઈ મહે તે વ્રતને કલંકિત પશ્ચાત્તાપ. કર્યું. બહુ ખેદની વાત છે કે ચિંતામણિ
સમાન વિરતિ વ્રતમાં કલંક લગાડીને નિભગી જનેમાં શિરોમણિ સમાન એવા મહે કેટી ધનને બદલે કેડી ખરીદી. વળી સંતોષરૂપી અમૃતનું પાન કરીને દુર્ભાગ્યને લીધે હું તેને વમી નાખ્યું. કારણ કે વિરતિ વ્રત ગ્રહણ કરી મૂઢ બુદ્ધિથી મહેં તેને કલંકિત કર્યું. વળી આ દેવ અપ્સરાઓ સાથે જે કીડા કરે એંતે તેના પરિગ્રહ વિરતિ વ્રતના પાલવાનું ફિલ છે. વળી હું પ્રલા૫પૂર્વક પ્રાર્થના કરું છું તો પણ આ અસરાએ મને ઉત્તર પણ આપતી નથી. એમ સાંભળી રાજાનાં હૃદયમાં વૈરાગ્યથી શુભ ભાવના પ્રગટ થઈ. તેથી સૂરિ મહારાજની પાસે તેમણે સમ્યકત્વાદિ ધર્મને સ્વીકાર કર્યો. બન્ને દેવો પણ ગુરૂ મહારાજના ચરણ કમલમાં નમસ્કાર કરી પોતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ પોતાના વિહારને કહ૫ પૂર્ણ થવાથી ગુરૂએ પણ અન્યસ્થલે વિહાર કર્યો. માટે હે જીજ્ઞાસુ પુરૂ ! જેમ વલભરાજે નિષ્કલંક વિરતિ વ્રત પાળ્યું તેમ અન્ય લેકેએ પણ પ્રયત્ન પૂર્વક વ્રત પાલન કરવું. इति परिग्रहपरिमाणव्रतेचतुर्थातिचारे दुलभराज
कथानकं समाप्तम् ।।
मानदेवश्रेष्ठीनीकथा. પંચમધ્યપરિમાણતિકમાતિચાર. દાનવીર્ય રાજા બે હે જગદગુરૂ! હવે પાંચમા અતી
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનદેવની કથા.
(૧૪૧) ચારનું સ્વરૂપ અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા છે. નરેંદ્ર! જે પુરૂષ પિતાના મૂળ નિયમથી અધિક થઈ ગએલી પાત્રાદિક વસ્તુઓ ભાંગીને ફરીથી તેટલી સંખ્યા પૂર્ણ કરે છે તે માનદેવની માફક વિરતિવ્રતની વિરાધના કરે છે. ગાંધીના હાટની માફક સુગંધી દ્રવ્યથી ભરપૂર શાલિગ્રામ
નામે નગર છે. તેમાં અમૃત કલશ નામે માનદેવદૃષ્ટાંત. સુપ્રસિદ્ધ શ્રેણી છે અને જનદેવી નામે તેની
સ્ત્રી છે. વળી તેઓને માનદેવ નામે એક પુત્ર છે. તે સર્વ કળાઓમાં કુશલ છે, છતાં પણ દરિદ્રતાને લીધે બહુ ખેદાતુર થઈ પરિમણ કરે છે. એક દિવસ પોતાના પિતા સાથે મુનિ મહારાજ પાસે ગયો. મુનિને વંદન કરી દેશના સાંભળવા માટે બેઠે. મુનિએ દેશનાનો પ્રારંભ કર્યો. આ દુનીયામાં મનુષ્ય ભવ પામી સદ્ધર્મની સેવા કરવા. વળી તે ધર્મ સેવન પણ સતેષથીજ ઉત્તમ પ્રકારે થાય છે. તે સંતેષ તૃષ્ણને ત્યાગ કરવાથી થાય છે. તૃણુને ત્યાગ વિવેકથી થાય છે. વિવેક પણ સદગુરૂના વચનથી પ્રગટ થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે શુદ્ધ ચિત્તથી ગુરૂ મહારાજનાં વચન સાંભળવામાં નિરંતર સાવધાન રહેવું. કારણ કે સંતેષજ મેક્ષનું મુખ્ય સાધન છે. તેમજ આ લોકના સુખનું મૂળ કારણ પણ તે સંતેષ જ છે. અન્યત્ર પણ કહ્યું છે કે
संतोषैश्वर्य सुखीनां, दुरे दुःखसमुच्छ्रयाः । लोभाशाबद्धचित्ताना-मपमानः पदे पदे ॥
અર્થ:–“સંતેષરૂપી સમૃદ્ધિ વડે સુખ માનનાર પ્રાણીઓનાં દુઃખ દૂર ચાલ્યા જાય છે. તેમજ લોભ તૃષ્ણથી બંધાયેલા પ્રાણીએનું દરેક સ્થાને અપમાન થાય છે.” વળી આ દુનીયાની અંદર બીજાઓને જીતવાની ઈચ્છાવાળું જે પ્રાણિઓનું હૃદય હોય છે તે
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર:
હાટામાં ન્હાહુ દુ:ખ ગણાય છે, તેમજ જેએ ઇચ્છા રહિત પણે વર્તે છે. તેઓ ઉત્તમાત્તમ સુખિ ગણાય છે. કહ્યું છે કે— तन्दुलमानमेकं कन्दर्पहराऽपियुवतिरैकैवा ।
पृथ्वीपतेरपिफलं, शेषः शोऽभिमानो वा ॥
""
અર્થ :-ઉદરપૂત્તિ માટે ચાખાઓનું માપ એક સરખુ હાય છે. તેમજ કામદેવને હરણ કરનારી યુવતિ પણ એકજ હાય છે, માટે મ્હોટા પૃથ્વીપતનું પણ ફળ માત્ર તેટલુંજ હાય છે.” બાકીના લેશ અથવા અભિમાન સમજવા. વળી જેમ જેમ લેાલની શાંતિ અને પરિગ્રહુના સ્મારભ સ્વલ્પ થતા જાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ અને ધર્મની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી પુત્ર સહિત શ્રેષ્ઠીએ દેશનાના ભાવાર્થ સમજી મુનિ પાસે વિનય પૂર્વક સમ્યકત્વ સહિત પાંચમુ અણુવ્રત ગ્રહણ કર્યું. પછી માનદેવ સહિત શ્રેષ્ઠી સુનીંદ્રને નમસ્કાર કરી પાતાના સ્થાનમાં ગયા. પુત્ર સહિત તે જૈનધર્મીની આરાધના કરતા હતા, તેમજ નિર્ધનતાના દુ:ખથી કલાંત થઇ માનદેવ નિરંતર અસ્થિવૃત્તિએ કરતા હતા. તેવામાં એક દિવસ તે નગરની સમીપના મ્હોટા ઉદ્યાનમાં ફરવા નીકળ્યેા હતા ત્યાં ચેાગીશ્વર નામે ત્રીદડીને તેને સમાગમ થયા. આદરપૂર્વક નમસ્કાર કરી તેણે પૂછ્યું હું ચેાગીશ્વર ! કાઈપણ એવા ઉપાય બતાવા કે જેથી મ્હને લક્ષ્મીના લાભ થાય. વળી હૈ ચાીંદ્ર ! આજ સુધી મ્હે જે જે ઉપાય કર્યો તે સર્વ નિષ્ફળ થયા છે. ત્યારે ત્રીદડીએ કહ્યુ. મ્હારી આગળ નકામુ ખેલવાની કંઇ જરૂર નથી. હે વત્સ ! જો ત્હારે વિશેષ લક્ષ્મી મેળવવી હોય તેા છ માસ સુધી તું મ્હારી પાસે રહે, કાઇપણ સમયે મ્હારી પાસેથી ત્હારે દૂર જવું નહીં. વળી લેાજન વિગેરેની કાઇ પ્રકારે ચિંતા કરવી નહીં. પછી માનદેવ ખેળ્યે આપનું કહેવું યાગ્ય છે પરરંતુ મ્હારા માતાપિતાને ભેાજનમાત્ર
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદેવની કથા.
(૧૪૩) પણ આપે તેવું કઈ બીજું માણસ નથી. વળી તેઓ વૃદ્ધ અવસ્થા હોવાથી અશક્તિ અને વ્યાધીને લીધે દીન અવસ્થામાં આવી પડ્યાં છે. તેથી હારા વિરહને લીધે તેઓ જીવિ શકે તેમ નથી. તે હવે હારે શું કરવું ? ત્રીદંડીએ કહ્યું હે વત્સ ! જે. એવી અડચણ હોય તે વાંકુશ નામની એક ઉત્તમ વિદ્યા હું હને આપું છું તે લઈ તું ઘેર જા અને માત્ર આ વિદ્યાના સ્મરણથી હમેશાં હને પાંચ પલ રૂપ્રાપ્ત થશે. માટે સર્વ ઉપાય પડતા મૂકી આ ઉપાય ત્યારે જલદી કરવો, જેથી તું સુખી થઈશ એમ કહી તે ગીશ્વર અદ્રશ્ય થઈ ગયે. માનદેવ વિદ્યા લઈ પિતાને ઘેર ગયે. રાત્રીએ વિધિપૂર્વક
- વિદ્યાનું સ્મરણ કરી સુઈ ગયે. પછી તે વિધાને ચમત્કાર. વિદ્યાદેવીએ પણ પ્રસન્ન થઈ તેના ઓશીકા
નીચે પાંચ પલ રૂપે મુકયું. પ્રભાતકાળમાં પોતે જાગ્રત થયે અને ઓશીકા નીચેથી તે રૂપું લઈ બહુ ખુશી થયે. હમેશાં એ પ્રમાણે રૂપું મળવાથી બહુ પૈસાદાર થઈ ગયે. અને ઘર વિગેરે ખરીદ કર્યો. તેમજ ધર્મમાર્ગમાં પણ કંઈક વાપરવા લાગ્યો. વળી રૂપાનાં વાસણ પણ ઘડાવવા લાગ્યો. તે જોઈ તેના પિતાએ પૂછયું હે વત્સ ! હારા ઘરમાં આ રૂપાનાં વાસણ કયાંથી આવ્યાં? મૂળ દ્રવ્ય તે હારી પાસે કંઈપણ હતું નહીં છતાં આટલું દ્રવ્ય હું કયાંથી મેળવ્યું ? ત્યારે માનદેવે પિતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. એટલે શેઠ બહુ ખુશી થયા. પછી પિતે તપાસ કરવા લાગ્યા અને પિતાના નિયમથી અધિક સંખ્યાવાળાં પાત્ર જોઈ વિરતિવ્રતની વિરાધનાથી ભય પામી તે બેભે આપણે બન્ને જણે દશ વાસણ રાખવાને નિયમ લીધો છે. છતાં પાત્ર વધારે દેખાય છે. તે વાત માનદેવે કબુલ કરી ને નિયમથી અધિક વાસણ હતાં તે ભાંગી નાખી દશની
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
શ્રીસુપાપ નાચરિત્ર.
સંખ્યા કાયમ રાખી. અને કહ્યું કે હું તાત ! પાત્રની સંખ્યા બરાબર છે માટે વિરતિવ્રતના ભ ંગ હવે થવાના નથી. તે સંબધી ખીલકુલ તમ્હારે ભય રાખવા નહીં. વળી તેલમાં પણ પાંચ પાત્ર તા હલકાં કરાવ્યાં છે. શ્રેષ્ઠી લ્યે:-વત્સ ! એમ છતાં પણ વિરતિ કલકિત ગણાય. વળી અગ્નિમાં પ્રવેશ, ભયંકર અંધારા કૂવામાં ઝંપાપાત, તીક્ષ્ણ તરવારની ધારા ઉપર ચાલવું, સમુદ્રમાં પડવું, શત્રુઆમાં વાસ કરવા, વિષ ભેાજન અને વાઘેણુના સ્તનથી દુધનું પાન કરવું શ્રેષ્ઠ છે; પરંતુ વિજળી સમાન ચંચળ લક્ષ્મી માટે વીરપુરૂષાએ કોઇપણ સમયે વિશેષે કરીને ગ્રહણ કરેલા નતના ભંગ કરવા યગ્ય નથી. માટે આ વિદ્યાવડે પ્રાપ્ત થતા ધનના તુ ત્યાગ કર. અથવા અધિક દ્રવ્યના ધર્મ કાર્ય માં નિયેાગ કર, નહીંતા અતિ ભયંકર મા સ'સારમાં વિકૃતિ વ્રત પામીને પણ ત્યારે ભ્રમણ કરવુ પડશે. પછી માનદેવ ખેલ્યા:-તાત ! આ તમ્હારૂ ખેલવું સર્વથા અયેાગ્ય છે. કારણકે પાત્ર ભાંગીને એકઠાં કરવાથી તમ્હારી ગ્રહણ કરેલી સંખ્યાને ભંગ થતા નથી. ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ છેવટે પુત્રને કહ્યુ કે મ્હારી માગળ ત્હારે અસત્ય ઉત્તર આપવા નહીં. હવે તુ ત્હારા ભાગ લઈ જુદો નીકળ. માનદેવ પણ પિતાનું વચન માન્ય કરી જુદો રહ્યો અને વેપાર કરવા લાગ્યા. શ્રેષ્ઠી પણ ધર્મમાં બહુ રાગી અની નિષ્કલંક ગૃહિધમ પાળવા લાગ્યું. તેમજ માનદેવ પશુ અનુક્રમે બહુ ધનવાન થઇ ગયેા. પણ લેભરૂપી ગ્રહથી વિમૂઢ બની ગયા. તેથી અકસ્માત્ મરકીના રાગથી મરીને નરક સ્થાનમાં ગયા. અને વિરતિભંગના પાપને લીધે ચિરકાળ તે ભવ ભ્રમણ કરશે. પ્રથમ તે માત્ર અતીચાર થયા હતા, પરંતુ પછીથી વૃતના ભંગ પણ થયા. માટે પ્રથમથીજ વ્રતમાં કિંચિત માત્ર પણ મતીચાર સેવવે ઉચિત નથી; કારણકે થાડા પણ અપથ્ય લેાજનના સેવનથી રાગની માફક પ્રતિ દિવસ તે વૃદ્ધિ પામે છે.
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદેવની કથા.
( ૧૫ ) અમૃતકલશ શ્રેષ્ઠી પણ શુદ્ધ વિરતિરસ્ત્રના પ્રભાવથી સમા
ધિપૂર્વક દેહને ત્યાગ કરી સનકુમાર અમૃતકલશશ્રેષ્ઠી. દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને
ત્રીજે ભવે મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પુરૂષ! ભલે થોડું પળાય તો ડું પાળવું શ્રેષ્ઠ છે, પરંતુ વ્રતમાં અતિચાર સેવ યોગ્ય નથી. તૃષ્ણાથી શુષ્ક થયું છે શરીર જેમનું એવા છે મુમુક્ષુજને ! તમે સંતોષરૂપી રસાયણનું હમેશાં પાન કરે, જેથી જરા મરણને દૂર કરનાર નિવૃત્તિપદ પ્રાપ્ત થાય. જેઓ નિરંતર આનંદિત થઈને સંતોષરૂપી નંદનવનમાં કીડા કરે છે, તેઓને ધનવાન, ગુણવાન, ક્ષમાવાન, વિવેકી અને વ્રતધારી જાણવા. વળી જે પુરૂષને એક સ્ત્રી હોય તેને ચિંતા પણ
ડી હોય છે. અને જ્યાં સ્ત્રીઓનો વધારો હેાય છે ત્યાં ચિંતાને પણ વધારો થાય છે. તેમજ પુત્રાદિક પ્રજા અને હાથી, ઘેઠા, રથ, ઘર અને ધનાદિક વૈભવની વૃદ્ધિ થવાથી મનુષ્યના હૃદયમાં સંતાપની વૃદ્ધિ થાય છે. વળી પરિગ્રહથી વિમુક્ત થયેલા અને શાંતિસુખને અનુભવતા એવા સંતપુરૂષને જે નિવૃત્તિસુખ મળે છે, તે નિવૃત્તિરસને તો તે મુનિવરેજ અનુભવે છે. અન્ય પ્રાણીએ શું જાણું શકે ? તેમજ મનુષ્યને જેટલા અંશે લોભ હોય છે તેટલું જ દરિદ્રપણું જાણવું, સતેષી પુરૂષ દરિદ્રતા ઉપર પગ મૂકી સુખે સુઈ રહે છે. વળી ધનાઢ્ય પુરૂષ પણ અતિ દરિદ્રીની માફક પિતાનાથી અધિક એવા એક બીજા ઉપર દ્રષ્ટિ ફેરવતે છતે બહુ દુઃખી થાય છે, તેમજ દરિદ્રી હોવા છતાં પણ સંતેષરૂપી “સાયણનું પાન કરવાથી ધનવાની માફક આચરણ કરે છે.
इति पञ्चमवतपश्चमातिचारविपाके मानदेवदृष्टान्तः समाप्तः।। तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकेतपद्यबन्धश्रीसुपार्श्वजिनच
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. रित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं पंचमाणुव्रतं समाप्तम् ॥
–ાગ – मनोरथवणिकनी कथा.
દિકપરિમાણવ્રત. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવનું છઠું દિગ્વિરમણ વ્રત કહ્યું છે તેનું લક્ષણ અતીચાર સહિત સંભળાવી અમને કુતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજન ? જે શ્રાવક ઉંચી નીચી અને તિર્ય દિશા સંબંધી ગમન કરવામાં જન સંખ્યાનું પ્રમાણ કરે છે, તે દરજજુ પ્રમાણ લેકમાં રહેલા જીને અભયદાન આપવામાં હેતુભૂત થાય છે. કારણકે આ લોકમાં વિરતિ વિનાના છો તપાવેલા લેઢાના ગેળા સમાન રહેલા છે. માટે દિગગમનનું પ્રમાણ કરનાર પ્રાણું મને રથની માફક આત્મહિત સાધે છે. જેમકે-ધન્યપુર નામે નગર છે, તેમાં ધન ધાન્યથી વૃદ્ધિ પામેલા ઘણું વણિક જ વસતા હતા. તેઓમાં સુધન નામે એક મુખ્ય માટે શ્રેષ્ઠી હતે. અને બહુ કાર્નિવડે પ્રસિદ્ધ થએલી મહિમા નામે તેની સ્ત્રી હતી. તેઓને મેઘરથ અને મરથ નામે વિનયવંત બે પુત્ર હતા. તેઓ હમેશાં ઉદ્યાન, સરેવર અને નદી વિગેરે સ્થાનમાં વિલાસ કરતા હતા. એક દિવસ તેઓ આવનમાં ગયા. ત્યાં લતામંડપમાં
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનેરિયની કથા.
(૧૪૭) પદાસન વાળી બેઠેલા, વળી તપશ્ચર્યરૂપી સૂર્યના તાપથી તપી ગયું છે શરીર જેમનું એવા અને દુઃખે ધારણ કરવા લાયક ચારિત્રભારને વહન કરવામાં ધુરંધર સમાન તેમજ દુષ્ટ એવાં આઠ કર્મ રૂપી શત્રુઓને મર્દન કરવામાં વ્હોટા મલ્લ જેવા, અત્યંત શ્યામ કાંતિને લીધે મેઘની ઉપમાને વહન કરતા, તેમજ મેલને ધારણ કરતા, નાસિકાના અગ્ર ભાગમાં છે દષ્ટિ જેમની, મનથી પણ વ્રત ભંગની પ્રાર્થના નહીં કરનાર, અનેક ઉપસર્ગોને જીતવામાં સમર્થ છે દેહ જેમને, બાવીશ પરિષહાના હેટા મંદિર સમાન, શુદ્ધ ભક્તિના સારભૂત અને સંસારરૂપી મહાસાગરને પાર પામેલા એવા એક મુનીંદ્ર તેમના જેવામાં આવ્યા. અને તરતજ તે બન્ને જણે તેમને વંદન કર્યું. ત્યારબાદ સજજનેને આનંદદાયક એવા શ્રેષ્ઠીના મહેટા પુત્રે પ્રશ્ન કર્યો કે હે મુનીંદ્ર! ઉત્તમ અને તેજસ્વી એવા આ ભર દૈવનમાં આપે શા માટે દીક્ષા લીધી છે? વળી હે પ્રભો! જે આપના ધ્યાનમાં વિન ન થાય અને તેથી જે ગુણ થતા હોય તે કૃપા કરી મહારા પ્રશ્નને ઉત્તર વિલંબરહિત કહો. ઉજવલ દાંતની પંક્તિવડે અધરેકને દીપાવતા એવા મુનિ મહારાજ મધુર સ્વરે બોલ્યા-કમલપત્ર ઉપર રહેલા જલબિંદુ સમાન ચંચલ એવું ધન, યાવન, જીવિત અને મિત્રબલ વિગેરે સર્વ વસ્તુ પણ વ્રત ગ્રહણ કરવામાં કારણભૂત છે; પરંતુ હારે વ્રત ગ્રહણ કરવામાં હેતુભૂત તે એક રાજકન્યા થયેલી છે, તે સાંભળી સાવધાન ચિત્ત વણિક પુત્ર છે કે તે રાજકન્યાને તમારા વૈરાગ્યનો હેતુ થવાનું શું કારણ? મુનિએ વૈરાગ્યનું કારણ કહેવાને પ્રારંભ કર્યો. આ ભરત
ક્ષેત્રમાં વિખ્યાત અને સર્વ સંપદાઓથી વૈરાગ્યકારણુ. ભરપુર ધરણતિલક નામે નગર છે. તેમાં
રૂપવડે સુરેંદ્ર સમાન અને દાન કર્યાદિક
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
ગુણેને આશ્રયભૂત મહેશ્વર નામે રાજા રાજ્ય કરતો હતે. રૂપમાં રતિ સમાન, શુદ્ધ શીલ, લાવણ્ય અને ઉત્તમ લજાવાળી તેની સ્ત્રી હતી. કેટલાક સમય વ્યતીત થતાં તેઓને તિલોત્તમાં નામે એક પુત્રી થઈ. અનુક્રમે ભર યૌવનમાં આવેલી તે પુત્રીને જોઈ રાજા વિચાર કરવા લાગ્યું કે, હારી આ પુત્રીને યોગ્ય ભર્તા કેણ થશે ? વનરૂપી અશ્વને દમન કરનાર, રૂપમાં કામ સમાન, ઉદ્ધત શત્રુઓને વશ કરવામાં ઈંદ્ર સમાન, હમેશાં અમારી આજ્ઞા પ્રમાણે વર્તનાર, સર્વ મનોરથને પૂર્ણ કરનાર, સર્વ કલાઓમાં દક્ષ અને બહુ બુદ્ધિશાલી એ તે હવે ઈએ. પછી રાજાએ પૂછયું હે પુત્રી ! ત્યારે વર કેણ થશે ? તે તું જલદી બેલ? ત્યારે તે બોલી હે તાત ! સુભટ, નૈમિત્તિક અથવા વિજ્ઞાનવેત્તા, એ ત્રણમાં કોઈપણ ઉત્તમ એવો એક હાર ભર્તા થાઓ. એ સિવાય બીજા કોઈને હું વરવાની નથી એ હારે નિશ્ચય છે. એ પ્રમાણે પુત્રીને નિયમ સાંભળી રાજાએ તત્કાલ મંત્રી, ગીધર-હજુરી અને દંડાધિપતિને હુકમ કર્યો કે ચારે દિશાઓમાં જલદી તપાસ કરે અને કેઈપણ ખ્યાતિ પામેલે સુભટ, બહુ વિજ્ઞાન કલામાં દક્ષ અથવા નૈમિત્તિકને અહીં લાવે. કદાચિત્ તે ન મળે તે તેવા ગુણવાળો કોઈપણ વર શોધી લાવે કે જેથી હારી પુત્રીને મને પૂર્ણ થાય. મંત્રી વિગેરે ત્રણે જણે પ્રથમ સર્વ નગરમાં શોધ કયો
પરંતુ તે ગુણવાનું કેઈ કુમાર મળે મંચ્યાદિકનું નહીં. તેથી તેઓ બહારના ગામમાં નીકળી પ્રયાણ. પડ્યા. અને ત્યાં જુદા જુદા ઠેકાણે શોધ
કરવા લાગ્યા. મંત્રીએ એક શૂર પુરૂષને છે. તે ધનુષવિદ્યામાં બહુજ કુશળ હતું, મંત્રીએ તેને પૂછયું શિંત્રુઓનું સૈન્ય હારા હામં આવે તો હારામાં કઈ શક્તિ છે ?
મંચ
પર લાગ્યા હતા કે કઇ શક્તિ
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને રથનીકથા.
(૧૪૯) સુભટ બેલ્યો ધનુષવડે લક્ષ શત્રુઓને પણ ક્ષણમાત્રમાં હું વિલક્ષ કરું છું. મંત્રી છે , તેમાં શું પ્રમાણ? સુભટ બે હજાર સુભટો મહારી સાથે યુદ્ધ કરવા મોકલે. જેથી તમને પરીક્ષા થાય. મંત્રીએ તેની સાથે યુદ્ધ માટે હજાર સુભટ મેકલ્યા. તેઓએ એક સુભટ ઉપર હજારે બાણેની વૃષ્ટિ કરી. પણ તે સુભટે પિતાની ચતુરાઈવડે શત્રુઓનાં હજારે બાણ ખંડિત કર્યો. આ પ્રમાણે એક ક્ષણમાત્ર તેનું પરાક્રમ જોઈ મંત્રી બોલ્યા હું સુભટ ! ત્યારે વિજય થ માટે હવે આ યુદ્ધને બંધ કર અને ચિરકાલથી ઉપાર્જન કરેલા પુણ્યથી પ્રાપ્ત થયેલી રતિ, રંભા અને પાર્વતી સમાન રાજપુત્રીને તું પરણ. એમ કહી મંત્રીએ જોષીને બોલાવી શુભ લગ્ન પૂછ્યું. જોષીએ કહ્યું કે આજથી સાતમા દિવસે ઉત્તમ લગ્ન આવે છે. એ પ્રમાણે નકકી કરી મંત્રી નિવૃત્ત થયે. તેમજ પ્રતિહારે પણ ફરતાં ફરતાં મહા કટે એક વચ્ચે શોધી કાઢ્યો. તે વિજ્ઞાનશાસ્ત્રમાં બહુજ કુશલ હતું. તેણે પણ પ્રતિહારને એક ઉત્તમ રથ પિતાને બનાવેલ બતાવ્યું. તેમજ પ્રતિહારને તે સૂત્રધાર રથમાં બેસારીને આકાશમાગે લઈ ગયે. પછી કાલિકામાગવડે તેને ધરણતિલક રાજા પાસે લઈ ગયે. ત્યારબાદ ત્યાંથી કુમારીની મુલાકાત કરાવી. કુમારી રથને ચમત્કાર જોઈ બહુ ખુશી થઈ અને બેલી કે હે સૂત્રધાર! તુંજ મહારે ભર્તા છે. તેણે પણ કુમારીનું વચન અંગીકાર કર્યું. ત્યારબાદ ભ્રમણ કરતા થગિધરે પણ ત્રિકાલદશી સુદર્શન નામે ઉત્તમ નૈમિત્તિકને શોધી કાઢ્યો, અને પોતે જ ત્યાં આવી તે કન્યાનું તેણે સાતમે દિવસે શ્રેષ્ઠ લગ્ન નિર્ધાયું. હવે તે સુભટ, થકાર અને નૈમિત્તિક એ ત્રણે જણાએાએ તે કન્યાને પરણવા માટે રાજાને કહ્યું. તેટલામાં તે તિલોત્તમા કુમારીને કોઈક હરી ગયે. જેથી રાજાએ તે જ વખતે નૈમિત્તિકને પૂછ્યું કે મ્હારી
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
શ્રીસુપામનાથચરિત્ર.
પુત્રીને કેાણુ લઇ ગયેા હશે ? અને હાલમાં તે કયાં હશે ? ભૂમિત્તિક મેલ્યા વિધાધર તેને હરી ગયા છે અને હાલમાં તે વિધ્યાચલમાં છે. પછી રાજાએ રથકારને કહ્યુ કે શ્થ તૈયાર કર, તેણે પણ રથ તૈયાર કર્યો. ત્યારબાદ રાજાએ સુભટને કહ્યું કે આ નેમિત્તિકની સાથે રથમાં બેસીને જલદી તું અહીંથી જા અને તે વિદ્યાધરને જીતીને મ્હારી પુત્રીને અહીં લાવ. આ પ્રમાણે આજ્ઞાને સ્વીકાર કરી ત્રણે જણા રથમાં બેસી ગયા અને નેમિનિકે બતાવેલા સ્થાનમાં તેઓ ગયા. ત્યાં કુમારીની આગળ બેઠેલા અને મધુર વચનેાવડે પ્રાર્થના કરતા યુવાન એવા એક વિદ્યાધર તેઓના જોવામાં આવ્યે. પછી સુભદ્રે તે વિદ્યાધરને કહ્યુ` કે રે અધમ ! પુરૂષનુ સ્વરૂપ એટલે પુરૂષાર્થ તુ પ્રગટ કર, શસ્ત્ર ધારણ કર અને ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. એમ કહી તેણે કામદેવના ખાણુની માફક પોતાના બાણેાવડે વિદ્યાધરને વિધિ નાખ્યા. અને તિલેાત્તમાને રાજાની પાસે લાવ્યેા. પછી નૈમિત્તિક રથકાર અને સુભટ એ ત્રણે જણાએ તિલેાત્તમાને પરણવા માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા, નૈમિત્તિક મેળ્યે મ્હારા નિમિત્તજ્ઞાનથી આ કુમારીના પત્તો લાગ્યા માટે આ કન્યાના પ્રથમ હક્ક મ્હારી છે. રથકાર ખેલ્યા મ્હારા રથવડે આ કુમારી અહીં આવી છે તેથી આ કુમારોને હું પરણીશ. ત્યારબાદ સુભટ એલ્યેા તમ્હારી સમક્ષ તે દુષ્ટ વિદ્યાધરના સંહાર કરી આ કુમારોને હું અહીં લાગ્યે છું. માટે મ્હારા જીવતાં આ રાજકુમારીને જે વરશે તેને પણ વિદ્યાધરની માફક હણીને આ કન્યાને હુંજ વીશ. આ પ્રમાણે તેનાં વચન સાંભળી રાજા ચિન્તારૂપી મહાસાગરમાં પડયા અને કુમારીને એકાંતમાં એલાવીને તેની સાથે વિચાર કરવા લાગ્યા કે હે પુત્રી ? હવે આ સકટ સમયમાં આપણે શું કરવું ? જોકે આ ત્રણે જણા ઉપકારી છે. માટે કેને
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનારથનીકયા.
(૧૫૧ )
વરવાની હારી ઈચ્છા છે ? કુમારી ખાલી પિતાજી ? સુભટ સાથે મ્હને પરણાવા. કારણકે તે બહુ પરાક્રમી છે. તેથી તે બન્નેને મારી નાખે એમાં કઇ સ ંદેહ નથી, જોકે મ્હે' પ્રથમથી મ્હારા હૃચમાં તે રથકારને સ્વીકારેલા છે; પરંતુ પેાતાનુ ચિંતિત સિદ્ધ થતુ નથી, માટે હું પિતાજી ? હવે હું તે સુભટને વરીશ. અને રથ કાર તથા નૈમિત્તિકને સમજાવીને કહેા કે તેઓ પેાતાના સ્થાનમાં જલદી ચાલ્યા જાય. ત્યારબાદ રાજાએ વિશેષ પ્રકારે સત્કાર કરી તે બન્નેને વિદાય કર્યાં. અને સુભટને કન્યાદાન આપીને માંડલિક રાજાના સ્થાનમાં સ્થાપન કર્યો.
રથકારચરિત્ર.
તિલેાત્તમા રાજકુમારીના વિરહને લીધે થકાર વિલક્ષ થઈ બહુ દુ:ખી થયે।. અને વિચાર કરવા લાગ્યા. અહા આ કુમારીએ પેાતાનુ વચન ન પાળ્યું માટે આ ધન, સંપત્તિ, જીવિત, સ્વજન, પરિજન કે વિજ્ઞાનના પણુ આ કુમારી વિના હવે શેા ખપ છે ? એમ સમજી તે જલઢી પર્વતના ઉંચા શિખર ઉપર ગયા અને મરણુ માટે અપાપાત કરતા હતા તેટલામાં ત્યાં ધ્યાનમાં બેઠેલા મુનિ મહારાજ તેના જોવામાં આવ્યા. તેથી વિનયપૂર્વક તેણે મુનિની પાસે જઇ નમસ્કાર કર્યો. મુનિ પણ ધર્મ લાભ આપી ખેલ્યા હે ભદ્ર ? આ નિર્જન વનમાં તુ કેમ આવ્યા છે ? ત્યારે તે ખેલ્યા કે, દુ:ખના માર્યા હું મરણ માટે અહીં આવ્યા છું. મુનીદ્ર બાલ્યા, તમ્હારા સરખાએ આલમરણ કરવું ઉચિત નથી. કારણકે આ પ્રમાણે અકાળ મૃત્યુ કરવાથી કર્મોના આધીન થયેલા જીવને ફરીથી પણ બહુવાર આવાં મરણુ કરવાં પડે છે. માટે છઠ્ઠ,, અઠ્ઠમ વિગેરે વિશેષ તપશ્ચર્યાથી કને તુ ક્ષય કર. વળી તે તપશ્ચર્યા મન, વચન અને શરીરની શુદ્ધિવડે સિદ્ધ થાય છે. તેમજ તે શુદ્ધિ સર્વ સંગથી વિરક્ત થયેલા મુનિઓને સારીરીતે પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
(૧પર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર, માટે તું પણ મુનિ ધર્મને સ્વીકાર કર. આ પ્રમાણે મુનીના મુખારવિદથી ઉપદેશ સાંભળી તેણે તે પ્રમાણે મુનિ ધર્મને સ્વીકાર કર્યો. તેજ હું પોતે છું. એ પ્રમાણે સુનીંદ્રનું વચન સાંભળી મેઘરથ બોલે હે મુ
નલ? હંમેશાં જીવોને સેંકડો આવા હેતુઓ મેઘરથ. આવી મળે છે. તેમાં કેટલાક આ પ્રમાણે
પણ કરે છે. માટે કૃપા કરી હુને પણ હારા લાયક ધર્મનો ઉપદેશ આપે. જેથી હું પણ સમ્યગ પ્રકારે તે ધર્મને સ્વીકાર કરીશ. ગુરૂએ તેમને હિતકારી એ સમ્યકત્તા દિક શ્રાવક ધર્મને ઉપદેશ આપે. તેમાં પણ દિવ્રતને વિશેષ ઉત્તમ જાણી વિસ્તાર પૂર્વક તે કહ્યું. તપાવેલા લોઢાના ગેળા સમાન અતિ દારૂણ, વળી પરિણુમથી નહીં વિરામ પામેલે અને દિગગમનને જેણે નિયમ નથી કર્યો એ પ્રમાદી જીવ સર્વત્ર કયું પાપ નથી બાંધતો? દિગ્ગમનનું પરિમાણ ગ્રહણ કરવાથી નિરં તર નિયમ પૂર્વક સુવિશુદ્ધ જીવદયાને પરિણામ સિદ્ધ થાય છે. અને તેવા ભાવથી હમેશાં અહિંસા ધર્મ પ્રાપ્ત થાય છે. વળી તેથી અવશ્ય નિર્જરા થાય છે. માટે આ દિવ્રત ગ્રહણ કરવા લાયક છે. તેમજ આ પ્રમાણે ચિંતવવું કે જેઓ નિરંતર આર. ભના ત્યાગી છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ. વળી જેઓ સ્વજનાદિકને ત્યાગ કરી ગામ નગરાદિકથી વિભૂષિત એવી પૃથ્વી ઉપર વિહાર કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેમજ ઈર્યાદિક સમિતિઓ પાલવામાં તત્પર થઈ વિધિ પૂર્વક વિહાર કરતા મુનિએ ભુવન લક્ષમીના હાર સમાન જાણવા અને તેને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી તેઓએ પણ ગૃહસ્થાશ્ર. મમાં સારભૂત એ સમ્યકજ્વાદિ જૈન ધર્મને વિશેષે કરી સ્વીકર કર્યો અને સંક્ષેપથી દિવ્રત પણ સમ્યગ પ્રકારે ગ્રહણ કર્યું.
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેરથની કથા.
(૧૫૩) ફરીથી મુનીને વંદન કરી તેઓ પોતાના ઘેર ગયા. અને સમકવાદિક સ્વીકારેલા ધર્મનું પાલન કરવા લાગ્યા. ત્યારબાદ એક દિવસે વિકસ્વર શ્યામ કમલેવડે વિભૂષિત
એવી શરતમાં ઉત્તમ પ્રકારનું કરીયાણું મેઘરથ લઈ બન્ને ભાઈઓ વ્યાપાર માટે ઉજજે.
અને યિની તરફ ચાલ્યા. તેમજ તેવા પ્રકારનું મનોરથ. કરીયાણુ ભરી બીજા પણ ઘણા વેપારીઓ
દેશાંતરમાંથી ત્યાં આવેલા હતા, તેથી ત્યાં દરેક કરીયાણાના ભાવ બહુ ઘટી ગયા. તે પ્રસંગ જોઈ મને રથ પોતાનું સર્વ કરીયાણું વખારની અંદર ભરાવવા લાગ્યો અને તેને એ વિચાર થયો કે હાલમાં આપણે માલ વેચવે નથી. મેઘરથ બે બાંધવ? ચાલે આપણે આ સર્વ માલ લઈ વારાણસી નગરીમાં જઈએ. ત્યાં આગળ સારી કિંમત આવી જશે. વળી અહીં અધિક રહેવાથી કદાચિત્ ભાવ ઉતરી જશે તે મૂળ ધન પણ ગુમાવી બેસીશું. તે સાંભળી મને રથ બે હારું કહેવું સત્ય છે પરંતુ એમ કરવાથી દિવ્રતને ભંગ થાય તેનું શું કરવું ? વળી ત્યાં જવાથી પણ આપણને લાભ મળે એમ નકકી નથી. પરંતુ નિયમને ભંગ થાય તે તે નિ:સંદેહ છે. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે–
येऽर्थाः क्लेशेन महता, धर्मस्याऽतिक्रमण वा ।
अरेर्वा प्रणिपातेन, मा स्म तेषु मनः कृथाः ॥ અર્થ–“બહુ કલેશ, અધર્મ સેવન અથવા શત્રુની સેવા વડે જે કાર્ય સિદ્ધ થાય તેવા કાર્યોમાં કોઈ દિવસ મન કરવું નહીં.”મેઘરથ બેલ્યા તહારે વિચાર સારે છે પરંતુ પહેલ વહેલા આપણે વેપાર કરવા નીકળ્યા છીએ માટે જે આપણે નુકશાનીમાં આવેલું તે લેકો આપણું ઉપહાસ કરશે. તેમજ આપણું માતાપિતા પણ આપણને ફરીથી વેપાર માટે મોકલશે નહીં અને તેમ છે.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વાથી ધર્મની વૃદ્ધિ પણ બરાબર થઈ શકશે નહીં. કારણકે હસ્થાશ્રમીને દ્રવ્ય વડે તે સિદ્ધ થાય છે. પછી મને રથ બે ન્યાય માર્ગે ચાલતાં ઉપહાસ શું ? વેપારી કેને તે અન્યની ચેરી કરવાથી ઉપહાસ થાય. વેપારમાં કઈ વખત લાભ અને કોઈ વખત નુકશાન પણ થાય છે તેમાં હરકત શી ? યુદ્ધમાં કેટલાક સુભટ નાશી જાય છે અને કેટલાક જય પણ મેળવે છે. વળી એમતો ન જ કહેવાય કે વેપારમાં એક વખત મૂળ દ્રવ્યની હાનિ થાય એટલે ફરીથી વેપાર કરવો? વળી કહ્યું છે કે—કેસરીસિંહ બહુવેલીઓથી છવાઈ ગયેલા ઘોર વનમાં પ્રવેશ કરી શકતા નથી, તેપણ તે મદેન્મત્ત હસ્તિઓના ગંડસ્થળેને ભેદી નાખે છે. વળી તું કહે છે કે આપણું માતા પિતા આ પ્રમાણે કરવાથી આપણને ફરીથી વેપાર નહીં કરવા દે. એ હારું માનવું અયોગ્ય છે કારણ કે એમ તેઓ કરશે તે પણ આપણને શી હરકત છે. તેમજ હારૂં માનવું એમ છે કે ઘનવડે શ્રાવક લોકોને ધર્મની વૃદ્ધિ થાય છે તે પણ અયુક્ત છે. કારણ કે કેઈએ પણ ધર્મને માટે શું અયોગ્ય પ્રવૃત્તિ કરવી તે યે ગણાય ખરી ? તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
अन्यायोपात्तवित्तेन, यो हितं हि समीहते । भक्षणात्कालकूटस्य, सोऽभिवाञ्छति जीवितम् ॥ અર્થ–“જે પુરૂષ અન્યાયથી મેળવેલા ધનવડે પિતાનું હિત ઈચછે. છે, તે કાલકૂટ વિષનું પાન કરી જીવિતની ઈચ્છા કરે છે.” વિગેરે અનેક યુક્તિઓ વડે તેને નિરૂત્તર કર્યો તો પણ ફરીથી તે બ હે બાંધવ, જે ત્યારે એમ કરવું હોય તે તું મને મ્હારે ભાગ જુદે આપી દે. ત્યારે મને રથ બે સર્વ ધન તું હારી પાસે લઈ જા. મહારે કંઇ પણ જોઈતું નથી. કેટલાક દિવસ હું અહીં રહીને પછી માતા પિતા પાસે જઈશ. પરંતુ મનથી પણ હું મહાગ.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનેરથની કથા.
(૧૫૫) નિયમનો ભંગ કરીશ નહીં. એવો હારે ખાસ નિશ્ચય છે. કારણકે આજથી આરંભીને દિવ્રત મારે બહુ માનવા લાયક છે. વળી હુને એકલાને મૂકીને તેમજ વ્રતનો ભંગ કરી ધનની વાંછાથી મૂઢ બનેલા હારે પણ વારાણસી નગરીમાં જવું ઉચિત નથી. તે સાંભળી મેઘરથ બેલ્યો હે બંધુ? આ સંબંધિ ત્યારે કંઈપણ બેલવું નહીં. મહારા પુણ્યની પરીક્ષા માટે અવશ્ય હારે ત્યાં જવું એ વાત નક્કી છે. આ પ્રમાણે તેને આગ્રહ જાણી મનેરથે સર્વ ધનમાલ તેને આપી દઈને પોતે નિવૃત્ત થયો. ત્યારબાદ મેઘરથ પણ લેભને લીધે દિવ્રતને ત્યાગ કરી સાર્થની સાથે ત્યાંથી ચાલ્યો અને અનુક્રમે વારાણસી નગરીમાં ગયે, ત્યાં દાણી લેકેએ દાણ માગ્યું તેથી તેણે કેટલાક કરીયાણનું દાણ આપ્યું અને બાકીનું દાણ છુપાવી રાખ્યું. તે વાત દાણી લેઓના જાણવામાં આવી. તેથી તેનું અપમાન કરી બાકીનું સર્વ દાણુ ચુકતે લઈ લીધું. વળી બજાર બહુ સુંઘે થઈ જવાથી પિતાના કરીયાણાની મૂળ કિંમત પણ ઉપજી નહીં અને બહુ નુકશાનમાં તે આવી પડ્યો. તેથી તે બહુ ચિંતાતુર થઈ ધર્મથી પતિત થયે. હવે મને રથ શ્રેણી અતિશય ધર્માનુરાગી થઈ ઉજજયિનીમાં
માહેંદ્રસિંહ વણિકને ત્યાં દિવસે નિર્ગમન મને રથને કરે છે. એક દિવસ ઉદયપાલ નામે રાજકુસદાચાર. મારા પિતાના બાલ મિત્ર સાથે એક ઉદ્યા
નમાં ક્રીડા કરવા ગયા. તેવામાં તેના પગના અંગુઠે સર્પ કરડ્યો તેથી તે કુમાર તેજ વખતે પૃથ્વી ઉપર મૂછિત થઈ પડી ગયા અને એકદમ કોલાહલ પ્રસરી ગયો. વળી તેમાંથી કુમારને એક મિત્ર રાજમંદિરમાં ખબર આપવા નીકળી ગયે. અને રાજાની આગળ જઈ સંભ્રમથી કહેવા લાગ્યો કે હે રાજન્ ? કુમારને સર્પ કરડ્યો છે અને વિષ પ્રસરી
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
જવાથી અચેતન થઇ ગયા છે. આ પ્રમાણે વજા સમાન તેનાં વાકય સાંભળી રાજાએ પેાતાના પુરૂષષ મારફત ઉત્તમ ગાડિક લેાકેાને ખેલાવી બહુ સન્માન પુર્વક સને કુમાર પાસે લઈ ગયા. વિશેષ વિષથી પીડાએલા કુમારને જોઇ તેઓએ કહ્યું કે હું નરાધીશ ? કુમારને ઘેર લઇ ચાલા. પછી આપણે ઉપાય કરીશું. રાજાએ પણ તેમનુ વચન સત્ય માની કુમારને પોતાને ઘેર લઈ ગયા. ત્યારબાદ માંત્રિક લેાકાએ વિધિપૂર્વક વિષ ઉતારવાના ઘણા મંત્ર પ્રયાગ કર્યાં. તેમજ પોતાના ગુરૂ જનાએ બતાવેલા ઓષધાના ઉપચાર પણ કર્યાં. પરંતુ કંઇપણ ફાયદો થયા નહીં. ઉલટા જે જે મ ત્રવાદી આએ ઉપચાર કર્યો તે સર્વે વિષ ભાજીની માફ્ક વિલ્હળ=મચે તન થઈ ભૂમિ ઉપર આળેાટવા લાગ્યા. તે જોઇ રાજા ભયભીત થઇ ગયા અને એક્લ્યા કે હે દુપાળ ?નગરમાં સર્વ ઠેકાણે પટહુ ઘાષણ કરાવા કે જે પુરૂષ કુમારને સજીવન કરે તેને અ રાજ્ય આપવું'. પછી મરક્ષકે પણ સર્વત્ર ઘાષાવડે જાહેર કરાવ્યું. તેથી ઘણા મત્રવાદિએ રાજ્યના લેાભથી ત્યાં માખ્યા અને બનતા ઉપાય કર્યો પરંતુ સર્વે નિષ્ફળ થયા. કિંચિત્ માત્ર ગુણ તા થયા નહીં પરંતુ પૂર્વની માફક તેઓ પણ મૂર્છિત થઈ ગયા. તેથી સર્વ લાકા ક્ષુભિત થયા. તેમજ સર્વ નગરમાં હાહાકાર થઇ ગયા અને દરેક ઠેકાણે આ વાત પ્રસરી ગઈ.
આ વાત અનાથના સાંભળવામાં આવી. તેથી તેણે મહેદ્રવિદ્યાના સિંહને કહ્યુ કે જો તમે કહેતા હાતા હુ રાજકુમારને ક્ષણમાત્રમાં સજીવન કરૂ ચમત્કાર. કારણ કે આ સંબંધી ને પણ મ્હારા ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપ્યા છે. એમ સાંભળી મહેદ્રસિ ંહ એસ્થેા ૐ વત્સ ? આ વિચાર તુ ત્હારા મનમાં પણ લાવીશ નહીં કારણકે અહીયાં જે કોઇ મત્ર, તંત્ર, કે ઔષધના પ્રયોગ કરે છે. તે વિષ
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને રથની કથા.
(૧૫૭) ભેજીની માફક એકદમ અચેતન થઈ પૃથ્વી પર પડી જાય છે. વળી જ્યાં અનેક રાજકો પણ આવેલા છે ત્યાં આગળ કિંચિત ગુણવાન એવા હારા જેવા વાણીયાની શી ગણતરી? તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
यस्य वजमणेर्मेदे, विद्यन्ते लोहसूचयः । करोतु तत्र किं नाम, नारीनखविलेखनम् ॥
અર્થ–“જે વમણિને વિંધવામાં લોઢાની સો પણ ભાંગી જાય છે તે વજામણિને સ્ત્રીના નખ શી રીતે વિંધી શકે?” માટે હે વત્સ? સાહસ કાર્યમાં પોતાનું જીવિત તું શા માટે વિનાશ કરે છે? મહારૂં કહેવું માની છાને માને બેસી રહે. એમ સાંભળી મરથ બે હે શેઠજી? આપનું કહેવું સત્ય છે. એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. પરંતુ આ સર્વ લેકે બહુ દુઃખી થયેલા છે. તેઓની સ્થિતિ જોઈ હને દયા આવે છે. વળી સત્પર પપકારને માટે પિતાના જીવિતને પણ તૃણ સમાન ગણે છે. જીવિત અને લક્ષમી કેને ઈષ્ટ ન હોય ? છતાં સમય ઉપર તે બને તૃણથી પણ હલકાં થઈ પડે છે. વળી આજે પાછલી રાત્રીએ મહને સ્વમ આવ્યું હતું. તે ઉપરથી હું મહારા આત્માનું સર્વથા કુશલપણું જોઉ છું. એ પ્રમાણેનું મનોરથનું વચન માન્ય કરી મહેંદ્રસિંહ તેને રાજા પાસે લઈ ગયે અને તેની શક્તિ કહી બતાવી. ત્યારબાદ રાજા કુમારને સજીવન કરવા માટે તેની પાસે લઈ ગયે. ત્યાં જતી વખતે મનેરશે પણ નધિકીને ઉપચાર કરી પંચપરમેષ્ઠીના સ્તંત્રને પ્રારંભ કર્યો જેમકે–પ્રચંડ મેહરૂપી મલને ભેદવામાં કુશલ, આઠ મહાપ્રતીહાર્યવડે વિભૂષિત અને ભવ્ય જનરૂપી કમલેના પ્રતિબંધક એવા સર્વ જીને ભગવાનને નમસ્કાર સિદ્ધિ સુખમાં મગ્ન થએલા, દર્શન અને ઉત્તમ જ્ઞાનરૂપી તેજવડે વિરાજીત અને ત્રણે લોકમાં પ્રસિદ્ધિ પામેલા સર્વે સિદ્ધ પરમાત્માઓને વારંવાર નમસ્કાર. તેમજ
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કામરૂપી મમત્ત હસ્તીના ગંડસ્થળ ભેદવામાં સિંહ સમાન, વિશુદ્ધ ગુણરૂપી રને આશ્રય આપવામાં રેહણગિરિ સમાન અને પાંચ પ્રકારના શુદ્ધ આચારના પાલન કરનાર એવા સર્વે આચાર્યોને નમસ્કાર કામરૂપી અગ્નિને શાંત કરનાર, નિરંતર મુનિઓને ઉચિત સ્વાધ્યાય દાન આપવામાં મગ્ન થએલા અને સિદ્ધિરૂપી સ્ત્રીએ હમેશાં ધ્યાન કરાએલા; સમસ્ત ઉપાધ્યાયને પ્રેમ પૂર્વક નમસ્કાર, વળી જેઓએ સર્વ સંગને ત્યાગ કર્યો છે, તેમજ પ્રબળ તપશ્ચર્યાવડે જેઓનાં સર્વ અંગ સુકાઈ ગયાં છે અને બહ પ્રકારના ઉપસર્ગો સહન કરવામાં જેઓને નિશ્ચય ૬૮ હોય છે એવા મુનિને બહુ ભક્તિ પૂર્વક અમે નમસ્કાર કરીએ છીએ. વળી જેઓએ સંસારરૂપી કુવામાં પડેલા સર્વ જગતને ઉદ્ધાર કર્યો છે એવા પરમ પુરૂષોના શરણને આ દાસ જન પ્રાપ્ત થએલે છે. આ પ્રમાણે પરમપદે વિરાજમાન, સર્વ દુ:ખથી વિમુક્ત, નિર્ભય સ્થિતિવાળા અને ત્રણે કાળમાં રહેલા એવા પંચપરમેષ્ઠીઓનું જે સ્તવન કરે છે તે પ્રાણી અતિ દુરસ્તર દુઃખ સાગરને તરી જાય છે. અને તે સ્તોત્રમાં લક્ષ રાખવાથી સાધુ અગર શ્રાવક મોક્ષ સુખને પામે છે.” આ સ્તંત્ર ભણીને મનેરથે ફરીથી કુમારના કાનમાં વિધિ પૂર્વક ઇયાન સહિત
છે ફ્રી પરમેષ્ટિને નમ: એ મંત્રને એકવીશ વાર પાઠ કર્યો. આ મંત્ર શ્રવણના પ્રભાવથી વ્યંતરે ગ્રહણ કરેલે રાજકુમાર બે પરમ દયાળુ એવા હે ધર્મબંધુ ? હાલમાં ન્હ હારે ઉદ્ધાર કર્યો. કારણ કે પંચપરમેષ્ઠીનું તેત્ર સાંભળવાથી મને અવધિ જ્ઞાન થયું છે. જેથી પૂર્વ ભવનું મહને જ્ઞાન થયું છે. તેમજ સૂર્યના તેજથી અંધકારની માફક હારૂં મિથ્યાત્વ દૂર થયું છે. હવે વ્યંતર પોતાના પૂર્વ ભવ કહે છે કે પ્રથમ ભાવમાં શ્રાવક ધર્મને કલંકિત કરી આયુષના અંતમાં પુણયને હું વ્યંતરપણે મહારગની જાતિમાં ઉત્પન્ન થયો છું. વળી તેજ હું વનની અંદર
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથનીકળ્યા.
(૧૫૯) ક્રીડા કરતો હતેતે વખતે કે ગળા નાખતા આ કુમારેહને બહુ દુ:ખી કર્યો. તેથી કપાયમાન થઈ નાગનું સ્વરૂપ ધરી હું એને કરડ્યો. વળી હાલમાં હને શુભ એવું બધિજ્ઞાન પ્રાપ્ત થવાથી હારો રોષ શાંત થયો છે, હવે જે આપની આજ્ઞા હોય તે હું હારા સ્થાનમાં જાઉં. પરંતુ કુમાર સહિત રાજાએ જેનધર્મની આરાધના કરવી જોઈએ. એવી હારી ભલામણ છે. કારણ કે આ બન્ને જણ જન્માંતરમાં પણ હારી કૃપાથી સુખી થાય. એમ સાંભળી મનોરથ બોલ્યા, હે મહાશય! વિષથી મૂછિત થએલા આ સર્વે લોકોને પણ તું સચેતન કર. ત્યારબાદ વ્યંતરે મૂચ્છિત થએલા સર્વે લેકને વિષ રહિત કર્યો. પછી મનેરથે વ્યંતરને કહ્યું કે તે અન્ય કઈ પાત્રમાં પ્રવેશ કર. હારે કંઈક તહને પૂછવાની ઈચ્છા છે. પછી તે વ્યંતરે દીવામાં પ્રવેશ કર્યો કે તરત જ નિદ્રામાંથી જાગ્રની માફક સંભ્રમ સહિત કુમાર બેઠે થયો. અને તે બે હે તાત? આ સર્વે લેકો શામાટે અહીંયા એકઠા થયા છે? રાજાએ મૂળથી આરંભી સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યું. ત્યારબાદ નૃપાદિક સમક્ષ મનોરથ બેલ્યો હે વ્યંતર? પૂર્વ
આ ભવમાં દેશવિરતિ વ્રત શા માટે ત્યારે કલં. વ્યતરને પૂર્વભવ.
** કિત કરવું પડયું ? વ્યંતર બે –આ ભરતક્ષેત્રમાં શિવપુર નામે નગર છે. તેમાં શિવભદ્ર નામે સમ્યક્ દષ્ટિ શ્રેણી હતા. પ્રિયંવદા નામે તેની સ્ત્રી હતી. તેમને વરૂણ, ગુણચંદ્ર, સુંદર, યશોદેવ અને મહેંદ્ર નામે પાંચ પુત્ર હતા. તેઓને એક બીજા ઉપર બહુ સ્નેહ હતે. પરંતુ તેઓ અધર્મમાં પ્રીતિવાળા અને ખરાબ ચેષ્ટાઓમાં તત્પર હતા. તેમજ દરેક અનર્થોનું તેઓ કુલભવન ગણાતા હતા. હવે એક દિવસ શેઠની યાનશાળામાં એક સૂરીશ્વર પધાર્યા હતા, તેમને વંદન કરવા માટે માર્ગમાં ચાલતા નાગરિક લેકેને જોઈ પોતાના પાંચ પુત્ર સહિત શિવભદ્ર શ્રેણી પણ ત્યાં ગસર્વ
પર ચડત્ર હતા તે ચો . પિયા નગર છે વયર કલા અધમમાં એક બીજા નવા અને તેની
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. લેકે વંદન કરી નીચે બેઠા. સૂરિએ પણ તેઓના હિત માટે સમ્યકત્વાદિ જેનધર્મને ઉપદેશ આપે. પછી શિવભક્ત શ્રેષ્ઠીએ કહ્યું હે પ્રભુ ? આ મહારા પુત્રો શ્રાવક કુળમાં જન્મ્યા છે પરંતુ દેવ ગુરૂનું નામ માત્ર પણ જાણતા નથી. તે શ્રાવકના વિશેષ વ્રત સંબંધી અતિચાર જાણવાની તે વાત જ ક્યાંથી હોય? પછી તેઓને ઉદેશી ગુરૂ બેલ્યા પોતે શ્રાવક થઈ આ પ્રમાણે મરજી માફક ચાલવું તે તમને ઉચિત નથી. વળી મોટા તરંગથી વ્યાકુળ, મહામછ, જળહસ્તિ અને મઘર વિગેરે દુષ્ટ જળજંતુઓથી ભયંકર અગાધ સમુદ્રમાં પડેલા રનની માફક રાગ દ્વેષરૂપી ગ્રાહોથી ભરેલા અને જન્મજરા, મરણ તથા ગરૂપી તરગોવડે ક્ષેભાયમાન એવા આ સંસાર સમુદ્રમાં નષ્ટ થએલા મનુષ્ય ભવની ફરીથી પ્રાપ્તિ પણ દુર્લભ છે. તેમજ રૂપ સંપત્તિ વિગેરે અનેક ગુણ યુક્ત મનુષ્ય ભવ પામીને પણ ભવસાગરમાં નાવ સમાન જૈન ધર્મ બહુ દુર્લભ છે. વળી જેન ધર્મ પામીને પણ જે પુરૂષ જરારૂપી સન્મુખ પવનથી પ્રેરાયેલા મરણરૂપી દાવાનળને નજીકમાં આવતે જોઈને પણ ધર્મમાં પ્રમાદ કરે છે તે પુરૂષ સમુખ પવનમાં ઓશીકે અગ્નિ સળગાવીને જીવવાની ઈચ્છા કરે છે. તેમજ જે પ્રાણી સંસારરૂપી દુ:ખ સાગરમાં પડો છતો ધર્મમાં પ્રમાદી થાય છે તે પુરૂષ અગાધ જળમાં ડુબેલા સમાન તથા બળતા મંદિરમાં સુઈ રહેલા સમાન છે. વળી વરી લેકે પ્રહાર કરે અથવા ચાર લોકો ધનસંપત્તિ લુંટી લે તોપણ જે વિશ્વાસ રાખી ઉંઘે છે તે પુરૂષ ધર્મમાં પ્રમાદી થાય છે. તેમજ ધર્મમાં પ્રમાદ કરવાથી દઢ ગોઠવેલા એવા પુરૂષાર્થો જરૂર વિખરાઈ જાય છે અને સારી રીતે ધર્મની આરાધના કરવાથી મહું કાલથી છુટા પડેલા પણ પુરૂષાર્થો તત્કાલ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી શિવભદ્ર શ્રેણીના પુત્ર સૂરિ પ્રત્યે વિનય
વિશ્વ પ્રમાદક સારી
તકાલ પ્રત્યે વિના
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથની યા.
(૧૧)
પૂર્વક ખેલ્યા. હે ભગવન્ ! અમારી ચૈાગ્યતા પ્રમાણે અમને ધર્મોપદેશ આપે। ગુરૂએ સર્વને સદનના ઉપદેશ આપીને દ્વિવિરતિ પ ત પ્રાણી ધાદિકથી વિરામ પામવા વિષે બરાખર ઉપદેશ આપ્યા. જેથી તેઓએ દિગ્દત ગ્રહણ કર્યું. અને બાકીના ઉપદેશ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી મરણુ પર્યંત મન, વચન અને કાચાવડે મિથ્યાત્વના ત્યાગ કર્યો. તેથી શ્રેણી બહુ ખુશી થયા. અને વંદન કરી એહ્યા હૈ ભગવન્ ! ધર્મ સખશ્રી ઉપદેશ આ મ્હારા પુત્રાને શું કેઇએ નહીં આપ્યું. હાય ! પરંતુ ભરેલા ઘડામાં જેમ પાણી અંદર ઉતરતુ નથી તેમ આ લોકોને પણ દૈવયેાગે આજ સુધી ધર્માચાર્યોનાં વચન પરિણમ્યાં નહીં. પણ આજે આપને ઉપદેશ એમને અમૃતની માફક રૂચિકારક થયે છે. ત્યારબાદ ગુરૂએ શ્રેણીના પુત્રાને મેષ આપ્યા કે તમે ધર્મ માં દઢ થાએ એ પ્રમાણે ગુરૂનું વચન માન્ય કરી તેમના ચરણ કમલમાં પ્રણામ કરીને પેાતાના પિતા સહિત તેએ પાતાના ઘેર ગયા. ત્યારબાદ તેએ ધર્મ ધ્યાનમાં આસક્ત થઈ દિવસે નિગ મન કરવા લાગ્યા. તેથી તેમની કીર્ત્તિ સર્વ ઠેકાણે પ્રસરી ગઈ એને ધર્મમાં પ્રવીણતા મેળવી તેમજ ધનુર્વેદમાં કુશલ અને સત્યવાદી એવા તે પુિત્રા સર્વ સંપત્તિના પાત્ર થઈ ગયા. ત્યારબાદ તેઓની પ્રસિદ્ધિ તે નગરના રાજાએ સાંભળી તેથી તેણે શિવભદ્ર શ્રેણીને ખેલાવી આદર સહિત એકાંતમાં કહ્યું કે હે શ્રેષ્ઠિમ્ ? મ્હારે કોઇપણ પિતા, બંધુ કે સ્વજન વર્ગ નથી, માટે આપના પુત્રાને આપ કહેા કે સ્ટુને સહાય કરે. મ્હારી સાથે ફરવા માટે બહાર નીકળે. અને દરેક કાર્ય માં મ્હારી સાથેજ રહે. નહીં તેા હૈ શ્રેષ્ઠિમ્ ! મ્હારા મનની શાંતિ કાઇ પણ સમયે
રાજને યાગ.
૧૧ .
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
થવાની નથી. તે સાંભળી શ્રેષ્ઠી ખેલ્યા હૈ રાજેન્? મ્હારૂ જીવિત પણ આપના આધીન છે તેા પુત્રા હોય તેમાં શી નવાઇ ? પરંતુ તેઓ વ્રત ધારી શ્રાવક થયા છે. તેથી તેઓ નરકાદિ દુ:ખના કારણભૂત એવા પ્રચંડ કાર્યાના અધિકારાથી વિરક્ત થયા છે. તેમજ ચૈત્યવંદનાદિક ધર્મકાર્યમાં નિરંતર તત્પર રહે છે અન ધના ઉપદેશક મુનિએ પાસે હમ્મેશાં તેઓ જાય છે. માટે આ મ્હારા પુત્ર આપની સહાયમાં કેવી રીતે વર્ત્ત`શે ! રાજા એલ્ય એવાં ઉગ્ર કાર્ય તેમની પાસે નહીં કરાવીએ ચૈત્યવદન વિગેરે ધર્મ કાર્ય કરવામાં તેઓને કોઇપણ વિઘ્ન અમે નહીં કરીએ. માત્ર મ્હારી પાસેજ તેમને રહેવુ પડશે. આ પ્રમાણે રાજાનુ વચન માન્ય કરી શિવભદ્ર શ્રેણી પણ પેાતાના ઘેર ગયા. પ્રભાતમાં પુત્રાને શિખામણ દઈ રાજદ્વારમાં વિદાય કર્યો. તે પણ રાજા પાસે ગયા અને પાતાની અનુકુલતા પ્રમાણે કબુલ કરી રાજ સેવામાં હાજર રહેવા લાગ્યા તેમજ નિર ંતર ધર્મ સેવા પણુ ચુકતા નથી એમ કેટલેાક સમય ગયા. એવામાં એક દિવસ રાજાએ તેઓને કહ્યું કે હાલમાં મ્હારે અગત્યનું એક કાર્ય આવી પડયું છે તે તમ્તારા વિના બીજા કાઈથી સિદ્ધ થાય તેમ નથી. તેઓ આલ્યા હે રાજાધિરાજ ! ખુશીથી કરમાવા, રાજા એલ્ફે બહુ ખલવાન એવા ચાર મ્હોટા રાજાએ ચારે દિશામાં મ્હારા વિરૂદ્ધ પડયા છે અને પાંચમા રાજા મલયાચલ દુ માંથી આપણા દેશ ઉપર હુમલા કરી રહ્યો છે. માટે બુદ્ધિબલ સહિત તમે પાંચે ભાઈઓ હસ્તીખલ સાથે લઇ પાંચે શત્રુઓ ઉપર શક્તિ મુજબ યુદ્ધ કરવા જેને જે ચેાગ્ય હાય ત્યાં તે ચાલ્યા જાઓ અને જય મેળવી આપણા રાજ્યની આખાદી કરે. વળી અમે અંહીં. દેશની અંદર રહીએ છીએ તેથી અહીંની ચિંતા તમ્હારે કંઇ પણ કરવી નહિં'. માટે તમે જલદી તૈયાર થાએ. એમ કહ્યા
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનેરિયની કથા.
(૧૬) બાદ પચે ભાઈએ પિતાના પિતા પાસે ગયા અને રાજાએ કહેલી વાર્તા તેમની આગળ એકાંતમાં કહી. શિવભદ્રશ્રેણી રાજા પાસે ગયે અને પિતાને અભિપ્રાય કશે
કે હે રાજન ! એક મહારી વિનતિ છે તે આપ શિવભદ્રષ્ટી. કૃપા કરી સાંભળો. ભલે મહારા ચાર પુત્રને
આપના કાર્ય માટે મેકલે પરંતુ નાને પુત્ર જઈ શકે તેમ નથી કારણકે એક નૈમિત્તિકે તેને વિશમે વર્ષે દેહાંત આપત્તિ કહેલી છે. માટે હે નરેંદ્ર! આ તેનું વિશમું વર્ષ ચાલે છે. રાજા બે શું અહીં રહેવાથી તેને બચાવ થશે ખરે? કઈ પણ દિવસ ભવિતવ્યતા અન્યથા કરવા કોઈ સમર્થ નથી. શ્રેણી બે આપનું કહેવું સત્ય છે પરંતુ સોપકમ અને નિરૂપકમના ભેદથી આપત્તિ બે પ્રકારની છે. તેમાં સોપકમ–શીથીલ વિપત્તિ ઉપાય કરવાથી શાંત થાય છે અને નિરૂપમ આપત્તિ તો નિકાચિત્ત કર્મ સંબંધને લીધે શાંત થતી નથી, એમાં વિશેષ હકિકત તે જ્ઞાની જાણે! પરંતુ બન્ને પ્રકારની વિપત્તિમાં અવશ્ય ઉપાય કરવું જોઈએ. વળી સપક્રમ ઉપદ્રવને નાશ થવાથી કાર્ય સિદ્ધિ થાય છે અને નિરૂપક્રમથી જરૂર મરણ થાય છે એમ પણ સાંભળવામાં આવે છે કે આપત્તિથી રક્ષણ કરાયેલ પ્રાણી સે વર્ષને થઈ શકે છે એમ લેક પ્રસિદ્ધ કહેવત છે. વળી આ પ્રસંગે એક કથાનક કહેવાય છે કે–પિતનપુર નામે એક નગર છે તેમાં મૃગાંક નામે રાજા બહુ વિખ્યાત હતે. નીતિઘટ નામે તેને મંત્રી હતે. અને રોહિણી નામે તેની સ્ત્રી હતી. તેને ગર્ભ રહ્યાં ત્રણ માસ થયા એટલે મંત્રીએ નેમિત્તિકને પૂછયું. આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી નેમિત્તિક બેલે આ સ્ત્રીને પુત્ર જન્મશે. પરંતુ વિશ વર્ષ સુધી તય્યારે એનું બરાબર રક્ષણ કરવું. નહિ તે જરૂર તે પુત્ર કુલને નાશ કરનારે થશે. કારણકે જે લગ્નમાં હું પ્રશ્ન કર્યો
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. છે તેજ લગ્નમાં તેને જન્મ પણ થશે. અને વિશ વર્ષ થયા પછી અનુક્રમે તે પુત્ર હારા કુલની વૃદ્ધિ કરનારો થશે. માટે આ સ્ત્રીને આજથી હવે ભંયરામાં રાખો અને પ્રસવ પણ ત્યાંજ કરાવે. આ વાત કે ન જાણે તે બંદોબસ્ત રાખે. પછી મંત્રીએ તે દિવસથી પિતાની સ્ત્રીને ભેંયરામાં રાખી. માસ પૂર્ણ થવાથી પુત્રને જન્મ થયો. રહિણીની બહેને સૂતિકા કર્મ ગુપ્ત રીતે કર્યું. કોઈના જાણવામાં આ વાત આવી નહીં. ત્યારબાદ મંત્રીએ તેની
હેનને પણ પરદેશમાં મેકલી દીધી અને હમેશાં પુત્રની સારવાર રોહિણી પતેજ સાવચેતીથી કરતી હતી, અનુક્રમે તે પુત્ર પાંચ વર્ષને થયે.એટલે અભ્યાસ માટે તેને ગુપ્ત રીતે કલાચાર્ય ને સેંપી દીધે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વિગેરે શા દશ વર્ષની અંદર તે શીખી ગયે. તેપણ કલાચાર્યને સંબંધ તે છોડતું ન હોતે. મંત્રીના ઘરની પાસે એક બાલપંડિતા રહેતી હતી, તેણીએ
તેના ઉપાધ્યાયને પૂછયું કે હમેશાં તમે બાલપંડિતા. કયાં જાઓ છે? શયન અને ભેજન સમ
ચેજ તમે ઘેર દેખાઓ છે. ત્યારે ઉપાધ્યાય બે હખેશાં એવા પ્રસંગ આવી પડે છે કે કઈને કઈ ઠેકાણે જવું પડે છે. ફરીથી બાલપંડિતા બોલી દરાજ મંત્રીના ઘરમાં આવતા જતા તમને હું જોઉં છું. તે ત્યાં નિત્ય એવું શું કામ હોય છે? ઉપાધ્યાય બલ્ય, વત્સ! આ બાબત ત્યારે પુછવી નહીં. કારણકે સ્ત્રીનું હૃદય બહુ તુચ્છ હોય છે. અને કઈ પણ ગુપ્ત વાત કરી હોય તે તેઓના હૃદયમાં ક્ષણ માત્ર પણ તે ટકતી નથી. તે સાંભળી તેણીએ પ્રતિજ્ઞાપૂર્વક સર્વ વૃત્તાંત પૂછી લીધું. ત્યારબાદ તેણીએ પોતાના ઘરથી આરંભીને તે ઘરના ભેંયરા સુધી એક વિશાળ સુરંગ ખોદાવીને તેની અંદર થઈને ભેંયરામાં જઈ
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથની સ્થા.
(૧૬૫)
તેએિ મ ંત્રીના પુત્રની મૂલાકાત લીધી. પછી પુત્ર ખેલ્યે તુ કાણુ છે ? અહીં શામાટે આવી છે ? ખાલપડિતા ખેલી હું શેઠની પુત્રી છુ અને આપના દર્શન માટે અહિયાં આવી વળી તુ કયાં રહે છે? ફરીથી તે ખેલી આ નગરની અંદર દ્ઘારા પિતાના ઘર પાસે ઘરદેરાસર, રૂપ, વાપી વિગેરેથી સુશેભિત મ્હારા પિતાની હવેલી છે તેમાં હું રહું છું. ફરીથી તેણે પૂછ્યું કે મંદિર તથા નગરાદિકનું સ્વરૂપ કેવું હશે ? તેમજ ચંદ્ર સૂર્યનાં નામ પણ હું નામમાલામાં ભણી ગયા છું પરંતુ તેમનું સ્વરૂપ હું જાણતા નથી, ખાલપડિતા ખાલી હૈ કુમાર ? મ્હારી સાથે ચાલ હું તને પ્રત્યક્ષપણે સર્વ બતાવુ. ત્યાર બાદ તેનીસાથેતે બહાર નીકળી નગરની અંદર ફરવા લાગ્યા. અને જે જે વસ્તુઓ જુએ છે તે સનાં નામ તે આળાને પુછે છે, કેટલેક સમય નગરમાં ફેરવી ક્રીથી તેને પોતાના સ્થાનમાં તે લઇ ગઇ. કુમાર આલ્યા હૈ ખાલ પડૂતે ? દરરોજ હારે અહીં આવવુ અને અનુક્રમે દરેક પદાર્થનું જ્ઞાન મ્હને કરાવવું એ પ્રમાણે તેનું વચન માન્ય કરી હમ્મેશાં ખાલપડિતા તેની પાસે જવા લાગી અને નગરની અંદર સ્ક્રીને દરેક પદાર્થો તેને બતાવવા લાગી. ગ્રહ, નક્ષત્રાદિકનુ પણ પ્રત્યક્ષ જ્ઞાન તેને કરાવ્યુ. ત્યારબાદ તે મેલ્યા હૅસુભગે ? મ્હારે રાજકુલમાં જવુ છે માટે ત્યાં તું મ્હને લઈ જા ત્યાર ખાદ મલપડિતા તેની સાથે ગઇ અને દૂર ઉભી રહી ને તેને સર્વ રાજભવન બતાવ્યું એમ અનુક્રમે જોવા લાયક ઘણા ખરા ભાગ તેને બતાવી દીધો. પછી તેણીએ કહ્યુ કે હુવે હું આપની પાસે આવીશ નહીં, કારણ કે જો આ વાત તમ્હારા પિતાના જાણવામાં આવે તેા મ્હારા પિતાને બહુ અડચણ થાય તેમજ તમ્હારે પણ હવેથી બહાર નીકળવુ નહી. કારણકે નૈમિતિ કે વિશ્ વ સુધી તમને અહાર નીકળવાની ના પાડી છે. એમ કહી તે પેાતાના ઘેર ચાલી ગઇ.
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
શ્રીસુપાત્ર નાયચરિત્ર..
શ્રીદડી
ત્યાર બાદ તે કુમારને દરરેજ કરવાનું વ્યસન પડયુ' જેથી તે રાત્રીના સમયે ભ્રમણુ કરવા લાગ્યા તેવામાં તેને કાઇક ત્રીદડીના સમાગમ થયા અને તેની સાથે બહુ સ્નેહ બંધાયા તેથો ત્રીંડીએ તેને અદૃશ્ય થવાની વિદ્યા આપી. તે વિદ્યાના પ્રભા વથી અદ્વૈશ્ય રૂપ કરીને એક દિવસ તે રાજભવનમાં ગયા પ્રાદ્ધરિક લેાકેા ન જાણે તેવી રીતે ખાસ રાજાના શયન સ્થાનમાં તેણે પ્રવેશ કર્યા અને રત્નમય દપ ણ, તરવાર, છરી અને બીજક સહિત હું રક્ષક લઇ લીધાં ખાદ ચુનાના લેપથી રાજાની નાસિકા ર'ગી તે તે પોતાના સ્થાનમાં ચાલ્યે ગયા પછી દર્પણાદિક સ વસ્તુઓ ગુપ્તે ઠેકાણે મૂકીને તે સુઇ ગયા. ત્યાર બાદ રાજા પણ પ્રભાત કાલમાં જાગી ઉઠયેા અને પેાતાનુ મુખ જોવા માટે દર્પણુ સ્વામી ષ્ટિ કરે છે તેટલામાં દણુ તેની નજરે પડયુ નહીં એવામાં ત્યાં અંગરક્ષિકા આવી અને ચુનાથી ધાળેલી નાસિકા જોઇ રાજાને કહ્યું કે હે સ્વામિન ? નાક ઉપર ચુના કેમ ચાપડયા છે ? પછી રાજાએ બીજું દર્પણુ મગાવીને જોયું તા નાની શેભાવિલક્ષણ જોવામાં આવી તેથી રાજાને બહુ ક્રોધ થયા અને વિચારમાં પડચા કે આ અકૃત્ય કેણે કર્યું હશે ? ત્યારબાદ તર વાર ઉપર રાજાની ષ્ટિ પડી તેા તે પણ તેના જોવામાં આવી નહિ પછી છરી લેવા ગયા તે તે પણ દીઠી નહીં. તેમજ માઠું રક્ષક જોવામાં આવ્યે નહીં. તેથી રાજા બહુ Àાભાયમાન થઇ ગયે અને પ્રાહારિક લેાકાને કહ્યું કે અરે ? તમ્હારા પ્રમાદને લીધે મ્હારૂં સ`સ્વ કાણુ લઇ ગયું ? તેને જલદી તમે તપાસ કરા પ્રાદ્ધરિકા આલ્યા, હે રાજન ! કાઇ પણ અન્ય પુરૂષ અહીં આવી શકે એ બનવું અહુ અશકય છે. કારણ કે આપના શયન ભવનનું દ્વાર અમેાએ બંધ કર્યું હતુ. તેમજ આખી રાત સાવધાનપણે
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતારથની કથા.
(૧૬૭.)
અમે ઉભા રહ્યા છીએ. ક્ષણમાત્ર પણ અમેએ પ્રમાદ કર્યો નથી તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઇ ગયે અને લાલ નેત્ર કરી પ્રધાનાદિકની આગળ દપ ણુાર્દિકની ચારી કહી સભળાવી પ્રધાને વિચાર કરી કહ્યું કે, હે સ્વામિન્ ! બહુ પરાક્રમી એવા હજાર સુભટાથી રક્ષણ કરાતા આપના ભવનમાં ચારી કરનાર સામાન્ય પુરૂષ ન જાણવા. પરતુ વિદ્યાધરની માફક વિદ્યાસિદ્ધ અને હજારા સુલટાથી પણ દુર્ગાહ્ય એવા તે ચાર હાવા જોઇએ, તેમ છતાં જો તેને પકડવાની ઇચ્છા હોય તેા ચાટાની અંદર મધ્ય ભાગમાં અહ ઉંચા અને કાઇ પ્રવેશ ન કરી શકે તેવા એક મ્હેલ કરાવેા. તેના ચારે બાજુએ નાના પ્રકારના ચાકીદાર મૂકા અને તેની અંદર નવયેાવન વડે અતિ વિભૂષિત અને મનમોહક એવી વાસવદત્તા નામે કુમારીના મુકામ કરાવા વળી તેને કહેવુ કે હું વત્સે ! જે કોઇ પુરૂષ હને આ બુદ્ધિથી દર્પણાદિક આપે તેને ત્હારે પરણવુ. શુભ લગ્ન અને ઉત્તમ મુહુર્ત તેજ દિવસે હારે સમજવુ એ પ્રમાણે નિશ્ચય કરી મંત્રી મધ્યાન્હ પછી પેાતાને ઘેર ગયા. અને ભાજન કાર્ય માટે પાતાના પુત્રની પાસે તેની માને પડેલી માકલી ભેાજનની વાર થઇ એમ જાણી પુત્ર ખેલ્યા હું જનની ! આજે એવું શું કામ હતું કે આટલી વાર લાગી ! માતાએ પણ દર્પણુાર્દિકની ચારી સંબંધી વાત કહી અને તેની પ્રાપ્તિ માટે ત્હારા પિતા આજે રાકાયા હતા. વળી વ્હેલ ચણાવીને તેની અ ંદર વાસવદત્તા રાજકુમારીને રાખી છે. આ ઉપાય કરવાના કારણને લીધે હારા પિતાને પણ આજે બહુ વિલંબ થયા છે. તેમજ તેમની આજ્ઞા લઈ તરતજ હું અહીં આવી છું. તે સાંભળી કુમારે ભાજન કરી લીધું અને પોતાની માને વિદાય કરી રાજાએ નિર્માણ કરેલા મ્હેલમાં વાસવદત્તા રાત્રીના સમયે
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. બેઠી હતી. ચેકી પહેરે ચારે તરફ મોજુદ વાસવદત્તા અને હતે. છતાં રાત્રીના સમયે અદશ્ય થઈ મંત્રી પુત્ર મંત્રી પુરે રાજાનું ખડગ લઈ મહેલની અં.
- દર પ્રવેશ કર્યો. કુમારને જઈ વાસવદત્તા બોલી. તું કેણ છે? મંત્રી પુત્ર બે આટલી રાત્રીએ પર સ્થાનમાં કેણ પ્રવેશ કરે ? તે સાંભળી વાસવદત્તા સમજી કે જેણે રાજાની ચોરી કરી છે તેજ આ પુરૂષ છે. એમ જાણી તે વિતર્ક કરવા લાગી કે આ તે ઈદ્ર છે કે કઈ વિદ્યાધરેંદ્ર છે ! વળી રૂપ અને કાંતિ ઉપરથી કામદેવ અથવા કેઈ દેવ દાનવ જણાય છે. ભલે ગમે તે હોય પરંતુ એની સાથે જરૂર મહારે લગ્ન કરવું જોઈએ. એમ નકકી કરી કુમારના હાથમાંથી ખડગ લઈ વાસવદતા બેલી હે મહાભાગ ! પિતાના પુણયથી પ્રાપ્ત થયેલી મહને તું પરણુને કૃતાર્થકર ! કુમાર બોલ્યા, હે સુભગે ! મહારૂં નામ, કુલ, હાદિક કંઈ પણ તું જાણતી નથી છતાં તું મહને કેવી રીતે પરણીશ! વાસવદત્તા બોલી તમહારા ગુણે ઉપરથી કુલાદિક સર્વ પ્રસિદ્ધ જણાય છે માત્ર હારે તમને કહેવાનું એટલું જ છે કે રાજાની દર્પણાદિક લીધેલી વસ્તુઓ તમારે મહિને આપવી પડશે. એમ કહી ગંધર્વ વિવાહથી તે તેને વરી. કુમાર પણ ક્ષણમાત્ર ત્યાં રહી પોતાના સ્થાનમાં ગયે. ત્યાર બાદ હમેશાં તે કુમાર રાત્રીએ વાસવદત્તાની પાસે જવા લાગ્યો. અને દર્પણાદિક સર્વ વસ્તુઓ વાસવદત્તાને સ્વાપીન કરી. તેણુએ પણ તે સર્વ વસ્તુઓ રાજા પાસે એકલી આપી. તે પણ નાક ઉપર ચુને ચોપડવાથી ઉન્ન થએલે જે રાજાને ક્રોધ હતું તે શાંત થયે નહીં. તેથી તેણે મંત્રીને કહ્યું કે વાસવદત્તાની પાસે જઈ તેને જણાવો કે કેઈપણું ઉપાયથી ચોરી કરનાર તે પુરૂષને મહારી પાસે તે મોકલે. એટલે હું
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા
પિતે જ તેને મારી નાખું. અન્યથા હારો ક્રોધ શાંત થવાને નથી. મંત્રી બે, હે સ્વામિન ! તેને આપ કેવી રીતે મારી શકશે? કારણ કે તે તો આપને જમાઈ થયા છે. રાજાએ કહ્યું હારૂં કહેવું સત્ય છે. પરંતુ મહારો ક્રોધ શાંત થતો નથી. પ્રધાન બોલ્યો બુદ્ધિમાન પુરૂષે આનંદના સ્થાનમાં રષ કરવો નહીં. કારણ કે ચારેલે માલ આપણે બધો પાછા આવ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રાણ થકી પણ વિશેષ પ્રિય એવી આપની પુત્રી તેની સાથે પરણી છે. અને હજુ પણ આપના પ્રસાદને તે બહુ લાયક છે માટે પ્રસન્ન થઈ આપની પાસે તેને બેલાવરાવે. વિગેરે બહુ યુક્તિઓ વડે પ્રધાને રાજાને ક્રોધ દૂર કર્યો. રાજાએ વાસવદત્તાને કહેવરાવ્યું કે હારા પતિને મ્હારી પાસે
લાવ. કારણ કે તેની ઉપર હું બહુ પ્રસન્ન પુત્રજન્મ. થયે છું. તેથી હારે હેને બહુ સત્કાર
કરવાનો છે. વાસવદત્તાએ પણ પિતાના પિતાને સંદેશો પોતાના પતિ આગળ કહ્યો. મંત્રી પુત્ર બે હે સ્ત્રી ! પાંચ વર્ષ પછી હું રાજા પાસે આવીશ. પછી વાસવદત્તાએ પણ પિતાના પિતાને તે સમાચાર આપ્યા. એમ કેટલેક સમય વ્યતીત થતાં વાત્સવદત્તાને એક પુત્ર જન્મ્યા. ત્યાર બાદ લેકે ન દેખી શકે? તેવી રીતે અદશ્ય થઈ તે કુમાર હમેશાં વાસવદત્તાની પાસે પુત્રને રમાડવા માટે તે આવતા અને પાછા પિતાને ઘેર જતું હતું. એમ કરતાં તેને પાંચ વર્ષ પુરા થયાં. ત્યારે તેણે વાસવદત્તાને કહ્યું કે તું હારા પિતાની પાસે
. પણ સાત દિવસ પછી જરૂર ત્યાં આવી. ત્યાર બાદ વાસવદત્તાએ પોતાના પિતા પાસે જઈ પોતાને પુત્ર બતાવ્યો. રૂપાદિક ગુણ અને લક્ષણેથી પૂર્ણ એવા તે પુત્રને જોઈ રાજએ પિતાના ખેાળામાં બેસારી વારંવાર ચુંબન કરી કહ્યું કે
કરવાનો .
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મંત્રી પુત્રના
સમાગમ.
www.kobatirth.org
(૧૭૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
મંત્રીના પુત્રને વશ
હે વત્સ ? ત્હારા દનથી ત્હારા પિતાનાં પણ દર્શન થયાં. પરંતુ ચકારપક્ષી પૂર્ણિમાના ચંદ્રને જેમ ઇચ્છે છે તેમ મ્હારૂં હૃદય પણ ત્હારા પિતાના દર્શન કરવામાં બહુ ઉત્સુક થયું છે. એ પ્રમાણે તેને દરરોજ બહુ સ્નેહપૂર્વક પોતાના ખેાળામાં બેસારી સુખન કરે છે અને નાના પ્રકારના અલંકાર હેરાવે છે. વર્ષ પુરાં થયાં તેજ દિવસે પોતાની સ્ત્રી સહિત મ ંત્રી ભાંયરામાં પેાતાના પુત્રની પાસે ગયા. એકદમ મત્રીને જોઈ પુત્ર પેાતાની માને પુછવા લાગ્યા. હું જનની ? આ કોણ છે? માતા મેલી ભાઇ ? આ વ્હારા પિતા છે. માટે એમને નમસ્કાર કર. તેણે પણ તરતજ પિતાને પ્રણામ કર્યાં. મંત્રીએ આલિ ંગન કરી પ્રથમ કહેલું મિત્તિકનુ વચન તેને સંભળાવ્યુ. ત્યાર બાદ મંત્રી તેને અગાશી ઉપર લઇ ગયા અને પેાતાની સાથે સ્નાન વિગેરે કરાવીને તેને રાજા પાસે લઇ ગયા ત્યાં પ્રણામ કરી બન્ને જણ બેઠા એટલે રાજાએ પૂછ્યુ હું મંત્રી ? આ કેણુ છે ? મંત્રી ખેલ્યા આ મ્હારા પુત્ર છે. તે સાંભળી રાજા વિસ્મિત થયા અને બેન્ચેા, કોઇ દિવસ તમ્હારે પુત્ર થયા તે વાત અમે જાણી નથી છતાં આ શુ મંત્રી એ રાજાના કાનમાં ગુપ્ત રીતે નૈમિત્તિકનું વચન કહ્યું તેમજ તેણે કરેલા ઉપાય પણ કહ્યો તેટલામાં ખાલરક્ષક પુરૂષ વાસવ દ્વત્તાના પુત્રને લઈ ત્યાં આવ્યા અને તે પુત્ર પેાતાના પિતાને જોઇને પ્રેમ પૂર્વક આપા, બાપા; એમ એલતા દૃઢ આલિંગન કરી તેના પિતાના ખેાળામાં તે બેઠા. એટલે રાજા તેમજ ત્યાં બેઠેલા સર્વે લેાકેા તેને જોઇ બહુ ખુશી થયા. વળી તે સમયે મંત્રીના હૃદયમાં ક્ષેાલ થયા. તેથી તે કંઇક ખેલવાના વિચાર કરતા હતા તેટલામાં રાજા પોતેજ મેલ્યા કે શુ' તે વીર પુરૂષ
2
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયની કથા
(૧૧) તું પિતેજ છે? હા હું છું એમ તેના કહેવાથી રાજાએ તેને પિતાની પાસે લાવી આલિંગન દઈ સત્કાર પૂર્વક પિતાની નજીક બેસા. ત્યાર બાદ રાજ્યના પંચાંગને પ્રસાદ કરી હાથી, ઘેડા, ખજાના, ઉત્તમ દેશ અને સર્વ રૂતુઓમાં વાસ કરવા લાયક ઉત્તમ એક મહેલ આપ્યા. એક દિવસ રાજા એકાંતમાં બેઠે હતો તે સમયે મંત્રીને
- પુત્ર પણ ત્યાં હાજર હતા. રાજાએ તેને રાજાને મેક્ષપૂછ્યું કે હે મહાશય? તું સંકુલમાં ઉન્ન
થયે છે છતાં આ નિંદિત કામ ત્યારે શા માટે કરવું પડયું ? મંત્રી પુત્ર બે મહારા પિતાને નૈમિત્તિકે જે પ્રમાણે કહ્યું હતું તેના અનુસારે મહું કાર્ય કર્યું છે. તેમાં કંઈપણ નિંદિતપણું નથી. રાજા બોલ્યા તે નૈમિત્તિક શું સત્ય વાદી છે? મંત્રી પુત્ર બે આ વિષયમાં હે નરેંદ્ર મહાર કર્મ સત્ય છે. અને કર્મના અનુસારે મહું આ પ્રમાણે આચરણ કર્યું. વળી જન્મ સમયે શુભાશુભ ગ્રહ, નક્ષત્ર, લગ્ન, મેગાદિક પણ કર્મથીજ આવી મળે છે, સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે-દરેક પ્રાણીઓ પૂર્વે કરેલા કર્મોના ફલ વિપાકને ભેગવે છે. પણ ગ્રહ નક્ષત્રાદિક તે ફક્ત નિમિત્ત માત્ર થાય છે. અશુભ અને શુભ કર્મ જન્ય સોપકમ કાર્યમાં વિશેષે કરી મુખ્ય પણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ કારણ હોય છે. એમ અનેક પ્રકારનાં મંત્રી પુત્રનાં મનહર વચનો સાંભળી રાજા સંસારથી વિરક્ત થયે અને તેને જ પિતાનું રાજ્ય સેંપી દીક્ષા ગ્રહણ કરીને પિતે એક્ષ સ્થાનમાં ગયે. આ પ્રમાણે શિવભદ્ર શ્રેષ્ઠીએ રાજાને દૃષ્ટાંત આપી ફરીથી કહ્યું હે નરેદ્ર? એમ બન્ને પ્રકારની આપત્તિમાં ઘણા ભાગે ઉપાય કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. જેવી રીતે મંત્રીએ પુત્રના રક્ષણ માટે ઉપાય કર્યો તેવી રીતે હારે પણ ઉપાય કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
ત્યાર બાદ રાજાની આજ્ઞાથી તેણે પોતાના નાના પુત્ર મહેબને પિતાના ઘરમાં રાખે. બાકીના ચારે પુત્રને રાજાના હુકમ પ્રમાણે પોતે પણ યુદ્ધ કરવા જવાની આજ્ઞા આપી. પછી તેઓ ચારે દિશાઓમાં સૈન્ય સહિત શત્રુઓને જીતવા માટે ગયા. તેમાં પ્રથમ પુત્ર વરૂણ ચતુરંગ સેના સહિત મલયાચલ તરફ ચાલ્યા અને ત્યાં જઈ દુર્ગની તળેટીમાં તેણે પડાવ કર્યો. શિવભદ્રને નાને પુત્ર મહેન્દ્રસિંહ વરૂણના સ્નેહને લીધે
પિતાના પિતાની આજ્ઞા લીધા શિવાય મહેન્દ્રસિંહ. મહા કષ્ટવડે ઘેરથી નીકળે અને વરૂણની
પાસે ગયે. વરૂણે પણ તેને પોતાની પાસે બહુ સાવચેતીથી રાખે. અને પિતાના પિતા ઉપર લેખ મોકલી મહેન્દ્રસિંહના સમાચાર જણાવ્યા કે એની ફિકર ચિંતા કરશો નહીં, ત્યારબાદ ત્યાં એક વૃદ્ધ ભીલ આવ્યા અને વરૂ રણને કહેવા લાગ્યા કે હે મહાશય ! કૃપા કરી એકાંતમાં હારી સાથે આપ ચાલે. આપને તેડવા માટે હું આવ્યો છું. વરૂણે પણ તેના કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી તે ભીલ બોલ્યા મનુષ્યએ પ્રવેશ કરી શકાય તેવી ગુફાની અંદર ઉંચે ચડવાની એક મહેટી સુરંગ છે, તે સુરંગ કિલ્લાના મધ્ય લાગ સુધી લાંબી છે. અને તે ઠેકાણે એક સુંદર મહેલ છે, તેની અંદર શયામાં તે કિલ્લાઓને અધિપતિ વિરાજે છે. તે કિલે છે તું મને આપે તે હું તને તેની પાસે લઈ જાઉં. વરૂણ પણ તે પ્રમાણે તેનું વચન માન્ય કરી તેની સાથે ચાલે અને મહેન્દ્રસિંહને પોતાના સન્યની અંદર રાખ્યું. ત્યારબાદ સુરંગમાં થઈ અનુક્રમે વરૂણ સહિત ભીલ મહેલમાં ગયે. તેના મધ્ય પ્રદેશમાં ભીન્ન લોકોને તે અધિપતિ પિતાની સ્ત્રીઓ સાથે સુઈ ગયે હતું. તે વૃદ્ધ ભીલે તેને તે બતાવ્યું. પછી તેજ
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા.
( ૧૭૩), વખતે વરૂણની આજ્ઞાથી તેના સુભટેએ સ્ત્રીઓ સહિત તેને બાંધી બેડીઓથી કબજે કરી સેનાધિપતિને સોંપી દીધે, એટલે સેનાધિપતિએ પણ પિતાના રાજ્યમાં આરક્ષકજનેને રસ્તા માટે ભાતું આપી બંદોબસ્ત કરી તેને પોતાના રાજા પાસે મોકલાવી દીધો. તેમજ રાજાને ભેટ માટે સપ્તાંગ તેની લક્ષમી પણ તેની સાથેજ મોકલાવી દીધી. અને પોતાના પિતાને પૂજવા માટે સ્ફટિક રત્નમય જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓ પણ ત્યાં મેકલાવી. ત્યારબાદ તે વૃદ્ધ ભીલ્લના કહેવાથી તેના પુત્રને તે દુર્ગાધિપના સ્થાનમાં સ્થાપન કર્યો અને તે દુર્ગમાં વરૂ પિતાના અધિપતિની આજ્ઞા ફેલાવી. હવે મહેંદ્રસિંહ પોતે શિબિરમાં રહ્યો હતો. ત્યાં એક ભીલ
આવ્યું, તેણે મહેંદ્રસિંહની મુલાકાત લઈ વ્યંતરદેવી. તેને સિદ્ધિદાયક એક કપનું ટિપ્પણ
આપીને કહ્યું કે દુર્ગગિરિ પાસે એક સુરંગ છે. ત્યાં ચાલે હું તમને નિર્વિક્તપણે ત્યાં લઈ જઈશ. પછી, મહેદ્રસિંહ પિતાને પરિવાર ન જાણે તેવી રીતે હાથમાં તે કલ્પનું ટિપ્પણુ લઈ ભલ્લના કહેવા પ્રમાણે તે સુરંગની અંદર તેણે પ્રવેશ કર્યો. તેટલામાં ત્યાં આગળ એક વ્યંતરીનું ભવન, તેણે જોયું. તેની અંદર પ્રથમ ગુણસ્થાને રહેલી એક વ્યંતરી બેઠી હતી. મહેંદ્રસિંહને જોઈ તે બોલી, હે સ્વામિન્ ! અહીં પધારે. મહારી સાથે કીડા કરે. હું વ્યંતર લોકોની વારાંગના છું. મહેંદ્રસિંહ બોલ્યા દેવી સાથે ભેગ ભેગવવાને મન, વચન અને કાયાથી બન્ને પ્રકારે હારે પ્રતિબંધ છે. તે સાંભળી ક્રોધાતુર થઈ વ્યંતરી બેલી જે મહારી સાથે તું કીડા નહીં કરે તે ત્યારે અહીં આવવાનું શું કારણ? મહેન્દ્રસિંહ બોલ્યા, માત્ર કૌતુકને લીધે જ હું અહીંયા આવ્યો છું. માટે કંઈપણ
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
કાતુક ખતાવ. વ્યંતરી એલી અરે મૂઢ ! મ્હારી સાથે રમવાથી અધિક ખીજું કર્યું કાંતુક હારે જોઋએ છે ? જો મ્હારી સાથે બેગ નહીં ભાગવેતેા હાલમાં જરૂર તુ મૃત્યુવશ થઈશ. મહેન્દ્રસિંહ બાળ્યે, હે મૃગાક્ષી ! ભલે મૃત્યુ થાય પરંતુ હું મ્હારા નિયમના ભંગ કરીશ નહીં. વળી તુ જણાવ કે પૃથ્વીના શમ ભાગ ભૂતળથી ત્હારૂં સ્થાન કેટલું દૂર છે ? વ્યંતરી એલી મ્હારૂ રહેવાનું સ્થાન અહીંથી બહુ ચેાજન દૂર છે. મહેન્દ્રસિંહ ખેલ્યા જો એમ હાય તા અધા દિશાએ ગમન કરવામાં મ્હારે એક ચેાજનથી વધારે ગમન કરવાના નિયમ છે. માટે એક ચેાજનથી અધિક ગમન કર્તા દિગ્દતમાં મ્હને બીજો અતિચાર લાગે. તે સાંભળી વ્યંતરી બહુ ક્રોધાતુર થઈ ગઈ અને મહેન્દ્રસિંહને પાટુ મારવા જાય છે તેટલામાં કાઇક સભ્યષ્ટિક દેવ ત્યાં આવ્યે . અને તે બન્નેની વચમાં પડયા. તેમજ મહેન્દ્રસિ'ને ત્યાંથી તે જલદી આકાશમાર્ગે ઉપાડી વરૂણુના સૈન્યમાં તેને મૂકી દીવ્ય વસો આપીને તે દેવ પોતાના સ્થાનમાં ગા. હવે વરૂણે દિશાએ ગમન કરવાના વ્રતની મર્યાદા કરવામાં વિચાર કર્યા ત્યારે તેને સ્મરણ થયુ કે એક ચેાજનની મર્યાદાના સ્વીકાર કર્યો છે, છતાં એ યાજન પ્રમાણુ હું ગમન કર્યું એમ જાણી તે બહુ ખેદ કરવા લાગ્યા કે સર્વવિરતિ ધારણ કરવાની શક્તિ તા દૂર રહી, પરંતુ એક સાધારણ નિયમના પણ મ્હે ભગ કર્યા. એક મગને ભાર ઉપાડવામાં જે અશક્ત હેાય તે પર્વતને કેવી રીતે ઉપાડી શકે ? જે મહાનુભાવમુનિએ ત્રિવિધ ત્રિવિધ મન, વચન અને કાયાથી જીવન પર્યંત સર્વવિરતિ વ્રત પાળે છે તે વંદન કરવા લાયક કેમ ન થાય ? તેમજ પૂજવા ચેાગ્ય કેમ ન ગણાય ? હા ! હા ! હું મહાન અધમ ગણુાઉં. કારણકે દેશવિરતિ પણ ન પાળી શકયા. એ પ્રમાણે વરૂણૢ બહુ પશ્ચા
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનારયની સ્થા.
( ૧૭૧ )
ગુણચંદ્ર
ત્તાપ કરી દુર્ગા નગરમાંથી નીચે ઉતરીને પાતાના મુકામમાં આવ્યા. અને મહેદ્રસિંહની આગળ અતિચારાદિક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ તેણે પણ પોતાનું' ચરિત્ર અને અધાદિશામાં ગમન કરવાથી લાગેલા અતીચાર પણ કહ્યો. પછી મહેંદ્રસિંહ સહિત વર્ણ ત્યાંથી પોતાના નગરમાં આણ્યે. રાજાને નમસ્કાર કરી દુગ્રહણાદિક સ વાર્તા નિવેદન કરી તેમજ પેાતાના નિયમના ભંગ પણ કહ્યો. રાજાએ કહ્યુ કેમ્હારી આજ્ઞાથી તેમાં ત્હને કિચિત્ માત્ર પણ દોષ લાગવાના નથી. પૂર્વ દિશામાં ગુણુચંદ્ર ગયા હતા. તે અખંડ પ્રયાણ વડે તે દેશના સીમાડામાં ગયા અને તે દેશના રાજાને અમર અપાવી. ત્યારબાદ યુદ્ધ કરવામાં બહુ કુશળ અને પૂર્વદિશામાં આભૂષણુ સમાન તે દેશના અધિપતિએ પેાતાના દૂત મારત ગુણુચંદ્રને કહેવરાવ્યુ કે હું વિપુત્ર ! પાંચ દિવસ સુધી મ્હારા દેશમાં ત્હારે પ્રવેશ કરવા નહીં. આ બાબતમાં જો તું કપટ કરે તે। હને ત્હારા દેવ ગુરૂના સેાગન છે. વળી હું પોતેજ પાંચ દીવસ પછી દ્ઘારા રહામા આવીશ. આ પ્રમાણે સાંભળી ગુણચંદ્ર આયેા હૈ દૂત ! પાંચ દિવસની મંદર જો હું ત્હારા શીમાડાનું ઉલ્લંધન કરૂ તો જરૂર મ્હને મા સેાગન છે. પણ જો વ્હારા કહ્યા પ્રમાણે હારા સ્વામી નહીં આવે. તા છઠે દિવસે હું આવીને ત્યાં બેઠેલા તેને પકડી લઈશ, એમ કહી કૃતને વિદાય કર્યાં. પછી તે દૂતે પાતાના નગરમાં જઈ રાજાને સ સમાચાર હ્યા. રાજાએ દૂતને પૂછ્યું તે વાણિયાનું સૈન્ય કેટલું છે ? કૃત એક્ષ્ચા, હે રાજન ! આપણા સૈન્ય કરતાં બમણું છે. અને ગુણુચંદ્ર પાતે બહુ પરાક્રમી છે, ક્રમવાર કાર્યના સાધક છે. તેની પાસમાં મ્હોટા હાથીઓ રહેલા છે. માટે પેાતાના દેશ થી
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬).
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. દઈને પણ પોતાના આત્માનું રક્ષણ કરો. અથવા દંડ આપીને છુટવાને ઉપાય કરે. નહિં તે આપને જીવવું પણ મુશ્કેલ થશે, એમાં કંઈ સંશય નથી. એ પ્રમાણે સાંભળી રાજા ભયભીત થઈ ગયો અને રાત્રી દિવસ ગમન કરી ત્યાંથી બહુ દૂર ચાલે ગયે. આ વાત તેના દૂતના કહેવાથી ગુણચંદ્રના જાણવામાં આવી એટલે તરતજ ગુણચંદ્ર તેની પાછળ ચાલ્યા. આગળ રાજા અને પાછળ ગુણચંદ્ર ચાલ્યો જાય છે. એમ કરતાં ગુણચંદ્ર સે જનથી કંઈક અધિક નીકળી ગયો તેવામાં તેને દિગવતનું સ્મરણ થયું અને વિચાર કરતાં તેણે જાયું કે નિયમથી દશ જન અધિક હું આવ્યું, તેથી મહારૂં દિવ્રત કલંકિત થયું. વળી મહારા આભાસ માત્રથી તે રાજા નાશી ગયે. એમ જાણે બહુ ખુશી થયે, પરંતુ પોતાના નિય. મના ભંગરૂપી દંડવડે હું દંડાયે એમ મહારા જાણવામાં આવ્યું નહીં. વળી લેશમાત્ર પણ નિયમને ભંગ કરવાથી અતિ દારૂણ દુ:ખ ઉત્પન્ન થાય છે. કિંચિત્ માત્ર પણ હાલાહલ વિષ ખાવાથી જેમ પ્રાણું જરૂર મૃત્યુ પામે છે તેમ આ અતીચારનું સેવન પણ અમંગલિક છે. માટે હવે અહીંથી એક ડગલું માત્ર પણ આગળ ચાલવું એગ્ય નથી, એમ ધારી ગુણચંદ્ર ત્યાંથી પાછા વળે અને તે રાજાના નગરમાં પોતાને એક અધિકારી મૂકી સૈન્ય સહિત પોતાના નગર તરફ પાછો ફર્યો. બાદ વિભૂતિ સહિત ગુણચન્દ્ર પોતાના રાજા પાસે જઈ નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. મહા બુદ્ધિશાળી સુંદરને ઉત્તર દિશામાં સમરવીર રાજા
જ પાસે મોકલ્યા હતા. કારણકે તે રાજા બહુ સુંદરવણક, પરાક્રમી હતો અને તેની સેના પણ ઘણી જ
દુર્જય હતી. તેથી તે દંડ સાધ્ય નહે
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનરયની કથા.
(૧૭) પરંતુ માત્ર શાંતિથી સાધવા લાયક હતે યુદ્ધમાં કેઈથી પણ તે જીતી શકાય તે હેતે. છતાં પણ સુંદર નિરંતર પ્રયાણું કરવાથી ચતુરંગસેના સહિત પોતાના દેશના સીમાડામાં ગયે અને વિચાર કરવા લાગ્યું કે ચારે દિશાઓમાં સે એજન સુધી ગમન કરવું એ મહે નિયમ લીધો છે. તે તેટલો નિયમ પુરે થઈ ગયે. હવે અહીંથી હારે શું કરવું ? એક તરફ પિતાને નિયમ છે અને બીજી તરફ રાજાની આજ્ઞા છે. વાઘ અને નદીને ન્યાય અહીં મહને પ્રાપ્ત થયા. એમ વિચાર કરતાં તેના હૃદયમાં ફરી આવ્યું કે ત્રણે દિશાઓમાંથી દશ દશ
જન લઈને આ ઉત્તર દિશામાં ઉમેરીને વ્રતની રક્ષા માટે અધિક સંખ્યા કરવી ઠીક છે. વળી અહીંથી શ્રી સમરવીર રાજાનું નગર પણ એકસો ત્રીસ જન છે. એમ નિશ્ચય કરી સુંદર ત્યાંથી ચાલ્યા. અનુક્રમે તેના નગરમાં ગયે. અને રાજાની આગળ જઈ બહુ ભેટ મૂકીને પ્રણામ કર્યા બાદ સુંદર બે, હે રાજન ! વિક્રમબલ ભૂપતિએ હને આપની પાસે મોકલ્યો છે. અને તેમણે કહ્યું છે કે હે નરેંદ્ર! તમ્હારા સીમાડામાં અમારાં જે ગામે રહેલાં છે, તેઓ ઉપર તમારા ઠાકોરે હાલમાં હુમલા કરે છે, છતાં તમે કેમ ઉપેક્ષા કરે છે ! વળી સમસ્ત ગુણેના આધાર ભૂત એવા હે નરેશ્વર ! પર્વ પુરૂષેની મર્યાદા પાળવી તે તમને ઉચિત છે. તેમજ વિકમબલ રાજા તય્યારી સાથે બહુ સ્નેહ ધરાવે છે. માટે તમ્હારા દર ઠાકરેનું આ અયોગ્ય વર્તન કહેવા માટે મહને મોકલ્યા છે. નહીંતે હૈ રાજન ! જેની આજ્ઞા અનેક રાજાઓ માથે ચડાવે છે એવા અમારા સ્વામીની આગળ આ ઠાકરેની શી ગણત્રી તે સાંભળી સમરવીર રાજા વાત મહારા જાણવામાં નથી. નહીં
-
-
-
1
-
*
*
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
શું મ્હારા મિત્રના ગામા ઉપર ઉપદ્રવ કરવા દઉં ખરા ? હવે હું તે ઠાકારાના એટલા દંડ કરૂ છું કે એમને જે દેશ વ્હે આપેલા છે તે દેશ આજથી હું તમને આપું છું. હાલ તમે ક્ષમા કરી અને તેઓના જે દેશ હાય તે તમેજ જલદી કબજે કરા. વળી બીજું કંઇપણ મ્હારે લાયક કાય હાય તા ફરમાવા, એમ કહી તેણે વિક્રમખલ રાજા માટે ભેટ આપી અને સુ ંદરના અહુ સત્કાર કરી વિદાય કર્યાં. ત્યારબાદ સુંદર ત્યાંથી નીકળી અનુક્રમે પેાતાના અધિપતિ પાસે ગયા અને નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કરી તે પોતાને ઘેર ગયા.
યશશ્ર્વ'દ્ર નામે શિવભદ્રના ચાથા પુત્રને ચતુરંગ સેનાહિત સિંધુ દેશના રાજા ઉપર માકવ્યા હતા. યશશ્ચંદ્ર. તે દેશમાં ગયા પછી તેને વિચાર થયા કે સદ્ગુરૂ પાસે મ્હેં જે દિગ્વિરમાણુ લીધુ છે, તેના મ્હેં બીલકુલ વિચાર કર્યાં નહીં, મહા ! હું બહુ પ્રમાદી થયા, રાજ્યલક્ષ્મીના મદમાં મ્હને કંઈપણ વિચાર આવ્યા નહીં, તેમજ સદ્દગુરૂના ઉપદેશ પણ હું ભૂલી ગયેા. અહા ! મ્હે સર્વસ્વ ગુમાવ્યું. એમ તે પશ્ચાત્તાપ કરતા હતા તેવામાં ટુરિક લેાકેા તેની પાસે આવી કહેવા લાગ્યા કે હાલમાં આ દેશના રાજા અહીંયાંથી નાસવાની તૈયારી કરે છે. માટે જો તમે જલદી પ્રયાણ કરી ત્યાં આવા તે ચિરકાળ ભાગવેલી તેની સપ્તાંગ લક્ષ્મી આપને સ્વાધીન થાય. પછી તેજ વખતે યશશ્ચંદ્રે પ્રયાણ માટે નિશાન ડકા વગડાવ્યા. પેાતાની સાથે કેટલુંક ખળવાન સૈન્ય લઇ રાત્રોના પ્રથમ પ્રહરે ત્યાંથી તે નીકળ્યેા. અને બહુ દેશ ઉદ્ભ’ધન કરી ત્યાં ગયા. સિંધુ દેશના રાજા પણ યશશ્ચંદ્ર ને આવતા જાણી જીવ લઈ ત્યાંથી નાશી ગયા. તેથી તેનુ સ સ્વધન તેણે પોતાને સ્વાધીન કર્યું, ત્યારબાદ ત્યાં આગળ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા.
(૧૯) કેટલુંક સેન્ચ મૂકી પોતાના નગરમાં રાજા પાસે ગયે. અને યથાર્થ સર્વ વાર્તા તેમને નિવેદન કરી. ત્યારબાદ રાજાના યથા રોગ્ય સત્કારને સ્વીકાર કરી તે પિતાને ઘેર ગયે. અનુક્રમે ચારે ભાઈઓ જ્યારે પિતાશ્રીના ચરણ કમલમાં
નમવા માટે ગયા ત્યારે પિતાએ પુછયું શિવભદ્રને કે હે પુત્રે ! તમારા નિયમની શી સ્થિતિ ઉપદેશ. થઈ તે કહે. તેઓએ ઉર્વ દિશા વિગેરે
પ્રદેશમાં ગમન કરવાથી પિતા પોતાના નિયમોમાં લાગેલા અતિચાર વિસ્તાર પુર્વક કહા. તે સાંભળી શ્રેષ્ઠી બોલે, ભાઈ! બહુ તુચ્છ લક્ષમી માટે તહેં ઘણું જ અગ્ય કામ કર્યું એટલું જ નહિં પરંતુ ઉત્તમ છે કુક્ષિ જેની અને પ્રસન્ન મુખવાળી એવી મેક્ષ લક્ષમીને તમે પરિહાર કર્યો. વિરતિને ભંગ કરી જે રાજ્યલક્ષમી મેળવી તે તે અલક્ષમીજ ગણાય: માટે હવે ગુરૂ પાસે જઈ તમે પિતાના દુશ્ચરિતની આલેચના કરે. અને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. તેમજ જે તમે સર્વદેવને જાણતા હે આજથી હવે રાજસેવાનો ત્યાગ કરો. આ પ્રમાણે પિતાના પિતાને ઉપદેશ સાંભળીને પણ તેઓ રાજ્ય વૈભવના લાભથી તેમાં બહુ આસક્ત થયા અને તે સર્વે બંધુઓ પિતાની રૂબરૂમાં અવિનયના વચન બોલવા લાગ્યા. હે તાત! જે અમારી ઉપર આપને આટલો બધો પ્રેમ હતું તે પ્રથમથીજ રાજા પાસે અમને શામાટે મોકલ્યા ! હવે અમે વેપાર કરવામાં શરમાઈએ છીએ. વળી હે પિતાજી ! પ્રભાવનાદિક કરવા વડે હવેથી અમે નિરંતર જૈન ધર્મ પાળીશું. અને તમે પણ નિશ્ચિત થઈ ધર્મ સાધન કરે. હવે તમારે કોઈની પણ સેવા કરવાની જરૂર નથી, માત્ર સુગુરૂઓની સેવા કરે. તેમજ યત્ન પૂર્વક દાનધર્મમાં પ્રવૃત્ત થાઓ. વળી કેઈપણ વખતે અમારી ચિંતા મનથી પણ
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
પણ
તમારે કરવી નહીં, એમ તેઓને પ્રત્યુત્તર સાંભળી શ્રેષ્ઠીએ માનવ્રત ધારણ કર્યું, ત્યારમાદ તેના ચારે પુત્ર ત્યાંથી ઉઠીને પોતપેાતાના સ્થાનમાં ગયા. તેમજ કાર્ય પ્રસંગે રાજસભાઓમાં તેઓ જતા હતા. અને રાજવૈભવ વડે મદોન્મત્ત અનો સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા. જેમ જેમ તેમને રાજા તરફથી સન્માન મળતું ગયુ. તેમ તેમ તે વરૂણાદિક ચારે ભાઇઓને ધર્મ સંબંધી આચાર દૂર થવા લાગ્યા. તેવામાં આયુષ્ય પુર્ણ થવાથી શિવભદ્ર શેઠ પણ કાલ કરી સુરલેાકમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ તે ચારે ભાઈએ ભેગ વિષયમાં બહુ માસક્ત હોવાથી તેમણે ધર્મના માર્ગ છેડી દીધા, જેથી તેઓ અનુક્રમે મરીને કુગતિમાં ઉત્પન્ન થઇ અનેક દુ:ખ ભાગવી ફ્રોથી જૈનધર્મ પામી છેવટે સુગતિ પામશે. વળી તેમાં વરૂણ નામે જે પ્રથમ પુત્ર હતા, તેજ હું પાતે દિગ્દતની વીરાધના કરવાથી કાલ કરીને મહેારગમાં ઉત્પન્ન થયા છુ. તે સાંભળી રાજકુમારાદિક ઘણા લેાકેા એધ પામ્યા.
મનાથ
શ્રેણી
ત્યાર બાદ રાજાએ મનેાથ શ્રેષ્ઠીને કહ્યું કે આ મ્હારૂં રાજ્ય તમે ગ્રહણ કરો. કારણ કે તમે મ્હારા મરેલા પુત્રને સજીવન કર્યો તેમજ સ્તુને પણ ઉત્તમ ધર્મમાં સ્થાપન કર્યો. તેથી તમે મ્હારા પરમ ઉપકારી છે. મનેરથ એયેા, હે રાજન્ ! પ્રાણી માત્રને પેાતાનું પૂણ્યજ ફળે છે. વળી પુણ્યના ઉદ્દયમાં અન્ય ા માત્ર નિમિત્તજ ગણાય છે. માટે હું નરેદ્ર મ્હારે રાજ્યનું કંઇ પ્રયેાજન નથી ધર્મોમાં ઉદ્યમ કરવા એજ મ્હારૂં. નિત્ય કર્મ છે. એમ સમજી તમ્હારે પણ નિખાલસ હૃદયથી હમ્મેશાં યત્નપૂર્વક ધમ કાર્યમાં તત્પર રહેવું. આ પ્રમાણે ઉપદેશ ગ્રહણ કર્યા બાદ ભૂપતિએ મનેરથને રહેવા માટે મહુ
.
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા.
(૧૮૧ ) સમૃદ્ધિ (રક્ષા) સહિત અને દેવાંગનાઓને સેવવા લાયક હરે સમાન બહુ સુંદર એક મહેલ આપ્યો અને વિશેષ સત્કાર પૂર્વક નગર શેઠના સ્થાનમાં તેને સ્થાપન કર્યો. ત્યાર બાદ તે મને રથ પણ નિરંતર જૈન ધર્મની આરાધનામાં દિવસે નિર્ગમન કરવામાં પોતાનું જીવન સફલ માનતે હતે. પિતાના નાના ભાઈની વાત મેઘરથના જાણવામાં આવી
તેમજ તે બહુ નિર્ધન દશામાં આવી ગયે મેઘરથ. હવે, પિતાની પાસે કેડી માત્ર નહીં હૈ
વાથી મનોરથ શેઠની પાસે તે આવ્યું. સંધ્યા સમયે તેના ઘરની અંદર પ્રવેશ કરવાની તે તૈયારી કરતે હતે. તેટલામાં ત્યાં ઉભેલા દ્વારપાળે ખેલ પુરૂષની માફક મેઘરથને અટકાવ્યું. એટલે મેઘરથ બોલ્યો કે, મને રથ શેઠને હું હેટે ભાઈ છું મહારૂં નામ મેઘરથ છે. વારાણસી નગરીમાંથી હું આ છું. તમને અવિશ્વાસ હોય તે શેઠને પૂછી જુઓ, પછી દ્વારપાળના કહેવાથી મને રથ શેઠ પોતે બહુ ઉતાવળથી તેને મળવા માટે સ્વામા આવ્યા. અને બહુ સ્નેહથી નમસ્કાર પૂર્વક મળીને મેઘ રથને ઘરમાં લઈ ગયા. તેમજ સમયોચિત બહુ સત્કાર કર્યો. પ્રભાતકાળમાં ઉત્તમ શણગાર પહેરાવી મરથ પિતાની સાથે તેને જીનમંદિરમાં લઈ ગયા. અને વિધિ પૂર્વક તેની પાસે અષ્ટપ્રકારી પ્રભુની પજા કરાવી પછી મનેરથે રાજાને પિતાને ઘેર બેલાવી ને મેઘરથની ઓળખાણ કરાવી. એટલે તેનાં માતાપિતાને પણ રાજાએ ત્યાં બેલાવરાવ્યાં. તેઓ પણ ત્યાં આવીને સારી રીતે જૈન ધર્મની આરાધના કરવા લાગ્યાં. માટે હે ભવ્ય જને? જેમ મનેર શ્રેષ્ઠીએ અતિચાર રહિત દિવ્રતની આરાધના કરી તેમ અન્ય જાએ પણ દિવ્રત પાળવામાં ઉઘુક્ત થવું. વળી જે પુરૂષ સિદ્ધાંતના અનુસારે દિવ્રત પાળે છે તે સર્વ જગતનું
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८२)
શ્રીસુપાશ્વનાથચરિત્ર,
તથા પેાતાના આત્માનું હિત સાધે છે. તેમજ અતિચાર રૂપી કાદવથી મુક્ત થઈ જે ધીર પુરૂષદિગ્દત ધારણ કરે છે તે દશે દિશાઆમાં પેાતાની ઉજવલ કીર્તિ ફેલાવીને પરમ સંપત્તિનું પાત્ર મને છે.
इति पञ्चाऽतिचारदृष्टान्तयुक्तंदिते मनोरथकथानकं समाप्तम् ॥ तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदजैनाचार्य श्रीमद्अजितसागरसूरि कृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं प्रथमगुणव्रतं समाप्तम् ||
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિશ્વસેનની કથા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગપરિ ભાગત્રત
विश्वसेनकुमारनी कथा.
ભાગપરિભાગવિરમણવ્રત, દાનવિ રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન્! હવે અમને લાગ પરિભાગવતનું સ્વરૂપ સમજાવેા. શ્રીસુપાર્શ્વ પ્રભુ બેાલ્યા, હે રાજન્ ભાગવ્રત લેાજન અને કર્મના ભેદથી બે પ્રકારનુ છે. વળી તાંબુ લાદિકના આહાર કરવા તે ઉપલેાગ અને આ વસ્ત્રાદિકના ઉપયાગ કરવા તે પરિભાગ કહેવાય.તેમજ વળી શ્રાવકોએ ભાજનમાં નિર્દોષ અને પેાતાને ચાગ્ય કલ્પતા દ્રવ્યના ઉપભાગ કરવા. કદાચિત શુદ્ધ દ્રષ્ય ન મળે તેા અનેષણીય પણ વાપરવું, પરંતુ ચિત્તના તા ત્યાગજ કરવા. તેવું પણ જો ન મળે તેા અન ંતકાય તથા બહુ ખીજના ત્યાગ કરી અન્ય વસ્તુના ઉપભાગ કરવા. તેમજ ભાજ્ય વસ્તુમાં શ્રાદ્ધુ વિગેરે અને પીવાની વસ્તુમાં માંસરસાદિકના સર્વથા ત્યાગ કરવા. તેમજ ખાદ્ય વસ્તુમાં પાંચ પ્રકારના ઉદુખરને નિરંતર ત્યાગ કરવા, વળી સ્વાદિષ્ટ વસ્તુમાં મધ વિગેરના ત્યાગ કરવા, એ પ્રમાણે જ્ઞાની પુરૂષાના ઉપદેશ છે. તેમજ પરભાગમાં કિંમતી ઉત્તમ વસ્ત્રાદિક, પરિમિત શય્યા, અને શાસનની ઉન્નતિ માટે ઉત્તમ દેવ કૃષ્ણ (ચિનાઈ વ) વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓ જાણવી. પરંતુ દરેક વસ્તુનું પરિમાણુ કરવું. વળી શ્રાવક લેાકેા કાળ વ્યવહારના નિયમથી ગુપ્તિ રક્ષણાદિક જે કાર્ય એક વાર કરે છે તે કર્મ વડે ઉપભાગ કહેવાય છે. અને જે વારંવાર એકજ વસ્તુ સેવન કરવામાં આવે તે પરિભાગ કહેવાય છે. વળી અન્ય આચાર્ય કર્મોથી યોજના કરતા નથી. પરંતુ ઉપભેાગ તથા પરિÀાગમાં જ્ઞાતિ
( ૧૮૩ )
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
આના પૂર્વાકત ઉપદેશ છે. વળી હે દાનવિય ! જે શ્રાવક સદાકાલ સચિત્ત આહારના ત્યાગ કરે છે. તે વિશ્વસેન કુમારની માફ્ક અનુક્રમે માણ લક્ષ્મી પામે છે. જેમકે
વિશ્વસેન
કુમાર
પુરંદરરાજા
આ ભરતક્ષેત્રમાં નનવનની માફક મ્હોટા શાલ (વૃક્ષsol કીલ્લા ) વડે સુશેાભિત અને હૅસ્તિના સુખની માફક અનેક પ્રકારનાં રત્ન અથવા રચના વડે મનહર ભાગપુર નામે સુપ્ર સિદ્ધ નગર છે. તેમાં ચંદ્ર સમાન ઉજ્વલ કીર્તિ વડે વિભૂષિત વિષ્ણુધદેવ ( પડિતા )ને બહુ પ્રિય અને વા ( રત્નરેખા) વડે પવિત્ર છે હસ્ત કમલ જેના એવા ઇંદ્રસમાન ઉદ્ભુત વેરીએને શાંત કરનાર પુરુંદર નામે રાજા હતા. રૂપમાં રિતિ સમાન, વિલા સાનુ કુલભવન, શીલ ગુણમાં અગ્રેસર અને સ્વભાવથી સરલ, વિભ્ર મવતી નામે તેની સ્ત્રી હતી.તેમજ ગુણ્ણા વડે સવ ત્ર વિખ્યાત અને ઉજ્વલ ગુણાના મુખ્ય આધાર, કુમારામાં હસ્તિ સમાન, કાંતિમાં ગ ધહસ્તિ સમાન વિશ્વસેન કુમાર નામે તેઓને એક પુત્ર હતા. તેમજ ગુણચંદ્ર અને સેામચંદ્ર નામે એ તે કુમારના મિત્ર હતા. એ એક દિવસ વિશ્વસેન કુમાર ખન્ને મિત્રા સાથે કરવા માટે મલયાચળના શિખર ઉપર ગયા ત્યાં
ભાગળ સુંદર શણગાર સજી ઉભેલી એક યુવિત તેના જોવામાં આવી. જેણીના હાથમાં પાકેલી આમ્રફળની લુખ પકડેલી હતી. તેના નિતુ ખની શેાભા વિશાળ દિપતી હતી અને મુખની કાંતિપૂર્ણ ચંદ્રને અનુસરતી હતી, તેમજ ઉત્સાહને લીધે ઉલ્લાસ પામતા પાંચઅસ્વરના મનહર નાદવડે વિરહૅસૂચક મનોહર ગાયના ગાતી હતી. અને જેણીનાં અંગવિરહાગ્નિથી તપેલાં દેખાતાં હતાં. વળી મૃગનાં વિયેાગથી મૃગલીની માફક તેમજ પ્રિયના વિયાગથી ચક્રવાકીની
For Private And Personal Use Only
***
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૮૫ )
માફક, વિરાહાગ્નિના દુઃખથી લાંખા નિશ્વાસને લીધે શુષ્ક અપરાષ્ટને ધારણ કરતી, તે સ્ત્રી મુખથી ખેલતી હતી કે, વસંતરૂતુમાં કામ લતાની મંજરી સમાન આંખાની માંજર જોઇ, વિશ્વસેન કુમાર ઉપર હું બહુ આસક્ત થઇ છું. તેથી ઉત્તમ શણગાર સજી બહુ દિવસથી હું દુ:ખી થાઉં છું. મને તેના વિયાગથી જ આ મ્હારૂ સુદર શરીર પણ અતિ કૃશ થઇ ગયુ છે. તેમ છતાં પણ હું તેના માટે અહીં રહું છું. માટે જરૂર હું તે કુમારને ઉત્તમ પ્રકારે માનનીય થઇશ. વળી તે કુમારે મ્હને હૃદય શૂન્ય કરી છે. આ પ્રમાણે તે યુવતિના વિલાપ સાંભળી પેાતાના નામની શંકા થવાથી વિશ્વસેન કુમારે તેને પૂછ્યું કે, હે સુતનુ ! તુ જે કુમારનુ સ્મરણ કરે છે તે કેણુ છે ? વળી હૈ સુંદરી ? જો તને રાગ્ય લાગે તે મ્હારા પ્રશ્નને જવાબ આપ. આટલું વાક્ય સાંભળતાંજ તેનું શરીર ામાંચિત થઇ ગયું અને સભ્રમ સહિત કુમાર તરફ દૃષ્ટિ કરે છે, તેટલામાં તે ખાલાના હ્રદય સરોવરમાંથી રસ તરંગા ઉભરાઈ જવા લાગ્યા અને વિચાર કરવા લાગી કે શું તેજ આ કુમાર હશે ? એમ જાણી પ્રથમ તે તે બહુ ખુશી થઈ. પર ંતુ અહીં તે કયાંથી હાય, એમ જાણી શેકાતુર થઈ, આ કાર્ય અન્યપુરૂષ છે એમ જાણી ભયભીત થઇ, પુન: બહુ રૂપવાન છે એમ સમજી સશકિત થઇ ગઇ. છતાં ક્રીથી સ્મરણ થયુ કે નૈમિ ત્તિકે આજે મ્હને મ્હારા પતિના સમાગમ કહે છે માટે તે વચન અસત્ય ન હાય, તેમજ વામ હસ્ત તથા નેત્રના સ્ફુરવાથી શુભ શકુન જાણી દૃઢ નિશ્ચય કરી પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગી કે, ભલે તે ગમે તે હાય. પરંતુ અહીં અતિથિ તરીકે માન્યે છે માટે તેને મારે વિનય કરવા ઉચિત છે. એમ જાણી તેણીએ સતાપલ્લવાનું આસન આપી તે કુમારના સત્કાર કર્યો એટલે કુમાર ખુશી થઇ આસન ઉપર બેઠા. ત્યારબાદ કુમારી એલીને કે
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પિતાના પતિનું નામ સ્ત્રીએ ન બેલવું જોઈએ. કારણ કે અન્યત્ર પણ કહ્યું છે કે –
आत्मनामगुरोर्नाम, नामाप्रतिकपणस्य च ।
श्रेयस्कामो न हीया-ज्ज्येष्ठापत्यकलत्रयोः ॥ અર્થ-પિતાનું તથા ગુરૂનું, અતિ કૃપણનું, હેટા પુત્રનું અને પિતાની સ્ત્રીનું નામ કલ્યાણની ઈચ્છાવાળાએ બોલવું નહીં.” આ પ્રમાણે નિષેધ છે છતાં પણ પતિનું નામ બોલવામાં હારી જીભને અમૃત રસનો સ્વાદ મળે છે. કારણ કે પુરૂષનું નામ બલવાથી સર્વ દુઃખ દૂર થાય છે તેથી મહેં નામેચ્ચાર કર્યો છે. વળી તે કુમાર ! ભેગપુર નગરના અધિપતિને પુત્ર વિશ્વસેન કુમાર મહાદાની તેમજ પ્રત્યુપકાર કરવામાં બહુ સમર્થ અને પિતાની પ્રતિજ્ઞા પાળવામાં મહાધીર છેવિગેરે અનેક ગુણ સંપન્ન તે કુમારનું વર્ણન જ્યારે હું પિતનપુર નગરના ઉદ્યાનમાં જૈનમંદિરમાં દર્શન માટે ગઈ હતી ત્યારે હારી આગળ માગધલકાએ કર્યું હતું. વળી બહુ પ્રેમથી હું તેઓને તે સંબંધી પૂછયું પણ તેઓ કંઈપણ બોલ્યા નહીં. ત્યાર બાદ મહારા પિતાએ મહારા વર માટે નૈમિત્તિકને પૂછ્યું. ત્યારે તેણે પણ માગધીના કહ્યા પ્રમાણે તેજ વર કહ્યો. તેથી તે વિશ્વસેન કુમાર ઉપર હારે બહુજ પ્રેમ બંધાયેલ છે. ત્યાર પછી હું હારી સખી પાસે તે નેમિત્તિકને પૂછાવ્યું કે તે કુમારની સાથે કુમારીને મેળાપ ક્યારે અને ક્યાં થશે ? જવાબમાં તેણે જણાવ્યું કે આજથી સાતમે દિવસે મલયાચલ ઉપર તેની સાથે અચિંત્ય સમાગમનું સુખ તેને પ્રાપ્ત થશે. પરંતુ તે પર્વત અહીંથી બહુ દૂર છે અને દિવસ તે થોડા રહ્યા છે. એમ કહી તે આનંદપૂર્વક બે કે, હાલમાં મહારે કઈ કાર્યને લીધે જવાની ઉતાવળ છે. ક્ષણમાત્ર પણ
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૮૭) મહારાથી રહેવાય તેમ નથી. નહીં તે આ બાબતને પણ સર્વ ખુલાસે તને આપત. એ પ્રમાણે નૈમિત્તિકનું વચન સાંભળી તુષ્ટ થઈ તે સખી કુમારીની પાસે ગઈ અને નૈમિત્તિકનું વચન તેને નિવેદન કર્યું. કુમારી બેલી, હે સખી? હવે દિવસ સાત રહ્યા અને વિશ્વસેન કુમાર સાતસો યેાજન દૂર છે, તે નૈમિત્તિકનું વચન કેવી રીતે સત્ય થશે ? આ કાર્ય બનવું ઘણું દુર્ઘટ છે. પરંતુ જે કેવળ દેવ અનુકૂલ હોય તે તે સિદ્ધ થાય. અથવા નૈમિત્તિકની વિખ્યાતિ સારી છે તેથી તેનું વચન સિદ્ધ થશે એમાં કંઈપણ સંદેહ કરવા જેવું નથી. પરંતુ હવે ત્યાં કેવી રીતે જવાશે? એમ સંદેહરૂપી હિંડલામાં આરૂઢ થઈ ગાઢ પ્રેમરૂપી ભારને વહન કરતી અને બહુ ઉત્કંઠાને લીધે રથુલદેહને ધારણ કરી હું ભૂમિ ઉપર આળોટવા લાગી. તેવામાં ત્યાં અપરિચિત એક વિદ્યાધર આવ્યા અને તરત જ મહને હરણ કરી તે અહીં લાવ્યું. પછી આજ સુધી તેણે મારી પ્રાર્થના કરી કે હે સુંદરી
હારી સાથે તું લગ્ન કર. ઉત્તરશ્રેણને અધિપતિ પવનવેગ નામે વિદ્યાધર છે અને કનક ચૂડ નામે હું તેનો પુત્ર વિગેરે વાક્ય તે બોલતા હતે તેટલામાં સાક્ષાત્ રત્નરાશિ હોય ને શું ? એમ. પિતાની કાંતિવડે સૂર્યમંડલને પણ ઉલ્લંઘન કરતા એક મુની ઉત્તર દિશા તરફથી ત્યાં આવ્યા. ઉભાં થઈ અમે બન્ને જણે મુનિ મહારાજના ચરણકમલમાં નમસ્કાર કર્યો. ચારણ મુનિએ ધર્મ લાભ આપી કહ્યું. હે કનકડ! સજનપુરૂષોએ નિંદવા લાયક આ દુરાચાર હું કેમ આરંભે છે? મહારા ભાઈને તું પુત્ર થઈ આ અનુચિત કાર્ય કરતાં હને લાજ આવતી નથી ? વળી હાર કુલમાં કઈપણ વખત કેઈએ કલંકની શંકા પણ કરી નથી. હે વત્સ! હાલમાં ફક્ત હારૂં જ વર્તન વિપરીત દેખાય છે. વળી વિષયમાં રકત થઈ અહીં તું પરસ્ત્રીઓ ભેગવે છે તેથી જરૂર
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ત્યારે બહુ તિરસ્કારપૂર્વક અનેક દુઃખે સહન કરવા પડશે. શું વિષય ભેગવવાથી તૃષ્ણાને ક્ષય થાય ખરે ખારૂં જલ પીવાથી ઉલટી તૃષા વધારે લાગે છે. વળી નીતિપૂર્વક વિષય ભેગવવાથી પણ દુસહ દુઃખ પ્રાપ્ત થાય છે તે અનીતિની તો વાત જ શી ? એમ જાણી ધીર પુરૂષે વિષય ભેગને ત્યાગ કરે છે? અને તું તે અન્યાયથી વિષયની ઈચ્છા કરે છે. વળી આરંભમાં વિષ વૃક્ષના ફલ સમાન વિષયે બહુ પ્રેમથી સુખપૂર્વક ભેગવાય છે પણ પરિણામમાં તેનાથી ભયંકર દુઃખદાયક મહા મેહની પ્રાપ્તિ થાય છે. જેમાં વિદ્વાન પુરૂને જુગાર જઘન્ય અને નિંદનીય ગણાય છે તેમ જીનવચનના જ્ઞાતાઓને વિષય સેવન પણ નિંદનીય છે. પ્રાણીઓ જેમ ઘુતવડે ઘણા કાળથી મેળવેલા વૈભવને ક્ષણમાત્રમાં ગરમાવે છે તેમ વિષયમાં આસક્ત થયેલો પુરૂષ પણ ચિરકાળથી સંપાદન કરેલા સુકૃતને નાશ કરે છે. માટે હે વત્સ? વિચાર કરીને જેમ હને ઉચિત લાગે તેમ કર. પરતુ યાદ રાખજે કે આ દુરાચાર સેવવાથી જન્માંતરમાં હને બહુ દુખ પડશે. દુશ્ચરિત્રથી પ્રગટ થતા દુષ્કર્મથી ઉન્ન થતાં ભાવી દુ:ખથી
ભય પામી તે વિદ્યાધર મુનિને નમસ્કાર વિદ્યાધરને કરી પ્રાર્થના કરવા લાગ્યું કે, હે ભગવન ! પશ્ચાત્તાપ. બહુ સમયથી વિષય સુખના રસમાં હું લુબ્ધ
થર્યો હતે. તેમજ આજ સુધી અહિત કરનાર દારૂણ ઇદ્રિય રૂપી શત્રુઓથી હું ઠગે. વિમૂઢ હૃદયને લીધે ભયંકર આ સંસાર સાગરમાંથી આ૫ મલ્યા હતા તે મહારે ઉદ્ધાર શી રીતે થાત ? એમ કહી તેણે પરસ્ત્રી ગમનને નિયમ લીધે. ત્યાર બાદ તે ઉભે થઈ હારી ક્ષમા માગીને બલ્ય, હે સુભગે! હવે તું મારી બહેન છે. માટે ચાલ હું હુને હારા
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
( ૧૮૯ )
*
સ્થાનમાં લઈ જાઉં. પછી મ્હેં કહ્યું કે તમે ખુશીથી જાએ હુતા અહીંજ રહીશ. કારણ કે નૈમિત્તિકે મ્હારા પ્રિય પતિના સમાગમ ને અહીં કહેલા છે. તે સાંભળી કનકચડ હાલ પોતાના સ્થાનમાં ગયા. અને ચારણુ મુનિ પણ આ મલયાચલની ગુફામાં હાલ બીરાજે છે. આ પ્રમાણે મ્હારી સર્વ હકિકત મ્હેં તમને કહી હવે માપની વાર્તો સંભળાવીને મ્હને શાંત કરી. વળી ડે કુમાર! આપ કયા વંશને દીપાવેા છે ! તેમજ મહીં આપનું શા માટે આવવુ થયુ ? અથવા નૈમિત્તિકના કહેવા પ્રમાણે તમ્હારા ચેષ્ટિત ઉપરથી મ્હે. તgને ઓળખ્યા. મ્હારા પ્રાણપ્રિય એવા વિશ્વસેન કુમાર તમેજ છે, માટે પેાતાના હસ્તકમળથી પાણી ગ્રહણુ કરી મ્હારૂં સ ંરક્ષણ કરા. કારણકે જે સમયે ચિંતામણિના ચેોગ થાય તેજ સમય શ્રેષ્ઠ જાણવા. ત્યારબાદ કુમારે સમયેાચિત વિધિ પ્રમાણે તેના બહુ આગ્રહથી તેની સાથે લગ્ન કર્યુ. અહા ? સજ્જન પુરૂષા અન્યની પ્રાથ નાવડે પ્રિય એવા પેાતાના પ્રાણાના પણ ત્યાગ કરે છે. પછી પરિજન સહિત કુમાર પાતે તે કુમારી સાથે મલયાચલની ગુફામાં ગયા અને વિધિપૂર્વક ચારણ મુનિને પ્રણામ કરી હાથ જોડી ઉભા રહ્યા, મુનિએ પણ ઉત્સાહપૂર્વક ધર્મ લાભ આપી સત્કાર કર્યો. પછી કુમાર વિનયપૂર્વક ભૂમિ ઉપર બેઠા, મુનિએ પણ દેશનાના પ્રારંભ કર્યાં. હે કુમાર ! નિર ંતર મરણુ, રાગ, શાક, ભયાદિકથી વ્યાકુલ એવા મા સંસારમાં પ્રાણીઓને ક્ષણ માત્ર પણ સુખ નથી તે શુ તુ નથી જાણતા ! જેથી સ્વેચ્છા પ્રમાણે મર્યાદા રહિત મદોન્મત્ત હસ્તીની માફક તુ વિલાસ કરે છે. આ દુનીયાની અંદર ઉજ્વલ કીર્ત્તિ મેળવ ! તેમજ અયેાગ્ય આચરણના ત્યાગ કર ! કારણકે સ સંગના પરિહાર કરવાથી અનુચિત કાર્ય ના ત્યાગ થાય છે, વળી તે સર્વ સ ંગના ત્યાગ રાગ દ્વેષના અભાવથી સિદ્ધ થાય છે,
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. રાગદ્વેષને નિશે સચરણથી થાય છે. અને સદાચાર ઇદ્રિના કુશલપણાથી સિદ્ધ થાય છે. વળી ઇન્દ્રિયનું પ્રબલપણું વોવન અવસ્થામાં જ થઈ શકે છે. કારણકે જીને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાથી કેઈપણ સમયે દુવંરજાને લીધે જીર્ણ થયેલી ઈદ્રિ પ્રગુણ થતી નથી. તેમજ બાલ્યાવસ્થામાં કાર્યાકાય વિગેરેના જ્ઞાનથી શૂન્ય એવા પ્રાણીઓને ઈદ્રિયોની પટુતા હોય છે તો પણ સમ્પ્રવૃત્તિ કયાંથી થઈ શકે ? જેવી રીતે અધમ પુરૂષે વન અવસ્થામાં વિષયરૂપી માંસની ઈચ્છા કરે છે તેવી જ રીતે સજજન પુરૂષે યવન અવસ્થામાં જ વિષય સુખથી વિમુખ થઈ મેણ સુખની અભિલાષા કરે છે. હે કુમાર ! આ કારણથી પિતાના કર્મને સંહાર કરવા તું તત્પર થા! અને યુવાન છે, છતાં પણ મિક્ષ સુખ માટે સધર્મમાં ઉઘુક્ત થા ! વળી તે ધર્મ બે પ્રકારને કહે છે. પ્રથમ અત્યંત ઉત્કૃષ્ટ મુનિ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. તેમાંથી મુખ્ય મુનિ ધર્મને પ્રથમ ઉપદેશ મુનિએ તેને આપે, ત્યારબાદ સમ્યકત્વાદિ ગૃહિ ધર્મની વ્યાખ્યા કરી. અસાધારણ એવા મુનિ ધર્મને પાળવાને અશકત હોવાથી કુમારે ગુરૂ પાસે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી ગુણચંદ્ર, સેમચંદ્ર અને વિલાસવતી સહિત કુમારે બાર પ્રકારનાં વતેને ભાવાર્થ જાણું બીજું ગુણુવ્રત બહુ શ્રદ્ધાપૂર્વક સંકિરણતાથી ગ્રહણ કર્યું. જળ તથા પત્ર વિના બાકીની સચિત્ત વસ્તુને ભેજનમાં તેણે નિયમ કર્યો. તેમજ કર્મથી દરેક પ્રચંડ કર્માદિકનું આચર રણ ન કરવું એવી યાતનાને નિયમ લીધો. અન્ય ભાગમાં અપકવ, દુપકવ અને અસાર લક્ષણને ત્યાગ કર્યો તેમજ સચિત્ત તથા તેના સંબંધવાળા પદાર્થોને શુદ્ધ પરિણામથી ત્યાગ કર્યો. વિગેરે નિયમ લઈ મુનીને વંદન કરી તે ત્યાંથી ચાલતું હતું તેટલામાં ત્યાં એક દેવતાનું જેડલું આવ્યું.
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૧) દેવ અને દેવીએ મુનીંદ્રને નમસ્કાર કરી કુમારને કહ્યું કે
એક ક્ષણમાત્ર અમારૂં સંગીત તથા નૃત્ય દેવનું સંગીત જુઓ. તે સાંભળી કુમાર નીચે બેઠે એટલે
તેઓએ તત્કાલ કપિત દેવદેવીઓનાં બહુ સ્વરૂપ કરી નાટકને પ્રારંભ કર્યો. આશ્ચર્યની માફક તે જોવામાં કુમાર તલ્લીન થઈ ગયે એટલે તે દેવામાંથી સંધ્યા સમાન વર્ણવાળે નૃત્ય કરતે એક વ્યંતર દેવ વિલાસવતીના કંઠમાં વળગીને બેત્યે હે વત્સ! આજે સાતમા દિવસે તું જોવામાં આવી હું હારા બાપની મા છું. હારા વિયોગને લીધે ગળે પાશ બધી કાળ કરીને હું વ્યંતરી થઈ છું. વિભંગ જ્ઞાનવડે હને અહીં જાણુને બહુ પ્રેમને લીધે હું આવી છું. વળી ત્યારે પિતા પણ હારા વિરહથી હૃદય ભેદીને મરી જશે. કારણકે જે દિવસે લ્હારૂં હરણ થયું છે ત્યારથી તેણે નિદ્રા તથા ભેજનાદિકને ત્યાગ કર્યો છે. અને હું તે તેજ વખતે પ્રાણ વિયુક્ત થઈ છું. વળી તે દિવસે સર્વત્ર શોધ કરાવી પરંતુ કેઈપણ ઠેકાણે લ્હારે પત્તે મળે નહીં તેથી હારા પિતા વિગેરે મહા દુ:ખ સાગરમાં ડૂબી ગયા છે. માટે તમે સર્વે અહીં ક્ષણમાત્ર સ્થિતિ કરે. જેથી હે પુત્રિ ! હું હારા પિતા રણમલ રાજાને લઈ જલદી અહીં આવું છું. એમ કહી તે વ્યંતરી ક્ષણ માત્રમાં ત્યાં જઈ તેના પિતાને લઈ ત્યાં પાછી આવી. રણમલ્લ પણ મુનીંદ્રને વદન કરી નીચે બેઠે. ત્યારબાદ કુમારાદિક સર્વે અને તેને નમ્યા. પછી રણમલ્લ બે હે વિલાસવતી? હારી માના કહેવાથી સર્વ સમાચાર જાય એમ તે વાત કરતે હો તેવામાં કુમારને પિતા પુરંદર રાજા પણ તેની શોધ કરતે ત્યાં આવ્યો. રણમલ્લ વિગેરે સર્વે ઉભા થઈ રાજાને પ્રણામ કરી વિનયપૂર્વક નીચે બેઠા. ત્યારબાદ મુની પણ ફરીથી તેઓને ઉદેશી દેશ
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧° )
શ્રી સુપાર્શ્વનાથચરિત્રનું ના પ્રારંભ કર્યો. મુનિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મ વિસ્તારપૂર્વક કહ્યો, અને વિશેષમાં જણાવ્યું કેदेशादन्यस्मादपि, मध्यादपि जलनिधेर्दिशोऽप्यन्तात् । आनीयझटिति घटयति, विधिरभिमतमभिमुखीभूतः ।।
અ– પિતાને અનુકૂલ થયેલે દેવ દેશાંતર, મધ્યસમુદ્ર, અને દિશાઓના અંત ભાગમાંથી પણ લાવીને ઈષ્ટ વસ્તુને જલદી સંગ કરાવે છે. વિગેરે દેશનાની સમાપ્તિમાં રણમલ્લ રાજાએ પુરંદરને જણાવ્યું કે આ મારી પુત્રી હારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. તેથી પ્રીતિપૂર્વક તેની સંભાળ તહારે લેવી. ત્યારબાદ પુરંદર રાજા ગુણચંદ્રના કહેવાથી સમગ્ર સંબંધ જાણુંને રણમલ્લને પિતાના નગરમાં લઈ ગયે. દેવતાઓનું જેટલું પણ કુમાર તથા તેની સ્ત્રીને ઉત્તમ રત્નાભૂષણે આપીને પિતાના સ્થાનમાં ગયું. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. 'પુરંદરે રણમલ રાજાને કેટલાક દિવસ પોતાને ત્યાં રાખીને
સન્માન કરી વિદાય કર્યો. એટલે તે પિતાના મારને ઉપદેશ. નગરમાં આવી સધર્મનું પાલન કરતે હતા.
તેમજ બીજા ગુણવ્રતની રક્ષામાં તત્પર એ શ્રી વિશ્વસેન કુમાર સુગુરૂની ઉત્કૃષ્ટ આજ્ઞામાં આસક્ત થઈ વિષય ભેગમાં દિવસે નિર્ગમન કરતે હતા, ગુણચંદ્ર અને સેમચંદ્ર કેટલાક સમય ગયા બાદ સુગુરૂના ઉપદેશથી શિથીલ થયા અને બીજા ગુણ વ્રતમાં અતિચાર કરવા લાગ્યા. ગુણચંદ્ર ઉંબીતથા શીંગ શેકીને ખાવા લાગ્યું. તેમજ સોમચંદ્ર પણ કદાચિત અપકવિને ઉપભેગા કરવા લાગ્યા. તે વાત જ્યારે વિશ્વસેનના જાણવામાં આવી ત્યારે તેણે મધુર વાણીવડે કહ્યું કે હિં મિને આ પ્રમાણે ગુણવ્રત કલંકિત કરવું તે આપણને
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની થા.
( ૧૯૩ }
ઉચિત ગણાય નહીં. કદાચિત્ સ્મૃતિ પ્રચંડ વિષેધારી સપના સુખમાં હસ્ત ફેંકવા, સહસા હળાહળ વિષપાન કરવું, તત્કાલ પ્રસવેલી વાઘણુના સ્તનમાંથી દૂધ પીવું, સ્હામા પવનથી પ્રજ્વ લિત મગ્નિની નજીકમાં શયન કરવું, મધર વિગેરે પ્રાણીઓથી વ્યા કુલ એવા સમુદ્રમાં સ તાષપુ ક પ્રવેશ કરવા, તેમજ તીક્ષ્ણ નખાથી અતિ ભયંકર રીંછ વિગેરે ધાતક પ્રાણીઓની સાથે આલિંગન કરવું, તે સર્વ શ્રેષ્ઠ ગણાય, પરંતુ ક્ષણ માત્ર પણ ધર્મમાં પ્રમાદ કરવા તે ચેાગ્ય ગણુાય નહીં. કારણ કે તે પ્રમાદ દરેક જન્મમાં દુ:સહ દુ:ખ આપવામાં અતિ પ્રચંડ છે. સ્મા પ્રમાણે અમૃત સમાન આન ંદદાયક કુમારની વાણી સાંભળી તે બન્ને જણાએ મતિચારના માચરણથી લજ્જા પામ્યા.
૧૩
વસ'તક્રીડા.
અન્યદા વસંતસમયમાં વિલાસવતી કુમારને કહેવા લાગી કે, હું પ્રિય ! હાલમાં તમે ક્રીડા રસથી પરાઙમુખ થયા છે, પરંતુ મ્હને તે વાતના બહુ શોખ છે. માટે હમે નોંદનવનમાં મ્હારી સાથે કીડા કરવા ચાલે, ત્યાં જઇ કેળ, ઈલાયચી અને વિંગ વિગેરે લતાઓના મંડપમાં આપણુ ક્રીડા રસનું પાન કરીએ. કુમાર આયે, હું મૃગાક્ષિ ! આ કાર્ય કરવું આપણને ઉચિત નથી, પરંતુ ત્હારા આગ્રહને લીધે મ્હારે આવવુ પડશે. એમ કહી તેણીની સાથે તે ચા. અને નંદનઉદ્યાનમાં ગયા. પ્રથમ જીનમંદિરમાં જઇ ભક્તિભાવ યુક્ત અને ભગવાનની પુજા કરી, પછી સ્તુતિ કરી ત્યાંથી બહાર નીકળ્યેા. ત્યારબાદ મધુર ગુંજારવ કરતા ભ્રમરા તેમજ ફાયલના નાદથી વાચાલિત ગભીર વૃક્ષાની ઘટાવાળા વનમાં તેમણે પ્રવેશ કર્યો. ત્યાં આગળ સુંદર પુષ્પા વડે કલ્પવૃક્ષના ગવને હરણુ કરનાર, તેમજ બહુ સરલ અને
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર લાંબી છે શાખાઓ જેની, એ એક હોટે વૃક્ષ તેઓના જેવામાં આવ્યું. પછી તેની નીચે ગાઢ છાયામાં વિલાસવતી સહિત કુમાર બેઠે અને આનંદપુર્વક તેની શોભા જેતે હતા, તેટલામાં ખાંગ શિવના આયુધથી વિભૂષિત છે હસ્ત જેને, વળી ઉજત જટાવડે સુશોભિત છે મસ્તક જેનું, તેમજ પ્રગટ કર્યો છેૉટા તથા ઝાંઝરને નાદ જેણે, જેના હાથમાં ભિક્ષાપાત્ર ધારણ કરેલું છે, પ્રાણુઓને જાણે પ્રલયકાલ આવ્યા હોયને શું ? એમ ડમડમ વાગતા ડમરૂના નાદથી અતિ ભયંકર દેખાવ આપતે અને મનમેહક આકૃતિવાળે એક મહાવ્રતી આકાશમાંથી એકદમ ત્યાં આવ્યું. કુમારને જે ચિત્રામણની માફક સ્તબ્ધ થઈ તે કંઈ પણ બોલી શક્યો નહીં. ત્યારે કુમારે વિલાસવતીને કહ્યું કે, હે સ્ત્રી ! આ પુરૂષ નથી પણ સ્ત્રી છે. વિલાસવતી બેલી, હે નાથ ! પુરૂષનું સ્વરૂપ સાક્ષાત્ દેખાય છે અને સ્ત્રીને આકાર બીલકુલ દેખાતું નથી છતાં આ સ્ત્રી છે એમ તમે શાથી કહો છો? કુમાર બોલ્યા, હે સુંદરી! તું એની ચેષ્ટા જે. વક્ર દ્રષ્ટિથી જુએ છે. વળી મહારા હામું જોઈ શરીરે સ્વેદ જલ વહન કરે છે, તેમજ શરીર રોમાંચિત થઈ ગયું છે. પગના અંગુઠા વડે પૃથ્વી તરે છે. તે ઉપરથી આ સ્ત્રી છે એમાં કોઈ પ્રકારે સદેહ નથી. વિદ્યા સાધવા માટે આ સ્ત્રીએ પુરૂષને વેશ ધારણ કર્યો છે. કારણકે વિદ્યાએ અનેક પ્રકારની હોય છે અને તેઓને સિદ્ધ કરવાના ઉપાય પણ બહુ પ્રકારના હોય છે. એમ કુમાર બલતે હતે તેટલામાં તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. તેથી તેણે કાપાલિકનો વેશ છોડી દઈ સ્ત્રી રૂપ ધારણ કરી કહ્યું કે, હું કુમાર! આપના દર્શનથી ઘણું દિવસે આજે હારી વિદ્યા સિદ્ધ થઈ એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે કઠપક્ષની માફક સપુરૂષના દર્શનથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. વળી હે કુમારે! આ હારે
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનનીકળ્યા.
(૧૫) દેહ તથા જીવિત વિગેરે આપનું જ છે. હે પ્રાણપ્રિય! ક્ષણ માત્રમાં વૈતાઢ્ય પર્વતમાં જઈ હારા માતા પિતાને લઈ પાછી હું અહીં આવું છું. ત્યાં સુધી આપ મહારી ઉપર કૃપા કરી અહીં રહેશે. તમે હારા બહુ ઉપકારી છે, માટે મહારે દેહ પણ હું તમને અર્પણ કરું છું. એમ કહી તે ત્યાંથી વિદાય થઈ. હવે પ્રછન્નરૂપ ધારણ કરીને તે સ્ત્રીની પાછળ ભ્રમણ કરતા
એક વિદ્યારે આ સર્વ વાર્તા સાંભળી પ્રછારૂપધારી અને તેનું સર્વ ચરિત્ર જોયું. વળી તે વિદ્યાધર. વિદ્યાધર તેની ઉપર અનુરક્ત થઈ છે
માસથી તેની પાછળ ફરતો હતો અને વિવા સિદ્ધિની આકાંક્ષાથી આજ સુધી તેણે તેના સમાગમની વાટ જોઈ, પરંતુ હવે પિતાને મરથ નષ્ટ થવાથી તે વિદ્યાધર ક્રોધાચમાન થયા. તેથી તે હસ્તીનું સ્વરૂપ ધારણ કરી કુમારને ઉપાડી આકાશમાં ઉડી ગયે. તે જોઈ કુમારનો સર્વ પરિવાર વિસ્મિત થયે, અને વિલાસવતીએ વિરહને લીધે વિલાપના શબ્દથી પિકાર કર્યો. તેથી તીણ શસ્ત્રો ધારણ કરી ગુણચંદ્ર વિગેરે તેની પાછળ દેડ્યા. રાજા પણ કેઈના કહેવાથી કુમારનું દુઃખ જાણું ત્યાં આવ્યા, અને જોયું તે મૂછથી જેનાં નેત્ર મીચાઈ ગયાં છે એવી વિલાસવતીને પૃથ્વી પર પડેલી જોઈ. પછી પોતાના પુરૂ
ને તેણે કહ્યું કે, ગંદક લાવી જલદી એને છોટ, તેમજ વીંજણેથી પવન નાખો. તે પ્રમાણે શીતલ ઉપચાર કરવાથી વિલાસવતી સચેતન થઈ, તેટલામાં ગુણચંદ્રાદિક સુભટ ત્યાં આવી રાજાની આગળ કહેવા લાગ્યા, હે દેવ ! કુમારને કોઈ હસ્તી આકાશમાગે લઈ ગયે, તે જોઈ અમે તેની પાછળ દેડ્યા પણું અમારો કાંઈ ઉપાય ચાલ્યા નહીં. અમારાં બાણે
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬)
શ્રીસુપા નાથચરિત્ર,
પશુ નિષ્કુલ થયાં. હવે શું કરવું ? એટલામાં તે વિદ્યાધરી પણ પેાતાના માતપિતાની સાથે ત્યાં આવી અને પુછવા લાગી કે, આપના કુમાર કયાં ગયા ? રાજા આહ્યા, કાઇક વિદ્યાધર હસ્તીનું સ્વરૂપ ધારણ કરીને અમારા કુમારને લઇ ગયે. વિદ્યાધરી સમજી ગઈ કે મા કાય તે દુષ્ટ ખેંચરનું જ છે, તેથી તેનું સ વૃત્તાંત તેણીએ પેાતાના પિતાની આગળ કહ્યુ. ત્યારબાદ તે વિદ્યાધરે રાજાને ધીરજ આપી કહ્યું કે, સાત દિવસની અંદર તમ્હારા પુત્રને હું જરૂર લાવી આપીશ. હવે તમ્હારે કિચિત્માત્ર પણ ખેદ કરવા નહીં. અને સુખેથી તમે પેાતાના સ્થાનમાં પધારો. એમ સાંભળી રાજા પણ ગુણચંદ્ર પાસે વિલાસવતીને તૈય ધારણ કરાવી ઘર તરફ ચાલ્યેા. તેમજ વિદ્યાધર પણ કુમારની શેાધ કરવા માટે પ્રવૃત્ત થયા. હવે તે દુષ્ટ ખેચર સમુદ્રદ્વીપમાં તે કુમારને ફેંકી દઇને વૈતાઢ્ય પર્વતમાં જઇ પરણવાની સામગ્રી તૈયાર કરતા હતા.
હવે કુમાર પાતે દ્વીપની અંદર ફરતા હતા તેવામાં ત્યાં વનદેવતા સમાન મનેાહર આકૃતિવાળી એક નશ્રીના સ્ત્રી તેના જોવામાં આવી. કુમારે પૂછ્યું, સમાગમ. તુ કાણુ છે ? અને અહીં શા માટે આવી છે ? બહુ ઉષ્ણ નિ:શ્વાસ મૂકતી તે એલી, જેણે મ્હને નિર્માણ કરી પ્રસિદ્ધ કુલમાં જન્મ આપી અત્યંત દુ:ખથી ઘેરાયેલી અહીં આણી છે એવા તે દેવને પૂછે ! એમ કહી તે રૂદન કરવા લાગી, એટલે કુમારે તેને શાંતિ આપીને કહ્યુ કે, હવે હારે ખેદ કરવાનું કઇ કારણ નથી, તું દેવગતિને વિચાર કર ? ઉંચા હૈાય તે નીચા થાય છે અને નીચાના ઉંચ પણ થાય છે. ધનાઢ્ય દરિદ્રી અને દરિદ્રી ધનવાન, રાજાએ રક અને ૨'કના રાજાએ પણ થાય છે. તે સર્વ કર્મનેાજ પ્રભાવ છે.
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની થા.
( ૧૯૭ )
માટે હું સુજ્ઞ સ્ત્રી ! કર્મ ના ઉચ્છેદ કરવામાં તું તત્પર થા. જેથી ફરીને કોઈ વખત હને આવુ સાંસારિક દુઃખ પ્રાપ્ત થાય નહિં. એમ કેટલેક ઉપદેશ આપીને કુમારે તેના શાક દૂર કર્યા. અને ગાપ જેમ ગોપીનુ આશ્વાસન કરે તેમ કુમારે પેાતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલી એવી પણ તે ખાળાને સ્વસ્થતા પૂર્વક પેાતાની પાસે સ્થાપન કરી. ત્યારબાદ તેણીએ પેાતાનુ ચરિત્ર કુમારની આગળ કહેવાના પ્રારંભ કર્યો.
કનશ્રીનુ ચરિત્ર.
શ્રીનગરના રહીશ સેામદેવ નામે શ્રેષ્ઠી છે. તેની કનશ્રી નામે હું પુત્રી છું. વળી તેજ નગરવાસી શાલીભદ્ર નામે શ્રેષ્ઠીની સાથે હું પરણેલી છુ. તેમજ બહુ સત્કાર પૂર્વક તે મ્હને પેાતાને ઘેર લઈ ગયા. અને મ્હારી સાથે બહુ આનંદથીવિષય સુખ ભાગવતા હતા, વળી તેણે મ્હને કહ્યુ કે, હવે હારા પિતાને ત્યાં કાષ્ઠ દિવસ ત્યારે જવું નહી. ન્હે પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ વિનય પૂર્વક મ્હેં કહ્યુ કે, હે નાથ ! ન્હાશ માતાપિતા કદાચિત્ મ્હને ખેલાવ તા તમ્હારે છુટી આપવી પડશે. તે પણ તેણે બરાબર માન્ય કર્યું નહિ. ત્યારબાદ એક દિવસ અર્ધ રાત્રીના સમયે નજીકના ઘરમાં કાઇક પુરૂષ ગાયન કરતા હતા, તેના સુદર નાદ મ્હારા સાંભળવામાં આવ્યે. તે ઉપરથી મ્હે. મ્હારા સ્વા સીને કહ્યું કે, હે નાથ ! આ ગાયન કરનાર પુરૂષની પચીશ વર્ષની ઉંમર છે, તે જાતે ક્ષત્રીય છે. તેના શરીરની કાંતિ ગાર છે. તેનુ આયુષ્ય થાડું છે. આકૃતિ બહુ મને હર અને શરીરે તે પુષ્ટ છે. ગુહ્ય સ્થલમાં એક તિલનુ તેને ચિન્હ છે, અને ધનુર્વેદમાં તે બહુ કુશલ છે. આ પ્રમાણે મ્હેં સ્વરશાસ્ત્રથી વિશેષ હકીકત જાણીને તેને કહ્યું. તેથી તેના હૃદયમાં એકદમ ઇર્ષ્યા રૂપી અગ્નિ સળગી ઉઠ્યો. અને તેજ દિવસથી મ્હારી સાથે તેણે ખેલવાના સબંધ
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પણ બંધ કર્યો. પછી મહેં વિચાર કર્યો કે, ગુણ પણ દેષનું કારણ બને છે. ત્યારબાદ આવા અયોગ્ય કંટાળાને લીધે તે દિવસથી આરંભીને તે પણ સમુદ્રની મુસાફરી માટે તૈયાર થયો. પછી પિતાના પિતાની આજ્ઞા લઈ શુભ મુહૂર્તમાં તે દેશાંતર ચાલ્યા. તે વખતે તેને બીલકુલ આગ્રહ નહોતો છતાં હું પણ તેની સાથે વહાણમાં બેઠી. રાત્રીના સમયે સમુદ્રમાં ચાલતાં નિદ્રામાંથી હું જાગી ઉઠી. અને દેહચિંતા ટાળવા માટે જાજરૂમાં જતી હતી તેવામાં તેણે ધક્કો મારી મહને સમુદ્રમાં નાખી દીધી. તે પ્રસંગે દૈવગે મહારા હાથમાં એક પાટીયું આવી ગયું. તેથી તેને આશ્રય લઈ હું અહીં આવી છું. વળી હે કુમાર ! હાલમાં હને બહુ ભુખ લાગી છે, એમ કહી તેણી એ કુમારની આગળ પોતે આણેલાં સચિત્ત ફળ મૂકયાં. કુમારે પોતાના હૃદયમાં ગ્રહણ કરેલા નિયમનું સ્મરણ કરી તે ફળ ખાધાં નહીં. ત્યારે તેણીએ બહુ આગ્રહ કરી કુમારને પૂછ્યું કે, આ સુંદર ફળ તમે શા માટે ખાતા નથી? કુમાર બલ્ય, પત્ર અને પાણી વિના બાકીની સચિત્ત વસ્તુને મહારે ત્યાગ છે. એ પ્રમાણે સાત દિવસ સુધી કુમારે મનથી પણ સચિત્ત દ્રવ્યની ઈચ્છા કરી નહીં. તેમજ ધર્મને ઉપદેશ આપી તે સ્ત્રીને પણ બાર વ્રતધારી શ્રાવિકા કરી. ત્યારબાદ સચિત્તને નિયમ કરવાથી તે પણ સાત દિવસ સુધી ઉપવાસ રહી. તે દરમીયાન પૂર્વોક્ત વિદ્યાધરી બહુ પરિવાર સાથે ત્યાં આવી
તે પ્રસંગે બહુ કૃશ થયેલી અને પિતાની ફરીથીવિદ્યાધ આગળ રહેલી તે સ્ત્રી સાથે કંઈક વાતચિત રીનું આગમન કરતા કુમારને અત્યંત દુર્બળ અવસ્થામાં
તેણે જે પછી મસ્તકે હાથ જોડી તે વિદ્યાધરી બેલી, હે પ્રાણવલ્લભ! આપ આ વિમાનમાં બેસી જાઓ. જેથી આપણે તમારા નગરમાં જઈએ. વળી તમારે અપકારી
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૯) જે ખેચર હતું તેને મારા પિતાએ માર્યો છે. તે સાંભળી કુમાર બેત્યે અરે ! આ બહુ વિરૂદ્ધ કામ કર્યું. કારણ કે તે મહને અહીં લાવ્યો હતો. તેથી મહેં કનકશ્રીને ધર્મને ઉપદેશ આપે, માટે તે ખેચર હારે પરમ ઉપકારી ગણાય. અથવા પૂર્વે કરેલા વિરૂદ્ધ કર્મનું આજે હેને આ ફળ મળ્યું. એમ કહ્યા બાદ વણિકની સ્ત્રીએ વિદ્યાધરીને કહ્યું કે, આજે સાત દિવ વસથી કુમારને ઉપવાસ છે. કારણ કે આ કુમાર બહુ ધર્મિષ્ઠ છે. અને તે સચિત્ત આહાર લેતા નથી. પછી વિદ્યાધરીના પરિવારે ફલ, પત્ર, પુષ્પ અને કંદમૂળ લાવીને કુમારની આગળ મૂકયાં. પરંતુ પિતાના નિયમને લીધે પૂર્વની માફક તેનું પણ તેણે ભેજન કર્યું નહીં, ત્યારબાદ તેના પરિવારે તે સર્વ ફલાદિક ખાધાં તેથી તરતજ તે સર્વે લેકે મરણ પામ્યા. કુમારે મનમાં વિચાર કર્યો કે, જેના પ્રભાવથી ભવ્ય પુરૂ
સંસાર સમુદ્રને તરી જાય છે એવા ધર્મ જ ધર્મમહિમા. આ જગતમાં સત્ય છે. અને તેથીજ સર્વત્ર
જય થાય છે. તેમજ ઉત્તમ ગુણેથી વિરાજીત, વળી શુભ ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન અને જેઓએ ઉપદેશ પૂર્વક નિયમ આપી મહારે ઉદ્ધાર કર્યો એવા ધર્મગુરૂઓને આ જગતમાં જય થાઓ! તેમજ અનેક વિપત્તિઓ વડે બહુ ભયંકર એવા આ સંસાર કૂપમાંથી મહારો ઉદ્ધાર કર્યો અને અતિ વિકટ ભવરૂપી અટવીમાંથી જેમણે હારું પરિભ્રમણ નિવાર્યું તે ગુરૂ મહારા પરમ ઉપકારી છે. એમ તે કુમાર ચિંતવતે હતા તેટલામાં વિદ્યાધરીએ વિદ્યાના પ્રભાવથી જાણ્યું કે દ્વેષ બુદ્ધિથી પૂર્વોક્ત તે ખેચરે વિષ મિશ્રિત કરી આ ફલાદિક વસ્તુઓ પ્રથમ અહીયાં મૂકેલી હશે અને તેઓને પ્રભાવ
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર હાલમાં પ્રગટ થયે એમ નિશ્ચય કરી તરત જ તે પોતે વિષ સંહારિણી ઔષધિ લઈ આવી, અને તે તેઓના નાક ઉપર મૂકવાથી એકદમ તેઓ સર્વ સચેતન થયા. ત્યારબાદ તે વિદ્યાધરી કનકશ્રી સહિત કુમારને વિમાનમાં બેસારી ભેગપુરમાં લઈ ગઈ. ત્યાં બહુ વિયેગની પીડાથી દુ:ખી થયેલાં એવાં પિતાનાં માતા પિતાને કુમારે નમસ્કાર કર્યો અને સર્વે આનંદમય થઈ ગયાં. ત્યારબાદ મહેાટી વિભૂતિ સાથે ખેચરોએ વિવાહ ઉત્સવ પ્રારં. જે. કુમારે મુનિઓને પણ મેહજનક એવી સુરસુંદરી નામે તે વિલાધરીનું પાણિગ્રહણ કર્યું. તેમજ નિરંતર શ્રાવક વ્રત પાળવામાં દઢ ચિત્તવાળી કનકશ્રી પણ કુમારને ઘેર રહી અને કુમાર પણ તેને પોતાની બહેન સમાન માનવા લાગે. વિશ્વસેન કુમારને શુભ મુહૂર્તમાં રાજ્યસન ઉપર સ્થાપન
કરી રણમલ રાજાએ પિતાને મેગ્ય વિશ્વસેનને ગૃહ. સમય જાણું જૈન દીક્ષા ગ્રહણ કરી. કુમાર સ્થાશ્રમ. પણ રાજ્યસન ગ્રહણ કરી અને સ્ત્રીઓ
સાથે અક્ષય રાજ્ય સંપદાઓ ભગવતી નિરંતર નિરતિચાર શ્રાવક વ્રત પાળવામાં તત્પર થયો. એમ કેટલોક સમય વ્યતીત થતાં વિલાસવતીને સુંદર આકૃતિવાળે જગદાનન્દ નામે એક પુત્ર થયે. તેણે અનુક્રમે તેર કળાએમાં નિપુણતા મેળવી. અને અનુક્રમે વન અવસ્થાથી તે અલંકૃત થયે. વળી સુરસુંદરીને પણ પૂર્ણ લક્ષણ સહિત એક પુત્રી થઈ. માત્ર તેનું આટલું જ કુટુંબ હતું. ત્યારબાદ કુમારે બ્રહ્મચર્ય વ્રતને નિયમ લીધે. તેમજ રાજ્યને દઢતરપાશ સમાન, ભાગને રોગ સમાન, ભવનને પરાજયના સ્થાન સમાન, અને સ્ત્રી વર્ગને ભુજગી સમાન માનતે છતે તે પિતાને કાલક્ષેપ કરતે હતે. વળી જે કુમારને પ્રતાપ રૂપી પ્રજા રક્ષક, પિતાની
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસનનીકળ્યા.
(૨૧) બુદ્ધિ રૂપી મંત્રી, આજ્ઞા રૂપી ચારક બંધન અને પુણ્યબંધ રૂપી સંપત્તિ છે. તેવામાં કોઈ દુષ્કર્મને લીધે વિલાસવતીના શરીરે મહારોગ ઉત્પન્ન થયે. વૈદ્ય લેકેએ બીજેરાના ઉપચારવડે વ્યાધિથી તેને વિમુક્ત કરી. તે પણ વિલાસવતી દરરાજના અભ્યાસને લીધે સચિત્ત વસ્તુને આહાર કરવા લાગી. રાજાએ બહુ સમજાવીને કહ્યું કે, સાચત્ત આહાર કરવાથી હારૂં બીજું ગુણવત દૂષિત થાય છે. વળી કારણ વિના અતિચાર સેવે તે ચેમ્ય ગણાય નહીં. તે સાંભળી ગાઢ આસક્તિને લીધે તેણીએ જવાબ આપે કે, જે હું મધની સાથે બીજેરાને પ્રયોગ હાલમાં છેડી દઉં છું તે મહારા શરીરે રોગ બહુ પીડા કરે છે. રાજા બોલ્યા, હે પ્રિયે ! સચિત્ત ઔષધાદિકથી હારૂં શરીર નીરોગી થયું છે એમ જાણી તું જે ઉત્તર આપે છે તે ઉચિત નથી. કારણકે પિતાના એક જીવિત માટે બહુ જીવ કેટીને જેઓ દુ:ખમાં નાખે. છે તેઓનો આત્મા શું સદા કાલ અમર રહેવાનું છે? તેમજ શાસ્ત્રમાં તે કહ્યું છે કે–
कमयो भस्म विष्ठा वा, निष्ठा यस्येयमीदशी । स कायः परपीडाभिः, पोष्पतामिति को नयः १ ॥ महता पुण्यपण्येन, क्रीतेयं कायनौस्त्वया ।
पारं दुःखोदधेर्गन्तुं, त्वर यावन्नभिद्यते ॥ અર્થ “જે શરીરની સ્થિતિ કીડા, ભસ્મ કે વિષ્ટારૂપ થાય છે તે શરીરને અનેક જીવને દુઃખ આપી વિવું તે સર્વથા અનુચિતજ ગણાય.” તેમજ હે જીવ! હેટા પુણ્યરૂપી કિંમત વડે શરીરરૂપી નકા હૈ ખરીદી છે તે જ્યાં સુધી તે ભાગી ન જાય તેટલામાં દુખ સાગરને પાર પામવા માટે તું જલદી તૈયાર થા. વળી તે ગાણિ? સદગુરૂના મુખ કમળમાંથી નીકળેલાં અને પોતે ગ્રહણ
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
બીસુપાર્શ્વનાથચરિત્ર. કરેલા વચનને અનાદર કરે તે માત્ર મહિને જ પ્રભાવ છે એમ હું માનું છું. અને તેમ કરવાથી તે આ લોક અને પરલેકમાં અતુલ દુઃખ પ્રાપ્ત થશે. વળી સશુરૂની આજ્ઞાને ભંગ કરવાથી ભવિષ્યમાં બધિ પણ દુર્લભ થશે. એમ મહારૂં મંતવ્ય છે. એ પ્રમાણે અનેક યુકિતથી બહુ ઉપદેશ આપે પરંતુ દારૂણ કર્મને લીધે તેણુએ તે વચન માન્ય કર્યું નહીં. “ અહે મેહમહિમા કે દારૂણ છે?” એમ જાણું એ ભૂપતિએ તિરસ્કારપૂર્વક તેનો ત્યાગ કર્યો. ત્યારથી તે વિલાસવતી પણ બહુજ કંદાદિકનું ભજન કરવા લાગી. તેથી રોગ પણ વધારે વ્યાપી ગયે. અંદર અને બહારથી અંધ બની ગઈ. ત્યારબાદ તે અનેક દુઃખ અનુભવી અસમાધિથી મરણ પામી વ્યંતર યોનિમાં ઉત્પન્ન થઈ ! ત્યાંથી નીકળી પુન: બહુકાળ ભવ ભ્રમણ કરી અનુકમે કર્મને ક્ષય કરી ક્ષે જશે. કનકશ્રીએ પણ બીજું ગુણવ્રત લીધેલું હતું છતાં વિલાસ
વતીના સંસર્ગને લીધે તેમાં તે શિથીલ કનકી બની ગઈ અને સચિત્તને નિયમ કરેલ છે
તે પણ ઘણું પાકેલાં આમ્રફળ અચિત્ત ગણાય એમ માની સચિત ભજન કરવા લાગી. તે જોઈ રાજાએ તેને કહ્યું, હે સુંદરી ! અંજલિમાં રહેલા જલબિંદુ સમાન આયુષ ક્ષીણ થાય છે. તે શું તું નથી જાણતી ? તેમ હે મૃગાક્ષિ ! લક્ષમીનું સુખ વિરસ, પરિણામે દારૂણ દુ:ખદાયક અને અનંત ભવ ભ્રમણમાં કારણભૂત થાય છે. તે શું તું નથી દેખતી ? વળી જે પ્રાણી નિયમ લઈ પ્રમાદવડે તેને નાશ કરે છે તે મનુષ્ય તુચ્છ વિષયેના ભાગ માટે કેટી ધનને બદલે કૅડી ખરીદે છે. જેમ કિંચિત્ માત્ર ખાધેલું હલાહલવિષ મરણુદાયક થાય છે તેમ થોડો પણ નિયમને કરેલ ભંગ પ્રાણુઓને મહા દુ:ખ
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનનીષ્ણા.
(૨૩) દાયક થાય છે. માટે સચિત્ત આહારને તું ત્યાગ કરી અને સરૂનું વચન માન્ય કર. એમ તેણે ઘણે પ્રતિબધ કર્યો, પરંતુ ભારે કર્મના બંધથી માન ધારણ કરી કંઈપણ તે બેલી નહીં. રાજાના તિરસ્કારને લીધે તે પણ આલેચના કર્યા વિના ત્યાંથી મરણ પામી ધર્મ ક૯પમાં મધ્ય દેવ પણે ઉત્પન્ન થઈ. સુરસુંદરી પણ દ્વિતીય ગુણવ્રતમાં શિથિલ થઈ અને નિર
તર પ્રમાદથી તુછ ઔષધિઓને ઉપભેગ સુરસુંદરી કરવા લાગી. તે વાત રાજાના જાણવામાં
આવી. એટલે તેણે કહ્યું કે, હે પ્રમદે ? છા પ્રમાણે આહાર લેવો તે હને ઉચિત નથી. અંગીકાર કરેલું વ્રત જે પાળી શકાય નહીં તે જીવિત પણ નિરર્થક છે. વળી ધીર પુરૂષે પ્રથમથી સ્વીકારતા નથી અને જે સ્વીકારે તે પછી તેને ત્યાગ કરતા નથી. સત્ય વાણી વડેજ મનુષ્ય જીવતા ગણાય છે, અન્યથા મડદા સમાન ગણાય છે. વળી તે સુંદરિ..
હારી પાસે પ્રથમજ હે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો છે. વળી બહુ ઉત્સાહપૂર્વક હે બીજું ગુણવ્રત પણ લીધેલું છે. તેમજ પિતાના દેહ માટે પુષ્પ, તાંબુલ અને જળ વિના બાકી સમસ્ત સચિત્ત વસ્તુને સર્વથા હું ત્યાગ કર્યો છે. છતાં તે દ્વિતીય ગુણવ્રતને અતિચારવડે કલંકિત શા માટે કરે છે? પોતાના મુખે કબુલ કરેલા આ વ્રતનું સમ્યક પ્રકારે તું પાલન કરી કારણકે જીવિત જલબિંદુ સમાન ચંચલ છે. વિષયાગ વિજળી સમાન ક્ષણભ. ગુર છે. પ્રિયને સમાગમ પરિણામે શકદાયક છે. એમ જાણું પ્રમાદવડે આ અતિચાર સેવા ત્યારે ઉચિત નથી. કર્મના વશથી તે પણ રાજાને કંઈ ઉત્તર આપી શકી નહીં. પછી રસાસ્વાદમાં લુખ્ય થવાથી તેને સંનિપાત થઈ ગયે અને મુંગાની માફક બેભાન થઈ ગઈ. વળી રાજાના તિરસ્કારને લીધે વિરતિ સમ્યકત્વના અભાવ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. -વડે કર્મવશથી કાળ કરીને તે વ્યંતરી થઈ. તેમજ ગુણચંદ્ર અને સેમચંદ્ર પણ આલેચના નહીં કરવાથી નાગલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચવીને અહીંજ ત્રીજે ભવે તેઓ મોક્ષ પદ પામશે. વિશ્વસેન રાજા ધર્મ પરાયણ થઈ સમય નિર્વહન કરતે
હતો. એક દિવસ અર્ધરાત્રીના સમયે કઈક વિશ્વસેન રાજા. પુરૂષ એક ગાથા બોલતે હવે તે તેના
સાંભળવામાં આવી-જેમકે – मुच्चंति रज्जुबहा, संकलबद्धा य नियलबद्धा य । नेहनियडेसु बद्धा, भवकोडिगया किलिम्संति ॥
અર્થ–બદારી, સાંકળા અને બેડીઓથી બંધાયેલાં પુરૂષે મુક્ત થાય છે, પરંતુ સ્નેહપાશથી બંધાયેલા પ્રાણીઓ તો કોટિ ભવભ્રમણ કરી બહુ કલેશ પામે છે.” આ પ્રમાણે ગાથાને અર્થ સમજી વિશ્વસેન રાજા પોતાના હૃદયમાં ભાવના ભાવવા લાગ્યા. રે જીવ! આ પ્રમાણે જાણીને કોઈ ઠેકાણે ત્યારે પ્રતિબંધ કર નહીં. વળી હે જીવ! રાજ્યાદિક વૈભમાં કિંચિત્માત્ર પણ ત્યારે લુબ્ધ થવું નહીં તેઓ પરિણામમાં દુરત દુ:ખદાયક થાય છે. તેમજ રે જીવ ! આદિ, મધ્ય અને અંતનો યથાર્થ તું સૂક્ષ્મ
બુદ્ધિવડે વિચાર કરો કે ધર્મ એજ કેવલ સુખદાયક છે. અને રાજ્ય વૈભવ નિશ્ચય દુઃખદાયક છે. વિવેકી પુરૂષે એ બન્નેમાં બહુ વિશેષતા જાણે છે. અને મૂઢ પુરૂષે દેખવામાં મને હર અને પરિ ણામે વિરસ એવા રાજ્ય સુખમાં લુબ્ધ થઈને છેતરાય છે. એમ વિશ્વસેન રાજા અનેક પ્રકારે વિચાર કરતે હતે તેટલામાં સૂર્યોદય થયે. એટલે તરતજ આવશ્યકાદિ નિત્ય નિયમ કરી રાજા સભામાં આવ્યો, અને પ્રધાન વિગેરે અધિકારીઓને બોલાવ્યા. પછી તેઓની આગળ રાજાએ પ્રશ્ન કર્યો કે, બળતા ઘરની અંદર
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૨૦૫)
તેને સ્વામી સુઈ ગયા હાય અને પછી જાગ્રત થઇ કદાચિત્ તે તેમાંથી બહાર નીકળતા હાય તા તેને તેના સ્વજનાએ હાથ પકડી બળાત્કારે ત્યાં રોકી રાખવા કે બહાર નીકળવા દેવા ? તે તમે બરાબર વિચાર કરીને કહા ! તેઓ ખેલ્યા, હે નરેદ્ર ! આ ખાખત તા નાનુ આલક પણ જાણે છે કે પેાતાના સ્વામી નિદ્રામાં સુતા હાય તાપણુ સ્વજનોએ જગાડીને તેને બહાર કાઢવા જોઇએ. તેમજ જો પોતાની મેળેજ જાગ્રત થઇ તે મ્હાર નીકળતા હાય તા બહુ પ્રશ’સનીય ગણાય. વળી તેમાં જેઓ વિનકો થાય છે તે તેા તેના પરમ વેરી ગણાય છે. પછી રાજા એયે, જે એમ હાય તે મ્હારૂં એક વચન સાંભળેા. પ્રમાદ રૂપી અગ્નિથી ખળતા સોંસારરૂપી ઘરમાં મેહુનિદ્રાવડે સુઈ રહેલા હુને જે જાગૃત્ કરે તેને તમારે કાઇએ ના પાડવી નહીં.
ઉદ્યાનપાલનું
આગમન.
એ પ્રમાણે રાજાનુ વચન સાંભળી તે
પ્રત્યુત્તર તરીકે કઇક એલવાને વિચાર કરતા હતા, તેટલામાં દ્વારપાલે પ્રવેશ કરાવેલા ઉદ્યાનપાલ ત્યાં આવ્યે અને રાજાને નમસ્કાર કરી વિનતિ કરી કે, હું રાજાધિરાજ ! સુપાત્ર એવા મુનિએથી પરિવૃત, ચતુર્ગાન ધારક અને ઉત્તમ મોંગલદાયક શ્રી નેમિત્રદ્ર આચાર્ય. ઉદ્દયશેખર ઉદ્યાનમાં પધાર્યા છે. આ પ્રમાણે વચનામૃતના પનથી સતુષ્ટ થયેલા રાજાએ પેાતાના અંગપર રહેલાં સર્વ આભૂષણેા ઉદ્યાનપાલને અણુ કર્યાં તેમજ તત્કાલ મુનિ મહારાજને વંદન કરવા માટે પરિવાર સહિત વિશ્વસેનરાજા ઉદ્યાનમાં ગયા. અને આચાર્યના ચરણમાં નમસ્કાર કરી ચેાગ્ય સ્થાને બેસી ગયા. મુનીંદ્ર ધર્મલાભ આપી દેશનાના પ્રારંભ કો. દેશનાના સાર સમજીને તે પેાતાને ઘેર આવ્યેા. પછી જગદાનંદ કુમારને રાજ્યાસને એસારી - મહેાત્સવપૂર્વક સુરીશ્વરની
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. તેમજ બન્ને પ્રકારની દિક્ષા લીધી. અને અનુક્રમે મેાક્ષ પદને પણ પ્રાપ્ત થયા. તેમજ તેની બન્ને સ્ત્રીઓ પણ ઘાર સંસારમાં ભ્રમણ કરી જૈન મત પામી કેટલાક ભવની અંદર કર્મના ક્ષય કરી સિદ્ધિપદ પામશે. માટે હું ભવ્ય પ્રાણીએ ! આ વિશ્વસેનરાજાએ જેમ દ્વિતીય ગુણ વ્રત ધારણ કરીને અતિ વિષમ કાલમાં પશુ જીવન પર્યંત ખંડિત પાળ્યુ, તેમ ભાવિ છે શુભ જેમનુ એવા અન્ય ભવ્યજનાએ પ્રાણાંત સુધી પણ ગુરૂ સાક્ષીએ લીધેલા નિયમ નિરપેક્ષપણે અવસ્ય પાળવા જોઈએ.
इति श्रीभोगपरिभोगव्रते • विश्वसेनकुमारकथानकं पञ्चातिचारकथासमन्वितं समाप्तम् ॥
तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्ध श्रीसुपार्श्वनाथजिन चरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाघिराजशा
.
स्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद् बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशना प्रबन्धे सदृष्टान्तातिचाव्याख्योपेतं उपभोगपरिभोगवतं समाप्तम् ॥
For Private And Personal Use Only
-
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દરમષ્ટીની સ્થા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭)
दत्तश्रेष्ठीनी कथा.
મદ્ય–મોંસ–ધૂત-રાત્રિભાજન.
દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યા, કે, પરમ દયાળુ એવા હું ભગવન ! દ્વિતીય ગુણવ્રતમાં લાગતા અતિચારનું સ્વરૂપદેષ્ટાંત સહિત અમને સભળાવવા માટે કૃપા કર. શ્રી સુપાર્શ્વપ્રભુ મેલ્યા, હે રાજન ! દ્વિતીય ગુણવ્રતધારી પુરૂષાએ કાચા ગારસ (દહીં, દૂધ) સાથે મિશ્ર કરી દિલ ( કંઠાળ ) ખાવું નહી. તેમજ સર્વ ધર્માથિ જનાએ લેાજનથકી મદ્ય, માંસ તથા રાત્રી ભાજનના સર્વથા ત્યાગ કરવા. વળી જેએ મુનીંદ્રનુ વચન અંગીકાર કરી દત્તની માફક રાત્રી. ભાજન કરતા નથી તે આ ભવ અને પરભવમાં પણુ સદાકાળ સુખી થાય છે. જેમકે-સુપ્રજાશત( સુય આશક ) સેંકડો ઉત્તમ પ્રજાએ જેમાં રહેલી છે ( ઉત્તમ દૂધથી ભરપૂર ) સગેાપ ( રાજાએ સહિત–ગાવાળીયા સહિત) તેમજ અનેક પ્રકારના વનખડા જેમાં રહેલા છે, વળી સુવૃક્ષ ( સુવત્સ ) ઉત્તમ વૃક્ષાની છાયાવાળા ( ઉત્તમ વાછડાઓને સુખદાયક ) ગાઇની માફક પવિત્ર તીર્થોવડૅ વિભૂષિત સારાષ્ટ્ર નામે દેશ છે. તેમાં ધન ધાન્યાક્રિક સ ંપત્તિઓનું નિવાસસ્થાન અને અનેક સમૃદ્ધિએથી વિરાજીત ગિરિનગર નામે નગર છે. 'તે નગરમાં વેરિબલને મથન કરનાર મઘ્ન નામે સુપ્રસિદ્ધ રાજા છે. તેમજ તેમાં બહુ ધનવાન્ મહેશ્વરદત્ત નામે શ્રેણી છે અને રૂપમાં મનહર લલિતા નામે તેની સ્ત્રી છે. દત્ત નામે તેઓને એક પુત્ર થયા.તે પેાતાની ઇચ્છા પ્રમાણે હુમ્મેશાં ગાછી ક્રિયા કરવા લાગ્યા. તેમજ માતાપિતાની સંમતિ લેઇ દરેક નગરમાં સર્વ ઠેકાણે ફરવા લાગ્યું. એમ અનેક પ્રકારના વિલાસામાં આસક્ત થઈ
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
વેશ્યાઓનાં ઘર પણ તેણે શેાધવા માંડ્યાં, એ મદિરાપાન કરીને મૈથુન ક્રિયામાં આસક્ત થઈ કરવા લાગ્યા.
શ્રીસુપા નામ ચરિત્ર.
પ્રમાણે નિરંતર તે દિવસેા વ્યતીત
દત્તકથા
એક દિવસ દત્ત પેાતાના પરિવાર સાથે ઉદ્યાનમાં ઉર્જાણી કરવા ગયા હતા. તે સમયે તેણે મદિરા, માદક,ખાજા, ગુંદર, વડાં, અને કર બક વિગેરે પદાર્થોનાં ઘણાં ગાડાં ભરી સાથે વીધાં હતાં, તેમજ વીણા, વેણુ, અને મૃગાદિક વાદ્યમાં પ્રવીણ એવા ગાયક લેકાને પણ સાથે રાખ્યા હતા. પછી ઉદ્યાનમાં જઈ સ્વચ્છ જળથી પરિપૂર્ણ અને ગંભીર એવા સરાવના કીનારે તેણે મુકામ કર્યો, અને કેળાના મંડપમાં જઇ સ’ગીતનેા પ્રારંભ કર્યાં. તેવામાં કોઇ એક દિશામાંથી પ્રસરતા અસહ્ય ગંધ તેની નાસિકામાં ભરાઇ ગયા, તેથી દત્તનું ચિત્ત તે તરફ ખે ંચાયુ. તેથી સાવધાન થઈ તેણે પેાતાના પરિજનને પૂછ્યું કે, અત્યંત આ દુર ગંધ કયાંથી આવે છે ? આવા ગંધના અનુભવ તા કોઇપણ સમયે મ્હને થયા નહાતા.
ત્યારબાદ પરિજનમાંથી એક જણ તે ગંધના અનુસારે તેના શેાધ માટે નીન્યા. તેવામાં તે વનની
મુનિદેશના. અંદર બેઠેલા એક મુનીંદ્ર તેની દૃષ્ટિગૈાચર થયા. જેમની આકૃતિ નિરૂપમ અને દૃષ્ટિ સૂર્યબિંબ હામી જોડેલી હતી. વડી મેાક્ષમાર્ગને બતાવતા હાયને શુ ? તેમ પેાતાના બન્ને હાથ જેમણે ઉંચા રાખ્યા હતા. ગાઢ રામનાં છિદ્રોદ્વારાએ નીકળતા સ્વેદરૂપી જલની ધારાવડે તપશ્ચર્યારૂપી અગ્નિથી તપેલા દેહમાંથી પાપરૂપી મળને બહાર કાઢતા હાયને શું? તેમ તેમે દેખાતા હતા, એ પ્રમાણે પ્રચંડ ગધને ફેલાવતા, જાત્ય સુવર્ણ સમાન દેદીપ્યમાન વર્ણ
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેણીનીકયા.
(૨૦૯)
વાળા અને કામદેવ સમાન રૂપધારી તે મુનિવરને જોઈને ચક્તિ થઈ ગયા. અને તરતજ તેણે પાછા આવી દત્તને સર્વ વૃત્તાંત નિવે દન કર્યું. તેથી દત્ત બહુ ખુશી થઇ પોતાના મિત્રા સાથે તે મુનીં હૂની પાસે ગયા અને શાંત મુદ્રાધારી એવા તે મુનિવરને નમસ્કાર કરી નીચે બેઠા. મુનીંદ્ર પણ ધ્યાન મુદ્રામાંથી મુક્ત થઈ ધર્મ લાભ માપી એલ્યા, હું દત્ત ! ધર્મનું અવલ બન છેડી (ધર્મના અવલ - ખન વિના) હવે તું નિભ યપણે કેમ ભ્રમણ કરે છે ? કહ્યું છે કેसत्यं मनारमाः कामाः, सत्यं रम्या विभूतयः । किन्तु मत्ताङ्गनापाङ्ग–भङ्गलोलं हि जीवितम् ॥ लक्ष्मीलताकुठारस्य, भोगाम्भोदनभखतः । शृङ्गारवनदावस्य को हि कालस्य विस्मृतः ? ॥ અ --વિષયભાગ અને સૌંપત્તિએ દરેકને પ્રિય હાય છે, તે વાત સત્ય છે. પરંતુ પ્રાણીઓનું જીવિત મદોન્મત સ્ત્રીઓના કુટિલ કટાક્ષ સમાન ચંચલ છે. એમાં કોઇ પ્રકારના સ ંદેહ નથી.” તેમજ લક્ષ્મીરૂપ વેલડીને છેદવામાં કુઠાર સમાન, મેદ્યરૂપી વાદળને વિખેરવામાં વાયુ સમાન અને શ્રૃંગારરૂપી વનને ખાળવામાં અગ્નિ સમાન એવા કાળની ગતિને કાણુ નથી જાણતું ? વળી હે દત્ત ! પ્રચંડ પવનવડે અતિ ચંચલ એવા સમુદ્ર તરંગની માફ્ક આ શરીર અસ્થિર છે. ચંચળ ગુણને લીધે જીવિતબ્ય પણ ચ`દ્રને અનુસરે છે. અર્થાત્ ક્ષય પામે છે, યમપાશની માફ્ક જરા, કુષ્ઠ, શ્વાસ, હેડકી, શિરેાવેદના અને વિસૂચિકાદિ વ્યાધિઆવડે નિરંતર જીવિત આકર્ષાય છે. તેમજ ઘડી, મુહૂત્ત, પ્રહર, દિવસ, પક્ષ, માસ અને વર્ષાદિક વિભાગેાવડે જીણું વૃક્ષની માફક પ્રાણીનું વિતરૂપી વૃક્ષ વિખરાઇ જાય છે. માટે હે દત્ત ! દેહ અને આત્માની આવી વ્યવસ્થા હોવા છતાં પણ તું સ્વેચ્છા
,,
૧૪
For Private And Personal Use Only
De
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦)
શ્રીસુપા નાચરિત્ર.
મુજબ વિલાસ કરે છે. તેમજ મઘ અને મધનું પાન કરે છે. આ પ્રવૃત્તિ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા ત્હને ઉચિત નથી. કારણકે સર્કુલમાં જન્મી આવું અચેાગ્ય આચરણ કરવું તે સર્વથા નિંદ્ય ગણાય છે. વળી તુ રાત્રીએ ભેાજન કરે છે તેમજ જુગાર છેાડતા નથી અને વેશ્યાઓના સંગ કરે છે. પરંતુ ધર્મની વાતો તે! કેાઈ દિવસ પણુ પૂછતા જ નથી. તે સાંભળી દત્ત એલ્યેા, હૈ મુનીંદ્ર ! મદ્યપાનદિકમાં શે। દોષ છે? તે કૃપા કરી આપ હૂને કહે. જેથી હું તેને ત્યાગ કરૂ. મુનીંદ્ર ખેલ્યા આ જગતનો અંદર નિ લપણે જે અનાચારા રહ્યા છે તે સર્વ અનાચાર પ્રમત્ત એવા આલળવાને એક સાથે જલદી વીંટાઇ વળે છે. જેથી તેઓ કા અકાર્યનું સ્વરૂપ જાણી શકતા નથી. વળી મદ્યપાન કરવાથી વિજ્ઞાનને નાશ થાય છે, માટે મહા અનથકારક મદ્યને ધિક્કાર છે. એ વિષે એક દૃષ્ટાંત તું સાંભળ. એક નગરમાં બન્ને લાઇએ પરસ્પર બહુ સ્નેડુ પૂર્વક વસતા હતા. તેવામાં મ્હોટા ભાઈ મરણુ પામ્યા. તેની સ્ત્રી તેના નાના ભાઇ ( દીયર ) ઉપર બહુ રાગવાળી હતી. એક દિવસ તે સ્ત્રી કામના બાણાને નહિ સહન કરતી પેાતાના દીયરને કહેવા લાગી કે, હવે તમેજ મ્હારૂ શરણુ છે. માટે મ્હારી સાથે તમે વિષયસુખ ભાગવા. ત્યારખાદ દીયર બેલ્વે, અરે ! આ શું તમે ખેલ્યાં ? આ અસદ્મ પાપ કેવી રીતે છુટે ! મ્હાટા ભાઇની સ્ત્રી તેા લેાકમાં માતા સમાન ગણાય છે. માટે સ્વપ્નમાં પણ આવા પાપનું ચિંતવન તમ્હારે કરવુ નહીં. મહા ખેદની વાત છે કે ઉભય લેાક વિરૂદ્ધ અને બહુ અનિષ્ટ ફળદાયક એવી આ નિષ્ઠુર ક્રિયાના આચરણુને શ્રવણ માત્ર પણ કાણુ કરે ! એ પ્રમાણે દીયરનુ વચન સાંભળી તે માન રહી અને લજ્જા પામીને પોતાનું ગૃહકાર્ય કરવા લાગી. પછી દીયર પણુ તેને બહુ માનતા હતા. એમ કેટલેાક સમય વ્યતીત થયા.
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેણીની સ્થા.
(૨૧૧)
એક દિવસ પેાતાની ભેાજાઇ કપટ ભાવથી સમગ્ર ઘરના કાર્યની ચિંતા છેડી દઇ ઓરડામાં ખાટલે
ભેાજાઇનું કપટ ઢાળી સુઇ ગઇ. તે વખતે કાઇપણ કાર્યોને લીધે તેના દીયર બહાર ગયેા હતેા, તે પેાતાનુ કામ કરી પાળે ઘેર આવ્યે અને ઘરમાં જુએ છે તે પોતાની ભાજાઇ દાઢી નહીં. તેથી તેણે પેાતાની સ્ત્રીને પૂછ્યું કે, ત્હારી જેઠાણી માજે કયાં છે ? ત્યારે તે ખેલી, માથાની વેદનાને લીધે તેમનુ શરીર સારૂ નથી. તેથી તેઓ અન્દરના એરડામાં સુઈ ગયાં છે. તે સાંભળી તરતજ તે ગભરાઈ ગયા. અને કમાડ બાંધ હોવાથી દ્વાર આગળ જઇ તે એક્ષ્ચા, કમાડ ઉઘાડા ! મ્હારે તમારા કુશળ સમાચાર પૂછવા છે. પછી તેણીએ દ્વાર ઉઘાડ્યાં એટલે તરત જ તે અંદર ગયા. એટલે તેણીએ ફરીથી કમાડ બંધ કર્યો. અને દીયરની સાથે દૃઢ આલિ’ગન કરી કામચેષ્ટા પ્રકટ કરી. ત્યારબાદ થાળી નીચે ઢાંકેલા ઢીવા પણ ખુલ્લા કર્યો. વળીપ્રથમ લાવી રાખેલું મધ તથા માંસ પણ તેની આગળ હાજર કર્યું. અને તેણીએ તેને કહ્યું કે, આ મધ તથા માંસ આપના માટે તૈયાર છે. આપની ઇચ્છા પ્રમાણે બન્નેમાંથી ગમે તેને આપ ઉચેાગ કરેા, નહીં તે અહીંથી છુટવાના હુવે ઉપાય નથી.
અકસ્માત્ અસહ્ય દુ:ખ આવી પડવાથી તે વિચાર કરવા લાગ્યું કે, આ મ્હારા મ્હોટા ભાઈની સ્ત્રી અકસ્માત્સ’કૅટ. છે તેથી તે મ્હારે માતા સમાન માનવા લાયક છે. વળી શિષ્ટ પુરૂષને માંસ ભક્ષણ પણ અતિ અનુચિત છે. કારણકે અધમ જનાને વિલાસકારક, દુર્ગંધ અને મલિનતાથી ભરેલુ, ચરખીથી ખરડાએલુ, હિં સાનુ મૂળ કારણ અને રાક્ષસેાએ સ્વીકારેલુ એવુ તે માંસ સર્વથા અભક્ષ્ય છે. જે પ્રાણી માંસની પેશીને હાથમાં લઇ દાંતે
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૨)
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
કરડી ભક્ષણ કરે છે. તે પ્રાણી કુલીન પુરૂષોને શ્વાનની માફક અસ્પૃશ્ય થાય છે. માટે કાઈપણ પુરૂષે માંસ ભક્ષણ કરવું' ન જોઇએ. વળી ધાન્ય અને કાઇથી ઉત્પન્ન થયેલું એવું મદ્ય તે શ્યામ રંગવાળું જળ ગણાય છે. જેથી તેમાં કંઇ દોષ જણાતા નથી. તેથી વિદ્યાના પણ નિ:શંકપણે શરમતની માફક તેનુ પાન કરે છે. એમ વિચાર કરીને તે મેલ્યા, હું મૃગાક્ષિ ! તમે મ્હને મદ્યપાન કરાવેા. જેથી જલદી હું અહીંયાથી ચાલ્યે જાઉં. નહીંતર લોકો આપણને કંઈપણ અપવાદ આપ્યા વિના રહેશે નહીં. કારણ કે એકાંતમાં જનની સાથે વાત કરતાં પણ અપવાદ લાગે છે. તે વળી કામાતુર એવી ત્હારી સાથે વિલંબ થવાથી કેમ ન લાગે ? ત્યારબાદ તે ઉભી થઇ, અને હાથમાં આટલી લઈ એક સાથે તેને એટલા દારૂ પાઈ દ્વીધા કે તરતજ તે લેાટવા લાગ્યા. તેમજ તેને કઇપણ ભાન રહ્યુ નહીં. એટલે તે પ્રાઢ સ્ત્રીએ તેની સાથે બહુ પ્રકારની ક્રીડા કરી. પછી તેને માંસ પણ ખવડાવ્યું. તેથી અનની મર્યાદા કઈ પણ આકી રહી નહીં, માટે હે દત્ત ! સેંકડા અન દાયક અને દોષમય એવા મદ્યપાનના ત્હારે સવ થા ત્યાગ કરવા. હવે દ્યુતનું દષ્ટાંત પણ સાવધાન થઈ તુ' સાંભળ.
બહુ
આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નામે એક નગર છે. તેમાં સુદશન એવા નામને ધનશ્રેષ્ઠીને એક પુત્ર સુદર્શનશ્રેણી. રહેતા હતા. વળી તે દરેક કલાઓમાં કુશળ હતા છતાં પણ જુગારના ત બહુ વ્યસની હતા. પેાતાના પિતાના ઘરમાંથી તેણે બે કરોડ સાનૈયા જુગારમાં ગુમાવ્યા, તે નગરના ધ્રુતકારોનું ગુજરાન તેની લક્ષ્મીથી જ ચાલતું હતું. પછી બહુ અત્યાચાર થવાથી તેના પિતાએ તેને બહુ ટપકા માધ્યે। તા પણ તેની માતા શેઢા ન
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેષ્ઠોનોકયા.
( ૨૧૩ )
જાણે તેવી રીતે તેને કંઈક અલંકારાદિક આપ્યા કરતી હતી, તે વાત કાઇના કહેવાથી ધન શ્રેષ્ઠોના જાણવામાં આવી. તેથી તેણે પેાતાની સ્રીને બહુ ધિક્કાર આપી જુદા ઘરમાં રાખીને તેને નિહુ જેટલું જ અન્ન આપવા લાગ્યા. તેવામાં એક દિવસ ક્ષુદ્ર બુદ્ધિવાળા સુદન બહુ ધન હારી ગયા. તેથી જુગારી લેાકાએ હૅને પકડીને બંદીખાને પૂર્યાં. તે વાત તેની માતાને કાઈએ કહી. તેથી તે ભૂખી, તરસી, અને રૂદન કરતી ઉતાવળથી તે નૃતકારાની પાસે ગઈ, અને પુરસ્કૃત—આગેવાનાને તેણીએ પૂછ્યું, કે કેટલુ ધન આપવાથી તે છૂટી શકશે ? તેણે કહ્યું, હું શેઠાણી ! લાખ સેાનૈયા આપાતા અમે તમ્હારા પુત્રને છેડી દઇએ. ત્યારે શેઠાણીએ કહ્યું કે, તેટલુ' ધન તેા શેઠના ઘરમાં પણ મળવુ મુશ્કેલ છે. વળી હાલમાં તા . તેમને ભેાજન પણ મુશ્કેલ થઇ પડયું છે, માટે તેના બદલામાં મ્હને રાખી તમે એને છુટા કરા. એમ શેઠાણીના કહેવાથી પુરસ્કૃતે તેને રાખીને સુદર્શનને મુકત કર્યો. ત્યાંથી જતી વખતે સુદર્શન પેાતાની માની પહેરેલી સાડી ખેંચી લઇ ચાલતા થયા. તેથી પુરસ્કૃતને લજ્જા આવવાથી તેણે બીજી સાડી શેઠાણીને વ્હેરવા માટે આપી. ફ્રીથી સુદન તે સાડી મૂકીને જુગાર રમ્યા. મને તેમાં પણ તે હારી ગયા. હવે શેઠાણી પુરસ્કૃતને ત્યાં દાસીની માફક કામકાજ કરે છે. તે વાત કાઇના કહેવાથી શેઠના જાણવામાં આવી, એટલે તેમના હૃદયમાં બહુ પશ્ચાત્તાપ થયે અને વચારમાં પડ્યા કે, પુત્ર ઉત્પન્ન થવાથી પ્રથમ તા માતાના ચૈાવનને હુરે છે. નામાદિક સંસ્કારામાં પિતાની લક્ષ્મીના વ્યય કરાવે છે. અનુક્રમે મ્હાટ થાય ત્યારે ભાજન અને પાન વિગેરે કાર્યો વડે ધનના ઉપયાગ કરે છે. તેમજ પિતાનાં જે જે સુખસાધન હાય છે તે એને પણ પાતેજ ગ્રહણ કરે છે. વળી તરૂણૢ અવસ્થાના મદને
ત્યારાદ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર, લીધે કામાતુર થઈ પિતાના સમગ્ર વૈભવને નિ:શંકપણે તે વિનાશ કરે છે. એમ અનેક કારણોને લીધે પુત્પત્તિ સર્વથા પિતાને દુ:ખદાયક થાય છે. છતાં પણ પુત્ર ઉપર મહાન પ્રતિબંધ કરવામાં આવે છે. તે વ્હોટું આશ્ચર્ય છે. અથવા જે મેહનીકર્મના મહિમાની સંપત્તિ ન હોય તો દુ:ખદાયક એવા પુત્રને જન્મ સાંભળી કેણ આનંદ માને? આ ઉપરથી મહારે તે હવે પુત્ર સંબંધી નિયમ છે. વળી તે સ્ત્રી માટે મહારૂં હદય બહુ બળે છે. તે બિચારી આ દુ:ખમાંથી કેવી રીતે છુટશે ? હા ! તેને એક ઉપાય છે. શ્રીનગરમાં તેના ભાઈઓને આ સર્વ હકિકત કોઈક પુરૂષ દ્વારા પત્ર મોકલી હું જણાવું, જેથી તેઓ ધન આપીને પોતાની બહેનને છોડાવશે. એમ વિચાર કરી પત્ર લખી એક પુરૂષને ત્યાં મોકલ્યો. તેણે પણ થોડા દિવસોમાં શ્રીનગરમાં જઈ તેઓને પત્ર આપે. પત્ર ઉકેલી વચ્ચે તે તેમાં લખ્યું હતું કે, જેમ અગત્ય મુનિએ સમુદ્રનું જલપાન કરી જળ ખુટાડયું હતું તેમ તહારા ભાણેજે જુગારના વ્યસન વડે એક સાથે સમગ્ર મહારા ધનને વિનાશ કર્યો છે, તહારી બહેનને પણ જુગારીઓએ તેના દેવા પેટે એક લાખ રૂપીઆ માટે પોતાને કબજે રાખી છે. માટે આપને જેમ ચોગ્ય લાગે તેમ કરશે. આ પ્રમાણે લેખ વાંચી તેઓનાં નેત્રામાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. અને પરસ્પર સ્નેહને લીધે બોલવા લાગ્યા કે, અહા ! હેનને દારૂણ દુઃખ આવી પડ્યું છે, તે પછી હાથીના કાન સમાન ચંચલ એવું આ ધન આપણે શા કામનું છે? આ સર્વ સમૃદ્ધિ બહેનને માટે જ છે. વળી જેના આશીર્વાદથી અનેક વિડ્યો દૂર થાય છે. એવી ભગિની સમાન સમગ્ર કુટુંબની અન્દર બીજુ કોણ છે.? સર્વ ઉત્સવ પણ હેનને લઈનેજ પ્રવૃત્ત થાય છે. માટે ધન્ય છે! તે ગૃહસ્થાશ્રમિએને કે
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેષ્ઠિની કથા.
( ૨૧૧ )
જેને ત્યાં આવી શિલવતી હેના હૈાય છે. એમ અનેક ભાવનાઆથી આકર્ષાઇ તેઓએ પેાતાની સર્વે વસ્તુઓ વેચીને એક લાખ રૂપી મહાટે એકઠા કર્યો. પછી તે ભાઈએ સ ધન લઈ તે નગરની નજીકમાં એક સરોવરનો પાળ ઉપર ગયા. તેવામાં માથા ઉપર ઉપાડેલા જલપાત્રના ભારથી નમી ગઇ છે ડાક જેની એવી પેાતાની વ્હેન માર્ગમાં જતી હતી. તે તેમના જોવામાં આવી કે તરત જ તેમણે એળખી, અને જલદી તેની પાસે જઇ હેંડું ઉતારી પૃથ્વી ઉપર નીચે મૂકયુ. પછી મસ્તક નમાવી તેએ તેને નમ્યા. શેઠાણી પોતાના ભાઈઓને જોઈ બહુ લજ્જા પામી નેત્રમાં અશ્રુધારા વહન કરતી તે બાલી, તમે સર્વે સુખી છે ? અકસ્માત્ તમ્હારૂ અહીયાં આગમન કયાંથી થયુ ? શુ કાઈ પણ કારણને લીધે અહીં આવવુ થયુ છે ? એમ સાંભળીને શેક સાગરમાં ડૂબેલા એવા તેએ એલ્બા, અરે ! અમ્હારૂ' કુશલપણું કાં રહ્યું ? કારણ કે અમારા જીવતાં છતાં æમારી વ્હેન દાસી થઇ પઘેર પાણી ભરે છે. વળી મહુા ખેદની વાત છે કે સુંદર નેત્રવાળી હું ગિની ! ત્હારા તામામાં હુજારા લેાકેા કામ કરતા હતા. એવી તું આજે દાસીની માક તેના તેમજ બીજાઓને ત્યાં પાણી ભરે છે. રે દેવ ! મનુ ચિત કાર્ય માં તું બહુજ ઉદ્યુક્ત થયા છે. હવે હને શું કહેવું ? જેણીનું મસ્તક પુષ્પના ભાર પણ સહન કરવાને અશક્ત હતું, તે હાલમાં પાણી ભરેલા ઘડાએ વહન કરે છે. હે દેવ ! ત્હારી રચના બહુ નિષ્ઠુર છે. તેમજ તુ સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરે છે. વિગેરે બહુ વિલાપ કરતા તેઓએ પાતાની વ્હેનને મેનામાં એસારી પુરસ્કૃતને ઘેર લઈ ગયા. તેણે પશુ લાખ રૂપી લઈ તેને મુક્ત કરી. ત્યાંથી તેને લઈ સવ બંધુએ શેઠને ત્યાં ગયા. શેઠને નમસ્કાર કરી પેાતાની મ્હેન તેને સાંપી. પછી શેઠને પણુ
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
શ્રીસુપાર્શ્વ નારિત્ર.
નિર્વાહ માટે કંઇક ધન આપીને તેએ પેાતાના સ્થાનમાં ગયા. હવે સુદન પણ જુગાર ખેલવામાં હાથ, પગ અને નાક સુદ્ધાં ગુમાવી બેઠા. છેવટે જુગારના વ્યસનથી જ મરણ પામ્યા. માટે હૈ દત્ત 1 જુની માફક અહુ દુ:ખદાયક નુગારને સમજી તેના ત્યાગ કરવા. કારણ કે તેનાથી કુળ, શીળ વિગેરે ગુણાની સાથે દ્રવ્યના નાશ થાય છે.
શ્રી સુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હૈ દાનવિય ? રાત્રી ભેાજન કરવાથી ઘણા દાષા પ્રગટ થાય છે. તે પણ તું રાત્રિભોજન. હવે સાવધાન થઇ સાંભળ ? આ લેાક અને પરલેાકમાં દુ:ખનું કારણ રાત્રી ભોજન કહ્યું છે. વળી રાત્રીએ રાક્ષસે ફરવા નીકળે છે તેથી અન્નાદિક વસ્તુઓને તેઓ ઉચ્છિષ્ટ કરે છે. અને તે ઉચ્છિષ્ટ કરેલું અન્ન ખાવામાં આવે તે તે ખાનારાઓ પણ રાક્ષસ સમાન થાય છે. માટે સૂર્ય ના કિરાથી પવિત્ર અનેક થુઆ, કીડીએ રહિત એવા શુદ્ધ અન્નનુ ભાજન અતિથિના વિભાગ કલ્પ્યા બાદ દિવસે જ કરવું. વળી રાંધેલા અન્નમાં સૂક્ષ્મ અને બાદર સપાતિમ જીવા બહુ પડે છે. જેથી રાત્રીલેાજન કરવામાં બહુ જીવેાની વિરાધના થાય છે. તેથો ભારે પાપ થાય છે. અને તેને લીધે સંસાર ભ્રમણ કરવુ પડે છે. સંસાર ભ્રમણમાં મહા દુ:ખા ભાગવવાં પડે છે. માટે પેાતાના વિતની માફ્ક સર્વ જીવાની રક્ષા કરવી. વળી તે જીવ રક્ષા જોયા વિના થઈ શકતી નથી. તેમજ તે દૃષ્ટિગાચર દિવસે થઇ શકે છે. રાત્રીએ ખરાખર જોઇ શકાતુ નથી. માટે દિવસે પેાતાની દષ્ટિવડે સારી રીતે નિરીક્ષણ કરી જીવ રહિત પવિત્ર ભેાજન કરવુ. સૂર્યાસ્ત પછી સ થા ભેાજનને ત્યાગ કરવા. વળી અજ્ઞાનથી અંધ બનેલા અને પુણ્ય પાપના સદ્ભાવથી મુક્ત થયેલા જે મુખ્ય પુરૂષો રાત્રી ભાજનમાં આસક્ત
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તષિની કથા
(૨૧૭) થાય છે તેઓ કુગતિમાં જાય છે. અશુદ્ધ અને અનાચારી પ્રેતેએ ઉચ્છિષ્ટ કરેલું, તેમજ સાવધ અને વિષ સમાન તથા અનેક અને ઘાત કરનાર એવા રાત્રી ભજનને ડાહ્યા પુરૂષ સર્વથા ત્યાગ કરે છે. દિવસ અને રાત્રીને સમાન કાળ ગણાય છે માટે જેઓ રાત્રી ભેજન નથી કરતા તેઓ અર્ધ ઉપવાસી ગણુય. છે. વળી જે રાત્રી ભેજનને ત્યાગ કરી સે વર્ષ જીવે છે તે ભવ્યાત્મા પચાસ વર્ષના ઉપવાસનું ફળ મેળવે છે. અને તેથી તે જીવ સ્વર્ગ લેકમાં દેવાંગનાઓ સાથે સુખ ભોગવી પુનઃ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. અને તે ભવમાં જૈન દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય થવાથી છેવટે મોક્ષ સુખ મેળવે છે. આ પ્રમાણે સમજીને જે રાત્રી ભેજન વ્રત પાળે છે તે સર્વદા સુખી થાય છે. અને જે પ્રાણુ નિયમ લઈને ફરીથી રાત્રી ભેજન કરે છે તે પ્રાણું સુલસની માફક દુઃખી થાય છે. અવંતી દેશમાં ગિનીના મુખ્ય સ્થાનભૂત ઉજયિની નામે
નગરી છે. જેના રાત્રી અને દિવસે સમાન સિદ્ધરાજ. સ્થિતિમાં ચાલ્યા જાય છે એવા મહાન
પરાક્રમી સિદ્ધરાજ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા દિવસે સ્ત્રીઓ સાથે અને રાત્રીએ ગિ ની સાથે કીડા કરે છે. એમ કીડા વિલાસમાં અતિ આસક્ત હોવાથી તે રાજા ગત સમયને પણ જાણતા નથી. એક દિવસ સિદ્ધરાજ પોતે રાત્રી ચર્ચા માટે બહાર નીકળે અને ફરતે ફરતે ભયંકર સ્મશાન ભૂમિમાં ગયે. ત્યાં જઈ નિર્ભય મનથી ઉચ સ્વરે બોલ્યા, હે ભૂત, પિશાચ, રાક્ષસ, યક્ષ અને યોગિનીએ! ક્ષણમાત્ર એકાગ્ર ચિત્તે એક મહારૂં વચન તમે સાંભળે. હું સિદ્ધરાજ નરેંદ્ર પોતે તમારી પ્રસિદ્ધિ સાંભળી કેતુકવડે અહીં આ છું, માટે તહારી રૂદ્ધિ સહિત તમે પોતપોતાનાં સ્વરૂપ
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૮)
શ્રીસુપા નાચરિત્ર.
પ્રગટ કરે. એમ સિદ્ધરાજનુ વચન સાંભળી તેઓએ ભય કર શબ્દો સાથે કલકલાટ કરી મૂક્યા. તેમજ તેઓના પગના પ્રહારાવડે ક્ષણમાત્રમાં પૃથ્વી પણ ધ્રુજવા લાગી. અને પ્રેત મડલ ×ીટકાર કરવા મંડી ગયું. ભૂત ટાળી પણ ઘુવડની માફક હુંકારા કરવા લાગી. તેમજ ખડખડાટ હાસ્યને લીધે દિશાઓને ઉજ્વલ કરતા રાક્ષસેા પણ ખળભળી ઉઠ્યા.
તેએમાંથી એક અસિતાક્ષ નામે યક્ષરાજ બેન્ચે, અહેા ! આ સુતેલા સિહુને કાણુ જગાડે છે? ખરજ ભાગઅસિતાક્ષયક્ષ.વા માટે પોતાની જીભવડે સર્પની ફણાને વાર ંવાર કાણુ સ્પર્શ કરે છે ? યમપુરી સમાન ભયંકર આ સ્મશાન ભૂમિમાં સ્મા પ્રમાણે પેાતાનુ વાચા લપણું કાણુ પ્રગટ કરે છે. ? તે સાંભળી રાજા ખેલ્યેા, અરે !
આ પ્રમાણે ગર્વ કરવાનુ તમ્હારે શું કારણ છે ? જો કાઇ પણ પ્રકારની તમ્હારામાં શક્તિ હાય તા હાલમાં મ્હારી આગળ તમે પ્રગટ કરે. આ પ્રમાણે રાજાનું અસહ્ય વચન સાંભળી અસિતાક્ષ યક્ષે એ ચેાજન પ્રમાણનુ બહુ ઊંચું પાતાનું સ્વરૂપ પ્રગટ ”. વળી કઠમાં નરમુડ માળા ધારણ કરીને હાથમાં પ્રચંડ મુદ્ગર અને ગદા લીધાં, વળી હસ્તી સમાન ગંભીર ગારવથી દિશાઓને ગજાવી મૂકી. તેમજ પોતાના અહંભાવથી કેાઈને નહીં ગણતા અને ચારે તરફ પેાતાનું મળ વિસ્તારતા તે રાજાની સન્મુખ આવ્યેા. આ પ્રમાણે યક્ષનો ચિતાર જોઇ સાવધાન થઇ રાજા મેલ્યા, આ ત્હારૂં સ્વરૂપ સ્વાભાવિક છે ? કે હે ક્રોધને લીધે ધારણ કર્યુ છે? વળી હે યક્ષ ! આ સ્વરૂપ જો ત્હારૂં સ્વાભાવિક હાય તે તું દ્ઘારા સ્થાનમાં ચાલ્યે જા. કારણકે મ્હારે જે જોવાનું હતુ તે જોઇ લીધુ. કેમકે દેવતાઓ દેખવામાંજ સુંદર હેાય છે તે વાત પ્રસિદ્ધ છે. : વળી ને ક્રોધથી આ સ્વરૂપ હે` પ્રગટ કર્યું
.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્ત શ્રેષ્ટિની ક્યા.
(૨૧૯) હોય તે ક્રોધ કરવાનું ત્યારે શું કારણ છે? અને જો તું એમ કહેતે હાથ કે હારા સ્મશાનમાં તમે આવ્યા તેથી હારે કોધ કર ઉચિત છે. એમ હારું માનવું હોય તો તે પણ ખોટું છે. કારણકે સમુદ્ર પર્યત પૃથ્વીને આધિપતિ તે હું છું. માટે આ સમસ્ત પર્વત, નગર, ગ્રામ, અરણ્ય વિગેરે એ સર્વ હારું છે. જે તહારે અહીં રહેવાની ઈચ્છા હોય તે મને કર આપીને સુખેથી તમે અહીં રહે. નહીતે હારી ભૂમિની અંદર તહારે રહેવું નહીં. જલદી ચાલ્યા જાઓ. તે સાંભળી સર્વ ભૂત પ્રેતાદિક પ્રકુપિત થઈ બોલ્યા, હે રાજન ! હાલમાં જલદી તું તહારૂં શરણુ શેાધી લે, અથવા ઈષ્ટદેવનું સ્મરણ કર. એમ કહી અસિતાક્ષયક્ષ મુગર ઉગામી રાજાને પ્રહાર કરવા દેડ્યો. તેટલામાં રાજાએ એકદમ સ્તંભન વિદ્યાવડે સ્તંભની માફક તે યક્ષને ખંભિત કર્યો. ત્યારબાદ અતિ વિકરાલ અને અદ્ભુત વેષધારી એવો તે ભૂત ગરવવડે સુભિત કરતે રાજાની આગળ આવ્યા એટલે સિદ્ધરાજે મંત્રના પ્રભાવથી ચોરની માફક તરતજ તેને પણ બાંધી દીધો. આ પ્રમાણે સિદ્ધરાજને પ્રભાવ જોઈ તેના સર્વ પરિવાર એકઠો થયે અને રાજાની
સ્તુતિ કરવા લાગ્યો. હે મહારાજ ! એમને બંધનથી મુકત કરે. કારણ કે આપ કહેશે તે પ્રમાણે કર આપવા અમે તૈયાર છીએ. રાજા બે, આ અસિતાક્ષ યક્ષ ખાસ હારે અંગરક્ષક થાય. વળી એક રાક્ષસ હારે છત્રધારક થાય. તેમજ અન્ય ભૂત પિશાચાદિક હંમેશાં મહારી આગળ સંગીત સાથે નૃત્ય કરે. એ પ્રમાણે સાંભળી તેઓએ વિનયપૂર્વક રાજાના કહ્યા પ્રમાણે સમગ્ર આજ્ઞાને સ્વીકાર કર્યો. ત્યાર બાદ અસિતાક્ષ તથા ભૂતને બંધનથી મુક્ત કરી સિદ્ધરાજ રાત્રીના છેલ્લા પ્રહરે પ્રેતાદિક સહિત પિતાના મહેલમાં ગયો. તેટલામાં ત્યાં પ્રભાત સૂચક પટહ, ઢક્કા, ભેરા, મૃદંગ અને શંખાદક વાજીત્રાનો મહાન્ શબ્દ થયા.
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૦)
શ્રી સુપાર્શ્વનાથચરિ
પ્રભાત રૂપી હસ્તીએ ખેંચેલી અને ચંદ્ર રૂપી પક્ષીએ
ત્યાગ કરેલી એવી રાત્રી રૂપ લતાનાં તારા સભામાં સંગીત રૂપી ઉજવલ પૂછ્યું ક્ષીણ થવા લાગ્યાં,
તેમજ સૂર્યના કિરણ રૂપી માંજરને ધારણ કરતાં દિશા રૂપી સ્ત્રીઓનાં મુખ કમલ શોભવા લાગ્યાં. પછી, સિદ્ધરાજ પિતાને પ્રભાતિક નિત્ય નિયમ કરી ચક્ષ, રાક્ષસ, પિશાચાદિકને સાથે લઈ સભામંડપમાં વિરાજમાન થયું. ત્યાર બાદ ભૂત પિશાએ પોત પોતાનાં સ્વરૂપ વિકૃવિ સમસ્ત સભ્યજનો સમક્ષ વિવિધ રચનાવડે સંગીત પ્રારંવ્યું. તેમાં એક મહા રાક્ષસ વૃદ્ધ વણિકનો વેષ પહેરી હાથમાં ત્રાજવાં લઈનાચવા લાગ્યો. તે જોઈ રાજાએ પૂછયું. તું વૃદ્ધ વાણીયાનો વેષ લઈ કેમ નાચે છે? ત્યારે તે બે હાલમાં તે હું નૃત્ય કરું છું માટે પછીથી હું મારું ચરિત્ર આપને સંભળાવીશ. એમ કહીને નાચવા લાગ્ય, અનુક્રમે નૃત્યની સમાપ્તિ થઈ. ત્યાર બાદ પિતાની છેલ્લા બહાર કાઢીને રાક્ષસ ક્ષણ માત્ર મૂછિત થઈ ગયે. પછી સાવધાન થઈ તે બે હે નરેંદ્ર? મહારા નૃત્યનું કારણ આપ સાંભળે. પૂર્વભવમાં હું જહાન દેષથી જૈનધર્મ પામીને પણ મનુષ્યપણું હારી ગયે. રાજા બે હારી જવાનું શું કારણ? તેના જવાબમાં તે રાક્ષસ બેલ્યા હે રાજન? મહારો પૂર્વભવ સાંભળો. આ નગરમાં પ્રસિદ્ધ ગુણોને આધારભૂત ઈશ્વર નામે એકી
પ્રથમ રહેતું હતું. અને બંધુમતી નામે રાક્ષસને પૂર્વભવ. તેની સ્ત્રી હતી. તેઓને સુલસ નામે એક
પુત્ર હતે. અનુક્રમે વન અવસ્થા પામેલ એવે તે સુલસ સ્વેચ્છાચારમાં ફસાઈ પડ્યો. એક દિવસ તે બહાર ફરવા નીકળે હતા તેવામાં બાવીસ પરીષહ સહન કરતા એક મુનીંદ્ર તેના જેવામાં આવ્યા. એટલે તરતજ તેમની પાસે
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દતકીની કથા.
(૨૨૧) તે ગયે અને વંદન કરી અતિ મધુર દેશના સાંભળવા બેઠા. દેશનાની અંદર રાત્રી ભોજનની વ્યાખ્યા ચાલતી હતી. તેમાં રાત્રી ભેજન કરવામાં દેષ અને નહીં કરવામાં ગુણેનું વર્ણન બહુ વિસ્તારપૂર્વક તેના સાંભળવામાં આવ્યું. તેથી તેણે પણ ભદ્રક ભાવને લીધે રાત્રી ભોજન નહિ કરવાનો નિયમ લીધો. પરંતુ સમ્યકત્વાદિ ગ્રહી ધર્મને તેણે સ્વીકાર કર્યો નહીં. વળી તે સુલસને પિતા ઈશ્વર શ્રેણી પણ પોતાના પુત્રને શોધવા માટે ત્યાં આવ્યું હતું. તેણે તે સમ્યકત્વાદિ શ્રાવકધર્મ પણ મુનિ પાસેથી લીધે. પછી પિતા પુત્ર બન્ને જણ મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા અને પોતાના નિયમ પ્રમાણે તેઓ ધર્મ પાળવા લાગ્યા, તેમજ નિરંતર ધર્મના પ્રભાવથી મનવાંછિત સુખ તેઓ અનુભવતા હતા. એક દિવસ અધ રાત્રીના સમયે સુલસ પિતાના મિત્ર સાથે
વિચર્ચા (જારકર્મ) વડે ચોટામાં જુગાસુલસને શિથિલ. રના સ્થાને માં ફરતે હતે. તેવામાં તેના આચાર, મિત્રે ઘેબર, ખાજાં, વિગેરે પકવાન્ન લાવી
સુલસને કહ્યું કે આ પકવાન્ન હારા માટે લાવ્યો છું માટે તું ભજન કર. તુલસ બેલ્યો, નારે ભાઇ? અત્યારે આ સર્વ હારે અનુપયેગી છે. કારણ કે હું રાત્રીજન કરતો નથી. ગુરૂ સમક્ષ મહે રાત્રીજનને નિયમ લીધે છે. માટે હે બાંધવ ? ભજન સંબંધી મહને કંઈ પણ હારે કહેવું નહીં અને તે સંબંધી હવે બેલે તે હુને હારા સોગન છે. તે સાંભળી તે ઉદ્ભઠે કહ્યું કે રાત્રી ભોજન કરવાથી શું કળીઓ કાનમાં જ હશે ? અને મુખમાં નહીં જતે હોય? દીવાના પ્રકાશથી સારી રીતે કુંથુઆ, કિડીઓ વિગેરેને તપાસ કરી જીવ રહિત મોદકાદિક મિષ્ટાન્ન જમવામાં શો દેષ છે? હે બાંધવઅત્યાર
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર, સુધી વિશુદ્ધ ભજનથી તે છેતરાયે છે. કારણ કે રાત્રી ભોજન કામ પુરૂને બહુ આનંદ દાયક થાય છે. માટે આજે તે મહારા આગ્રહથી અમદાઓની સાથે આનંદપૂર્વક તું ભેજન કર. પછી વિચાર કરી જેમ હને રૂચે તેમ તું કરજે. એમ કહી તેણે એક વેશ્યાને સંકેત કર્યો એટલે તેણુએ તુલસના મુખમાં બળાત્કાર મદકને એક કકડો મૂકી દીધો. અને બાકીનું સર્વ પિતે ખાઈ ગયે. ત્યાર બાદ હમેશાં રાત્રીએ મિત્રો સાથે તે બજારમાં ફરતે હતો અને પકવાન્નનું ભોજન પણ કરવા લાગ્યું. તેની પાછળ કેટલીક ચાંડાલિની સુસ્વરે ગાયન કરે છે, વળી કેટલીક નૃત્ય કરે છે. એવી રીતે વિલાસકારી પ્રમદાઓ સાથે તે સવાર સુધી વિલાસ કરવા લાગ્યું. તેમજ કેઈક વખત વૈશ્યાઓને ત્યાં પણ સૂઈ જાય છે. અને કેઈક વખત મઠ, મંડપ અને દેવમંદિરમાં પણ સૂઈ રહે છે. ત્યાંથી મધ્યાન્હ સમયે જાગીને પોતાના પિતાને ત્યાં જાય છે. આ પ્રમાણે સુલસનું સર્વ વૃત્તાંત તેના પિતાના જાણવામાં આવ્યું. એટલે તેણે તેને બહુ તિરસ્કાર આપીને કહ્યું કે રે ભાગ્યહીની રાત્રીજનને નિયમ પણ હૈ ભાગે? બહુ ખેદની વાત છે કે મનુષ્ય જન્મ તું હારી ગયે. વળી શત્રુઓની સેવા કરવી ઉત્તમ છે, સુભટેના પ્રહારથી મરવું શ્રેષ્ઠ છે. તેમજ ઉંચી જળાવાથી વ્યાકુલ એવા અગ્નિમાં પ્રવેશ કરે પણ ઉત્તમ ગણાય છે. પરંતુ વ્રતમાં વિધ્ધ કરનાર રાત્રીજન કરવું તે ઉચિત નથી. હે વત્સ ? આ અપધ્ય સેવન કરવાથી હને બહુ પશ્ચાત્તાપ થશે. સુલસ બે માત્ર શ્રાવક વિના અન્ય સર્વ લેકે રાત્રીભજન કરે છે. માટે તેઓને માર્ગ મ્યું ગ્રહણ કર્યો છે. તેથી આ સંબંધી તય્યારે હવે મને કંઈ પણ કહેવું નહીં. જેની જેવી ચેચતા હોય તે પ્રાણું તેવા અનર્થને સ્વીકાર કરે છે.
ત્યાર બાદ તેના પિતાએ તેને બહુ તિરસ્કાર કર્યો. તેથી
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દત્તશ્રેષ્ઠીની કથા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૩)
સુલસનું મરણુ.
તે મર્યાદા છેાડીને પેાતાના ઘેર પણ રાત્રીએ ભાજન કરવા લાગ્યા. તેમજ જાર પુરૂષા સાથે સ્વચ્છ દાચારી થઇ કૃત્યા પણ કરવા લાગ્યા. એક દિવસ કાઇ ઉત્તમ શ્રાવકધર્મ માં કુશલ એવા વસુમિત્ર સાથે પોતાના માલ મિત્ર જાણી કુલસ વિવાહ પ્રસંગે જાનમાં ગયા ત્યાં રાત્રીએ સર્વ લેાકેા ગામમાં ગયા. એટલે જાનના ઉતારા આપ્યા અને વેવાઇએ પૂછ્યું કે, આ જાનમાં આવેલા લેાકેા માટે કેટલી રસાઇ અમે કરાવીએ
ત્યારે તેઓ ખેલ્યા અમે કોઇપણ રાત્રી ભાજન કરતા નથી. ત્યારે સુલસ ખેલ્યા, કે, હું તેા રાત્રે પણ જમીશ. તેથી મ્હારે માટે દુધપાક, પુરી અને દાળભાત વિગેરે તૈયાર કરાવેા. એટલે વેવાઇએ તેના કહેવા પ્રમાણે રસાઇ તૈયાર કરાવી પરંતુ ઉકળતા દુધમાં અકસ્માત્ ઉપરના ભાગમાંથી બહુ ધુમના ગોટાથી અકળાઇ ગયેલા એક સર્પ આવી પડયા અને તરતજ બહુ તાપને લીધે તેનાં સમગ્ર ગાત્ર ગળી ગયાં, જેથી આ વાત કાઇના જાણુ વામાં આવી નહીં, લેાજનના સમય થયે એટલે સુલસ આવીને પાટલા ઉપર બેઠી. દુધપાક વિગેરે સર્વ રસાઇ પીરસાઇ ગઇ, જમવાના આર ંભ કર્યો કે પ્રથમ ગ્રાસમાંજ તેની જીભ ટુંકી પડી ગઇ, હાથમાંથી પાત્ર પડી ગયુ. અંગેાપાંગ શિથિલ થઈ ગયાં. અને મૂતિ થઇ તેજ આસન ઉપર પડી ગયા. તે જોઇ પીરસનાર સ્ત્રી પણ ગભરાઇ અને તેણે બૂમ પાડી, તેથી ઘણા લેાકેા ત્યાં દોડતા આવ્યા. પોતાના મિત્ર સહિત જાનૈયાઓ પણ આવી પહેાંચ્યા. દીવાના બહુ પ્રકાશ કરી થાળીમાં તપાસ કરી જોયુ તા દુધપાકની અંદર રંધાઇ ગયેલા સપના કકડા જોવામાં આવ્યા. એટલે સુલસના મિત્ર એક્લ્યા, કે વિષહારક રત્નમણિ લાવેા. તેમજ મંત્ર તથા તંત્ર વાદી એવા ઉત્તમ ગાડિકાને
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૪ )
શ્રીસુામનાથચરિત્ર:
પશુ જલદી ખેલાવા, લેકે તે પ્રમાણે ઉપચાર કરવા લાગ્યા. વળી પાણી સાથે મણી ઘસીને તેના નેત્રા અને કાનમાં છૂટ. છડાટ છાંટયું. તેમજ મત્રવાદીઓએ પણ પોતાના અનતા પ્રયાસે મંત્ર તથા તત્રાના ઉપચાર કર્યો, પરંતુ કોઇપણ પ્રકારના ગુણ થયે નહીં અને સર્વોને જોતાં જ તે તત્કાલ મરણ પામ્યા. સુલસના મિત્ર બહુ વિલાપ કરવા લાગ્યા. હા ! હા ! હા ! મિત્ર ? મ્હે ના પાડી હતી તે પશુ જે રાત્રી લેાજનમાં આસક્રત થઈ નિયમને ભંગ કર્યો. તેથી ત્હારી આ દશા આવી. વળી ઉત્તમ શ્રાવકને પુત્ર થઇ ત્હ સદ્ ગુરૂની આજ્ઞાના લેાપ કર્યાં, તેમજ નરભવમાં ઉત્પન્ન થઈ રસા સ્વાદને લીધે જન્મ ગમાવી આ પ્રમાણે મરજી વશ થયેા. એમ અહુ પ્રકારે વિલાપ કરી તેણે તેના દેહના અગ્નિ સંસ્કાર કર્યાં. ત્યાર બાદ તે વસુમિત્ર વિવાહ ઉત્સવના ત્યાગ કરી પોતાને ઘેર આબ્યા. વળી હે રાજન ! તે હું વસુમિત્રને કુમિત્ર મરણુ પાસી રાક્ષસ થયા છું. તેમજ તમ્હારા ભંડારી અને મ્હારા ખાસ મિત્ર, એવા આ વસુમિત્રને જોઇ પૂર્વ ભવના સ્નેહથી વિભગ જ્ઞાનવડે મ્હે મ્હારૂ પેાતાનુ ચિરત્ર જાણી આપને નિવેદન કર્યું. હવે આપ આજ્ઞા ફરમાવી ન્હને કૃતાર્થ કરે. તે સાંભળી રાજાએ વસુમિત્રને પૂછ્યું કે, આ આનુ ખેલવું શું સત્ય છે ? વસુમિત્ર એલ્યે, સ્વામિન્ ! એનુ વચન યથાર્થ છે. ત્યારબાદ ભયભીત થઇ રાજાએ યક્ષ, રાક્ષસ વગેરેને વિદાય કર્યો અને પેાતે પણ સુલસનું ચરિત્ર સાંભળી રાત્રી ભેજનના નિયમ લીધે.
હે દત્ત ! આ ઉપરથી તું પણ રાત્રી લેાજનના ત્યાગ કર કારણ કે રાત્રી ભાજનમાં અનેક દોષ રહ્યા છે. લોકિક સિદ્ધાંતમાં પણ કહ્યુ છે કે—
દત્તના નિયમ.
વસુમિત્રને વિલાપ.
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તકીનીકયા.
(૨૨૫) नैवाहुतिर्न वा स्नानं, न श्राद्धदेवतार्चनम् ।
दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ।। અર્થ–“રાત્રીના સમયે આહુતિ, સ્નાન, શ્રાદ્ધકિયા, દેવપૂજન અને વિધિપૂર્વક દાન કરવું નહીં. તેમજ ભજન તે વિશેષે કરીને કરવું જ નહીં.” વળી સ્મૃતિકારક પણ કહે છે કે –
दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे । नक्तं तद्धि विजानीया, ननक्तं निशि भोजनम् । दिवसं पक्षं मासं, चातुर्मास्यायनं च अब्दं च । यस्तु न भुक्ते रात्रौ, कृतपुन्यः सोऽपि कृष्णमते ॥ नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर ? | तपखिना विशेषेण, गृहिणापि विवेकिना ॥ सूत्रोदितेन विधिना, कृत्वा रात्र्यशनवर्जनं प्रयतः । यदि म्रियते हि मनुष्यो, अनशनफलमेवमामोति । जात्यकाञ्चनवर्णाभा, उद्यद्रविसमप्रभाः ।
वैमानिकाः प्रजायन्ते, रात्रिभोजनवर्जनात् ॥ અર્થ–“દિવસના આઠમા ભાગમાં સૂર્યનું તેજ મંદ થાય છે. ત્યારે નક્ત કાળ ગણાય છે. તેથી તે વખતે ભોજન કરવું નહીં, કારણ કે તે રાત્રી ભોજન ગણાય છે. દિવસ, પક્ષ, માસ, ચારમાસ, છમાસ અને એક વર્ષ પર્યત જે રાત્રી ભજન કરતે નથી તે મનુષ્ય વૈષ્ણવ મતમાં પૂણ્યશાળી ગણાય છે. વળી હે યુધિષ્ઠિર ! વિવેકી એવા ગૃહસ્થાશ્રમી અને વિશેષે કરી તપવિઓએ રાત્રીએ પાણી પણ પીવું નહીં. જે સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે જે મનુષ્ય પ્રયત્ન પૂર્વક રાત્રી ભજનને ત્યાગ કરી
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ )
શ્રીમુપાશ્વ નાચરિત્ર.
29
મરણ પામે છે તા તે પ્રાણી અનશન કરવાનુ ફૂલ પામે છે. તેમજ રાત્રી ભાજનના ત્યાગ કરવાથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળા અને ઉદય પામતા સૂર્ય સમાન તેજસ્વી એવા વેમાનિક દેવેામાં તે ઉત્પન્ન થાય છે. વળી જેએ આ વ્રતને ગ્રહણ કરી પશ્ચાત તેની વિરાધના કરે છે, અથવા અતિચારવાળુ કરે છે, તેઓ દુ:ખે એધ કરવા લાયક કિલ્મિષિ દેવતાઓમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉપદેશ સાંભળી દત્તવિણકે રાત્રી ભેજનના નિયમ લીધે!. માટે સુશ્રાવકેાએ લેાજનથી રાત્રી ભાજનના ત્યાગ કરવા અને કર્મથી અંગારાદિક વેપાર કર્મીને ત્યાગ કરવા. તેમજ દ્વિતીય ગુણુવ્રતધારી પુરૂષે અતિ કઠાર કર્મોના પણ સર્વથા ત્યાગ કરવા ઉચિત છે. વળી ભાગેાપભાગથી વિરકત થયેલા, સ્વાધ્યાય, ધ્યાનક્રિયાઓમાં તત્પર થયેલા અને ગુણરૂપી રત્નને ધારણ કરતા એવા જે મુનિએ કષાયેાથી શાંત થયા છે. તેને અનેકવાર નમસ્કાર. વળી હું દાનવિય ! જેએ આ લેકમાં અતિચાર રહિત દ્વિતીય ગુણવ્રત પાળે છે તેએ ટુંક સમયમાં સુરેંદ્ર લક્ષ્મીના ભાગ પાત્ર થાય છે. इतिभोजनतः कर्मतोऽपि सातिचारं द्वितीयं गुणवतं समाप्तम् ॥
==
विमलश्रावकनी कथा.
અન દંડવિરમણવ્રત.
દાનવિય રાજાએ પ્રશ્ન કર્યો કે હૈ દયાસાગર ! હવે ત્રીજા ગુણવ્રતનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત સભળાવા, શ્રી સુપાર્શ્વ પ્રભુ એ લ્યા, હે રાજન્ ! ઉપદેશ શ્રવણુ કરવામાં તું મહુ શ્રદ્ધાળુ છે. વળી તુ ઉપદેશને લાયક છે. માટે સાવધાન થઇ શ્રવણુ કર. અનને
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનીકયા.
( ૨૨૭)
માટે જે શસ્ર, અગ્નિ, મુશલ ( સાંબેલુ ) વગેરે ધાતક વસ્તુઓ અન્યને આપવી અથવા અપાવવી તેને અન દંડ નામે ત્રીજી ગુણવ્રત કહ્યું છે. તેમજ જે પ્રાણી જૈનમતમાં રકત થઇ ત્રીજી ગુણવ્રત મતિચાર રહિત પાળે છે તે વિમલ શ્રાવકની માર્ક સ્વર્ગ અને મેાક્ષનાં સુખ મેળવે છે.
આ ભરત ક્ષેત્રમાં સુમનસ્ ( પ ંડિત–પુષ્પા ) થી ઉદ્ભસાયમાન તેમજ અનેક પ્રકારના વિલાસેાની વિમલષ્ટાંત, શાભા જેમાં રહેલી છે, અને બહુ વિસ્તાર વાળા શાલ (કિલ્લા-વૃક્ષા) વડે સુશેાભિત નંદનવન સમાન કુશલસ્થલ નામે નગર છે. તેમાં ભૂમંડલને આનંદ દાયક કુલયચંદ્ર નામે શ્રેણી છે. શીલગુણુસંપન્ન એવી માનદ્મશ્રી નામે તેની સ્ત્રી છે. તેને વિમલ અને સહદેવ નામે એ પુત્ર થયા. તેમાં વિમલ બહુ ગુવાન્ હતા અને સહદેવ દુરાચારી હતા. પરંતુ તેઓને પરસ્પર બહુ પ્રીતિ હતી. તેથી બન્ને રમવા માટે સાથે જાય છે, અને ભણવા પણુ સાથેજ જાય છે. તેમજ વેપાર વિગેરે દરેક કાર્યો સાથેજ કરે છે.
એક દિવસ બન્ને ભાઈએ રથમાં બેસી ઉદ્યાનમાં શ્યા, અને કુલ પુષ્પા તેએ વીષ્ણુતા હતા, તેવામાં મુનિદર્શન. ત્યાં આંમાની નીચે બેઠેલા રતિના વિરહથી કૃશ થયું છે શરીર જેવુ એવા કામદેવ સમાન એક મુનીંદ્રને તેમણે જોયા. ત્યારબાદ તેમનું દર્શન કરી બહુ સ્માનંદ માનતા એવા તે બન્ને જણા મુનીંદ્રના ચરણુ કમલમાં વંદન કરી નીચે બેઠા. મુનિએ પણ ધ્યાનની સમાપ્તિ થયા બાદ ધર્મ લાભ આપ્યા. વળી જેએ મગના એસામણને લાયક હાય તેઓને મિષ્ટાન્નના આહાર હિતકારી થતા નથી. એમ જાણી મુનિએ તેમને લાયક ધર્મદેશનાના પ્રારંભ કર્યાં,
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮ )
મીસુપા નાચરિત્ર.
જેમકે હે ભવ્યાત્માએ! દયા જેમાં મુખ્ય હોય તે ધર્મ કહેવાય, તેમજ જેની અ ંદર. અઢાર ઢોષ ન હોય તે દેવ અને તવામાં કુશળતા જેમણે મેળવી હાય તે સદ્ગુરૂ કહેવાય. આ ત્રણ રત્નાને જ શિવમાર્ગ કહ્યા છે. દરેક ઠેકાણે ધર્મ એવા નામાક્ષરાને સર્વ મનુષ્યે સાંભળે છે, પરંતુ તેઓમાંથી કાઇકજ આત્માથી પ્રાણી પરમાર્થ જાણે છે. વળી ક્રુતિ રૂપ નગરમાં પ્રયાણ કરતા સમગ્ર પ્રાણીઓને અટકાવીને શુભ સ્થાનમાં લઈ જાય તે ધર્મ કહેવાય. તેમજ જેનુ સેવન કરવાથી સમસ્ત જીવાત્માએ સ્વર્ગ અને મેાક્ષનું સુખ મેળવી શકે તે ધર્મ કહેવાય. વળી ભિન્ન ભિન્ન શાસ્ત્રોને લીધે હ નકારાએ વિવિધ પ્રકારનુ ધર્મ સ્વરૂપ કહ્યું છે, પરંતુ પૂર્વાપર વિરાધ રહિત જે હાય તે ધર્મ મુખ્યતાએ બુદ્ધિમાન્ પુરૂષોએ ગ્રહણ કરવા. વળી ગામાંતર જતા પુરૂષને ગામાંતર જવાના બહુ રસ્તાએ આવે છે પણ તે અન્ય માર્ગોના ત્યાગ કરી જેમ સુગમમાગે જાય છે. તેમ બુદ્ધિમાન્ પુરૂષ બહુ પ્રકારના ધર્મો હોવા છતાં પણ મેાક્ષનગરના હેતુરૂપ ધર્મને સ્વીકારે છે. જેમ બુદ્ધિહીન મૃગલાએ તૃષાને લીધે ક્ષાર ભૂમિમાં જલ બુદ્ધિ માને છે, તેમ અવિવેકી પ્રાણી અધમ માં પણ બુદ્ધિ માને છે. વળી જે પ્રાણીનાં નેત્ર વિવેકપ 'જનથી પ્રફુલ્લ થાય છે તે પુરૂષ પૂર્વાપર વિચાર કરી સદ્ધર્મ ને ગ્રહણ કરે છે. જેમ જીવરહિત દેહ કાર્ય સાધી શકતા નથી તેમ સર્વોત્તમ દયાવિના ધમની સિદ્ધિ થતી નથી વળી તે દયા જૈન ધર્મમાં જ રહેલી છે. એમ જાણી તમે જૈન ધર્મનું જ આચરણ કરા. અને તેજ પ્રમાણે ધર્મનું સ્વરૂપ હું કહું છું તે તમે સાવધાન થઇ શ્રવણ કરા. રાગ દ્વેષથી ઉત્પન્ન થએલા એવા સમગ્ર સાંસારિક દોષથી મુક્ત થયેલા અને ચેાત્રીશ અતિશય વડૅ વિભૂષિત એવા અને ભગવાન્ છે. તેમજ ત્રણ ગારવના
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનીકળ્યા.
(૨૨૯) જેમણે ત્યાગ કર્યો છે, ત્રણ ગુણિઓના રક્ષણ કરનાર, ઇંદ્રિયે જેમણે વશ કરી છે, મમત્વને જેમણે ત્યાગ કર્યો છે, વિધિ પ્રમાણે વિહાર કરવાવાળા, મધ્યસ્થ વિગેરે વિશુદ્ધ ગુણેના આધારભૂત, સત્વશાલી અને ગીતાર્થ એવા જે ગુરૂએ હોય છે, તેઓને આ સંસારસાગર તરવામાં નાવ સમાન ઉપકારો કહ્યા છે. આ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી દુષ્કર્મ દૂર થવાથી વિશુદ્ધ પરિણામને ધારણ કરતા એવા તેઓના હૃદયમાં દેવ, ગુરૂ અને ધર્મરૂપી ત્રણ રત્ન સ્થિર થયાં. ત્યારબાદ દુર્ધર એવા મુનિ ધર્મની ધુંસરી વહન કરવામાં
અશક્ત હોવાથી તે બન્ને જણે સમ્યક્ત્વાદિ ધર્મસેવન. બાર પ્રકારના શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો.
વિશેષ પ્રકારે ત્રિજા ગુણવ્રતનું સ્વરૂપ તેઓના પૂછવાથી મુનિએ ચારે પ્રકારના ભેદ સહિત સંભલાવ્યું. તે પ્રમાણે પિતે સમજીને ગુરૂને નમસ્કાર કરી અને ભાઈએ પિતાને ઘેર ગયા. ત્યારબાદ આર્તધ્યાન તથા મદ્યાદિ પાંચ પ્રકારનો પ્રમાદ તેઓ સેવતા નથી. તેમજ શસ્ત્ર કેઈને આપતા નથી. સાવદ્ય ઉપદેશ પણ કેાઈને આપતા નથી. તે બનેમાં વિમલને સ્વભાવ બહુ સરલ હતો અને સહદેવને સ્વભાવ ઘણે ચંચલ હતું. તેમજ કીડા કરવામાં તે બહુ લેપ હોવાથી ધર્મમાં બહુ પ્રમાદી થયે. એક દિવસ તે બન્ને ભાઈઓ ઉત્તમ કરીયાણું લઈ પૂર્વ
દેશમાં વેપાર માટે નીકળ્યા. અર્ધ માગે પથિકને ચાલતાં એક પથિક મળે. તેણે વિમલને સમાગમ. પુછ્યું ભાઈ ! સિદ્ધો, કાંટાવિનાને, ઘાસ
પાણી અને કાષ્ટ વિગેરે જ્યાં સુલભ હોય તે માર્ગ અમને બતાવે. ધર્મકાર્યમાં દક્ષ એ તે વિમલ
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બે, માર્ગ સંબંધી કેઈપણ હકીકત હારા જાણવામાં નથી. ફરીથી પથિકે પૂછયું હે શેઠ! તમે કયે ગામ જાઓ છો? વિમલ બે, જ્યાં કરીયાણું મેંઘા ભાવે વેચાશે ત્યાં અમારે જવું છે. વળી ફરીથી પથિક બેલ્ય, શેઠજી! આપ કયા નગરમાં રહે છે? મહેરબાની કરી આપના નગરનું નામ તો કહે. પછી વિમલ બલ્ય, રાજધાનીમાં મહારૂં નગર નથી. પથિક બોલ્યા, હું પણ આપની સાથે આવીશ. ત્યારે વિમલ બલ્ય, એમાં અમે શું કહીએ ? જેવી તહારી ઈચ્છા. તે સાંભળી પથિક પણ તેની સાથે ચાલતે થયે. આગળ ચાલતાં એક નગર આવ્યું. તે નગરની બહાર એક ઉદ્યાનમાં તેઓએ મુકામ કર્યો. અને રસોઈ માટે અગ્નિ સળગાવ્ય, એટલામાં કેટલાક નોકરોએ પાણી વિગેરે સામગ્રી પણ તૈયાર કરી. ત્યારબાદ પથિકે સેઈ માટે વિમલની પાસે જઈ અગ્નિ માગે. એટલે વિમલે કહ્યું ભાઈ ! હે અહીં જમજે પરંતુ અમે કોઈને દેવતા આપતા નથી, કારણકે અગ્નિ વિગેરેના દાનને શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. જેમકે
न ग्राह्याणि न देयानि, पञ्च द्रव्याणि पण्डितैः । ___ अग्निर्विषं तथा शस्त्रं, मद्यं मांसं च पञ्चमम् ॥
અર્થ “અગ્નિ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરૂષાએ લેવી નહીં તેમજ આપવી પણ નહીં.” આ પ્રમાણે વિમલનું વચન સાંભળી કોધિની માફક તે બોલવા લાગ્યો રે ધૃષ્ટ ! ખોટા ધર્મને આડંબર કરનાર, હે મૂઢ ! મહારી આગળ આ પ્રમાણે અસત્ય બોલતાં તું લજવાત નથી? વળી આવી રીતે બોલતાં ને કંઈપણ વિચાર નથી આવતે? એમ કહી તેણે પિતાનું શરીર એટલું બધું વધાર્યું કે તેના ભયને લીધે આકાશ પણ ઉંચું ગયું હોય તેમ જણાવા લાગ્યું અને તેવા
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલની કથા.
(૨૩૧) પ્રકારની અભુત આકૃતિ જોઈને સર્વ લેકે ભય પામી ત્યાંથી નાશી ગયા. ત્યારબાદ તે પથિકે વિમલને કહ્યું કે જે હારે જીવવાની ઈચ્છા હોય તેમને અગ્નિ આપ. કારણકે મહુને બહુ ભૂખ લાગી છે. માટે અગ્નિમાં મનુષ્યનું માંસ ાંધીને હું ભજન કરી તૃપ્ત થાઉં. વિમલ બે, જેમ હુને એગ્ય લાગે તેમ કર. કારણકે આ દુનીયામાં દરેક જન્મેલાં પ્રાણુઓનું મરણું તે જરૂર થવાનું છે એમાં કંઈ સંદેહ નથી. વળી નિયમનો ભંગ કરવાથી અવશ્ય ધર્મનો નાશ થાય છે. અને ધર્મને લેપ થવાથી હજારે ભવમાં અનેક દુ:ખે ઉત્પન્ન થાય છે. પરંતુ નિયમવાળા પ્રાણનું મરણ થવાથી તેને કિચિંતુ માત્ર પણ દુઃખ થતું નથી. માટે ત્યારે જેમ કરવું હોય તેમ કર. પરંતુ મહારા નિયમ ભંગ નહીં કરું. આ પ્રમાણે વિમલનું વૈર્ય જાણું વિકરાળ સ્વરૂપને સંહાર
કરી પોતાનું દીવ્ય સ્વરૂપ પ્રગટ કરી તે દીવ્યસ્વરૂપ, પથિક બોલ્યા, હે મહાશય ! હુને ધન્ય છે.
લ્હારો મનુષ્ય ભવ પણ સફળ છે. દેવ સભામાં દેવોની મધ્યે શૉંદ્ર હારી સ્તુતિ કરતું હતું કે, વિમલ શ્રાવક ધર્મમાં બહુ દઢ છે. અને ત્રીજા ગુણવ્રતથી હેને શુભિત કરવાને દેવ અથવા દાનવ પણ સમર્થ નથી. તે સાંભળી મહને અશ્રદ્ધા થઈ. તેથી હું હને ચલિત કરવા માટે અહીં આવ્યો છું. મહે હને બહુ પૂછયું તે પણ તું હારા નિયમથી ચલિત થયો નહીં, માટે હું હારી ઉપર તુષ્ટ થયો છું. તેથી હારી ઈચ્છા પ્રમાણે તું વરદાન માગ. વિમલ બેલ્યો હારા નિયમની પરીક્ષા માટે હું આ પ્રયાસ કર્યો તેમજ હું હારું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું તેથી હુને સર્વ મળી ચૂક્યું છે. પરંતુ એટલી હારી પ્રાર્થના છે કે, ધર્મમાં સારી રીતે તું પ્રવૃત્તિ કરજે. વળી ઘણા લકે તપ
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
શ્રીસુપાર્શ્વનાથચત્રિ.
શ્ચર્યા કરે છે. તેમજ મંત્રાદિક વિદ્યાઓના જપ કરે છે, તાપણ કાઈ વિરલાઓનેજ દેવતાઓ દર્શન આપે છે. ત્યારબાદ દેવ ઓલ્યા જો કે ત્યારે કોઇ પ્રકારની ઇચ્છા નથી તેાપણુ તુને આ એક દીવ્ય મણિ હું માપું છું. તેને તુ કૃપા કરી સ્વીકાર કર. વળી આ મણિના પ્રભાવ એવા છે કે, તેની સાથે ઘસેલા જળના સ્પર્શીથી દરેક સત્તુ વિષ ઉતરી જાય છે. એમ કહી વિમલની ઇચ્છા નહાતી તાપણુ ખળાત્કારે હેના આઢવાના વસ્ત્ર સાથે તે મણુિને ખાંધીને તે દેવ સ્વર્ગમાં ગયા. અને શક્રંદની આગળ તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
વિમલશ્રેષ્ઠીએ પણ બૂમ પાડીને સહદેવ વગેરે નાશી ગએલા સર્વે લેાકેાને પાતાની પાસે લાવ્યા. નગરમાં પ્રવેશ. તે પણ તેને શબ્દ સાંભળી તેની પાસે આવ્યા. અને પથિકનું વૃત્તાંત પૂછવા લાગ્યા. એટલે વિમલે વિસ્તારપૂર્વક પથિકની વાર્તા કહી. તેથી તેઓ બહુ ખુશી થયા. પછી તેઓએ ભક્તિવર્ડ અને ભગવાનને વંદન કરી મુનિ મહારાજનાં દર્શન કર્યાં બાદ પેાતાના પરિવાર સહિત લેાજન કર્યું. ત્યારબાદ ત્યાંથી મુકામ ઉઠાવી નગર તરફ ચાલ્યા, અને દરવાજામાં તેઓ પ્રવેશ કરતા હતા, તેટલામાં વાણીયાએ તપાતાની દુકાના અંધ કરી ઉતાવળથી તાળાં દેતા હતા, તેના ખડખડાટ તેએના સાંભળવામાં આવ્યા. વળી એક તરફ સજ્જ કરેલા ઘેાડાએ જોવામાં આવ્યા તેમજ અનેક સુભટાવર્ક સુશેાભિત રથ અને ચારે તરફ ફરતા અને તૈયાર કરેલા હસ્તિઓ પણ તેઓને દેખાવા લાગ્યા, શસ્ત્રધારી અનેક સૈનિકો સહિત સેનાપતિ પણ પેાતાના કાર્યક્રમ દર્શાવી રહ્યો હતા. તે જોઇ વિમલે કાઇક નગરવાસીને પૂછ્યું. ભાઈ! અહીં છે ? આ સર્વે લેાકેા નગરની અંદર શામાટે ખળભળી ઉઠયા છે.
2
શુ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલની કથા.
( ૨૩૩ )
વળી આ સર્વે લોકો દુકાને કેમ મંધ કરે છે ? આ નગરના દરવાજા કેમ બંધ કર્યો છે ? તેમજ આ સુભટોકિલ્લા ઉપર કેમ ઉભા રહ્યા છે? શું સ્વરાજ્ય કે પરરાજ્ય અથવા તે બન્નેથી કંઈ ભય થયેા છે ? કિંવા રાજાને કંઈપણ દૈવી આપત્તિ આવી પડી છે?
ત્યારબાદ તે નગરવાસી પુરૂષે વિમલના કાનમાં કહ્યું કે આ નગરમાં ત્રણ લેાકમાં વખ્યાત એવા પુરૂષાકુમારને સર્પદંશ, ત્તમ નામે રાજા છે, રૂપમાં કામદેવ સમાન અરિમલ નામે હેને એક પુત્ર છે. તે પાતાના શયન ગૃહમાં સુતે હતેા. તેવામાં હેને એક ક્રુષ્ટ સ કરડયા છે. તે જોઇ તેની સ્ત્રીએ પેાકાર કર્યો. તેથી હૅના પરિજન ત્યાં આવી પહોંચ્યા અને તપાસ કર્યાં તેટલામાં તે સર્પ કોઈપણ ઠેકાણે નાશી ગયા, આ વાત રાજાના સાંભળવામાં આવી કે તરતજ તે પશુ ત્યાં આવ્યે. અકસ્માત્ મડદા સમાન પેાતાના પુત્રને જોઇ તે મૂતિ થઇ ગયા અને પેાતાના પુત્રના પ્રાણનુ હરણ કરનાર એવા તે સર્પની પાછળ જવા માટે તેનું અનુકરણ કરતા હાય ને શું ! તેમ તે પૃથ્વી ઉપર આળેટવા લાગ્યા. તેમજ પોતાની રાણીઓ અને નગરના લોકો પણ અતિ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યાં. તેમજ મંત્રીઓએ દરેક સ્થાનેથી મંત્રવેદી લેાકેાને ખેલાવ્યા. તેઓએ પણ જલદી ત્યાં આવીને પોતપોતાના મંત્ર તંત્રના પ્રયાગ કર્યો પરંતુ તેથી વિષ ઉતરવામાં કંઇપણ ફાયદો જણાતા નથી. વળી જળાદિકના શીતાપચારથી રાજા પણ મહામુશીખતે સ્વસ્થ થયા છે. અને પ્રધાનાદિકને કહેવા લાગ્યા કે જો કાઇપણ પ્રકારે આ કુમારનું મરણ થશે તેા હું તેના પહેલાં ચિંતામાં પ્રવેશ કરીશ. એવા મ્હારા નિશ્ચય છે. એમ તમે સર્વે જાણેા. આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી સર્વે લેાકેા
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૪)
શ્રીસુપાર્શ્વનાથયાત્ર ગભરાઈ ગયા. અને અનેક ઉપચાર કરવા લાગ્યા વળી રાજાએ પણ નગરમાં આ પ્રમાણે પટહષણ કરાવી છે કે જે કુમારને સજીવન કરે હેને અધું રાજ્ય આપવું. તે સાંભળી સહદેવે વિમલને કહ્યું કે ઠીક છે તમે ઉપચાર
કરે આપણે પાસે દેવતાએ આપેલે મણિ મણિને પ્રભાવ છે તેને પાણી સાથે ઘસીને તે પાણી છાંટે
જેથી કુમાર સજીવન થશે અને આપણને અધું રાજ્ય મળશે. વિમલ બે ભાઈ! આ મ્હોટા પ્રમાણવાળા પરિગ્રહનો આશ્રય કરે આપણને એગ્ય નથી. વળી દોષનું મુખ્ય કારણભૂત આ રાજ્યનું પણ આપણે શું પ્રયોજન છે ! એ પ્રમાણે વિમલનું વચન સાંભળી સહદેવ બોલે તમે રાજ્ય મેળવીને આપણા કુટુંબનું દરિદ્ર જલદી દૂર કરે. તેમજ રાજકુમારને જીવતો કરી મણિ રતનું માહાત્મ્ય પણ આપણે જોઈએ. વળી કેઈપણ પ્રકારે આ રાજકુમાર સજીવન થશે તે ધર્મ પણ પામશે. એમ સહદેવનું વચન સાંભળી વિમલ માન રહ્યો. એટલે સહદેવે વિમલના વસ્ત્રની ગાંઠ છેડી મણિ લઈ લીધો. અને બહુ ખુશી થઈ તેણે ધોષણ કરતા નગારાને સ્પર્શ કર્યો. તેથી રાજપુરૂષે તેને રાજકુમાર પાસે લઈ ગયા. પછી સહદેવે પાણીમાં મણિ ઘસીને કુમારને છાંટયું કે નિદ્રામાંથી જાગ્રત થએલાની માફક તે કુમાર દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યું, અને પોતાની પાસે ઉભેલા સર્વે લેકેને જોઈ પોતાની માતાને તેણે પૂછ્યું કે, આ સર્વે લેકે અહીં કેમ આવ્યા છે! પછી હર્ષને લીધે અશુધારાને વહન કરતી એવી તેની માતાએ વિસ્તારપૂર્વક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
ત્યારબાદ સહદેવને અર્ધ રાજ્ય આપવા માટે રાજાએ પ્રાર્થના
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિમલની કથા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
કરી. એટલે સહદેવ આવ્યે હે રાજન! વિમલ અને રાજા- વિમલ નામે મ્હારા મ્હોટા ભાઇ છે તેના ની મુલાકાત. પ્રભાવથી આ કુમાર સજીવન થયેા છે. વળી તે પેાતાના પરિવાર સહિત ચાટામાં બેઠા છે. માટે હેને અહીં જલ્દી ખેાલાવા. અને તેના ઉપર તમે આ પ્રસાદ કરે. પછી રાજા પોતે સહદેવની સાથે હાથી ઉપર બેસી ત્યાં ગયા અને વિમલને જોઇ હાથી ઉપરથી નીચે ઉતરી તેને ભેટી વિનયપૂર્વક આણ્યે. હું પરોપકારી ! અતિદીન અવસ્થામાં લુઠતા એવા હુને હે પ્રાણભિક્ષા આપી છે. માટે કૃપા કરી હારૂ આંગણું તમે પિવત્ર કરે. એ પ્રમાણે રાજા વિનયપૂર્વક જેમ જેમ પ્રાર્થના કરે છે. તેમ તેમ વિમલના હૃદયમાં શલ્યની માફક વ્રત સબંધી અતિચાર સ્ફુરે છે. પછી વિમલ ખેલ્યા હું નરાધીશ ! આ ઉપકાર તા સહદેવનેા છે, માટે જેમ આપને ચેાગ્ય લાગે તેવી રીતે તમે તેના સત્કાર કરો. ત્યારબાદ રાજાએ વિમલના હાથ પકડી તેને હાથી ઉપર બેસા, અને પેાતાના મહેલમાં લઇ ગયા. બાદ અન્ય લેાકેાને વિદાય કરી સદ્ધદેવ સહિત વિમલને સ્નાનાદિક કરાવી ભાજન કરાવ્યું, પછી પાન સેાપારી મુખવાસ થયા બાદ રાજાએ વિમલને કહ્યું કે પેાતાના પૂણ્યબળથી પ્રાપ્ત થયેલુ એવુ આ અર્ધ રાજ્ય તમે ગ્રહણ કરો. ખાદ વિમલ ખાયે આટલું મ્હાટુ શાસન અમને ચેગ્ય નથી. કારણકે અંશ માત્ર પણ રાજ્ય અમને ક૨ે નહીં તેા સમૃદ્ધિ યુક્ત ધ રાજ્ય કેમ ક૨ે ! કેમકે જેની અંદર એક તે પ્રથમ પ્રચંડ કાર્ય કરવાનાં અને બીજી તરફ નિયમથી અધિક લક્ષ્મીના ભાગરૂપ પાંચમા વ્રતના અતિચાર લાગે માટે રાજ્યનું અમારે કઇપણુ પ્રત્યેાજન નથી.
ત્યારબાદ સહુદેવની ઈચ્છા જાણી રાજા આયેા હૈ સહદેવ !
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬)
શ્રીસુપાર્શ્વનાથચહ્નિ અમારા નજીકને ઉપકારી તે તું છે માટે રાજ્યદાન, આ અર્ધ રાજ્ય અમારા કહ્યા પ્રમાણે છે
ગ્રહણ કર. સહદેવ બોલ્યા આપનું વચન સત્ય કરે. રાજાએ મહેલ, રથ, ઘોડા અને હાથી વિગેરેને વિભાગ કરી તે સર્વે સહદેવને અર્પણ કર્યું. અને વિમલની ઈચ્છા હતી તોપણ તેને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ તેઓએ પિ તાના માતાપિતાદિક પરિવારને પોતાની પાસે બેલા. બાદ વિમલ પોતે ધર્મ કાર્યમાં દિવસે નિર્ગમન કરી આત્મસાધન કરતા હતા. હવે રાજ્ય, દેશ અને વિષય સુખમાં લુબ્ધ થઈ સહદેવ નિરંકુશપણે મલિન કાર્યોમાં નિષદુર થઈ ગયે. અને પોતાના ગામમાં ફાજલ પડેલી જમીનને છેડે કર લઈ ખેડાવવા લાગે. તેમજ ચપાસે ધાડ પડાવી પરરાજ્યનાં ગામડાંઓ લુંટાવે છે. અને કેટલાંક ગામડાં ભાગી નંખાવે છે. વળી પોતાના રાજાને દુષ્ટ ઉપદેશ આપે છે કે આ લેકે બહુ ધનવાનું છે તેથી તેઓને દંડાદિકથી ક્ષીણ કરવા જોઈએ. અને બીજા કરે પણુ વધારવા જોઈએ. આ પ્રમાણે સહદેવનું દુષ્ટ ચરિત્ર જોઈ વિમલે તેને એકાંતમાં લાવીને કહ્યું કે હું પોતેજ અનર્થ દંડને નિયમ લીધો છે છતાં તેમાં તું અતિચાર કેમ લગાડે છે? વળી વિશેષમાં એટલું જાણવું જોઈએ કે મનુષ્ય ભવમાં એક તરફ પ્રાણુઓના શરીરને વિકરાળ વાઘેણની માફક ઘુર શબ્દ કરી જરા રૂપી રાક્ષિણ કોધાયમાન થઈ વળગે છે. ત્યારે બીજી તરફ દારૂણ દુ:ખદાયક વ્યાધિઓ સુંદર દેહમાં ડાકિનીની પેઠે હમેશાં આનંદપૂર્વક નૃત્ય કરે છે. તેમજ ભયંકર મરણરૂપી મહા રાક્ષસ જતા, આવતા, ખાતા, પિતા અને સૂતેલા એવા પ્રાણુઓનું છલ હમેશાં શોધ્યા કરે છે. વળી ધન, જીવિત અને બંધુઓને વિનાશ કરવામાં સમર્થ એવા બીજા પણ ઘણા ઉપદ્રવે પ્રાણ
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલની કથા.
(૨૩૭) માત્રની સમીપમાં સદાકાળ રહ્યા છે. માટે હે બધુ? પરભવમાં જે તને સુખની ઈચ્છા હોય તે બહુ દુર્લભ એવી અનર્થ દંડ વિરતિને તું દૂષિત કરીશ નહીં. હવે આથી વધારે શું કહેવું ? તે સાંભળી સહદેવ બેલ્યો. જે હું આ પ્રમાણે રાજાને ઉપદેશ ન આપે તે જરૂર આ રાજા મહારી ઉપર કોપાયમાન થાય. વળી ત્યારે આ ઉપદેશ તે જળથી ભરેલા ઘડાની ઉપર પડતી એવી જલધારાની માફક બહાર ફર્યા કરે છે. એનાથી મહને કંઈ પણ અસર થવાની નથી. આ પ્રમાણે સહદેવને નિશ્ચય જાણે વિમલે તે વિષયમાં મનભાવ સ્વીકાર્યો. ત્યાર બાદ સ્વછંદ પ્રવૃત્તિને લીધે સહદેવ વિરતિથી રહિત થયે. અને જૈનમતમાં શ્રદ્ધાહીન થઈ ગયે. તેમજ બહુ દૂર એવા અનર્થ દંડ પોતે કરવા લાગ્યું અને અન્યને ઉપદેશ આપી તેની ચેજના કરાવવા લાગ્યો. એક દિવસ નિરર્થક કેઈક પુરૂષને બહુ દુઃખી કરી તેનું સર્વ ધન પિતાને કબજે કરી તેને છોડી મૂક્યું. પછી બહુ કોપાયમાન થએલા એવા તે પુરૂષ લાગશેધીને અધમી એવા તે સહદેવને ઠાર મારી નાખે, અને તે પ્રથમ નરકભૂમિમાં ઉસન્ન થયા. ત્યાંથી નીકળી કેટલીકવાર સંસારમાં ભ્રમણ કરી અનેક દુ:ખે અનુભવી છેવટે દીક્ષા લઈ સમાધિપૂર્વક સકળકર્મને ક્ષય કરી તે મોક્ષ સુખ પામશે. વળી વિશુદ્ધ પરિણામી વિમલશ્રેષ્ઠી અખલિત રીતે ગૃહિધર્મનું પાલન કરી વિધિપૂર્વક પરલેકના માર્ગની આરાધના કરી સ્વર્ગ સુખ પામ્યું. માટે હે ભવ્ય પ્રાણીઓ જેવી રીતે વિમલશ્રેણીઓ નિરતિચાર આ વ્રત પાળ્યું તેવી રીતે અન્યજનેએ પણ નિરંતર પાળવું જોઈએ. ॥ इति श्रीतृतीयगुणवतपरिपालने विमल
दृष्टान्तः समाप्तः ।।
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
मित्रसेननी कथा.
પ્રથમકંદર્પોત્સર્ષણવચનાતિચાર. દાનવિર્ય રાજા બે હે ભગવન? હવે ત્રીજા ગુણવ્રતમાં પ્રથમ અતિચારનું લક્ષણ કહે, શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજ– ? ત્રીજું ગુણવ્રત ધારણ કરી જે પુરૂષ કોમેદ્દીપક વચન બેલે છે તે મિત્રસેનની માફક સંસારમાં વારંવાર જન્મ ધારણ કરે છે. બહુ સુંદર પર્વ (ગંડેરી–ઉત્સવના દિવસો) વડે મનેહર,
પ્રાણીઓના હૃદયને આનંદ આપનાર, અને મિત્રસેનકથા. ગાઢ રસવડે ઉત્કૃષ્ટતા પામેલી શેલડીની
લાકડી સમાન પ્રતિકારક અયોધ્યા નામે નગરી છે. તેમાં ઈક્વાકુ રાજાઓના વંશમાં ઉન્ન થયેલ, ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવલ છે કીર્તિ જેની એ જ્યચંદ્ર નામે રાજા છે. પ્રિયદર્શના નામે શુદ્ધશીલવતી તેની મુખ્ય રાણી છે. ચંદ્ર નામે તેને એક પુત્ર છે તે ધર્મકાર્યમાં બહુ મંદ છે. વળી તે રાજાને સેનનામે પુરહિત છે અને મિત્રસેન નામે તેનો પુત્ર છે. હવે ચંદ્રકુમાર વંસતરૂતુને લીધે એક દિવસ મિત્રસેન સાથે ઉદ્યાનમાં ફરવા ગયા ત્યાં ઈલાયચીના વનથી વિભૂષિત કીડા શૈલની એક સુંદર શિલા ઉપર બેઠેલા મહા તપસ્વી અને સર્વ સંગથી વિમુક્ત એવા એક મુનીંનાં તેને દર્શન થયાં. આ જ્હોટે ચેગી છે એમ આકૃતિ ઉપરથી અનુમાન કરી તે બન્ને જણે તેમને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મ લાભ આપી તેઓના હિત માટે ધર્મ દેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માએ? જેમ મરુસ્થલમાં કમલોથી વિભૂષિત સરેવર અને દરિદ્રીને ત્યાં ચિંતામણિ રત્ન દુર્લભ હોય છે તેમ આ સંસારમાં જૈનધર્મ સહિત મનુષ્ય ભવ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રસેનનીથા.
(૨૩૯) પામ બહુ દુર્લભ છે. વળી તે ધર્મ રાગ દ્વેષાદિકથી મુક્ત થએલા જીરેંદ્રભગવાને ત્યાગી અને ગૃહસ્થના ભેદવડે બે પ્રકારને કહ્યો છે. તેમજ દશ તથા બાર પ્રકારે પણ વર્ણવ્યું છે. એમ કહી પિતે પણ યથાર્થ દરેક ભેદને ઉપદેશ આપે. તે સાંભળી મુનિધર્મ પાળવાને અશક્ત હોવાથી તે બન્ને જણે સાથે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. એક દિવસ મિત્રસેને કુમારને એકાંતમાં કહ્યું કે જે તહારી
આજ્ઞા હોય તો કેઈ અપૂર્વ કેતુક હું બતાવું. મિત્રસેનને કુમાર બોલ્ય લ્હારી મરજી, એમાં હવે ચમત્કાર. કંઈ હરકત નથી. પછી મધ્યરાત્રીના સમયે
મિત્રસેને શિયાળનો શબ્દ કર્યો. તે સ્વર સાંભળી બીજા શિયાળીઆઓ બહાર મેદાનમાં આવી ઉંચા સ્વરે બોલવા મંડી ગયા. જેથી સર્વ લોકે નિદ્રમાંથી જાગી ઉઠ્યા. તે ખળભળાટને લીધે કુકડાઓ પણ બોલવા લાગ્યા. તે ઉપરથી લોકોએ જાણ્યું કે હવે રાત્રી થોડી રહી છે. વળી કબુતર પણ જાગ્રત થઈ બોલવા લાગ્યાં. જેથી દઢ શીલવાળી એવી સ્ત્રીઓ પણ કામાતુર થઈ ગઈ. પછી ચંદ્રકુમારે મિત્રસેનને સમજાવ્યું કે આ પ્રમાણે ત્યારે કંઈ વખત આચરણ કરવું નહીં. કારણ કે ત્રીજા ગુણવ્રતમાં આ પ્રથમ અતિચાર કહે છે. એમ કુમારે ઘણે ઉપદેશ આપે તોપણ મિત્રસેન તેનાથી અટક્યું નહીં, ઉલટ કામ ભાવનામાં બહુ આસક્ત થયો. છેવટે ચંદ્રકુમારે કીડા રસમાં બહુ વ્યગ્ર જોઈ તેને ત્યાગ કર્યો. એક દિવસ જેને પતિ ગામ ગએલે તે એવી એક ભટની
સ્ત્રી મિત્રસેનના જોવામાં આવી કે તરતજ કરાચારની શિક્ષા. તેણે તે સ્ત્રોની આગળ કામક્રીડાની ચેષ્ટા
કરી. તેથી તે સ્ત્રી કામાતુર થઈ તેનાજ
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર, કંઠમાં વળગી પડી. એવામાં તે સ્ત્રીને દીયર ત્યાં આવી પહોંચે અને મિત્રસેનને જોઈ બહુ ક્રોધાતુર થઈ તેને તિરસ્કાર કરવા લાગ્યો, કે, રે ધૃણ? આ સુશીલા એવી ગરીબ સ્ત્રીને તેં કામાતુર કરી? એમ કહી તેણે મિત્રસેનને ગાઢ બંધનો વડે જકડી લીધે અને કહ્યું કે તું ચંદ્રકુમારને ખાસ મિત્ર છે તેથી હવે મારતે નથી. નહીં તે બીજાને જીવતે જવા દઉં નહીં. આ વાત ચંદ્રકુમારના જાણવામાં આવી એટલે કુમારે તેને તેની પાસેથી છોડાવ્યો. અને તેને તેના ઘેર મોકલી દીધે. પછી કુમારે તેને શિક્ષા આપી કે હે મિત્ર? આ લેકમાં પણ હવે અતિચાર રૂપી વૃક્ષનું પુષ્પ પ્રાપ્ત થયું. તેમજ પરલોકમાં પણ પ્રચંડ દુ:ખદાયક એનું કુલ હુને પ્રાપ્ત થશે. કારણ કે હું ન્હને બહુ વાર્યો હતે તોપણ તું અતિચારથી વિરપે નહીં તેનું આ પરિણામ આવ્યું. હજુ પણ તું અહિંન્દુભગવાન અને જ્ઞાની સદ્દગુરૂનું સ્મરણ કર. તેમજ પિતાના દુશ્ચરિત્રની આલોચના કરી અને સર્વ પ્રાણુઓની ક્ષમા માગ. તે સાંભળી મિત્રસેન બે પ્રિયબંધુ ! દઢ બંધનોની પીડાને લીધે હું બહુ દુઃખી છું, તેથી બીજું કંઈ પણ મહિને સાંભળતું નથી. માટે મહારા દુઃખને બીજો કોઈપણ ઉપાય તું કર, એમ બેલ તે મરણ પામીને વિંધ્યાચળમાં હસ્તીપણે ઉત્પન્ન થયો. તે ભવમાં આયુષ પૂર્ણ કરી બીજા આઠભવ કરીને તે સિદ્ધિ પદ પામશે. ચંદ્રકુમાર પણ નિરતિચાર શ્રાવક ધર્મ આરાધી વિધિપૂર્વક દીક્ષા પાળી અને સમાધિ સહિત મોક્ષ સુખ પામે. ॥ इति श्रीतृतीयगुणव्रते प्रथमातीचारविपाके मित्रसेन
कथानकं समाप्तम् ॥ -OO
વિર ચકમો આ કરી બીજા
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહવણિકનીકથા.
(૨૧)
सिंहवणिकूनीकथा.
દ્વિતીયકો સ્થાતિચાર, દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે જગદગુરૂ! ત્રીજા ગુણ ગતમાં બીજા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સાંભળવા મહારી ઈચ્છા છે તે આપ કૃપા કરીને અમને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! નેત્રાદિક અંગેના નાના પ્રકારના વિકાર સહિત જે ચણા કરવી તેને કોકુચ કહેલું છે તે કંકુને વિટ પુરૂષાદિકની માફક જે પુરૂષ કરે છે તે સિંહવાણિની માફક બહુ દુઃખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં બહુ પા (૫) – (પવિત્ર પુરૂષ પાંદડાં)વડે સુશોભિત, લક્ષ્મીનું સુંદર સ્થાનભૂત અને રાજ હસેથી વિરાજીત પદ્ય સમાન પોતનપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં કુબેર સમાન બહુ ધનાઢ્ય ધનદ નામે શ્રેષ્ઠી રહે છે. સમશ્રી નામે તેની સ્ત્રી છે. સિંહ નામે તેને એક પુત્ર છે. અને જન્મથીજ સહદેવ નામે તેને એક મિત્ર છે. હવે એક દિવસ રમવા માટે સિંહ પોતાના મિત્ર સાથે રતિસાગર નામે ઉદ્યાનમાં ગયે. ત્યાં આગળ સુંદર લતામંડપમાં વિવિધ વિલાસપૂર્વક તે બન્ને જણ ક્રીડા કરતા હતા. તેવામાં ત્યાં મધુર ધ્વનિ તેઓના સાંભળવામાં આવ્યા. ત્યારબાદ તેઓ તે શબ્દના અનુસારે આગળ જતા હતા એવામાં એક સૂરિ મહારાજનાં દર્શન થયાં. વળી સૂરદ્રની આસપાસ બહુ મુનિઓ બેઠા હતા, તેથી તે તારામંડલ સહિત ચંદ્રમાનું અનુકરણ કરતા હતા. તેમજ ભવ્યપ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષમાર્ગને ઉપદેશ આપતા જાણે મૂર્તિમાન ધર્મરાજા હેયને શું ? એવા તે સૂરીશ્વરને નમસ્કાર કરી મિત્ર સહિત સિંહકુમાર ત્યાં બેઠે. અને
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
(૨૪ર)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. અવસર જોઈ સૂરીશ્વરને તેણે એક પ્રશ્ન પૂછ્યો. હે ભગવન્! મહારા એક સંશયને દૂર કરવા તમે કૃપા કરે. ધર્મકાર્ય કરવાથી કેઈપણ પુરૂષ લક્ષમીથી ભ્રષ્ટ થાય ખરે! મુનિ બેલ્યા, લાભના અંતરાયથી તેમ પણ થાય છે. સિંહ બોલ્ય, જે ધમ પુરૂષ પણ લક્ષમીહીન થાય તે કલેશના કારણભૂત એવા ધર્મને કરવાનું શું ફલ? મુનીંદ્ર બેલ્યા, જે કે ધમતરાયના દેષથી લમીને નાશ થાય છે પરંતુ જે નિશ્ચયપૂર્વક ધર્મ કરે તે ફરીથી પણ ધર્મના પ્રભાવથી વિશેષ ધન પ્રાપ્ત થાય છે. તેમાં મુનિદાસશ્રેણીનું દષ્ટાંત સાવધાન થઈ તું સાંભળ. દેવલેકેએ નિર્માણ કરેલા, અતિ ઉન્નત અને ઉજવલ ચેત્યો.
વડે વિભૂષિત મથુરા નામે નગરીમાં મુનિદાસ સુનિદાસ શ્રેષ્ઠી. નામે એક શ્રેણી હતું. જેના વૈભવનું પ્રમાણ
પણ અજ્ઞાત હતું, અર્થાત્ તેની પાસે દ્રવ્ય ઘણું હતું. તેમજ તેનું સમ્યકત્વ પણ બહુ વિશુદ્ધ હતું. કેટલાક સમય ગયા બાદ કઈ કર્મને લીધે અનુક્રમે તેને સર્વ વૈભવ નષ્ટ થયે. તેથી તે દરેક ઠેકાણે અપમાનને પાત્ર થઈ પડે. તેમજ રાજા, બંધુ, પુત્ર અને પોતાની સ્ત્રીને પણ તે અપ્રિય થઈ પડયો! એટલું જ નહીં પરંતુ તેને કોઈ પ્રત્યુત્તર પણ આપતા નથી. તે પણ તે શ્રેષ્ઠી પિતાને નિયમ ચુક્તો નથી. વળી હમેશાં ત્રણે કાળમાં ઉત્તમ ભાવવડે પોતે બંધાવેલા મંદિરમાં જીરેંદ્ર ભગવાનની પૂજા કરે છે. તે જોઈ બહુ દુઃખી થતા તેને પુત્રે કહેવા લાગ્યા કે, હે પિતાજી! હવે પૂજા કરવી બંધ કરે તે બહુ સારું. કારણકે તેટલો સમય તમે વેપારમાં રેકે તે ભેજન જેટલું દ્રવ્ય પદા કરો. વળી અમે અન્ય ગ્રહસ્થાને ત્યાં ચાકરી કરીને વસ્ત્રાદિક સર્વ ઉપાર્જન કરીશું, અને ભગવાનની પૂજાનું ફળ તે તહે અહીંયાજ જોયું, છતાં પણ હજુ એને છુટકે કરતા નથી, તમે આટલી અવસ્થા ગાળી તે પણ મૂઢને મૂઢ જેવા રહ્યા!
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિહવણિનીકળ્યા.
(૨૪૩) શેઠે જવાબ આપે, ભાઈઓઆ પ્રમાણે બોલવું તહને
લાયક નથી. કારણકે ધર્મને ત્યાગ કરવાથી શેઠને દઢ કોઈપણ સમયે કાર્યસિદ્ધિ થતી નથી. વળી નિશ્ચય. ધર્મ કર્યું છતે આ જન્મમાં મહને જે દારિદ્ર
દુખ પ્રાપ્ત થયું છે તે પૂર્વ જન્મના પાપને પ્રભાવ છે. શાસ્ત્રકાર કહે છે કે –
सुंदरधम्मरयाणवि, विसमं विहिविलसियं समावडइ । जं तत्थ कारणमिणं, अन्नभवे खंडिओ धम्मो ।।
અર્થ–“સુંદર ધર્મમાં રાગી બનેલા એવા ભવ્ય પ્રાણીઓને પણ દેવ તરફથી વિષમ દુઃખ આવી પડે છે, તેનું કારણ અન્ય ભવમાં ખંડિત કરેલે ધર્મ ગણાય છે.” માટે લક્ષમી ચાલી જાય, બંધુઓ છુટા પડે, અને લોકોમાં અપમાન થાય પરંતુ જીનપૂજાને ત્યાગ તે હું કરીશ નહીં. કારણકે જીનપૂજાનું ફલ તે સ્વર્ગ અને મેક્ષદાયક થાય છે. માટે તમે પણ તેમાં આદરવાળા થાઓ. એ પ્રમાણે શેઠનું વચન સાંભળી તે લેકે કહેવા લાગ્યા કે, જેમ જેમ તમે જીનપૂજા કરે છે તેમ તેમ તહારે ત્યાં દારિયરૂપી વૃક્ષ બહુ ફલદાયક થાય છે. એ પ્રમાણે લોકાપવાદ જાણું ધર્મની હેલના થાય છે એમ સમજી શ્રેષ્ઠી પિતાનું નગર છેડી નજીકના ગામમાં રહેવા ગયે. ત્યાં પણ ત્રણે કાલ ગૃહ મંદિરમાં જન પ્રતિમાની નિરવ પૂજા કરે છે. ત્યારબાદ ચતુર્માસમાં શેઠ મથુરામાં ગયા. ત્યાં દેરાસરમાં
દર્શન કરવા જતા હતા. તેવામાં જીનધર્મભાવના. મંદિરના દ્વારમાં બેઠેલી માલણે કહ્યું કે,
શેઠજી! ચાર સેરને સુંદર આ પુષ્પહાર લેતા જાઓ અને જીનેંદ્ર ભગવાનની પૂજા કરે. પોતાની પાસે
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પૈસા નહીં હોવાથી શેઠે ના પાડી, એટલે તે ફરીથી બેલી, આ હારા શરીરે પહેરેલા સર્વે અલંકાર આપની મહેરબાનીથી થયેલા છે. હવે હારે પૈસાની દરકાર નથી. વળી પ્રથમ આપ જેવીરીતે પુપ લઈ પૂજા કરતા હતા તેવી જ રીતે હાલ પણ પુષ્પ લઈ ભગવાનની પૂજા કરે. હું તમને પુણ્ય માટે પુષ્પ આપું છું. મહારે કંઈપણ લેવું દેવું નથી. પછી શ્રેણીએ પોતાના હાથમાં પુષ્પ લઈ નેધિકી પાઠ ભણે વિધિપૂર્વક ભગવાનની પાસે ગયા. અત્યંત ભક્તિભાવથી રોમાંચરૂપી કંચુકને ધારણ કરતા એવા તે શ્રેષ્ઠીએ જીર્ને ભગવાનની પૂજા કરી અને હૃદયમાં ભાવના બાવવા લાગ્યા. અહો ! મહને ધન્ય છે. કારણકે અનાદિ અપાર એવા આ સંસાર સાગરમાં અનેક જન્મમાં પણ દુર્લભ એવું ધર્મરૂપી નાવ હને પ્રાપ્ત થયું છે. ધર્મના પ્રભાવથી જન્માંતરમાં પણ ભવ્યપ્રાણિઓ દુર્ગતિ પામતા નથી. અપૂર્વ ચિંતામણું અને કલ્પવૃક્ષ પણ ધર્મજ છે. વળી ધર્મ એજ ઉત્તમ મંત્ર છે. ધર્મમાંજ ઉત્કૃષ્ટ અમૃત રહેલું છે. તેમજ ઉપકારની અપેક્ષા રહિત લેકોના હિત માટે જેઓ ધર્મોપદેશ આપે છે તેઓને ભાવ પૂર્વક વારંવાર નમસ્કાર. વળી વિમાનમાં વાસ કરે સુલભ છે, એક છત્રવાળી પૃથ્વીનું રાજ્ય પણ સુલભ છે, પરંતુ સમગ્ર લોકમાં મનુષ્યને જૈનધર્મ મળ બહુ દુર્લભ છે. તે પણ હુને પ્રાપ્ત થયે છે. માટે તે ધર્મ વિના બીજા કેઈની પણ મહારે જરૂર નથી, એમ ચિંતવન કરી તેણે દેવવંદન કર્યું. ત્યારપછી મુનિદાસ શ્રેષ્ઠી વ્યાખ્યાનશાળામાં ગયા. અને ત્યાં
ભવ્ય પ્રાણુઓને ધર્મને ઉપદેશ આપતા સરિને ઉપદેશ. સૂરિ મહારાજનાં દર્શન કર્યા પછી વંદન
કરી પોતે દૂર ઉભે રહ્યો. એટલે સૂરિએ પણ ઉચે સવારે આદરપૂર્વક ધર્મલાભ આપી તે શેઠને ઉદ્દેશીને ઉપદે
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહવાણિનીકળ્યા.
(૨૪૫) અને પ્રારંભ કર્યો સમુદ્રમાં પડેલા રત્નની પેઠે આ સંસારમાં મનુ ખભવ બહુ દુર્લભ છે. માટે ભવ્યાત્માઓએ મનુષ્ય ભવ પામીને સુગતિના માર્ગમાં યત્ન કરે. જી ભગવાનની પૂજા, વ્રત પાળવામાં પ્રીતિ, સામાયિક અને પિષધમાં પ્રયાસ કરો, સુપાત્રમાં દાનબુદ્ધિ, ઉત્તમ તીર્થોમાં ગમન, અને મુનિઓની સેવા એ સુગ તિને માર્ગ છે. એ પ્રમાણે બહુ વિસ્તારથી સૂરિએ દેશના આપી. ત્યારબાદ વૈરાગ્યથી ખેંચાયું છે ચિત્ત જેનું એવે તે શ્રેષ્ઠી સૂરિની આગળ હાથ જોડી બે, હે ભગવાન્ ! આપની કૃપાથી હમેશાં હું જીન પૂજા કરૂ છું. પરંતુ હારા પુત્ર હુને હસે છે અને કહે છે કે હે તાત! હમેશાં તમે પૂજા કરો છો પણ તેનું કંઈ પણ ફલ દેખાતું નથી. ઉલટું પ્રથમ મેળવેલું ધન પણ ઘરમાંથી ચાલ્યું ગયું. તેમજ લેકે પણ એમજ કહે છે કે મુનિદાસનું ધન ધર્મથી નષ્ટ થયું. આ પ્રમાણે કે ધર્મની હેલના કરે છે. પરંતુ તેઓનું વચન કિંચિત્ માત્ર પણ હારા હૃદયમાં અસર કરતું નથી. છતાં હે મુનિંદ્ર! તેઓને સ્થિર કરવાનો જે કઈ પણ ઉપાય હોય તે હું સુખેથી ધર્મ કરી શકું. એમ કહી શ્રેષ્ઠી મન રહ્યા. પછી સૂરિએ ઉપકાર જાણી નિર્દોષ અને પાઠ સિદ્ધ એવા એક મંત્રને ઉપદેશ આપે, અને હેને વિધિ બતાવ્યો કે કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં કાર્યોત્સગે ઉભા રહી તમારે આ મંત્રનું સ્મરણ કરવું એટલે મુહૂર્ત માત્રમાં કપર્દીિ નામે યક્ષ પ્રત્યક્ષ થઈ હને કહેશે કે યોગ્ય વરદાન માગી ત્યારે હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગવું. એમ કહી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. મુનિદાસ શ્રેષ્ઠી કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં
ગયો અને કાર્યોત્સર્ગ કરી વિધિ પ્રમાણે કપદયક્ષ. સૂરિએ આપેલા મંત્રનો પાઠ કરવા લાગ્યું.
ક્ષણ માત્રમાં યક્ષ પ્રગટ થયે. શ્રેષ્ઠીને કહ્યું
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. કે, વર માગ. શ્રેણી છે, જે હારમાં શક્તિ હોય તે ચાતુર્માસના દિવસે મહું ચારસરીપુષ્પમાલાવડે જીનેશ્વરની પૂજા કરી હતી તેનું ફલ મને આપ. તે સાંભળી યક્ષે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો અને કહ્યું કે, તે પૂજાનું ફલ આપવા માટે હું સમર્થ નથી, કારણકે ભાવ પૂર્વક પૂષ્પના એક હાર વડે જીને ભગવાનની પૂજા કરી હોય તે તેથી બહુ સુંદર અને વિશાળ એવી સ્વર્ગ લક્ષમી પણ પ્રાપ્ત થાય છે તે આ ચારસરાહારની તે વાત જ શી કરવી ? વળી હું વ્યંતર જાતિ છું તેથી આ શિવાય બીજું જે કંઈ જોઈએ તે બેલો! શ્રેષ્ઠી બલ્ય, હે યક્ષ! માત્ર હારા દર્શનથી હું સંતુષ્ટ થયો છું. તું હારા સ્થાનમાં ચાલ્યો જા, તેવી કઈ પણ વસ્તુ નથી કે જે જૈનધર્મના પ્રભાવથી મહને નહીં મળે ? તે સાંભળી યક્ષ બલ્ય, આપનું કહેવું સત્ય છે પરંતુ મહારી શક્તિ પ્રમાણે આપનું વાત્સલ્ય મહારે કરવું જોઈએ. સાધર્મિક જાણું શ્રેષ્ઠીએ તેનું વચન માન્ય કર્યું. પછી યક્ષ બે, તમહારા ઘરના ચારે ખુણાઓમાં મહેતા નિધાને દાટેલા છે. તે તારે લઈ લેવા. એમ કહી યક્ષ પોતાના સ્થાનમાં ગયે. પ્રભાતકાળમાં એકી પોતાને ઘેર ગયે અને પિતાના
પુત્રોને કહ્યું કે, જો તમે ધર્મમાં બુદ્ધિ પૂજાને પ્રભાવ. રાખે તે આ જન્મમાં પણ તેનું પ્રત્યક્ષ
ફળ હું તમને બતાવું. પુત્ર બલ્યા, જે એમ થાય તો તમારા દેખતાં અમે બમણે ધર્મ કરવા તૈયાર છીએ, છીએ તેઓને પ્રતિજ્ઞા કરાવીને કહ્યું કે, હમેશાં ત્રિકાલ જનમંદિરમાં દર્શન કરવા જવું અને પૂજનાદિક કાર્ય પણ તમારે નિયમીત કરવાં. તે પ્રમાણે તેઓએ કબુલ કર્યું. એટલે શ્રેષ્ટીએ એક નિધાન બતાવ્યું. પછી સંપૂર્ણ તૈયેથી ભરેલે એક
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭)
સિંહવણિની કથા. ખજાને જોઈ આપનું કહેવું સત્ય છે–એમ કહી તેઓ બહુ ખુશી થયા અને હમેશાં ભાવપૂર્વક શેઠની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. ત્યારપછી અનુક્રમે બાકીના પિતાના ઘરની અન્દર રહેલા ત્રણે ખાના શ્રેષ્ઠીએ બતાવ્યા. ત્યારબાદ ફરીથી તેજ સૂરીશ્વર ત્યાં પધાર્યા. તે વાત સાંભળી પોતાના પુત્રો સહિત શ્રેણી મોટા વૈભવ સાથે તેમને વાંચવા માટે ગયે. તેમ બીજા નગરવાસી લેકે પણ શણગાર સજી બહુ ઉમંગથી ત્યાં ગયા. પછી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક સૂરિને નમસ્કાર કરી તેમની આગળ સર્વે લોકો બેસી ગયા. ત્યારબાદ અવસર જાણી શ્રેણીએ પ્રાર્થના કરી, કે હે ભગવન્ ! મ્હારા પુત્રને સમ્યકત્વાદિ ઉપદેશ આપીને ગૃહસ્થ ધર્મ આપો. સૂરિએ પણ તે પ્રમાણે ઉપદેશ આપે. તે સાંભળી સિંહકુમાર બે, હે ભગવન! હુને પણ શ્રાવક ધર્મને ઉપદેશ આપે. જેથી હું પણ તેને સ્વીકાર કરી કૃતાર્થ થાઉં. બાદ ગુરૂ મહારાજે સભાની અંદર વિશેષ પ્રકારે શ્રાવક ધર્મ ઉપદેશ આપે. ત્યારબાદ કેટલાક લેકએ સમ્યકત્વ અને કેટલાકે અણુવ્રતાદિક ગ્રહણ કર્યા. વળી સહદેવ સહિત સિંહ શ્રાવકે સમ્યકત્વ પૂર્વક અનર્થ દંડવતનો નિયમ લીધે. પછી ગુરૂએ વિસ્તાર પૂર્વક તેનું વિવેચન કરી કહ્યું કે, પાપને ઉપદેશ, શાદિકનું દાન, આર્તધ્યાન અને મદ્યાદિ પ્રમાદથી ચાર પ્રકારે અનર્થ દંડ થાય છે. તેમજ બહુ સાધનની તૈયારી, ભેગેપગની વૃદ્ધિ, બહુ વાચાલતા, કામ કિડા અને કામ જનક ચેષ્ટાએને અનર્થ દંડ વ્રતધારક ગૃહસ્થ પુરૂએ સર્વથા ત્યાગ કરે જોઈએ. એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી સિંહ અને સહદેવ બને ભક્તિ સાથે ગુરૂને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા અને જૈન ધર્મની આરાધના કરવા લાગ્યા.
હવે સિંહવણિક પોતાની દુકાનમાં વેપાર કરતું હતું,
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. તેવામાં સુંદર રાગથી મધુર વચન બેલતે એકવિટપુરૂષ. એક વિટ (ભવાઈઓ) ત્યાં આવ્યું અને
બે કે, શેઠજી! જુના સડી ગયેલા વહિકા ( વસ્ત્ર કે કાગળ ઉપર લખેલા લેખ ) ખંડના થેકડા કાઢ, મહારે લેવા છે. સિંહે તે પ્રમાણે થોકડા બતાવ્યા. અને તેની કિંમત કરાવીને તે પિટલું તેને સોંપી દીધું ત્યારબાદ દરેક વહિકા ખંડને પિતાના કાનના મળમાં અફલાવી જોયા, પછી તેણે (તે ભાંડે) કહ્યું કે, કોઈ પણ વખત આવે કાનને આનંદકારક ચર ચર શબ્દ મહારા સાંભળવામાં આવ્યું નહેાતે આ પ્રમાણે વિટનું વચન સાંભળી ત્યાં ઉભેલા વણિક પુત્ર સહિત સિંહ બહુ હસવા લાગ્યું. અને તેની કિંમત પણ છેડી દઈ પાન સેપારી આપી તે વિટને વિદાય કર્યો. ત્યાર બાદ તે વિટ હંમેશાં સિંહની પાસે આવવા લાગ્યું. અને અનેક પ્રકારના વિકારવાળી ચેષ્ટાઓ તેમજ ભ્રકુટી આદી અંગે વડે હાસ કરી વિટ વિદ્યાના ચમત્કાર દેખાડીને તે સિંહ વિગેરે સવે લોકોને ખુશ કરી હસાવતું હતું. પરંતુ તે પ્રસંગ સહદેવને બીલકુલ ગમતે તા. વળી વિટના સહવાસથી બુદ્ધિને મંદ એ તે સિંહ વણિક હમેશાં મુખ નેત્રાદિકના વિકાર કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ તે વિટને પણ હોટ ગુરૂ થઈ પડે. સહદેવ હમેશાં તેને બહુ ઠપકો આપે છે તે પણ તેને અનાદર કરી અનેક પ્રકારની કામ ચેષ્ટાઓ વડે યુવતિ જનેને આનંદ આપવામાં તે પ્રવૃત્ત થયે. અજ્ઞાનતાને લીધે પિતાના મિત્રે કહેલા અતિચારને પણ તે ગણતું નથી. હાસ્ય રસમાં ગરક થઈ સર્વ લોકોને હસાવે છે. પણ એટલું તે જાણતા નથી કે હાસ્ય ક્રીડા બહુ દુઃખદાયક થાય છે.
એક દિવસ કર્ણાટક દેશના કેઈ એક રજપુતની સ્ત્રી વસ
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહવણિકની કથા.
( ૨૪૯ )
સિ’હનું મરણુ.
ખરીદવા માટે સિંહ વણિકની દુકાને ગઇ, તેના હાથમાં વસ્ર આપીને પાતે નેત્રાદિકથી કામ વિકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. સ્ત્રી બહુ ભદ્રિક હાવાથી તે તરફ તેનુ લક્ષ્ય નહતુ અને વસ્ત્રની કિંમત કરાવી મેઢ માગ્યું મૂલ્ય આપતી હતી તેવામાં તેની પાછળ તેને પણી માન્યેા. અને તરતજ સિંહની સ વિકૃતિ જોઇ બહુ કાપાયમાન થઇ ગયા. પછી તેના ગાલ ઉપર તે રજપુતે તાણીને એક તમાચ મારીને કહ્યું કે ૨૨ ! અનાર્ય ! વાણીએ થઈ તું મ્હારી શ્રી આગળ વીટ પુરૂષાથી પણ અધિક અનેક પ્રકારના કામ વિકારા ખતાવી રહ્યો છે ? એમ કહી કીથી મારવા જતા હતા તેટલામાં આસપાસના બીજા વાણીયાએ વચ્ચે પડ્યા અને રજપુતના હાથ પકડી લીધા, પછી તેને શાંત કરવા લાગ્યા. હું મહાશય ! હવે ક્ષમા કર, કારણકે સત્પુરૂષાનુ ભૂષણ ક્ષમા હોય છે એમ અનેક કાલાવાલા કરી તેના ક્રોધ શાંત કર્યો, હવે તીવ્ર તમાચાના આઘાતથી પીડા બહુ વધી ગઇ તેથી તે સિદ્ધ ક્ષણવાર મૂઐિત થઇ પડ્યો રહ્યો. વળી જે તરફ્ માર પડ્યો હતા તે આંખના ડાળેા બહાર નીકળી પડ્યો. પછી ચંદનાદિકના ઉપચાર કરી કષ્ટક ચેતનમાં આવ્યા . એટલે તેને તેના ઘેર લઈ ગયા. અને બહુ ઉપાય કર્યા, પરંતુ ગાઢ વેદનાથી ઘેરાઈ ગયો. ખાદ સહદેવે બહુ ઉપદેશ આપ્યા. ત્યારબાદ સાતમા દિવસે દુ་તની લાચના કર્યા વિના સિંહ વણિક મરણુ પામી નાગકુમા૨માં ઉત્પન્ન થયા, ત્યાંથી નીકળી ધાર સંસારમાં બહુ દુ:ખી થઇ પરિભ્રમણ કરશે, વળી સહુદેવ નિર'તર નિષ્ફલક વ્રતનું' આરાધન કરી અવસાનમાં સમાધિપૂર્વક કાળ કરી સાધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ચારિત્ર પાળી કર્મના ક્ષય કરી સમાધિપૂર્વક મેાક્ષપદ પામશે. इतितृतीयगुणत्रतेद्वितीयातिचारविपाके सिंहवणिक्कथानकंसमाप्तम् ।
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
पद्मवणिक्नीकथा.
તૃતીયમખયતિચાર દાનવીય રાજા બેલ્ય, જગતુપૂજ્ય એવા હે ભગવાન! તૃતીય ગુણવ્રતમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દાંત સહિત સાંભળવાની હવે બહુ ઈચ્છા છે માટે કૃપા કરી નિવેદન કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચલપણાથી કેઈને મિથ્યા અપવાદ આપે તે તે પળની પેઠે બહુ દુઃખી થાય છે. પુરિમતાલ નામે નગર છે. વિજયપાળ નામે રાજા તેમાં
રાજ્ય કરે છે. સુંદર ભેગેનું એક સ્થાનવિજયપાણી ભૂત અને રૂપમાં રંભાસમાન રંભાનામે
તેની મુખ્ય રાણું છે. એક દિવસ વિજય. પાળ રાજા હાથી પર બેસી પરિવાર સહિત રાજવાટિકમાં જ હતે. તેવામાં માર્ગ ઉપર એક શેઠીયાને ત્યાં નવીન ઉલ્લાસ પામતા પાવનારસથી વ્યાકુળ અને સુંદર રૂપવાળી લક્ષ્મી નામે એક કન્યા તેના જોવામાં આવી, તેથી તેની પર રાજાનું ચિત્ત બહુજ લાગી ગયું. જેથી તેના માતાપિતાની પાસે માગણી કરીને પોતાની મેળે તેને તે પર. અને પોતાના અંતઃપુરમાં લાવી તેની સાથે વિલાસ કરવા લાગ્યા. જેથી નગર, અન્ય રાણીઓ કે રાજ્યની પણ તે ચિંતા કરતું નથી. ફક્ત તે લક્ષમી રાણું ઉપર અતિ આસક્ત થઈ રાત્રા દિવસ તેની પાસે જ પડી રહે છે. વળી તે સ્ત્રીના સનેહથી તે એટલે બધે ખેંચાયે છે કે સર્વથા વિવેક શૂન્ય થઈ ગયે જેથી અન્ય સમગ્ર કાર્ય છેડી દીધાં.
ત્યારે મંત્રીએ કહ્યું કે હે રાજન ! આ પ્રમાણે સ્ત્રીને વશ
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મવણિનીકળ્યા.
(૨૫૧ ) થયેલે સામાન્ય માણસ પણ લોકોમાં નિંદમંત્રીને ઉપદેશ નીય થાય છે, તે આંતરિક છ શત્રુઓથી
ઘેરાયેલા આપના સરખા રાજાઓને તે શું કહેવું ? વળી જે રાજાઓ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાઈને નિતિપૂર્વક સેવે છે તેઓને પુરૂષાર્થ ફલદાયક થાય છે. અન્યથા નિષ્ફલ થાય છે. વળી રાગાંધ પુરૂષથી ગુણે દૂર નાસી જાય છે તેમજ શાસ્ત્રાર્થ અને ગુરૂને ઉપદેશ પણ અસર કરતા નથી. તેમજ રાજ્ય-રાષ્ટ્ર, અને ધમને ત્યાગ કરી આ સ્ત્રીમાં મેહિત થઈ હમેં હમેશાં તેમાં પ્રવૃત્ત થયા છે, તે આપની મહેટી ભૂલ થઈ છે. રાજા બોલ્યા, હે મંત્રી ! હારી પાસે ત્યારે કંઈ પણ વધારે બેલવું નહીં, આ રાજ્ય મહેં તને સેપ્યું છે. તેથી તેનું સંરક્ષણ હારેજ કરવું. વળી જ્યાં સુધી આ મૃગાક્ષી
હારી દૃષ્ટિગોચર છે. ત્યાં સુધી જ હારૂં જીવિત પણ સમજવું, તે પછી મારે રાજ્યાદિકનું શું પ્રજન છે ? અહે! જુઓ તે ખરા ? આ રાજા નેહપાશથી કે
બંધાય છે? તેને પિતાના આત્માનું પણ લક્ષ્મીનું મરણ ભાન નથી. અહ ? નિર્લજજ થઈ આ
પ્રમાણે બીજો કોણ બોલી શકે ? એમ મંત્રી ચિંતવતું હતું તેવામાં તેજ રાત્રીના પરેડમાં લકમી રાણીને વાસિતવમન થયું. તે જોઈ રાજા બહુ ગભરાઈ ગયે. વૈદ્યોને બોલાવ્યા, વૈદ્ય લોકોએ અનેક પ્રકારના ઉપચારે કર્યો. પરંતુ દેવગતિને લીધે તે સર્વ નિષ્ફલ થયા. એમ કરતાં સૂર્યોદય થયે કે તરતજ દેવીના પ્રાણ છુટી ગયા. તે જોઈ રાજાનું ધૈર્ય છુટી ગયું અને મૂછિત થઈ પૃથ્વી પર પડ્યો. તેટલામાં તેને પરિજન એકઠા થઈ ગયે. અને કાઇ સમાન ચેષ્ટા શૂન્ય રાજાને જેઈ ચંદનાદિક શીતલ ઉપચાર કરીને સચેતન કર્યા.
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
નૃપવિલાપ.
પછી તે રાજા બહુ પાકાર કરી વિલાપ કરવા લાગ્યા, હા ! લક્ષ્મી દૈવિ ! દરેક કાર્યમાં તું બહુ દક્ષ હતી છતાં હુને પ્રત્યુત્તર કેમ આપતી નથી ! હું મૃગાક્ષી ? મ્હારા કંઇપણ અપરાધ થયેા હાય તા ક્ષમા કર? પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી હે સુતનુ ! મ્હારી ઉપર તુ કેમ રૂર્ણ થઇ છે ? આ પ્રમાણે વિલાપ કરતા રાજા તે સ્ત્રીનું પડખુ ક્ષણમાત્ર પણ છેડતા નથી. તેમજ અન્નપાણી પણ લેતા નથી. તેમજ બીજા કાને તે મડદાની પાસે જવા દેતા પણ નથી. પછી મંત્રીએ કહ્યું હે સ્વામિન ! આ રાણી મરી ગઇ છે. માટે હવે શાક કરવા વૃથા છે. અને આપ અહીંથી ઉઠે. તેા અમે એને સ્મશાનમાં લઇ જઈ અગ્નિ સ’સ્કાર રાવીએ. તે સાંભળી રાજા ક્રોધાતુર થઇ ગયા અને ખેલ્યા કે, પોતાના પુત્ર પ્રપૌત્રાદિક સહિત તુ હારા દેહના સંસ્કાર કરાવ. મ્હારી પ્રાણપ્રિયા તા કરાડ વર્ષ સુધી જીવશે. વળી આ સ્ત્રી સબંધી ખરાબ તથા અશુભ વચન મ્હારી આગળ જે કાઈ એલશે તે પુરૂષ જરૂર મરણને આધીન થશે ! આ પ્રમાણે રાજાને નિશ્ચય જાણી મંત્રીએ કાઇપણ ઉપાયથી રાજાની દૃષ્ટિને છેતરી ગુપ્ત રીતે પોતાના સુભટા પાસે તે રાણીના દેહના અગ્નિસસ્કાર કરાવ્યે. ત્યારબાદ તે સ્ત્રીને નહીં જોવાથી રાજા પેાકેાક મૂકી બહુ રાવા લાગ્યા, અને વિલાપ કરતા એક્લ્યા કે, મારી સ્ત્રીને જ્યારે જોઇશ ત્યારેજ હું ભાજન કરીશ. વળી મ્હારી રાણીને અહીંથી જે કોઇ લઇ ગયા હશે તેને માર્યા વિના હું ભેજન કરવાના નથી. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરો તે રાજાએ દશ દિવસ વ્યતીત કર્યો.
મંત્રીએ કાઇક પુરૂષને શીખવાડી રાજાની પાસે માકળ્યા. તે પુરૂષ પણ રાજા પાસે ગયા અને મ ંત્રીના મંત્રીની યુક્તિ કહ્યા પ્રમાણે મેલ્યા. હું નરેન્દ્રે ! આપની સ્ત્રીના સમાચાર હું જાણું છું. તેથી આપને
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્યવણિકનીકથા.
(૨૫૩) વધામણ આપવા માટે હું અહીં આવ્યું . રાજા છે, હાલમાં મ્હારી પ્રાણપ્રિયા કયાં છે? પુરૂષ બે, હે નાથ ! હાલમાં લક્ષ્મી દેવી સ્વર્ગમાં સુરેન્દ્રની પાસે આનંદપૂર્વક વિલાસ કરે છે. વળી આપને સંદેશો કહેવા માટે તેણું એજ મહને મોકલ્યો છે. હે સ્વામિન! મનુષ્ય લેકમાં વાસ કરવો ઉચિત નથી, કારણકે મનુષ્યલક બહુ દુધમય તેમજ જન્મ, જરા, વ્યાધિ અને મરણાદિક દુઃખોથી વ્યાકુલ છે. વળી સ્વર્ગલોકમાં દુધ વિગેરેનું કોઈપણ પ્રકારે દુઃખ નથી. અને તે બહુ સુંદર છે. માટે હે નાથ! જે હારી સાથે આપને કામ હોય તે જલદી તમ્હારે અહીં આવવું. રાજા બોલ્યા, હે સુભગ ! તું સ્વર્ગને માર્ગ મહને બતાવ. જેથી મહારી પ્રાણપ્રિયાનું સુંદર મુખકમળ જોઈ હંકૃતાર્થ થાઉં. પુરૂષ બેલ્યો,હે નરેંદ્ર! એકદમ આપણે ત્યાં જવું ઠીક નહીં. હાલમાં તે આપ સ્નાન કરી ભેજન કરે, ઉત્તમ પોષાક પહેરે, રાજ્ય, દેશ અને કેશ વિગેરેની સંભાળ કરો, તેમ ધર્મસેવન કરી આનંદરસ ભેગવે, તેટલામાં હું રાણી પાસે જઈ તય્યારા આગમનની વાર્તા સંભળાવું એમ કહી તે વિદાય થયે. ત્યારબાદ તે પુરૂષના વચન પર વિશ્વાસ રાખી રાજા ભેજનાદિક સર્વકાર્ય કરે છે. અહીંઆ આશ્ચર્ય માત્ર એટલું જ છે કે બહુ વૈભવવાળ, બુદ્ધિમાન, દક્ષ તેમજ પૃથ્વીને પતિ એ પણ આ રાજા અત્યંત ગરૂપી ગ્રહવડે ઘેરાયેલો હોવાથી અસત્યને પણ સત્ય તરીકે જાણે છે. ત્યારબાદ સ્ત્રીના વિરહથી આક્રાંત થઈ હમેશાં તે પુરૂષને આવવાની વાટ જોયા કરે છે. પછી તે પુરૂષ પણ ઘણે સમય વ્યતીત કરી ફરીથી રાજા પાસે આવ્યું. અને કલ્પવૃક્ષના ફળ સમાન સ્વાદિષ્ટ નારંગી ફળની ભેટ મૂકી નમસ્કાર કરી બોલ્યા, હે નરેંદ્ર! સ્વર્ગમાંથી દેવીએ આપના માટે આ ફળ કયાં છે અને વિશેષમાં એક સંદેશે કહો છે કે રાજા
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પાસેથી મહારા માટે એક સુંદર અલંકાર લાવજે. જેથી હું સર્વ દેવાંગનાઓમાં અધિક અલંકારવાળી શોભાપાત્ર ગણાઉં. રાજાએ તત્કાલ મંત્રીઓને બોલાવી હુકમ કર્યો કે, રાણીના
કહ્યા પ્રમાણે આ સંદેશહારક પુરૂષને જલરાજાને હુકમ, દી આભૂષણ આપે ! મંત્રીઓએ વિચાર
જ કરી રાજાના દેખતાં સુંદર અલંકાર આપી ત્યાંથી તેને વિદાય કર્યો. ત્યારબાદ તેને પકડીને કેટલાક દિવસ સુધી મંત્રીઓએ પોતાના ભંડારમાં ગુપ્ત રાખે. ફરીથી પણ તેવીજ રીતે તે પુરૂષ કંઈક આભરણદિક લઈ જાય છે અને પાછા આવે છે એમ રાજાને વખત ગુમાવે છે. હવે આ વૃત્તાંત કોઈક ધુના જાણવામાં આવ્યું અને તેણે જોયું કે ધન મેળવવાને આ ઉપાય બહુ સારો છે. આ ઘાટ ફરીથી મળશે દુર્લભ છે. એમ સમજી ભેજપત્રના આકારે એક સેનાનું પડ્યું બનાવરાવ્યું, તેમાં અક્ષર કેતરીને સુગંધમય કસ્તુરીના રસથી તેઓ ભરી કાઢયા. પછી લેખની માફક ગુપ્ત લપેટી રાજા પાસે જઈને તેણે કહ્યું કે, હું લેખવાહક છું અને સ્વર્ગમાંથી લક્ષ્મી રાણીએ મહને મોકલ્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયે, અને તે લેખ પોતાના હાથમાં લઈ વિચાર કરવા લાગ્યા. જરૂર આ સ્વર્ગનું ભેજપત્ર છે. વળી શાહી પણ મટ્યલેકની નથી. એમ નક્કી કરી તે બે, મહારી પ્રાણપ્રિયા સુખી છે? લેખવાહક બે, હે નરેશ્વર! સ્વર્ગલોકમાં દેવીને આનંદ હાય એમાં શું આશ્ચર્ય ? ત્યારબાદ રાજાએ લેખને ખુલ્લે કર્યો અને વાંચવાનો પ્રારંભ કર્યો...સ્વરિત શ્રી પુરિમતાલ નગરમાં મહારાજાધિરાજ શ્રી વિજયપાલ નરેંદ્રના ચરણારવિંદમાં પ્રણામ કરાં સ્વર્ગમાંથી લક્ષ્મી નામે મહારાણું સ્નેહપૂર્વક જણાવે છે કે, અહીં કુશલ છે. આપનું કુશળ ઈચ્છીએ છીએ. વળી વિશેષ
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરાવણિકનીકથા.
(૨૫૫) કારણ એ છે કે હે નાથ ! આપ નિરંતર હાશ હદયમાં વાસ કરી રહ્યા છે. માટે તેના ભારને લીધે જાણે ભરાઈ ગયેલી હેલું તેવી સ્થિતિમાં હું રહી છું. પરંતુ આપના સમાગમની ઘણું ઉત્કંઠા છે પણ દૂર હોવાને લીધે આવવા માટે અશક્ત છું. માટે કૃપા કરી આપના દેહવડે પવિત્ર થયેલા સર્વ અલંકારે મહારા માટે મોકલી દેશે. આપના પ્રસાદ વિના દેવાંગનાઓમાં મહને બહુ લજજા આવે છે. તેમજ અલંકારના અભાવથી હારી અવગણના થાય છે. માટે મહીને અથવા પંદર દિવસે જેવા તેવા પણું વસ્ત્રાદિક અલંકારે મોકલતા રહેવું. આ વૃદ્ધ પુરૂષ બહુ લાયક છે માટે તેની સાથે ખાનગી કુશળ વાર્તા પણ મોકલવા કૃપા કરશે. રાજાએ તરતજ મંત્રીવર્ગને બોલાવીને આજ્ઞા કરી કે, આ
પુરૂષની સાથે મહારાં ઉત્તમ વસા, આભૂષણ પઢવણિક અને કુંકુમાદિક દરેક સારી વસ્તુઓ રાણી
તે માટે સ્વર્ગમાં મોકલી આપે. કારણકે લેખહારકનું લક્ષમૂલ્ય, લેખનું કેટીધન અને દ્રષ્ટિનું સો કોટી મૂલ્ય થાય છે, પણ પ્રિયનાં વચન તે અમૂલ્ય છે. આ પ્રમાણે રાજાનું વચન સ્વીકારી મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે, આ કાર્ય બગડી ગયું. હવે આપણા હાથમાં રહ્યું નહીં. પછી તેએએ વિચાર કરી રાજાને જણાવ્યું કે, આ પુરૂષ સ્વર્ગમાં કેવી રીતે જશે? રાજા છે, જેવી રીતે આવ્યો હતે તેવી રીતે જશે. મંત્રીએ બેલ્યા, અહીં તે દેવીના પ્રભાવથી તે આ હતો. ફરીથી શા બોલે, જેમાં પ્રથમ આવેલે પુરૂષ ગયે હતું તેજ પ્રમાણે આ પણ જશે. એમાં વધારે વિચારનું કંઈ પ્રજન નથી. મંત્રીઓ બોલ્યા, મહારાજ ! પ્રથમ પુરૂષ તે અગ્નિમાં બળીને સ્વર્ગે ગયે હતે. રાજ બે, એને પણ તેવી રીતે
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૬ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
મેકલે. પછી મત્રી લેાકેા કાષ્ઠની ચિતા સળગાવી તે વૃદ્ધને પકડી ચિતા તરફ્ લઈ જતા હતા તેવામાં ત્યાં ખાર વ્રતધારી અને બહુ વાચાલ એવા પદ્મ નામે એક વિક્ રહેતા હતા તેણે રાજા પાસે જઇને કહ્યું કે, હે નરાધીશ ! આ બહુ વૃદ્ધ છે, તેમજ બહુ સદેશાએથી ભારે થઇ ગયા છે. માટે ઘરડા માણસ સ્વગે નહીં જઈ શકે, તેથી કાઇક યુવાન પુરૂષને મોકલે તા બહુ સારૂ મંત્રીએ બેલ્યા, હે દેવ ! આ પુરૂષજ મેકલવા લાયક છે. કારણકે ઉત્તર આપવામાં બહુ કુશળ છે. તેમજ તરૂણ હાવાથી ચાલવામાં ઉતાવળા અને બેલવામાં વાચાળ પણ ઠીક છે. એના જેવા બીજો મળવા મુશ્કેલ છે. માટે દેવી પાસે એનેજ માકો. રજાએ કહ્યું. ઠીક, ત્યારે એમ કરે. ત્યારબાદ મંત્રીએ તેને બાધીને બહાર લઈ જતા હતા તેવામાં તેને વિલાપ સાંભળી હૅના કુટુષિએ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે ભાઇએ ! શમાટે એને બાંધ્યા છે? શું કઇ અપરાધ કર્યો છે ? તેએ એલ્યા પોતાના વાચાલતાના દોષથી એની આ દશા આવી છે. બીજે કોઇ પણ અપરાધ નથી. તમ્હારે પણ પોતાના મુખનું રક્ષણ કરવા સાવધાન રહેવું. કારણ કે વાચાલતાને લીધે અનર્થદંડના પાત્ર ન થવું પડે. પછી તેના કુટુષિઓએ મત્રીએની પાસે ઘણી આજીજી કરી બહુ મહેનતે પદ્મને છેડાવ્યેા. મ ત્રીઓએ પણ દયા લાવીને તેને મુક્ત કર્યાં. તેમજ પ્રથમ પુરૂષને પણ શિક્ષા આપી કે ફરીથી મા કાય ત્હારે કરવું નહીં.
એક દિવસ રાજાએ મંત્રીઓને કહ્યુ કે, કોઇ પણ પ્રકારે સ્વર્ગ માંથી દેવીને અહીં લાવા તે ઠીક. કૃત્રિદેવીના કારણ કે તેના વિરહથી હું બહુ દુ:ખી થાઉં છું. મત્રીલેાકેાએ વિચાર ગોઠવીને કમલશ્રી નામે સુંદર રૂપવતી અને તરૂણુ
સમાગમ.
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મવણિફનીકથા.
(૨૫૭) વયની એક સ્ત્રીને બોલાવી. રાજાના અલંકાર પહેરાવ્યા તેમજ યુક્તિપૂર્વક શિખામણ આપીને તેને નગરની બહાર ઉદ્યાનમાં રાખી. ત્યારબાદ રાજાને સમાચાર આપ્યા કે આજે દેવીને બેલાવવા માટે ઈદ્ર પાસે એક પુરૂષ મોકલ્યો છે તે કાલે આવશે. બીજે દિવસે તે પુરૂષ રાજા પાસે જઈને બે હે રાજન ! આપને વધામણી આપું છું કે મહારાણી ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયો અને પિતાના શરીર ધારણું કરેલાં આભૂષણે વર્ધાપકને આપી દીધાં. પછી હેટા આડંબર સાથે પરિજન સહિત રાજા તેના હામે ગયે. દેવીને જે રાજાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. અને બે હે મંત્રી ! અદ્ભુત રૂપની શોભાવડે દેવીને સ્વર્ગવાસ સત્ય થયે. પ્રથમ તો દેવીની આકૃતિ શ્યામ હતી, તેમજ કાન વિકરાલ, દાંત લાંબા અને વિષમ હતા, વળી મહેટા ઓઠ અને નાક ચીપટું હતું. પરંતુ હાલમાં તે સુંદર રૂપવતી દેખાય છે. મંત્રીઓ બેલ્યા, રાજાધિરાજ? આમાં કઈ પ્રકારની બ્રાંતિ કરવી નહીં. સ્વર્ગમાં હમેશાં અમૃત રસનું ભજન કરવાથી આ દેવી આવા રૂપવાળી થઈ છે. તેમજ પ્રસન્ન થયેલા સુરાધિપે દેવીનાં દરેક અંગ પણ સુંદર બનાવ્યાં છે. હે મહારાજ? વળી આપના આગ્રહને લીધે દેવીને અહીં એકલી છે. ત્યારબાદ રાજા પ્રસન્ન થઈ પોતાના ગજેંદ્રના અર્ધાસન ઉપર તે દેવીને બેસારી ભારે ઠાઠથી પિતાના મંદિરમાં આવ્યું. અને તે કમળશ્રી સાથે બહુ પ્રેમને લીધે સોદિત વિષય ભેગ ભોગવે છે. તેમજ સ્વર્ગ સંબંધી વાર્તાઓ તેને પુછે છે. કમળશ્રી પણ મંત્રીના શિક્ષણ પ્રમાણે પ્રત્યુત્તર સારી રીતે આપે છે. અને સમય વ્યતીત કરે છે. માટે, હે ભવ્ય પ્રાણીઓ ? વિષય રાગને સર્વથા ત્યાગ કરે.
૧૭.
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. કારણ કે જે રાગને લીધે મદિરાપાનથી મત્ત થયેલા મનુષ્યની માફક કાર્ય અને અકાર્યનું કંઈ પણ ભાન રહેતું નથી. એમ જાણે શ્રાવક જનેએ પ્રયત્ન પૂર્વક અસત્ય વચનને પણ ત્યાગ કરે. અને વાચાળપણથી અાગ્ય ભાષણ પણ કરવું નહીં. વળી વિવેકરહિત વચન બોલવાથી પાની માફક આ લોકમાં પણ બહુ દુ:ખી થવાય છે. તેમજ તેઓ પરલોકમાં જરૂર નરક ગતિ પામે છે. માટે વાચાળતાને ત્યાગ કરી હમેશાં મધુર અને યુક્તિ પૂર્વક નિરવદ્ય ભાષા બલવી. જેથી સંસાર સમુદ્ર સુખેથી તરી શકાય. ॥ इति तृतीयगुणवते मौखर्यातिचारविपाकेपद्मकथानकंसमाप्तम् ।।
दुर्लभवणिकनीकथा.
ચતુર્થઅધિકરણાતિચાર, દાનવીર્ય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યો. પરમ ઉપકારી એવા હે ભગવાન ? હવે ત્રીજા ગુણવતમાં ચે અતિચાર કેવી રીતે સમજ ? તેનું લક્ષણ દષ્ટાંત સહિત કહો શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા. હે ધરાધીશ? જે પ્રાણી ઘંટી, ખાણીઓ, સાંબેલું વિગેરે દૂષિત સાધને જથાબંધ ભેળાં કરી રાખે છે તે દુભ વણિકની પેઠે નરકાદિ દુઃખ ભોગવે છે. મુનિએ અને જીદ્રભગવાનની મૂર્તિઓ વડે બહુ પવિત્ર,
નિરંતર ડેટા ઉત્સવડે વ્યાકુલ અને દુલભવણિક પરચક્રના ઉપદ્રવથી રહિત, પાટલીપુર નામે
નગર છે. તેમાં છવાયની રક્ષા કરવામાં તત્પર એ વિજય નામે શ્રેણી છે. તેમજ લોકોના નેત્રકમલને
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ શનીમ્યા.
( ૨૫૯ )
પ્રફુલ્લ કરનાર લક્ષ્મી સમાન પદ્મશ્રી નામે તેની સ્ત્રી છે. દુર્લભ નામે તેમને એક પુત્ર છે. વળી નામ પ્રમાણે તેનામાં ગુણ છે. તેથી તેને સુગુરૂના સમાગમ બહુજ દુÖભ થયા. અનુક્રમે તે ચાવન અવસ્થા પામ્યા. એક દિવસ એઇ, નાક અને કાન જેના કાપેલા હતા તેવા એક જુગારીની સાથે તે જુગાર રમવા ગયા. ત્યાં જુગારની અંદર દુલે પાંચસે સેાનૈયાની જીત મેળવી. તેથી તે જુગારીએ સ્મશાનમાં જઇ પાંચસેા સેાનૈયા લાવી દુલને માખ્યા, એટલે તેણે જુગારીને પૂછ્યું. આ ધન તુ ની પાસેથી લાગ્યે છે ? શુ સ્મશાનમાંથી લાવ્યા છે? જીગારી એચે ત્યારે તેનુ' શું કામ છે ? તું હારૂં દ્રવ્ય ગણી લે. દુલ ભે વિચાર કર્યો કે જરૂર કાર્ડ ભૂત, પ્રેત કે સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ મા ધન એને આપેલું છે. એમ જાણી દુર્લ લે તેને કહ્યું. આ દ્રવ્ય તુજ લઇ લે, પરંતુ આ દ્રવ્યના આપનાર કાણુ છે તે તું મ્હને સ્પષ્ટ રીતે જણાવ. જુગારી એલ્યા હાલમાં તે તે ધ્યાનમાં બેઠા છે. ભલે ધ્યાનમાં બેઠા હાય પરંતુ મ્હને બતાવ. એમ દુર્લભના મહુ માગ્રહથી જુગારી તેને સાથે લઇ સ્મશાનમાં ગયા અને ત્યાં ધ્યાનમાં બેઠેલા એવા એક મુનિ મહાત્મા બતાવ્યા, પછી દુર્લભ અને જુગારીએ નમસ્કાર કર્યા. ત્યારબાદ સુનીંદ્ર ધ્યાનમાં હાવાથી અને જશુ પેાત પેાતાના ઘેર ગયા.
હવે તૃષ્ણાને લીધે દરરાજ દુલ ભ તે મુનિને નમસ્કાર કરવા જાય છે. અને એ પ્રહર સુધી ત્યાં બેસીને મુનિના ઉપદેશ. તેમની ચેષ્ટા જુએ છે. પછી એક દિવસ મુનિ ખેલ્યા હું સામ્ય ? શ્રદ્ધાપૂર્વક ધની આરાધના કર. દુર્લભ ખેલ્યેા હૈ મુનીન્દ્ર ? આપના ચરણ કમલની સેવાથી અધિક ઉત્તમ બીજો કયા ધર્મ છે ? પરંતુ કૃપા કરી છિન્ન આંગવાળા જુગારીની માફક મ્હારી ઉપર પ્રસન્ન થાઓ. ત્યાર
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૦ )
શ્રીસુપાર્શ્વનાથત્ર
આદ મુનિ ખેલ્યા. હૈ મહાભાગ ? તે જુગારીએ તને છેતર્યાં છે. મ્હે હૈને કંઇ પણ આપ્યું નથી. પરંતુ મ્હારા ચારિત્રવ્રતનુ તે કારણ થયા છે. દુર્લભ બેન્ચે હૈ મુનીંદ્ર ? આપના વ્રત ગ્રહણમાં તે કેવી રીતે કારણ ભૂત થયા ? તે કૃપા કરી મ્હને કહેા. મુનીંદ્ર મેલ્યા હૈ દુર્લભ ? આ નગરની અંદર સાગરદત્ત નામે બહુ ધનવાન્ શ્રેણી છે. વળી હમ્મેશાં સાગરદત્તશ્રેણી. દ્રવ્યનું રક્ષણ તથા સ ંપાદન કરવામાં તે ઘણા દક્ષ છે. તેને શેાભટ નામે એક પુત્ર છે. એક દિવસ શ્રેષ્ઠી પેાતાના પુત્ર સાથે વિચાર કરવા લાગ્યા, હે વત્સ ? મા લક્ષ્મી મમ્હે બહુ કષ્ટથી મેળવી છે. તે વાત તુ' પણ જાણે છે, માટે ઘરથી બહાર દૂર સ્થળે કોઇ પણ ઠેકાણે પૃથ્વીમાં દાટીને આ લક્ષ્મીનું આપણે ખરેખર સરક્ષણ કરવુ જોઇએ, જો તેને ઘરમાં રાખીશુ તે સર્વ લેાકેાને સ્વાધીન થઇ વિખરાઇ જશે. તેથી સ્મશાન ભૂમિમાં જઇ કાઈ પણ એકાંત સ્થલમાં તેને દાટી દઈએ. જેથી આપત્ કાલમાં આપણને આ લક્ષ્મી સહાયકારક થાય. એમ ગુપ્તવિચાર કરી પુત્રને લઇ સાગરદત્તસ્મશાનભૂમિમાં ગયા. પછી કાઈ ન દેખે તેવી રીતે એકાંતમાં ઉંડા ખાડા ખેાદી દ્ર વ્યથી ભરેલા કલશ તે ખાડાની અંદર દાટી દીધા. અને ઉપર માટી પૂરી કાઇ ન જાણે તેવી રીતે સરખું કરી દીધું. ત્યારબાદ સાગરદત્ત આલ્યા હે પુત્ર? સર્વ દિશામાં બરાબર તપાસ કર. કેાઇએ આ કાર્ય જોયું તેા નથી ? પુત્ર ખેલ્યા હે તાત? આપ ડાહ્યા થઇમામ કેમ લે છે ? અતિ ભયંકર સ્મશાનભૂમિમાં અહીં રાત્રિએ કાણુ આવે ? સાગરદત્ત એલ્યે હે પુત્ર ? પરંતુ ચાક્કસ તપાસ કરવામાં શી હરક્ત છે ? ત્યારબાદ શાભટે ત્યાંથી નીકળીને તપાસ કર્યાં તે મુડદાની માક અચેતન થઇ માર્ગમાં પડેલા એક કાર્પેટિક તેના જોવામાં આવ્યા. અને તે ધૃત્ત શ્વાસ રાખીને
For Private And Personal Use Only
.
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુભની કથા.
(૨૯૧)
તે દ્રવ્યસ્થાન જોતા હતા. તેથી તેણે પિતા પાસે જઇ કહ્યું કે કોઇક કાર્પેટિક મડદાની માફક ત્યાં પડેલેા છે. શ્રેષ્ઠી આવ્યે દ્રવ્યના લાભથી શ્વાસ રાકીને મડદાની માફ તે પડ્યો હશે, માટે એવુ કાઇ પણ અંગ છરીથી તું કાપી લાવ. એ પ્રમાણે પિતાની આજ્ઞા લઇ શેલટ કાટિકની પાસે ગયા અને તેના કાન કાપી લાવીને પિતાને મતાન્યેા. ફ્રીથી પિતાએ કહ્યું કે તેના ખીજો કાન કાપી લાવ, કારણ કે ધૃત માણસ દુ:ખથી ડરતા નથી. પછી તે બીજો કાન કાપી લાબ્યા, તે પણ તે મડદાની સ્થિતિમાં પડ્યો રહ્યો. પછી તેના પિતાએ કહ્યું કે ખરાખર પરીક્ષા માટે તેનાં બીજા પણ અંગ કાપવાં જોઇએ. ત્યારબાદ શાભટ ત્યાં ગયા અને એષ્ઠ સહિત તેનું નાક પણ કાપી લીધું; પરંતુ દ્રવ્યના લેાભથી તેણે તે સર્વ દુ:ખ સહન કર્યું. અહા ? દ્રવ્ય માટે પ્રાણીએ કેવાં દુ:ખ સહન કરે છે. દુનીયામાં કાઇ પણ એવું દુ:ખ નહી હાય કે જે ધન માટે સહન નહીં કરાતું હાય. વળી દ્રવ્યના લાભથી મૂઢ પુરૂષા પેાતાનુ જીવિત પણ ગણતા નથી. તા અંગ છેદનની તાશી ગણુતરો ? ત્યાર પછી કાટિકને મરેલા સમજી સાગરદત્ત શ્રેષ્ઠી પુત્ર સહિત પેાતાને ઘેર ગયે.
પછી કાર્પેટિક ઝટ ઉભા થઈને તે દાટેલું ધન ત્યાંથી કાઢી લઈ બીજા ઠેકાણે ગેાપવી દીધું. કાર્ટિકનું કપટ. વળી તેમાંથી કેટલુક દ્રવ્ય પેાતાને વાપરવા માટે સાથે લઈ નગરમાં ગયા. મને ખાસ પેાતાને માટે વસ્ત્ર, પાત્ર, ધૂપ, કપુર અને મુખવાસાદિક જે જોઇએ તે લીધુ. વળી સૂક્ષ્મ વવડે લપેટીને એઇ, નાક, અને કાનના દેખાવ સાજાની માફ્ક કરીને વેશ્યાઓને ત્યાં વિલાસ કરવા લાગ્યો. એમ કરતાં એક દિવસ તે કાર્પેટિક મીજમાની કરવા માટે દ્રાખ, મિષ્ટાન્ન, ઘેખર, પુરી, વડાં અને ખાજા
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬ર)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વિગેરે ઉત્તમ પદાર્થો લઈ ઉદ્યાનમાં ગયે. તેમજ પિતાની સાથે નગરના સર્વ ગાયકને પણ લાવી ગયે, ત્યાં જઈ બહુ આનંદ પૂર્વક ઉત્તમ વસ્ત્ર, ભેજનાદિક વડે સર્વ લેકેને સંતુષ્ટ કર્યો. યાચક, અનાથાદિકને પણ ઈચ્છા પ્રમાણે ખુશી કર્યો. તેથી તેઓ પણ પ્રસન્ન થઈ કણ રાજા સમાન દાની તરીકે તેનું વર્ણન કરવા લાગ્યા. ત્યારબાદ તે કાર્પેટિકની લેકમાં બહુ પ્રસિદ્ધિ થઈ. તે વાત
સાગદત્તના જાણવામાં આવી. કે તરતજ સાગરદનને તેને સંદેહ છે કે મારું ધન તે તે સ્થાને પશ્ચાત્તાપ. નમાંથી એણે નહીં લીધું હોય ? વળી તેમ
પણ બનવા જેવો સંભવ છે. કારણકે તે વખતે તે કાર્પટિક શ્વાસ રોકીને પડયે હતે. એમ વિચાર કરતા સાગરદત્ત તે ધૂર્તને જોવા માટે ત્યાં ગયે. કુંકુમ ચંદનના લેપથી પિંજરવર્ણવાળે, વેશ્યાઓના સમાગમમાં પડેલે, અને નાક, કાન તથા એકને વસ્ત્રવડે જેણે ગુપ્ત રાખેલા છે એવા તે કાર્પેટિકને જોઈ પોતે ચિંતવવા લાગ્યું કે, જે ધન દુઃખથી મેળવવામાં આવે છે, તે દુઃખથીજ ભેગવાય છે. અને તે ચાર ચટાઓને ભેગ્ય થઈ પડે છે. એમ વિચાર કરી શ્રેષ્ઠી સ્મશાનમાં ગયે. અને દ્રવ્ય રહિત ખાડાઓ જોઈ બહુ વિલાપ કરવા લાગે. હા ! દેવ! હે કઈ દિવસ દુરાચાર સેવ્ય નથી, છતાં મંદ પુન્યવાળા મહારા ધનને નાશ શાથી થયો ? વળી જે ધર્મ માર્ગમાં આ દ્રવ્ય વાપર્યું હોત તો આ સ્થિતિ આવત નહીં. તે જ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
दानं भोगोनाश-स्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते. तस्य तृतीया गतिर्भवति ।। અર્થ–“દાન, ભેગ અને નાશ એમ દ્રવ્યની ત્રણ પ્રકારની
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભની કથા.
(૨૬૩) ગતિ હોય છે. તેમાં જે દાન આપતું નથી, તેમજ પિતે ઉપભેગ કરતા નથી તેના દ્રવ્યની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. માટે મહેં દાનમાર્ગે કંઈપણ વાપર્યું નહીં, તેમજ પોતે પણ ભોગ વિલાસ કર્યો નહીં, તેથી છેવટે મહારી સર્વ લક્ષમીને વિનાશ થઈ ગયે, હવે રાજસભામાં જઈ રાજાને સંભળાવું અને જે તે પૂર્વેના પાસેથી મારી લક્ષમી પાછી અપાવે તે ઠીક. એ પ્રમાણે વિચાર કરી શ્રેણી ન્યાયમંદિરમાં ગયા અને વિન
તિપૂર્વક કહ્યું કે હે રાજાધિરાજ ! આપના દ્રવ્યની ફરીયાદ નગરના ઉદ્યાનમાં જે પુરૂષ અનેક પ્રકારના
વિલાસ ભેગવે છે તે નકકી ચેર છે. કારણ કે પ્રથમ મહે સ્મશાનમાં પુષ્કળ ધન દાટયું હતું, તે કાઢી લઈને સમસ્ત વૈભવવડે તે ધd આનંદ કરે છે. તે વાત સત્ય છે. એ પ્રમાણે શ્રેષ્ઠીનું વચન સાંભળી રાજાએ તરતજ કેટવાળને હુકમ કર્યો કે જલદી તે ધૂર્તને બાંધી હારી આગળ હાજર કરે. તે સાંભળી તરતજ સુભટ સાથે કેટવાળ નગર બહાર નીકળી પડે અને તપાસ કરી તેને બાંધીને રાજાની આગળ હાજર કર્યો. ચાર બેલે, હે રાજન ! હારે શો અપરાધ છે? રાજા બે, આ સાગરદત્તને નિધાન હું ચોરી લીધું છે. ચાર બે, હે નરાધીશ! એણે મારી પાસેથી કંઈપણ વસ્તુ લીધેલી છે તે જે મને પાછી આપે તે હું તેનું સર્વ ધન પાછું આપવા તૈયાર છું. રાજાએ શેઠ તરફ દષ્ટિ કરી કે તરતજ તે બે, હે રાજન ! મહું તેની પાસેથી કંઈ પણ લીધું નથી. વળી ચેરની પાસે લેવા જેવું પણ શું હોય? તે સાંભળી ચાર બોલ્યા, હે રાજન ! બહુ પરિશ્રમને લીધે થાકીને રમશાનની પાસે ભરનિદ્રામાં હું સુઈ રહ્યા હતા. તેવામાં ત્યાં આવી એણે હારા કાન, નાક અને એક કાપી લીધા છે. તે હને પાછા આપીને
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર ખુશીથી તેનું દ્રવ્ય લઈ જાય. આ પ્રમાણે ચોરનું વચન સાંભળી સાગરદત્ત ગભરાઈ ગયું. રાજાએ ચુકાદે આએ કે હે કી ?
જ્યારે એનાં શ્રવણદિક અંગ પાછાં આપશે ત્યારે તમને તમારું દ્રવ્ય મળશે. એમ સમજાવી બન્નેને વિદાય કર્યા. સાગરદત્ત શ્રેણી ઘેર ગયે અને પિતાને વૈરાગ્ય ભાવના
પ્રગટ થવાથી પિતાના પુત્રને ઉપદેશ આપવૈરાગ્યભાવના. વા માંડે કે, હે વત્સ ! જેમ આ લક્ષ્મી
ક્ષણમાત્રમાં ચાલી ગઈ, તેમજ આ જીવિત પણ ચાલ્યું જશે. વળી લોકમાં જેને જન્મ તેને જરા અવસ્થા છોડતી નથી. જરા સાથે પ્રાણીમાત્રને મૃત્યુ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી મૃત્યુના મુખમાં રહેલા સર્વ પ્રાણીઓ છેડા દિવસ જીવે છે. માટે જે ભવ્યાત્માઓ ધર્મ રૂપી પાથેય (ભાનુ) સાથે લઈ પરેલેકમાં પ્રયાણ કરે તે જરૂર ત્યાં ઉત્તમ દશા ભગવે અને બહુ સુખી થાય. તેમજ કહ્યું છે કે
पिपतिपुरद्य श्वो वा, जराघुणोत्कीर्णदेहसारोऽपि । धर्म प्रतिनोद्यच्छति, वृद्धपशुः पश्यत निराशः ॥१॥ बाल्येऽस्ति यौवनाशा, स्टयति च यौवनेपीह वृद्धत्वम् ।
मृत्युत्सङ्गगतोऽयं, वृद्धः किमपेक्ष्य निर्धर्मा ? ॥२॥ અર્થ– “આજ કે કાલ પડવાની ઈચ્છાવાળે અને જરારૂપી ધુણે (કીડાએ) કોતરી ખાધે છે દેહરૂપી સાર જેનો એ વૃદ્ધપશુ જુઓ તે ખરા ? નિરાશ બની ધર્મથી વિમુખ થાય છે. વળી બાલ્યાવસ્થામાં યૌવનની આશા રાખે છે અને ચાવનમાં પણ વૃદ્ધ પણાની ઈચછા કરે છે, તેમજ મૃત્યુના ખેાળામાં રહેલા આ વૃદ્ધ પુરૂષ કઈ અપેક્ષાએ ધર્મને ઉદ્યમ નથી કરતે?” તે માટે હે પુત્ર! હવે હારો એ નિશ્ચય છે કે
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભનીકથા.
(૨૬૫) દુઃખના સ્થાનભૂત આ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી કોઈપણું વિશેષ વ્રતને સ્વીકાર કરો. અને હવેથી હારી માતા વિગેરે સ્વજન વર્ગનું પાલન પોષણ ત્યારે કરવું. વળી દીનજને ઉપર દયા રાખવી, જેથી ત્યારે દ્રવ્યને ટેટે રહેશે નહીં. પુત્ર છે, હે તાત! આપ તેની પાસે વ્રત ગ્રહણ કરવા ધારો છે ? પિતા બલ્ય, ઘેરથી નીકળ્યા બાદ જેઓ મળશે તેમની પાસે લઈશું. એમ કેટલીક વાતચીત કરી પુત્ર સાથે શ્રેષ્ઠી નગરની બહાર ગયે. તેટલામાં ત્યાં મહાજ્ઞાની સુસ્થિત આચાર્ય સન્મુખ આવતા હતા. તેમની આગળ જઈ શ્રેષ્ઠી વંદન કરી બોલ્યા, હે ભગવાન્ ! કૃપા કરી મહને જૈન દીક્ષા આપે, ત્યારબાદ આ ચાર્ય મહારાજ ત્યાંથી જૈનમંદિરમાં ગયા. અને પ્રભાવના પૂર્વક વિધિ સહિત શ્રેષ્ઠીને દીક્ષા આપી. પછી નવિન દિક્ષીત થયેલા સાગરદન મુનિએ વિધિ પ્રમાણે બન્ને પ્રકારની શિક્ષા–સમાચારી ગુરૂમુખથી ગ્રહણ કરી. ત્યારપછી ચોખ્ય સમયે અપૂર્વ એવી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી હું ભવ્ય જીને પ્રતિબોધ આપું છું; હે સુભગ ! તે ચરે સુવર્ણ આપનાર જે મુનિ કહ્યા હતા તેજ હું પોતે છું. આ પ્રમાણે મુનિનું ચરિત્ર સાંભળી દુભિને વૈરાગ્ય ભાવના
પ્રગટ થઈ અને તે બોલ્યા, હે ભગવાન ! દુર્લભને પ્રમાદ. શ્રાવકધર્મને ઉપદેશ આપી સંસાર સાગરમાં
થી વ્હારે આપ ઉદ્ધાર કરો. ત્યારબાદ મુનિએ બાર પ્રકારના શ્રાવક ધર્મને ઉપદેશ આપે. જેથી દુર્લભે વિધિપૂર્વક તેને સ્વીકાર કર્યો. અને પોતાને ઘેર ગયે. બીજે દિવસે પતાના પિતાને પણ ગુરૂ પાસે લઈ ગયે. અને તેમને પણ શ્રાવકધર્મ અપાવ્યું. ત્યારબાદ પિતા પુત્ર બને જણ ઉપયોગ સહિત પ્રયત્ન પૂર્વક ધર્મ પાલન કરે છે. પછી કેટલાક સમય વ્યતીત થતાં
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬)
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
દુર્લભ ત્રીજા ગુણુવ્રતમાં પ્રમાદી થયા અને દિવસે દિવસે બહુ હિંસાનાં ઉપકરણ વધારવા લાગ્યા. ખઝૂ, ફરશી, ભાલા, કટાર, ઢાલ વિગેરે શસ્રો તૈયાર કરી સન્મુખ ભીંતમાં ભરાવી રાખે છે, તેમજ દ્વાર આગળ આંગણામાં દરેક જાતનાં વાહના તૈયાર રાખે છે. વળી બહુ અભિમાની થઇ તે ખાંડણીયા, સાંબેલું, હલ, દંતાલી, કુહાડા વિગેરે અનેક સાધના તૈયાર કરવા લાગ્યા; કારણ કે જેના ઘેર આવા સાધના ન હાય તે શુ ગૃહસ્થાશ્રમ ગણાય ? એમ હમ્મેશાં ઉદ્ધૃતપણે લેાકેાની આગળ તે આલે છે. હૅને મહુ અભિમાની સમજી કોઇ શિખામણુ પણ આપતા નથી.
એવામાં એક તેના બાલમિત્ર હૈને ત્યાં માન્યા અને દુભના નામવાળા ખડ઼ ભીંતમાં લટકાવેલા નામાંકિત ખડુ. તેના જોવામાં આવ્યા. ખાઁની આકૃતિ બહુ સુંદર હતી તેથી તેણે દુભને પૂછ્યા શિવાય તે ઉપાડી લીધેા અને પેાતાને ગામ જવા નીકળ્યે માર્ગોમાં જતાં તે ખરું ગાડામાંથી ખશીને નીચે પડી ગયા. તે તેના જાણવામાં આવ્યું નહીં. એવામાં તેજ માગે કાઇક બ્હારવટીયા તેની પાછળ જતા હશે તેના હાથમાં તે ખડ઼ માન્યા. એટલે તરતજ તે પાટલીપુર નગરમાં રાજ્યને મારવા માટે તેજ ખડુ લઇને આવ્યે અને રાજાના સુભટાને યુદ્ધ માટે પાકાર પડાવે છે, તેવામાં રાજા રાજવાટિકામાં ફરવા નીકળ્યેા હતા, ત્યાં તેને પાકાર સાંભળી રાજાએ બ્હારવટીયાને મેલાન્ગેા. પછી તે કઈક તેને પૂછવાના વિચાર કરતા હતા તેટલામાં તેણે ખડ઼ ખેંચીને રાજા ઉપર માર્યો કે તરતજ અંગરક્ષકે રાજાને બચાવી ખર્ગને અટકાવી દીધા. તેમજ બીજા સેવકે તે મરણીયાનુ ખ ખુચી લઇ તેને બાંધીને મારી નાખ્યા. પછી તે ખગલઇ રાજાને આપ્યા. રાજાએ ખઙ્ગ તરફ ષ્ટિ કરી જોયુ તે તેની ઉપર દુર્લભનું નામ
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુલ ભની કથા.
( ૨૬૭)
જોયું. તેથી તરતજ રાજાનાં નેત્ર લાલ થઇ ગયાં. અને મત્રીને પૂછ્યુ કે દુલ ભ કાનુ નામ છે ? તેના તપાસ કરી જલી હુને ખબર આપેા. મત્રીએ શસ્ત્ર ખનાવનાર કારીગરેને તે ખડું બતાવ્યા. એટલે જે એ ખગના ઘડનાર હતા તે ખેલ્યા આ ખાં વિજયશ્રેણીના પુત્ર દુલ ભને મ્હે ઘડી આપ્યા છે, તે વાત હું જાણ છું બીજુ કંઈ જાણતા નથી. મંત્રીએ તે વાત રાજાને કહી. રાજા ઓલ્યા ડે મત્રી ? આ વાત સ ંભવે છે, કારણુ કે દુર્લભ મહુ અભિમાની દેખાય છે. એમ કહી રાજાએ અંગરક્ષકાને માકલી તેના ઘેર તથા દુકાને મુદ્રા કરાવી અને દુર્લભને પણ ખાંધી પોતાની પાસે મગાન્યેા.
દુલ ભને શિક્ષા.
કુલ ભની પાછળ વિજયશ્રેષ્ઠી સ્વજન સહિત પાતે રાજા પાસે આવ્યા અને ભેટ મૂકી નમસ્કાર કર્યા બાદ વિનતિ કરવા લાગ્યા. હે નરેશ્વર ? મ્હારા પુત્રને ચારની માક બાંધીને અહીં લાવવાનું શું કારણ ? ભ્રકુટી ચઢાવી રાજા મેક્લ્યા રે શ્રેષ્ઠી ? મ્હને શું કહેવા માગેા છે ? વિણક જાતિ છતાં પણ તમ્હારા પુત્ર રાજ્યના લેાભથી ખ લઇ હુને મારવા માટે ક્રે છે. એ વાત નક્કી છે. તે સાંભળી શ્રેષ્ઠી રાજાના પગમાં પડી એલ્યેા હૈ દેવ ?
આ વાત કઇ રીતે પણ સંભવતી નથી. ત્યારબાદ રાજાએ તે ખડુ કાઢીને શ્રેષ્ઠીની આગળ મૂકયા. ખન્ડ્રુ ઉપર દુર્લભનું નામ જોઇ શ્રેષ્ઠી એકદમ ગભરાઇ ગયા. અને રાજાને પ્રાર્થના કરી કહ્યું કે હે રાજન ? અંધનથી મુક્ત કરી દુલ ભને અહીં ખેલાવે. જેથી તે . પાતે આ ખર્ગનું વૃત્તાંત યથાર્થ રીતે કહેશે. રાજાની આજ્ઞાથી દુર્લભ ત્યાં આવી પ્રણામ કરી રાજાની આગળ ઉભું રહ્યો. રાજાએ પૂછ્યું દુર્લભ ? આ ખ હારા છે? દુર્લભ આયેા હૈ નરદેવ ? આ ખડ઼ તે મ્હારા છે. પરંતુ અન્ય ગામના
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
રહીશ એક મ્હારા મિત્ર આ ખડું મ્હારા ઘેરથી લઇ ગયા હતા. તે વાત પછીથી મ્હારા જાણવામાં આવી. તે સાંભળી રાજાએ તેજ વખતે પેાતાના સુભટને મોકલી તેના મિત્રને પણ ત્યાં બાલાવ્યે અને રાજાએ તેને પૂછ્યું કે હુ ભના જે ખડ઼ે તુ લઇ ગયા હતા તે ક્યાં છે ? મિત્ર ખેલ્યા હે નરાધીશ ? હું મ્હારા ગામ જતા હતા તેવામાં રસ્તે ચાલતાં કોઇ પણ ઠેકાણે તે ખમ્હારી પાસેથી પડી ગયા, પણ તે કાના હાથમાં આવ્યા હશે તે હું જાણુતા નથી. રાજાએ તે ખડ઼ તેના હાથમાં આપીને કહ્યું, કેમ આ કે બીજું ? મિત્ર આવ્યે જે મ્હે લીધુ હતુ તેજ મા છે. એમાં કઇ સંશય નથી. પછી મંત્રી એલ્યા હું રાજાધિરાજ ? કાઇ કાળે પણ આ કાર્ય એનુ સ ંભવતુ નથી. માટે આ શ્રેષ્ઠીના કુટુંબ ઉપર મહેરખાની કરી આપ સ્વસ્થાનમાં પધારે. ત્યાર બાદ રાજાએ કુલભને કહ્યું. તુ વાણીયાના પુત્ર છે. ત્યારે આ ખગનું શું કામ છે ? એમ મહુ ઠપકા આપી રાજાએ તેના ઘરમાંથી સર્વ શસ્ત્રો મંગાવી પેાતાના સ્થાનમાં રાખ્યાં. અને દુર્લભ પણ કુટુંબ સહિત પાતે ઘેર ગયા. પરંતુ દ્રઢબંધનની પીડાને લીધે શરીરમાં રૂધિર ભરાઇ જવાથી સાતમા દિવસે આલેચના કયા શિવાય દુલ ભ મરણુને વશ થયા. અને સ ંસાર ભ્રમણમાં અનેક દુઃખા સહન કરશે. તેમજ વિજય શ્રેષ્ઠી સમ્યકત્વાદિ શ્રાવકધમની આરાધના કરી સૌધર્મ દેવલેાકમાં ઉત્પન્ન થયા. અને આ ભૂલેાકમાં ત્રીજે ભવે મોક્ષપદ પામશે.
इति तृतीयगुणते चतुर्थाऽतिचा रविपाके दुर्लभकथानकं સનસમ્ ॥
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવની કથા.
(૨૬૯)
मूळदेववणिक्नी कथा.
પંચમભેગાંગાતિરેકાતિચાર. દાનવીર્ય રાજા બે હે જગદગુરૂ? આપ દયાલુ છે ? આપ જ્ઞાનરૂપી સૂર્ય વડે આ જગતરૂપી કમલવનને પ્રફુલ્લ કરે છે, તેમજ આપ ભવ્યાત્માઓના ઉદ્ધારક છે માટે કૃપા કરી ત્રીજા ગુણવતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત સંભળાવીને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે ભૂમિપાલ? ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે પ્રાણું અતિશય ભેગ સાધનોનું સેવન કરે છે, તે મૂળદેવવણિકની માફક આ લેકમાં પણ બહુ દુઃખી થાય છે. જેમ કે – આ ભરતક્ષેત્રમાં ખા (ખ્યા) તિક (ખાઈ–પ્રસિદ્ધિ) વડે
સહિત, વળી શત્રુઓના ઉપદ્રવનું રક્ષણ મૂળદેવદષ્ટાંત. કરનાર અને બહુ ઉન્નત એવા પુરૂષ સમાન
કિલાવડે વિભૂષિત કાંચી નામે નગરી છે. તેમાં સ્વાભાવિક ઉદાર, સર્વથા વ્યસન હિત અને વિભૂતિવડે સુશોભિત નામ પ્રમાણે ગુણવાન રાજશેખર નામે રાજા છે. તેમજ તે નગરીમાં વિશેષ વૈભવવડે વિરાજીત શ્રમણ નામે શ્રેષ્ઠી રહે છે. અને મૂળદેવ નામે એક તેને પુત્ર છે. વળી તે વનારૂઢ થયે, તેવામાં હેને કોઈક પુરૂષ મુનિ પાસે દર્શન કરવા માટે લઈ ગયે. વિમત થયેલા મૂલદેવે પરમભક્તિવડે મુનિને નમસ્કાર કર્યો. મુનિએ પણ મેઘ સમાન ગંભીર વાણી વડે તેને ધર્મ લાભ આપે. પછી મૂલદેવ પણ પૃથ્વીપર નીચે બેઠો. મુનિએ દેશનાને પ્રારંભ કર્યો. પ્રસંગ મળવાથી મૂલદેવે પ્રશ્ન કર્યો. હે ભગવન્ ? આપને વૈરાગ્ય થવાનું મુખ્ય શું કારણ? જેથી પિતાના
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દેહની પણ અપેક્ષા છેડી દઈ આવી દુશ્ચર તપશ્ચર્યા કરે છે? મુનીંદ્ર બેલ્યા અનેક દુઃખના નિધાનભૂત આ સંસારમાં વૈરાગ્યનું કારણ ન હોય તેવી કઈ પણ વસ્તુ નથી. વળી તું તેિજ વિચાર કર. રાગી પુરૂષને જે જે રાગજનક દેખાય છે તે દરેક પદાર્થ વિવેકી પુરૂષને વૈરાગ્ય જનક દેખાય છે. જેમ પિતાનું શરીર કેવલ અશુચિથી ભરેલું છે છતાં પણ મૂઢ પુરૂષે મેહ બુદ્ધિવડે તેને સુંદર જાણે છે. તેમજ દરેક વસ્તુને પણ સુંદરપણે જુએ છે. પરંતુ વસ્તુત: સુખરહિત અને પોતાની બુદ્ધિવડે કલ્પિત સુખમય એવા આ સંસાર ઉપર ખરા પંડિતની અરૂચિ હોય છે. વળી તે વૈરાગ્ય ભાવના કારણે શિવાય ઉત્પન્ન થતી નથી. માટે હે શ્રદ્ધાલ! હારા વૈરાગ્યનું નિમિત્ત કારણ તું સાંભળ. અવંતીદેશમાં ઉજજયની નામે બહુ સુંદર નગરી છે. તેમાં
મનહર લાવણયનું મુખ્ય સ્થાન અને વૈરાગ્યકારણ. ઉત્તમ વનને લીધે સુંદર રૂપવડે અદ્ભુત
વિલાસવાળી વિલાસવતી નામે વેશ્યા છે. રતિના નેત્રોજનની સળી હેયને શું? એમ જેની વેણ રૂપી લતા નવીન અંજનના પુંજ સમાન સુંદર શોભે છે. વળી નિરંતર ધનુષ ખેંચવાથી બહુ થાકી ગયેલા કામદેવને જગતને વિજય કરવા માટે સજેલી તે વેશ્યાને હસ્તમલી સમાન હું માનું છું. તેમજ તે નગરીમાં હમેશાં ભેગી, ત્યાગી, વિદ્વાન અને બહુ ધનવાનું વીરવિલાસ નામે શ્રેષ્ઠી રહે છે. હવે એક દિવસ બહુ પરિજન સહિત રથમાં બેસી બજારમાં જતી તે વિલાસવતી વેશ્યા વીરવિલાસના જોવામાં આવી. તેથી તેનું ચિત્ત વિલાસવતી તરફ દોરાયું. પછી તેણે એક રાત્રીના સમાગમ માટે સો સોનિયા આપી પિતાના માણસને તેની પાસે મેકલ્ય. વિલાસવતીએ કહ્યું કે એક રાત્રી માટે મહને મદેન્મત્ત હસ્તી આપી હોય તે હું ત્યાં
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવનીકથા.
(209)
માનીશ. એમ ત્હારા સ્વામીને કહેવું. સેવકે આવીને પોતાના શેઠને સર્વ હકીકત કહી, તે પ્રમાણે સાંભળી તેણે જાણ્યુ કે હાથી આપ્યા શિવાય તેના સમાગમ થવાના નથી એમ નક્કી કરી તેની ઉપર બહુ આસક્તિને લીધે વીરવિલાસ તત્કાળ હસ્તીઓની શેાધ માટે વિધ્યાટવીમાં ગયેા. “ અહા ? રાગાંધ પુરૂષો સ્ત્રીએ માટે શું નથી કરતા ? ” તેમજ શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે~~
यद्गायन्ति च वादयन्ति च नुणां नृत्यंति चाग्रे सदा,
नीचानामपि चित्रचाटुरचनास्तोत्राणि कुर्वन्ति च ॥ आरोहन्ति च रोहणाद्रिशिखरं क्रामन्ति चाम्भोनिधिं, मर्त्यास्तत्र निमित्तमुत्तमतमा मत्तेभकुम्भस्तनी ॥ १ ॥ अपहृतहृदयानां कामिनां कामिनीभिः,
किमिह भवति कामं दुष्करं ह्रीकरश्च ॥
वहति शिरसि गङ्गां शङ्करो दानवारिः,
पुनरुरसि सलीलां लोलनीलोत्पलाक्षीम् ॥ २ ॥
અર્થ - મનુષ્યે। જે લેાકેાની આગળ હમ્મેશાં નૃત્ય, ગીત
-
અને વાદ્ય વગાડે છે, નીચ પુરૂષાની પણ મધુર વચનેાવડે સ્તુતિ કરે છે, રાહુણાચલના શિખર ઉપર આરૂઢ થાય છે. અને સમુદ્ર ગમન પણ કરે છે તેમાં મુખ્ય કારણ સ્ત્રી ગણાય છે.
""
“યુવતિઓએ હરણ કર્યું છે હૃદય જેમનુ એવા કામિ પુરૂષાને આ જગમાં અત્યંત દુષ્કર અને લજ્જાકારક શુ છે ? અર્થાત કંઈ નથી. કારણ કે શંકર ગંગાને મસ્તકમાં ધારણ કરે છે, વળી કૃષ્ણે વિલાસવતી લક્ષ્મીને વક્ષ સ્થળમાં વહન કરે છે.
""
પશ્ચાત્તાપ પૂ ક વૈરાગ્ય.
વીવિલાસ શ્રેષ્ઠી અનુક્રમે વિધ્યાચળમાં જઇ પહોંચ્યા અને શોધ કરતાં બહુ વર્ષે ઉત્તમ હસ્તીઓ મેળવ્યા. પછી ત્યાંથી હસ્તીઓને લઈ પેાતાની નગરીમાં પ્રવેશ કર્યો અને પેાતાને ઘેર ગયા.
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭ર).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પ્રભાતમાં વિરપુરૂષોને બોલાવી વિલાસવતી વારાંગનાના સમાચાર પૂછ્યા, એટલે તેઓએ જવાબમાં જણાવ્યું કે હાલમાં તે નામની વેશ્યા અહીં છે નહીં. ત્યારબાદ તેની શોધ માટે વીરવિલાસ પોતે જ તે વેશ્યાઓના પાડામાં ગયે. અને તેઓને પૂછવા લાગ્યો કે વિલાસવતી કયાં ગઈ? પ્રથમ આ ઘરમાં તે રહેતી હતી એમ નિ. શાની પૂર્વક કહી તેણે તે ઘરમાં પ્રવેશ કર્યો અને અંદર જોયું તે જેણીનું મસ્તક નમી ગયેલું છે, હાથમાં લાકડીને ટેકે દેઈ ઉભી રહેલી, સેંકડો વલીયાં (કરચલીઓ)થી શરીર પૂરાઈ ગયેલું, ચં. દ્રના કિરણ સમાન વેત કેશને ધારણ કરતી, શરીરે લેશમાત્ર પણ લાવણ્ય તે હતું જ નહીં, મુખમાંથી લાળ નીતરતી હતી, તેમ મુખની અંદર દાંત તો દેખાતા નહતા, જેના સ્તન લબડતા હોવાથી છાતીને લજવતા હતા, જેનાં નેત્ર મળથી દૂષિત થવાથી વિલક્ષણ લાગતાં હતાં એવી એક વૃદ્ધ સ્ત્રી તેની નજરે પડી. તેને વિલાસવતીના સમાચાર પૂછયા. વૃદ્ધ સ્ત્રી બેલી ભાઈ? ત્યારે તેનું શું કામ છે? વીરવિલાસે પોતાનું સત્ય વૃત્તાંત જણાવ્યું એટલે તે બેલી, તું જેની ઈચ્છા કરે છે તે જ હું પિતે છું. હવે તે હાડકાંના ઉકરડા સમાન હું થઈ ગઈ છું. એમ વજા પાત સમાન તેનું વચન સાંભળી વીરવિલાસ હૃદયમાં ચિંતવવા લાગ્યો, અરે? મહારા સર્વ વિલાસ નષ્ટ થયા. અહ? દેવગતિ બળવાન છે. કરેલો પ્રયાસ
વ્યર્થ થયે, પિતાનું ચિંતવેલું સિદ્ધ થતું નથી, કોઈપણ કર્મના ઉદયને લીધે આ સ્થિતિમાં હું આવી પડ્યો, એમ વિચાર કરતાં તેના હદયમાં અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ થયા. ફરીથી તે ચિંતવવા લાગ્યું કે સ્વાભાવિક ચંચળ એવા આ વનને ધિક્કાર છે. કારણ કે જેને જોઈ હું રાગી થયે હતું તેની આજે આ સ્થિતિ આવી પડી છે. વળી જેના સરલ, ચંચળ અને ઉજ્વળ એવા જે કટાક્ષ વિક્ષેપ તરૂણ જનોના હૃદયને ચેરતા હતા તેઓ નેત્ર
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવની કયા.
(૨૭૩) સહિત નષ્ટ થયા, તેમજ ભમર અને કાજલ સમાન શ્યામ જેને કેશપાશ દીપતે હતું તે આજે ચમરી ગાયના શ્વેત પુછની કાંતિને અનુસરે છે. મેગરાની પાંખડી સમાન જેની દંતપંક્તિ પ્રથમ શોભતી હતી તે હાલમાં જરારૂપી રાક્ષસણીના ભયથી દૂર નાશી ગઈ છે. એ પ્રમાણે ભાવના ભાવતે તે શ્રેષ્ઠી પિતાને ઘેર ગયે. અને તરત જ કુટુંબની રજા લઈ યાચકજનેને બહુ દાન આપી જીનમંદિરમાં મહત્સવ કરાવ્યા તેમજ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. તેજ હું પિતે. તે સાંભળી મૂળદેવ બોલ્ય, આ સંસાર માર્ગમાં ભવ્ય પ્રાણીઓને અનેક પ્રકારનાં વૈરાગ્ય કારણ આવી મળે છે. પરંતુ આ પ્રમાણે તે તમે જ કરી શક્યા. હે સ્વામિન્ ? આ પ્રમાણે વૈરાગ્યનાં કારણ મહને પણ આવી મળે છે, પરંતુ ભેગ તૃષ્ણમાં હું આસક્ત છું તેથી મહને વૈરાગ્ય થતા નથી, માટે મહને ગ્રહીધર્મને ઉપદેશ આપો. ત્યારબાદ મુનિએ બાર પ્રકારને શ્રાવક ધર્મ કહ્યો. મૂળદેવે પણ વિધિપૂર્વક તેને સ્વીકાર કર્યો અને મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયે. કેટલેક સમય ધર્મ પાલન કર્યું. પશ્ચાત્ ભાગ તૃષ્ણામાં બહુ લુબ્ધ થઈ લક્ષમીના મદથી પ્રમાદમાં પડ્યો.તેથી ધીમે ધીમે ધર્મ માર્ગ ભૂલીને અવળે રસ્તે ચડી ગયે. પછી ભેગ સાધનમાં નિરંતર મૂછિત થઈ ભાત, દાળ અને શાકાદિ પદાર્થોને બહુ તૈયાર કરાવવા લાગ્યું. તેમજ તેલ, મહા તૈલ અને ખલી, તથા જલાદિક ભેગોપગી પદાર્થોને બહુ એકઠા કરવા લાગે. વળી લોકમાં જણાવતા હતું કે, જેને ત્યાં શરીર નિમિત્ત ઉપગી ભેગસાધન ન હોય તે ભેગી કેવી રીતે ગણાય? જ્યાં આગળ સેવક લોકે ઈચ્છા પ્રમાણે વિલાસ કરે છે તેજ ભેગી કહી શકાય.
મૂળદેવને એક નાની બહેન હતી, તે ગ્રહીધર્મમાં બહુ રાગ૧૮
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. વાળી હતી, આ વાત તેણીના જાણવામાં હેનનેઉપદેશ. આવી એટલે તેણીએ મૂળદેવને કહ્યું કે
હે બંધુ! આ અનુચિત કાર્ય હને ઘટતું નથી, વળી ધનની પાયમાલી થાય છે તે તે હારા હિસાબમાં નથી, પરંતુ પાપથી કેમ ડરતે નથી? તેમજ કહ્યું છે કે –
___ अठ्ठाए तं न बंधइ, जमणठाए अ बंधए जीवो । ____ अढे कालाईया, नियामया न उ अणठ्ठाए ।।
અર્થ–આ સંસારમાં પ્રાણી અનર્થ માટે જેટલું કર્મ બાંધે છે, તેટલું અર્થ માટે બાંધતે નથી, કારણ કે અર્થમાં કાલાદિક કારણે નિયામક થાય છે અને અનર્થમાં તેઓ નિયામક થતા નથી. મૂલદેવ બોલ્યા, હેન! દરેક પિતપોતાની સ્થિતિ જાણે એ વાત સત્ય છે. કૃપણ શિરેમણે એવા હારા બહેરીને ત્યાં કઈ દિવસ કાગડે પણ ઉડતા નથી, તેવી રીતે હારે ઘેર નહીં થાય. વળી હારે ત્યાં તુચ્છ ભેજનાદિક વ્યવહાર પણ કોઈ દિવસ ચાલશે નહીં. હારા પતિને ઘેર લેક ભુખે મરે છે. તેમજ ઘરનાં માણસો પણ વખતસર ધાન ભેગાં થતાં નથી. તે વાસી ભાત વિગેરે પડી રહેવાની તે વાત જ શી ? આ પ્રમાણે સાંભળી સેવક લેકે તેની રૂબરૂ લેકે આગળ કહે છે કે, અમારે સ્વામી મુલદેવ તે ભેજનને સમુદ્ર છે. એમના જે ઉદાર અમે કેઈને દેખતા નથી. કારણ કે અન્ય લોકોને પોતાનું ઉદર પોષણ કરવું પણ મુશ્કેલ થઈ પડે છે. એ પ્રમાણે પિતાના સેવકોનાં વચન સાંભળી બહુ ખુશી થઈ મૂલદેવ બેલ્યો, બહેન! હવે કઈ દૈિવસ પણ હુને ત્યારે આવી શિખામણ આપવી નહીં. વળી હમેશા બહુ છૂટથી આપ-લે કરતાં હારા દિવસે આને દમાં ચાલ્યા જાય છે. ક્ષણ માત્રમાં દુષ્ટ અને નષ્ટ એવા વૈભવનું ફલ માત્ર એટલું જ છે કે, સ્વજન પરિવારનું સદૈવ પિષણ કરવામાં આવે. એમ સાંભળી તેની બહેન મન કરી બેસી રહી.
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૂલદેવની ઉદારતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવની ઢચા.
( ૨૭૫ )
શનિવારના દિવસે તેલ તથા આમળાં વિગેરે સ્નાનની
સામગ્રી લઇ મૂલદેવ પાતાના પરિવાર સાથે સ્નાન કરવા ની ઉપર ગયા. ત્યારબાદ સેવક લેાકેા શરીરે તેલ મર્દન કરતા હતા તેવામાં ત્યાં પથિક લેાકેાના સમુદાય આળ્યે, તેમાંથી એક જણે તેલ, અત્તર વિગેરે સ્નાનની સામગ્રી પુલ પડેલી જોઇ મૂલદેવના એક માણુસને પૂછ્યું; તમ્હારી સ્વામી જો અમને તૈલાદિષ્ટ આપે તો અમે પણ સ્નાન કરીએ. તે સાંભળી મૂલદેવ બેન્ચે, આ લેાકેાને ઉત્તમ તેલ, અત્તર વિગેરે જે જોઈએ તે આપેા. પછી તે મુસાફરીએ પાતાની ઈચ્છા પ્રમાણે તૈલાદિકના ઉપયાગ કર્યો. પાતાના ઘેરથી ખીજું મંગાવીને પણ ફરીથી તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું. તેથી તે પણ સ ંતુષ્ટ થઈ મુક્ત બહુ સ્તુતિ કરવા લાગ્યા. ત્યારખાદ પાતાના ઘેરથા માદક, ઘેખર, ખાજા, વિગેરે મગાવી તેઆને સારી રીતે લેાજન કરાવ્યું.
એ પ્રમાણે નદી ઉપર આનંદ ચાલી રહ્યો હતા તેટલામાં તે પથિક લેાકેાના વેરિએ મારા, મારા, શત્રુઓની ધાડ- મારા, એમ ખેલતા ત્યાં આવી પહોંચ્યા અને તેઓના ઉપર એકદમ પ્રહાર કરવા લાગ્યા. તે પ્રસ ંગે કેટલાક પથિક લેાકેા સ્નાન કરતા હતા અને કેટલાક જમતા હતા. તેથી કાઇ પણ શસ્ત્ર લઇ તેઓના રહામા ન થઇ શકયા. ત્યારે મૂલદેવ હાથમાં ખડ્ગ લઈ ઉભા થયા અને આલ્યા કે, આ લેાકેા મ્હારા પાસે આવેલા છે માટે તેમની ઉપર પ્રહાર કરશેા નહીં. તેઓ ખેલ્યા, હું ભદ્ર ! તુ દૂર ચાલ્યેા જા, અહીં રહેવાનું ત્યારે કઇ પણ કારણ નથી. અને અમે આ લેકેને છાડવાના નથી. કારણ કે આ લોકોએ અમાશ ઘણા બધુઓનાં મસ્તક રજળાવ્યાં છે. તેથી અમે વેર લીધા વિના શાંત થવાના
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬)
શ્રીસુપાશ્વનાથચરિત્ર. નથી. એમ સાંભળી મૂલદેવ બે, આ લોકો પોતાનાં શરદ ધારણ કરે તેટલીવાર તમે શાંત થાઓ. એમ કહ્યું તે પણ તેઓ ઝપાટાબંધ પ્રહાર કરવા મંડી પડ્યા. પછી તેમાંથી પણ જેઓ સમર્થ હતા તેઓ વૈરિના હામા થઈ ગયા. આ પ્રમાણે બન્નેનું પરસ્પર યુદ્ધ ચાલ્યું. એટલે મૂલદેવના સેવકોએ કહ્યું કે, હે સ્વામિન્ ? વેલાસર તમે ઘેર ચાલ્યા જાઓ, અહીં રહેવાનું કંઈ કારણ નથી. તે પણ મૂલદેવને જેવાને બહુ રસ લાગ્યા. તેથી ત્યાં ઉભો રહીને જેતે હતું તેવામાં કોઈએ ઘેરી ઉપર બહુ જેસથી મારેલ બાણ મૂલદેવના શરીરે ચૂંટવાથી તત્કાલ તે મરણ પામ્યું. અને ત્રીજું ગુણવ્રત કલંકિત કરવાથી પાંચમા અતિચાર વડે ભયંકર ભવ ભ્રમણ કરી અન્ય ભવમાં મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! જેઓ અનર્થ દંડને ત્યાગ કરી સદાકાલ ધમસેવન કરે છે તેઓને ધન્ય છે. વળી તેઓને વારંવાર નમસ્કાર, અને તેઓનેજ મનુષ્ય ભવ સફલ છે. તેમજ સમગ્ર અનર્થનું મૂલ કારણ, શુદ્ધ ધર્મને કટ્ટો દુશ્મન અને મહા દંડ રૂપ એવો અનર્થ દંડ ક્ષણ માત્ર પણ સેવ નહીં. इतितृतीयगुणव्रते पञ्चमातिचारविपाके मूलदेवकथानकं समाप्तम्। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसुरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं अनर्थदंडनामतृतीयगुणव्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૭૭).
नागदत्तकुमारनी कथा.
સામાયિકવ્રત. દાનવીર્ય રાજા -કૃપાસાગર! ગુણવતને અધિકાર સાંભળી મને બહુ આનંદ થયે. હવે સામાયિક વ્રતને અધિકાર સાંભળવાની ઈચ્છા છે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા,-હે રાજન ! સાવદ્ય વેગને પ્રતિપક્ષી એવા સામાયિક વ્રતને જે પુરૂષ ધારણ કરે છે તે નાગદત્ત કુમારની પેઠે પરમ સુખ મેળવે છે. બહુ ઉન્નત જીન મંદિરના શિખરેને લીધે સૂર્યના રથના
ઘડાઓની ગતિ જેમાં અટકી પડી છે, એવું નાગદત્ત- સિંહપુર નામે નગર આ ભરત ક્ષેત્રમાં
પ્રસિદ્ધ છે. તેમાં મોટા મલ્યોને જીતવામાં બહુ દક્ષ રિપુમહલ નામે રાજા છે. વળી પ્રેમ સંપત્તિનું મુખ્ય મંદિર વસુમતિ નામે તેની સ્ત્રી છે. એક દિવસ તે સુખ શામાં નિંદ્રાવશ થઈ હતી તેવામાં પરોઢીએ સ્વપ્નમાં દેદિપ્યમાન મણિ રત્નની વિકસ્વર કાંતિથી મનેહર, એવી ફણુએ વડે સુશોભિત સર્ષને જોઈ તત્કાલ તે જાગ્રત થઈ, અને પિતાના સ્વામિને સ્વપ્ન વૃત્તાંત નિવેદન કર્યું. રાજા બે-હેપ્રિય પત્નિ! જરૂર હને સત્ પુત્રને લાભ થશે, એ આ સ્વપનને પ્રભાવ. છે. વળી તે પુત્ર એક છત્રધર થઈ અખિલ ભૂમંડલનું રાજ્ય કરશે. રાણી બોલી હે સ્વામિન આપનું વચન સત્ય થાઓ ! તેજ દિવસે દેવીને ગર્ભ રહ્યો. અને પૂર્ણ સમયે શુભ લગ્નમાં પુત્ર જન્મે. સર્વપ્નના અનુસાર મહોત્સવ પૂર્વક નાગદત્ત એ પ્રમાણે ગુરૂ જનેએ તેનું નામ પાડયું. ત્યાર બાદ અનુક્રમે પ્રતિ દિવસ વૃદ્ધિ પામતા નાગદત્ત કલાચાર્યની પાસે સમગ્ર કલાઓને.
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮)
શ્રીસુપાશ્વનાથચરિત્ર. અભ્યાસ કર્યો, હવે પ (પદ્મા) લક્ષમીના કોશને વધારવામાં સૂર્ય સમાન, અમર ગુરૂ મંત્રીને પુત્ર નયચંદ્ર તેને બાલ મિત્ર હતું. રૂપ સોંદર્યમાં તે પોતાના સમાનજ હતો. વળી તે ચાર પ્રકારની બુદ્ધિવડે સમૃદ્ધ અને શ્રેષ્ઠ ગુણવડે સ્નિગ્ધ એ તે નયચંદ્ર સર્વત્ર વિખ્યાત હતા. એક દિવસ નયચંદ્ર રાજકુમારની પાસે સુતે હતે. અધ
રાત્રીના સમયે તે જાગ્રત થયે તે કુમારને યુવતિને શયનમાં દીઠે નહીં. તેથી તે એકદમ સમાગમ સંધ્યાત થઈ ચારે તરફ કુમારને શોધવા
લાગે. તેવામાં મહેલના ઉપરના માળમાં એકાંતમાં એક યુવતિ સાથે વિચાર કરતે કુમાર તેની દષ્ટિગેચર થયો. પછી યુવતિ તરફ દષ્ટિ કરી, આભની કાંતિ વડે દિગંગ નાના મુખને ગોર કરતી અને ચંદ્ર સમાન મુખાકૃતિ છે જેની, એવી આ, રતિ, રંભા કે, લહમીદેવી છે? એમ ચિંતવત હતું, તેટલામાં તે સ્ત્રી બેલી –હ મંત્રી પુત્ર! અહીં કુમાર પાસે આવવામાં તમને કંઈપણ હરક્ત નથી. બન્નેની એકાંતમાં ત્રીજે જાય તો મૂર્ખ ગણાય. એ નીતિ વાક્યનું સ્મરણ કરવું સર્વથા હમને અનુચિત છે. કારણકે, તમે બન્ને માત્ર દેહથી જ ભિન્ન છે. પરંતુ હૃદયથી અભિન્ન છે. માટે હમે અહીં આવે ત્યારબાદ કુમાર પણ બોલ્યા મિત્ર ! તું શા માટે દૂર ઉભો રહ્યો છે? અહીં આવ.નયચંદ્ર તરતજ તેમની પાસે ગયા. તેટલામાં ક્યાંકથી અચિંત્ય બીજી એક બાલિકા આવી. અને નમસ્કાર કરી તે બોલી કે સ્વામિનિ ! કાર્ય સિદ્ધ થયું કે નહીં ? સ્વામિની બોલી, હજુસુધી હે કંઈપણ પ્રજન જણાવ્યું નથી. મહને કહેતાં લજા આવે છે માટે હવે તું જ નિવેદન કર. બાલિકા બેલી, હે કુમાર ! ક્ષણમાત્ર સાવધાન થઈ તમે અમ્હારું કાર્ય સાંભળે, એમ કહી કંઈક કહેવાને પ્રારંભ કરતી હતી. તેટલામાં
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૦૯ )
વિકસ્વર નીલ કમળની કાંતિ સમાન મુખાકૃતિને ધારણ કરતી, અન્ય કાઇક સ્ત્રી ગુજારવ કરતા ભ્રમરાના નાદથી શબ્દાયમાન, સુંદર પુષ્પમાલા લઈ તે યુવતિની સન્મુખ આવીને બેલી, મ વરમાલાને આપ ગ્રહુણ કરા. અને કુમારના કઠમાં પહેરાવા. પછી તે એલી હૈ સખિ ! શાંત થા ! ઉતાવળ કરીશ નહીં. ત્યારબાદ નયચંદ્ર મંત્રી એલ્યા, બરાબર હું તમ્હારી વાત સમજી ગયા. હવે વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી. વળી હારા ઉત્સુકપણાનુ કારણુ તુ જણાવ. ત્યારે બીજી બાલિકા બેલી, રત્નાકર નગરમાંથી મલયકેતુ રાજાની ચાર કન્યા કુમારના સ્વયંવર માટે અહીં આવવાની છે. એ વાત અમારી સ્વામિનીના જાણવામાં આવી છે તેથી તે બહુ દુ:ખી થઇ કહે છે કે, આજ સુધી મ્હારી એવી આશા હતી કે, હું કુમારની પ્રથમ સ્ત્રી થઇશ. પરંતુ હાલમાં તે આશા વિપરીત થઇ ગઇ. એમ તેના અભિપ્રાય જાણી મ્હેં એને કહ્યુ કે હે સખિ ! ખેદ કરીશ નહીં, ધૈર્યનું અવલ ંબન કર ! હજીપણ કંઈ ખગડયું નથી. તેઓની પહેલાં તુ કુમારને વરમાળા પહેરાવીશ. અને દાક્ષણ્યના નિધિ એવા તે કુમાર ત્હારા મનેારથ સફલ કરશે. વળી હૈં મંત્રી ! વૈતાઢ્ય પર્વતમાં ઉત્તર શ્રેણીના અધિપતિ અનંગ નામે વિદ્યાધર છે, તેની આ વેગવતી નામે કુમારી આ કુમારના ગુણુ સાંભળી તેની ઉપર બહુ માસક્ત થયેલી છે. આ પ્રમાણે ઉત્સુક્તાનું કારણુ મ્હે નિવેદન કર્યું. વળી શરણાગત જનેાની પ્રાર્થનાના ભંગ કરવામાં સત્પુરૂષો બહુ ભીરૂ હાય છે. માટે કૃપા કરી તમે તમ્હારા સ્વામિને આ વાત માન્ય કરાવેા. તે સાંભળી નયચ'દ્ર બેન્ચેા, ત્હારૂ કહેવુ યેાગ્ય છે. પરંતુ હજી કુમારનાં માતાપિતા વિદ્યમાન છે. માટે તેને મા વાત જ ગાવવી જોઈએ. તેથી હાલ સ્થિરતા કરશ. વેગવતી એલી, હૈ મહાશય ! હજી ત્હારા માથે દુ:ખ આવ્યું નથી. તેથી તું પરખ
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. જાણતા નથી. એમ કહી વેગવતીએ કુમારના કંઠમાં વરમાલા પહેરાવી. વળી તે બેલી, આપના પ્રસાદથી હવે હું કૃતાર્થ થઈ. પછી તે આપને જેમ એગ્ય લાગે તેમ કરવું. મ્હારા પિતા મહને અન્ય સાથે પરણાવવા ઈચ્છતા હતા, તેથી આ કાર્યારે પ્રથમ કરવું પડયું, એમ કહી વેગવતી પિતાની સખીઓ સહિતતત્કાલ પોતાના સ્થાનમાં ગઈ. ત્યારબાદ મિત્ર સહિત કુમારે પણ પિતાનાં માતપિતાની
પાસે જઈ સમસ્ત રાત્રી વૃત્તાંત નિવેદન શકુનવિચાર કર્યું. તેઓએ પણ તે વાત માન્ય કરી.
પછી એક દિવસ કુમાર પિતાના મિત્ર સાથે હાથીની સ્વારી કરી બહાર જતા હતા, તેવામાં દરેક ઠેકાણે તેને શુભ શકુન થવા લાગ્યા. તેથી કુમારે નયચંદ્રને પૂછયું. આ શકુનનું ફલ તું જાણે છે? નયચંદ્ર બોલે, હે કુમારેંદ્ર! હા હું જાણું છું. આ શકુન તે બહુ લાભદાયક છે. વળી શકુન શાસ્ત્રમાં કહ્યું છે કે
उच्चं देशं नीचा-दारोहन्स्निग्धशावलं हरिणः । कथयत्यायति युक्तां, लक्ष्मी सत्संगमञ्च तथा ॥ हृष्टाः सुरतासक्ता-दृश्यन्ते यदि मृगाः पथि तदानीम् । अचिरेण भवति लाभः; संदेहो नात्र कर्त्तव्यः । शुभमावहति वराहः, संकीर्तनतो ध्रुवं प्रयाणादौ । पक्कोत्थितस्तु सद्यः, सिद्धिं स्तुष्टोऽप्यसौ कुरुते ।। दक्षिणभागाद्वाम, प्रयाति यदि जम्बुकस्तद यातुः । सकलमपि याति सिद्धिं, विचिन्तितः किमपि यन्मनसा ।। यात्रायां दक्षिणत-स्तित्तिरिरालोकितो भवेत्सिद्धयै । किम्पु इति त्रिर्विहितो-द्रवस्वरः शस्यते तस्य ।
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૧) અર્થ–“ નીચા ભાગમાંથી સિનગ્ધ અને લીલા ઘાસવાળા ઉચા પ્રદેશમાં મૃગલે જાય તે, ભવિષ્યમાં ઉત્તમ લક્ષ્મી તથા સત્સમાગ થાય એમ સૂચવે છે. વળી હષ્ટ થઈ મૈથુનમાં આસક્ત થયેલા મુગલાઓ માર્ગમાં દષ્ટિગોચર થાય તો, અલ્પ સમયમાં લાભ થાય એમાં સંદેહ નહીં. સંકીર્તન માત્રથી “ડુક્કર” પ્રયાણદિકમાં શુભદાયક થાય છે. અને કાદવમાંથી નીકળી તુષ્ટ થયેલ જે તે નજરે પડે તે તત્કાલ સિદ્ધિદાયક થાય છે. પ્રયાણ કર્તાની દક્ષિણ બાજુમાંથી વામ ભાગમાં જે શિયાળ નીકળે તે તેના દરેક ધારેલા વિચારે સિદ્ધ થાય છે. તેમજ પ્રયાણ સમયે દક્ષિણ ભાગમાં જે તેતર પક્ષી જોવામાં આવે તે તે સિદ્ધિજનક થાય છે, અને કિધુ એમ મધુર સ્વરે ત્રણવાર જે બોલે તે બહુ શ્રેષ્ઠ ગણાય છે.”
આ પ્રમાણે ઉત્તમ શકુનેવિડે બહુ ખુશી થઈ નયચંદ્ર સહિત કુમાર આગળ ચાલ્યા જાય છે, તેટલામાં હાથી પોતાની મર્યાદા છોડી ઉદ્ધતપણે ચાલવા લાગ્યો. તીક્ષણ એવા અંકુશને પણુ ગણતું નથી. તેમજ અન્ય પ્રહારે પણ તેને રોકવા સમર્થ થયા નહીં. અને સ્વેચ્છા પ્રમાણે પલાયન થયે. છેવટે પરિજન પણ થાકીને ઉભે રહો. હસ્તી મધ્ય જંગલમાં નીકળી ગયે. એવામાં એક મહટે વડ આવ્યો. તેની સુંદર છાયામાં બહુ પરિશ્રમને લીધે તે હસ્તી ઉભો રહ્યો. ત્યાં મંત્રી સહિત કુમારે વિલાપ કરતી કંઈક સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળે. પછી તરત જ તે બન્ને હાથી ઉપરથી નીચે ઉતરી તે સ્ત્રીની શોધ માટે ડાક માગે ગયા, તેટલામાં એક સ્ત્રીની આગળ તીવ્ર ખર્ષ ઉગામીને ઉભેલે એક ખેચર તેમના જેવામાં આવ્યું. અને તે બેચર સ્ત્રીની આગળ ધમકી આપી કહેતે હતું કે, મહારી સાથે તું લગ્ન કર ! અથવા ઈષ્ટદેવનું સ્મરણ કર. ત્યારે તે સ્ત્રી બેલી, રે દુષ્ટ ! તારા ભયને લીધે
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રથમજ મહે જેના કંઠમાં વરમાળા પહેરાવી છે, તે નાગદર કુમાર મહારૂં શરણ છે. વળી હાલમાં હારા પ્રાણ પણ તેમના આધીન છે. એમ તેનું વચન સાંભળી તે દુષ્ટ ખેચર તે સ્ત્રી ઉપર પ્રહાર કરતે હતું, તેટલામાં જેના હાથમાં ભયંકર તરવાર દીપી રહી છે, અને નયચંદ્ર મંત્રી પણ જેની સાથમાં રહેલા છે, તેમજ નિષેધ કરતે એ તે નાગદત્ત કુમાર ત્યાં જઈ પહોંચે, અને બેચરને અવિનય જોઈ તે બોલ્ય, રે નિય! સ્ત્રી વધના કલંકથી મલીન એવો તું ધિક્કારને લાયક થયે. વળી ઉગામેલા ખની પ્રસરતી કાંતિને લીધે લ્હારાં સર્વ અંગ શ્યામ વર્ણવાળાં, દેખાય છે. વળી તે અધમ ! રોષથી બહુ લાલ થયેલા હારા નેત્રાગ્નિના સ્કૂલિંગને, માલતીના પુપ સમાન સુકોમળ આ પ્રમદાના શરીર ઉપર કેમ વર્ષાવી રહ્યો છે? હવે શાંત થા! શાંત થા! વળી ખેચર વંશમાં ચૂડામણિ સમાન એવા તહારે તે નહીં પ્રહાર કરતા પુરૂષ ઉપર પ્રહાર કરે અયોગ્ય છે, તે અબલાની તે વાત જ શી ? ઈત્યાદિ કુમારના વચનામૃતથી બહુરાગરૂપી વિષથી પીડિત હતા તે પણ, તે ખેચર શાંત થઈ ગયું અને બે કે, હે કુમાર! હારે ગુરૂ અને બંધુ પણ તું જ છે. કારણકે રાગ સમુદ્રમાંથી હેલા માત્રમાં હું હારે ઉદ્ધાર કર્યો. વળી આ સ્ત્રી હારી બહેન છે. એમ વિવેકી બની ગયે. હવે તે પ્રમદાએ પણ નયચંદ્રને પૂછ્યું.નિષ્કારણ દયા રસના
સાગર સમાન પ્રભાષિક આ કેણું છે? તે મુનિદર્શન. કૃપા કરી મહને કહે. નયચંદ્ર બલ્ય, તે
વખત રાત્રીએ હું જેના કંઠમાં વરમાલા પહેરાવી હતી, તે આ નાગદત્ત કુમાર છે. તે સાંભળી બાલા લજજીત થઈ કંઈક બલવાને વિચાર કરતી હતી, તેટલામાં કુમારનું સન્યા ત્યાં આવી પહોચ્યું. તેમજ તે બાલાની શોધ
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૩)
નું દર્શન
શકુને માં
હા પણ એમાં શિરોમકિ
કરતે તેને પિતા પણ ત્યાં આવી મળે. પછી પરસ્પર ગમનાગમનાદિકની વાતચિત થયા બાદ, તેના પિતાએ વેગવતીને કુમાર સાથે પરણાવી દીધી. પછી ત્યાંથી સર્વે વિદાય થયા. હવે કુમાર પણ કેટલાક દિવસે પિતાના નગર સમીપ જઈ પહોંચ્યા. તેટલામાં ત્યાં માર્ગમાં સન્મુખ આવતું એક મુનિમંડલ તેના જેવામાં આવ્યું. કુમાર બે, હે નયચંદ્ર! એમનું દર્શન થયા કે અશુભ નયચંદ્ર બોલે, દરેક શકુનેમાં આ શકુન ઉત્તમ છે. કારણકે જગતમાં શિરમણિ સમાન આ મુનિઓનાં દર્શન મહા પુય ગે પ્રાપ્ત થાય છે. માટે હસ્તી ઉપરથી નીચે ઉતરી તેમના ચરણમાં વંદન કરે, મંત્રી સહિત કુમારે પિતાની બુદ્ધિથી ઓળખીને પ્રથમજ સૂરિને નમસ્કાર કર્યો, ત્યારબાદ શેષ મુનિઓને નમસ્કાર કર્યો. માર્ગમાં થાકી ગયેલા મુનિઓને જોઈ મિત્ર સહિત કુમારે આચાર્યને વિનતિ કરી, પ્રભે કૃપા કરી અહીં નજીકમાં રહેલા, લવલીલતાઓથી આચ્છાદિત, ઈલાયચીનું વન અને દ્રાક્ષા મંડપથી વિભૂષિત એવા, રાજ ઉદ્યાનમાં ક્ષણ માત્ર આપ વિશ્રાંત થાઓ. આ પ્રમાણે કુમારનું વચન માન્ય કરી સૂરિ મહારાજ કુમારની સાથે ઉદ્યાનમાં ગયા. અને મુનિઓને ઉચિત એવા સ્થાનમાં પરિવાર સહિત પોતે બેઠા. ત્યારપછી કુમાર પણ પોતાના પરિવાર સાથે શુદ્ધ ભૂમિ ઉપર બેઠે. પછી સૂરિએ ધર્મ દેશના પ્રારંભ કર્યો.
देशनानो प्रारंभ. जीवितं यौवनं लक्ष्मी-ावण्यं प्रियसंगमः । जैनधर्मादृते सर्व-मनित्यं देहीनां भवे ।। धर्मार्थकाममोक्षाख्य-पुरुषार्थप्रसाधकम् । आयुराखण्डलोदण्ड-कोदण्डचटुलं नृणाम् ।।
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८४ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
कामं कामक्षमं काम्यं, कामिनीजनवल्लभम् । तारुण्यं तरुणीतार - तारिकेवाऽति चञ्चलम् ॥ અર્થ - સંસારમાં પ્રાણિઓને જૈનધર્મ ની પ્રાપ્તિ થયા વિના જીવિત, ચાવન, લક્ષ્મી, લાવણ્ય અને પ્રિય વસ્તુના સમાગમ એ सर्व अनित्य उो छे. धर्म, अर्थ, अभ भने भोक्ष३५ ३षाીનું પરમ સાધનભૂત, પ્રાણીઓનું આયુષ ઈંદ્ર ધનુષની માફક અતિ ચંચલ છે. વળી અત્યંત કામાગનું મુખ્ય સાધન અહે સુદર અને સ્ત્રી જનને બહુ પ્રિય એવી તરણ અવસ્થા પ્રમદાના यंयस नेत्र समान महु अस्थिर छे. " तेभन —
लक्षशो लक्ष्यमाणाऽपि, क्षयं लक्ष्मीः क्षणादपि । याति चण्डाऽनिलोद्धृता, जीमूतस्येव पद्धतिः ॥ यत्प्रभावाज्जनोऽत्यर्थ, जायते दृष्टिहारकः । तलावण्यं गिरिस्त्रस्त, सरिद्वेगोपमं जनाः ? अभीष्टजनसङ्गोऽपि विप्रयोगसमन्वितः । योगप्रदेशवत्तस्माद्धर्मे चैव मनः कृथाः ॥ जिनबिंबाचनं सेवा, गुरूणां प्राणिनां दया । शमो दानं तपः शील- मेषधर्मो जिनोदितः || हितकृच्छाश्वतोऽभीष्टो- रूपलावण्यकारकः । स्वर्गापवर्गसंसर्ग, दत्ते किं बहुनाऽथवा ॥ श्रुत्वैवमादिकं धर्म, नागदत्तः क्षितीशजः । मंत्रिपुत्रेण संयुक्तः, प्रबुद्धो जिनशासने ||
અર્થ. ઉદ્ધત પવનના વેગવડે વાદળની પક્તિની માફક, લાખાવાર ષ્ટિગોચર થતી લક્ષ્મી પણ ક્ષણમાત્રમાં ક્ષય પામે છે. ૐ ભવ્ય પ્રાણીએ ! જેના પ્રભાવથી લેાકેાની દ્રષ્ટિ અત્યંત
"
For Private And Personal Use Only
11
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૫) ખેંચાય છે, એવું શરીરનું લાવણ્ય પર્વતમાંથી નીકળતી નદીના વેગ સમાન ચાલ્યું જાય છે. વળી ઇષ્ટ જનને સંગ પણ યોગ પ્રદેશની માફક ક્ષણિક છે, માટે ધર્મને વિષે મનવૃત્તિ કરવી, તેમજ જીન પ્રતિમાની પૂજા, સદ્ગુરૂઓની સેવા, પ્રાણી ઉપર દયા, શમ, દમ, દાન, શીલ અને તપશ્ચર્યા એને જીનેશ્વર ભગવાને ધર્મ કહો છે. આ પ્રમાણે જીનેશ્વર ભગવાને કહેલે ધર્મ નિરંતર હિતદાયી છે, તેમજ અભીષ્ટરૂપ તથા લાવણ્યને આપનાર છે, એટલું જ નહીં પરંતુ સ્વર્ગ અને મેક્ષ સુખ પણ આપે છે. નયચંદ્ર સહિત નાગદત્ત કુમાર આ પ્રમાણે ધર્મ સાંભળી જીનશાસનમાં પ્રવીણ થયે” અને વિશેષ પ્રકારે શ્રાવકધર્મનું સ્વરૂપ પૂછયું. ત્યારબાદ ગુરૂએ વિસ્તારપૂર્વક ગ્રહી ધર્મને ઉપદેશ આપે. મંત્રી સહિત કુમારે બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકાર્યો.
પછી સૂરદ્રને વંદન કરી કુમાર પોતાના ગૃહીધર્મના નગર તરફ ચાલે. માર્ગમાં ચાલતા કુમારે સ્વીકાર. મિત્રને કહ્યું કે હારા કહ્યા પ્રમાણે શકુનનું
ફલ બરાબર પ્રાપ્ત થયું. કારણકે આજે આપણને અપૂર્વ જૈનધર્મ મળે. એમ બેલતે આનંદપૂર્વક કુમાર પોતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ જનપ્રતિમાનું પૂજન કરી વિધિપૂર્વક વંદન કર્યાબાદ મિત્ર સાથે જોજન કરવા બેઠે. મુખવાસ જમ્યા પછી બન્ને જણ સમ્યક્ત્વાદિ ગૃહિધર્મને પરસ્પર વિચાર કરતા હતા પરંતુ તેમાં સામાયિક વ્રત બરાબર સમજી શક્યા નહીં. તેથી બીજે દિવસે પ્રભાતમાં જીનપૂજા તથા વંદનાદિક કરી તે બન્ને જણ સૂરિ પાસે ગયા. અને ભક્તિ વડે વિધિપૂર્વક વંદન કરી સામાયિકનું સ્વરૂપ પૂછ્યું.
ભવ્ય પ્રાણિઓના હિત માટે સૂરિ મહારાજ બોલ્યા, જે
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર,
વ્રતમાં રહેલા ભવ્યાત્માઓની શત્રુ, મિત્ર, સામાયિકનું તૃણ, મણિ અને સુવર્ણમાં સમાન બુદ્ધિ
તૃણ, મણિ અને સુવર્ણ મા સર લક્ષણ. થાય, તે સામાયિક નામે પ્રથમ શિક્ષાવ્રત
કહેવાય. વળી જે સામાયિક વ્રતમાં ધનાદિક પરિગ્રહ, ઘર, અને સ્ત્રી સહિત હય, તેમજ દેશવિરત હય, તે પણ તે મનુષ્ય મુનિની ઉપમાને ધારણ કરે છે. તેમાં વિશેષ અમે શું કહીએ ? સામાયિકમાં રહેલા પ્રાણીઓના જેમ જેમ વિશુદ્ધ પરિણામ થાય છે, તેમ તેમ અનેક ભવમાં ઉપાર્જન કરેલાં કર્મ ક્ષીણ થાય છે. વળી માનસરોવર સ્વાભાવિક જેમ વિશુદ્ધ હોય છે, પરંતુ મહિષાદિ (પાડા) વડે તે જેમ ડોળાઈ જાય છે, તેમ સામાયિક વ્રત પણ અતિચારોવડે દૂષિત થાય છે. નાગદત્ત બે હે ભગવન તે અતિચારેનું સ્વરૂપ અમને સંભળાવે. ગુરૂ મહા રાજ બોલ્યા, મન, વચન, અને કાયાનું અનવસ્થિતપણું, દુર્ગાન, તેમજ સામાયિક કર્યું કે નથી કર્યું એ પ્રમાણે સંશય કરો તે પાંચ અતિચાર કહ્યા છે. આ પ્રમાણે સામાયિકનું યથાર્થ સ્વરૂપ સમજી કુમાર સૂરિ સમક્ષ અષ્ટમી ચતુર્દશીના દિવસે જરૂર મહારે સામાયિક લેવું એમ પ્રતિજ્ઞા કરી ગુરૂ મહારાજને વંદન કરી પિતાને ઘેર ગયે. અને જૈન ધર્મમાં નિમગ્ન થઈ મિત્ર સાથે સમય વ્યતીત કરે છે. અન્યદા મલયકેતુ રાજાની ચાર કન્યાઓ ત્યાં આવી,
ઉત્તમ મુહૂર્તમાં કુમારે તેઓની સાથે લગ્ન મલયકેતુની કર્યું. પછી તે નાગદત્ત પાંચ સ્ત્રીઓ સાથે કન્યાઓ, પાંચ પ્રકારના ભેગ અનુભવતો હતો, તેના
પિતાએ પોતાને મરણ સમય નજીક જાણું પિતાના સ્થાને કુમારને સ્થાપન કર્યો. હવે મિત્ર સહિત કુમાર ધર્મમાં પ્રવૃત્ત થઈ સર્વત્ર દેશમાં જીન મંદિરો બંધાવે છે.
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૭) તેમજ રથ યાત્રા પ્રવર્તાવે છે. અને સાધર્મિક વાત્સલ્ય કરે છે, એ પ્રમાણે ધર્મપ્રવૃત્તિમાં કેટલાક સમય ગયે, કદાચિત્ કુમાર કેઈક વિધિ રાજાને જીતવા માટે ચઢાઈ કરી જ હતા, તેવામાં રસ્તે ચાલતાં કેઈક યક્ષે ઉજજડ કરેલું એક મહેસું નગર આવ્યું. ત્યાં તેણે મુકામ કર્યો. ત્યારે કેઈક પુરૂષ ત્યાં આવી કુમારને વિનતિ કરી કહ્યું કે, હે રાજન! અહીં તહારે રહેવા જેવું નથી. માટે વેલાસર અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ! કારણકે અહીં કે રાત્રીએ રહી શકતું નથી. રાજા છે. આજે ચાદશ છે માટે અહીંજ હારે રહેવું પડશે. બીજે જઈ શકાય તેમ નથી. એમ કહી રાજા યક્ષના મંદિરમાં સામાયિક લઈ મંદિરનાં દ્વાર બંધ કરી સ્વાધ્યાય કરવા લાગ્યા. તેજ યક્ષના મંદિરમાં સુંદર શણગારોથી વિભૂષિત વેગવતી
રાણું તેની દષ્ટિગોચર થઈ અને તે કહેવા નગરવાસીયક્ષ લાગી કે હે સ્વામિન ! મને દુઃખી મૂકીને
આપ અહીં અરણ્યમાં કેમ નાશી આવ્યા છે ? આપના વિરહથી હારું હૃદય તત ફાટી જાય છે તે આપ જાણતા નથી ? તે સાંભળી રાજા વિશેષ પ્રકારે વૈરાગ્ય જનક કુલક ગણવા લાગ્યા. ત્યારબાદ વેગવતી બેલી, હા! દયિત! હાલ મહને પ્રત્યુત્તર આપે. સમસ્ત અંગોપાંગમાં વ્યાપી રહેલે અપૂર્વ સ્નેહ આપના હૃદયમાંથી ક્ષણમાત્રમાં કેમ ન થયે? વળી આપને વિરહ મહારા હૃદયને બહુ પીડે છે, શરીરને બાળી નાંખે છે, તેમજ સર્વાગે રણુરણુટ ઉત્પન્ન કરે છે. માટે તે સ્વામિન્ ! હવે આ આડંબર છેડી દે. જેથી આ હારું દુ:ખ પલાયન થાય. તે કોઈ પણ ઉપાય કરે. મહા પુરૂષે દુખી જને ઉપર દયાલુ હોય છે. રાજા વિચાર કરવા લાગ્યા. કંઈ પણ ઉત્પન્ન થએલે આ અચિંત્ય ભય અક્ષયનિધિ
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮)
શ્રીસુપાર્શ્વ નાગરિક
કાઢનારને શું કરી શકે તેમ છે ? એટલામાં તેજ મદિરના ચર્ચ અતિભયંકર રૂપ ધરી ગડગડ શબ્દ કરતા રાજાની પાસે આવ્યા . અને ઉદ્ધૃત શબ્દેોથી એલવા લાગ્યા, રે મૂઢ ! પેાતાના પરાક્રમથી સમસ્ત ભુવનને પણ તૃણુ સમાન ગણે છે, “ વળી તું કહીશ કે મ્હને કહ્યું નહેાતું. ” હવે હું ત્હને જીવતા મૂકીશ નહીં. માટે ત્હારા ઇષ્ટ દેવનુ સ્મરણ કરી લે. અથવા મ્હારી સેવામાં હાજર થા. એમ કહી રાજાની ઉપર મુગર ઉગામી ક્રીથી તે ખેલ્યું, જલદી આ નગર છેડી તું ચાલ્યેા જા ! અથવા હારૂ પરાક્રમ ખતાવ ? કિવા મસ્તકરૂપી કમલ નમાવીને મ્હારા ચર હ્યુની પૂજા કર? એ પ્રમાણે યક્ષનુ વચન સાંભળી રાજા વિશેષપણે સ્વાધ્યાય કરવા લાગ્યા. તેટલામાં અંગરક્ષક દેવતાઓ જેની સાથમાં રહેલા છે અને પેાતે પણ યુદ્ધમાં દક્ષ એવા કપી યક્ષ રાજાની રક્ષા માટે એકદમ ત્યાં આવ્યા. અને તેને જોઇ તે નગરયક્ષ ભયને લીધે જીવ લઈ ત્યાંથી નાશી ગયા. “ અહા ! જીવનની આશા દરેક પ્રાણીને બહુ પ્રિય હોય છે. ”
સમય પૂર્ણ થવાથી રાન્તએ વિધિપૂર્વક સામાયિક પૂર્ણ કરીને કપી યક્ષ સાથે કેટલીક વાતચીત કરી કહ્યું કુપદ યક્ષ. કે, હારા ભયથી તે નગરયક્ષ નાશી ગયા છે પણ હેને અહીં ખેલાવી લાવ. હું તેમ પ્રતિષેધ આપું. કારણકે આ નગરના લેાકેા એના દુ:ખથી નાશી ગયા છે, તેથી આ નગર ઉજ્જડ થઇ ગયુ છે. તત્કાલ કપટ્ટીએ પાતાના દેવા પાસે તેને ત્યાં મેલાવ્યા. એટલે તરતજ તે નગર ચક્ષુ ત્યાં આવી રાજાને તથા કપદીને નમસ્કાર કરી વિનયપૂર્વક ખેલ્યા હૈ રાજન્ ! મા જગતમાં ધૈર્ય વાન પુરૂષ તુ જ છે, કારણકે મ્હારા આવા ઉપસર્ગોવર્ડ પવનથી પર્વતની માફક તુ ક્ષુભિત થયા નહીં. વળી સ્વસ્થ દશામાં દરેક લોકો પાતાનું કાર્ય સાધી
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તનીકયા.
(૨૮૯ )
ધમ શૌચલાયમાન થતા નથી
શકે છે, પરંતુ વિષમ દશામાં જે તેવા પુરૂષા તે દુર્લભજ હાય છે. માટે હેનરેશ્વર! હું હારૂ' ધૈ જોઈને તુષ્ટ થયા છું. માટે કૃપા કરી કંઈ પણ કાર્યં તું મ્હને બતાવ. ત્યારબાદ કપદી યક્ષ મેક્લ્યા, હજુ પણ આ વાત તુ શું પુછે છે ? પેાતાના જ્ઞાનથી એનુ ઇચ્છિત સ તુ જાણી શકે તેમ છે. માટે પેાતેજ વિચાર કર. પછી તે યક્ષ જ્ઞાનના ઉપયાગ કરી આપ્યા કે, હું નરેંદ્ર ! ત્હારા પ્રસાદવડે આ નગરના સર્વ લેાકેા પેાતાની રૂદ્ધિ સહિત સુખેથી અહીં નિવાસ કરે. અને કપટ્ટી ચક્ષની સહાયતાથી તુ આ નગરના અધિપતિ થા.
રાજ્યાભિષેક.
ત્યારબાદ કપદી યક્ષે પેાતાના દેવાને માકલી નગરવાસી ઢાકાને ત્યાં ખેલાવી મંગાવ્યા અને તેમને કહ્યું કે, મા નાગદત્ત રાજાને નમસ્કાર કરી પોતપોતાના ગૃહાધિકાર સંભાળી લ્યેા, અને આ તમ્હારા રાજા છે. પછી લેાકેાએ તે પ્રમાણે કપઢી નુ વચન માન્ય કરી સર્વ વ્યવસ્થા સંભાળી લીધી. ત્યારપછી નગર ચક્ષ ખેલ્યા, હૈ નરેદ્ર ! આ નગરના રાજાએ મ્હારૂ એવુ અનિષ્ટ કર્યું છે કે, જે મુખથી પણ કહી શકાય તેમ નથી. નાગદત્ત રાજા ખેલ્યા-પ્રાર્ય નિરપરાધી લેકાના અનિષ્ટપણામાં મૂર્ખ, દ્વેષી કે નીચ માણસેાજ ઉભા રહે છે. પરંતુ મહાત્મા તે આ દુનીયામાં મહાન અપરાધી હાય છતાં પણ તેની ઉપર દયા કરે છે. વળી તેવા દયાળુ સત્પુરૂષાને લીધેજ આ પૃથ્વી રત્નવતી કહેવાય છે, એમ સમજી આ નાગરિક લેાકેા ઉપર તેમજ નગરાધિપ ઉપર હવે ત્યારે ક્ષમા રાખવી. યક્ષ બેન્ચે પરીપકારી જનામાં શિરેામણિ સમાન હૈ નરપતિ ! આ નગરના રાજાને તા પ્રથમજ મ્હે સ્વર્ગ વાસી કર્યાં છે, રાજા ખેલ્યા, હૅના પુત્રને
૧૯
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૦)
શ્રી સુપાર્શ્વનાથગરિ, લાવીને રાજ્યાભિષેક કરે. ત્યારબાદ યક્ષે પણ નાગદત્તના કહા પ્રમાણે સર્વ કાર્ય પૂર્ણ કર્યું. રાજ્યાભિષેક થયા બાદ નાગદત્ત રાજાએ સભ્યજન સમક્ષ
નવીન રાજાને શિખામણ આપી કે, નીતિરાજાનેઉપદેશ. પરાયણ થઈ જે સજજનેનું પાલન, ને
નિગ્રહ, તેમજ દીન, અનાથ, સાધુ અને સ્વજન વર્ગનું પોષણ કરે છે તે આ લોકમાં યથાર્થ રાજા ગણાય છે. વળી રાજાએ પોતાના એશઆરામથી સંતુષ્ટ ન થવું જોઈએ, તેમજ પ્રમાદ પણ સેવ નહીં, વળી જે રાજાઓની દષ્ટિ સમક્ષ લેકે દુઃખી થાય છે તેઓના જીવિત, લક્ષમી કે રાજ્યવડે શું ? અર્થાત્ નિષ્ફલ છે. એ પ્રમાણે નવીન રાજાને ઉપદેશ આપી નગરયક્ષને નાગદત્તે કહ્યું હવે તું જૈન ધર્મનું આરાધન કર, યક્ષ બે હે રાજન્ ! કૃપા કરી મહને તે ધર્મને ઉપદેશ આપે. રાજ બલ્ય, દરેક પ્રાણુઓએ જીવ માત્રને આત્મ સમાન માનવા. તેમાં પણ દુખી પ્રાણીઓને વિશેષ કરી સંભાળવા. વળી વિવેકી પુરૂષે આ બાબત વિશેષ જાણવી જોઈએ. ત્યારબાદ રાજાએ તેને દેવ, ધર્મ અને તત્વ સંબંધી ઉપદેશ બહુ વિસ્તાર પૂર્વક આપે. સર્વ ઉપદેશને સ્વીકાર કરી યક્ષ બેલ્યા, હે રાજન ! પૃથ્વીમાં ભુષણ સમાન આપના સરખા મહાપ્રભાવિક પવિત્ર પુરૂષોનું માત્ર દર્શન પણ શુભદાયક થાય છે. તેમજ સત્પરૂને સમાગમ અને સંભાષણ તો વિશેષ પ્રકારે સુખદાયક થાય તેમાં શું આશ્ચર્ય છે ? પછી નાગદત્ત રાજાએ નાગરિક લોકોને સ્થિર કરી કપદી ચક્ષ વિગેરેને વિદાય કર્યા અને પોતે પોતાના કાર્ય માટે આગળ ચાલવાની તૈયારી કરી ત્યારે નગરયક્ષ બલ્ય, હે સ્વામિન્ ! જેની ઉપર આપની ચઢાઈ છે તે રાજાને હું પોતે જ બાંધી અહીં લાવું છું. માટે આપને
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવણિફનાકથા.
(૨૧) ત્યાં જવાની કંઈ જરૂર નથી. બાદ રાજાએ આજ્ઞા આપી કે તરતજ યક્ષ ત્યાં ગયે અને તે રાજાને લઈ આવી નાગદત્તની આગળ ઉભો કર્યો. પછી નાગદત્તે પોતાની આજ્ઞા મનાવી હને મુક્ત કર્યો. ત્યારબાદ નાગદત્ત રાજા ત્યાંથી પિતાના નગ
માં ગયો. બાદ વેગવતીના પુત્રને પોતાના રાજ્યમાં સ્થાપન કરી આયુષ પૂર્ણ કરી અંતે સમાધિ પૂર્વક મરણ પામ્યા અને તે આ લોકમાં ત્રીજે ભવે સિદ્ધિપદ પામશે. માટે હે ભવ્યાત્માઓ! આ પ્રમાણે સામાયિક વ્રતમાં ભાવ રાખવાથી નાગદત્ત રાજા આ લેકમાં પણ વિશેષ પુજનીય થયે. તેથી આ સામાયિક વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી જેનું ચિત્ત સામાયિકમાં સ્થિર હોય છે, તે પુરૂષની સેવામાં દેવ અને દાનવ પણ હાજર રહે છે. તેમજ તે પ્રાણ અલ્પ સમયમાં બહુપ્રાચીન કર્મોથી મુક્ત થાય છે.
॥ इतिसामायिकदृष्टान्ते नागदत्तकथानकं समाप्तम् ॥
मानवणिकनी कथा.
મને દુપ્રણિધાનાતિચાર. સામાયિક વ્રત સંબંધી ઉપદેશ સાંભળીને દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે મુમુક્ષુ જનવલભ! હે જગત્પતિ ! હવે સામાયિકમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ સાંભળવાની અમને બહુ જીજ્ઞાસા છે. માટે કૃપા કરી તે સંભળાવે. શ્રીસુપાર્શ્વ પ્રભુ બેલ્યા, મનુજેદ્ર! જે જન સામાયિક ગ્રહણ કરી મનમાં દુર્ગાન કરે છે તે પુરૂષ માનવણિકની માફક પ્રમત્ત થઈ પિતાની સદગતિને રોધ કરનાર થાય છે.
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. હું એમ માનું છું કે, જેને જોવા માટે ઇંદ્ર હજાર નેત્ર
ધારણ કર્યો છે એવું જગવિખ્યાત રત્નપુર માનવણિક નામે નગર છે. તેમાં ધનાઢ્ય ગંગદત્ત નામે
શ્રેષ્ઠી રહે છે. ગુણમતી નામે તેની સ્ત્રી છે. માન નામે તેને એક પુત્ર છે. તે કલાઓમાં કંઈક પ્રવીણ થઈ ઉદ્યાન વિગેરે સ્થળોમાં સ્વેચ્છા પ્રમાણે હમેશાં ફરવા લાગ્યા. તેવામાં એક દિવસ દુર્લભ નામે પિતાના મિત્ર સાથે તે જીનમંદિરમાં ગયે. ત્યાં સૂરિ મહારાજની પાસે ભક્તિમાન એવા ઘણુ લકે એકાગ્ર મનથી સમ્યકત્વાદિક ગ્રહી ધર્મ સાંભળતા હતા. તે જોઈ માનવણિક પણ સભાની એક બાજુએ ઉભું રહી ઉપદેશ સાંભળવા લાગે. એવામાં એક શ્રાવકે તેને ઓળખે, પછી તેણે પોતાની પાસે બોલાવી તેને કહ્યું કે અહીં બેસ, એમ કહી સૂરદ્રને કહ્યું કે આ ગંગદત્તને પુત્ર આપને વંદન કરે છે. સૂરિએ હેને વિશેષ અસર કરનારી દેશનાની શરૂઆત કરી. ભદ્રક ભાવથી માન પણ સાવધપણે સાંભળે છે. અગાધાર નામે બહુ સમૃદ્ધિવાળું એક નગર છે. તેમાં નિપુ.
યક નામે બહુ વ્યવસાયી એક કુલ બાલક શિક્ષપગી રહે છે. વળી તે એ નિર્જાગી છે, કે જે દેશના. કેઈ ઉદ્યોગ કરે છે તેમાંથી માત્ર તેને
અનર્થ જ પ્રાપ્ત થાય છે. પરંતુ કોડી માત્ર પણ લાભ મળતું નથી. અન્યદા તેની દુર્દશા જોઈ એક કુટું બીએ કહ્યું કે, ચોમાસામાં મહારા બે બળદ લઈ તું હળ ખેડવાનું કામ કર. જેથી તું સુખી થઈશ. પરંતુ હમેશાં સયાસમય થાય ત્યારે હવે બળદ બતાવીને હારા વાડાની અંદર હારે બાંધી જવા, અને પ્રભાતમાં લઈ જવા. નિપુણ્યકે પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારપછી હમેશાં હળ લઈ ખેતરમાં
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવવિક્નીકથા.
(૨૯૩ )
ખેડ કરી ખળદ હેને ત્યાં વાડામાં મૂકી આવતા હતા. પ્રથમની મેસમમાં તેણે મગ, અડદ, બાજરી અને ચાખા વિગેરેની વાવણી કરી, પરંતુ ઉગતા અ'કુરાઓને કાતરા ખાઈ ગયા. પછી તેમાં ખીજીવાર બીજી ખીજ ખરીદીને વાળ્યું. વળી પેાતાની પાસે માજીવિકાનું સાધન નહીં હાવાથી પોતાની સ્ત્રીની મ્હેનપણી પાસેથી કંઇક દાણા વિગેરે પરચુરણ લાવીને વૃત્તિ ચલાવતાં, એવાં તે બન્ને સ્ત્રી પુરૂષ ક્ષેત્રનું કામ કરતાં હતાં. તેવામાં એકદમ ટીડ પડ્યાં, જેથી સર્વ પાક ખાઈ ગયાં. ત્યારપછી બહુ નિરાશ થઇ ક્રીથો નવેસર તેણે વાવણીનું કામ શરૂ કર્યું, અને હમ્મેશાં તે પ્રથમની માફક કામ કરતાં હતાં. એક દિવસ ઉતાવળને લીધે કોંટુખિકને દેખતાં બળદોને બહાર મૂકી હેને કહ્યા વિના નિપુણ્યક પેાતાને ઘેર ગયે. તેથી તે અને બળદ બહાર કયાંય પણ ચાલ્યા ગયા, તેની ખબર પડી નહીં. કટુંબિક નિપુણ્યકને ઘેર જઈ પુછવા લાગ્યા કે આજે અળદ કયાં ગયા ? નિપુણ્યક એક્લ્યા, સ ંધ્યાકાળે તમને દેખાઠીને વાડામાં મૂકયા છે. કૌટુબિક એસ્થેા કે, મ્હે જોયા હતા ખરા પરંતુ તે સમયે હું ખીજા કામમાં ગુંથાયેલેા હતા. વળી હે એમ નહાતુ કહ્યું કે આ બળદ તહુને સાખું છું, તેથી આ હારી જ ભુલ ગણાય, માટે મ્હારા અળદ લાવ. નિપુણ્યક ખેલ્યા, મ્હેતા તમને આપ્યા છે, હવે મ્હને કંઇ પણ તમ્હારે પુછવુ નહીં. એમ બન્નેના વિવાદ બહુ વધી પડયા, છેવટે અને જણ ફ્લેશ કરતા છતા મંત્રી પાસે જતા હતા તેવામાં તે રસ્તે કાઇક સ્વાર ઘેાડાની પાછળ દોડતા આવતા હતા, તેણે નિપુણ્યકને હામે આવતા જોઇ કહ્યુ કે, રે પથિક ! આ ઘેાડાને પાછા વાળ. નિપુણ્યકે તેને રોકવા માટે લાકડીના પ્રહાર કર્યા કે, તરતજ મ સ્થળમાં વાગવાથી તે ઘેાડા પૃથ્વી પર પડીને
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪).
શ્રીસુપાર્શ્વનાથરિત્ર. મરી ગયે. તે જોઈ સ્વાર છે, હું આ ઘડો શા માટે માર્યો? નિપુણયક છે, હારા કહેવાથી મહે તે પાછો વાન્ય હતું. પરંતુ મહું માર્યો નથી. તે સાંભળી સ્વાર પણ ઝગડાની બુદ્ધિથી તેની પાછળ ચાલ્યું. પછી તે ત્રણે જણ નગરની નજીકમાં ગયા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયા. તેથી ત્યાં આગળ એક હેટે વડ હતું તેની ઉપર વ્યાધ્રાદિકના ભયથી તેઓ ચઢીને સુઈ ગયા. ત્યારપછી ત્યાં નટ લેકનું એક ટેળું આવ્યું. તે પણ તેજ વડની નીચે સુઈ ગયું. હવે નિપુણ્યકને ચિંતાને લીધે નિદ્રા આવી નહીં. તેથી તે
વિચાર કરવા લાગ્યું. અરે આ બને નિપૂણયકને જણ મહારી પાછળ લાગ્યા છે. આ લોકેપશ્ચાત્તાપ. માંથી હું જીવતે કેવી રીતે છુટીશ? માટે
કઠે પાશ નાંખી મરવું એજ ઉત્તમ છે. એમ નિશ્ચય કરી પિતાના ઓઢવાના વસ્ત્રને પાશ કરી વડના ડાળાએ પોતાને દેહ લટકતો મૂક્યું. પરંતુ વસ્ત્ર જીર્ણ અને શરીર ભારે તેથી વસ્ત્ર ત્રટ દઈને તુટી ગયું, તેથી તેની નીચે નટના ટોળાના અધિપતિની સ્ત્રી સુઈ રહી હતી તેની ઉપર તે પડયો. હેના ભારથી દબાઈને તત્કાળ તે નટી મરી ગઈ. પરંતુ નિપુણ્યકને કિંચિત્ માત્ર પણ અડચણ આવી નહીં. પછી નટીને પતિ નિપુણ્યકને કહેવા લાગ્યો. રે દુષ્ટ ! પાપી ! હારી સ્ત્રીને હું શા માટે મારી? નિપુણ્યક બે, હારી સ્ત્રીને મારવા માટે આ હારૂં કર્તવ્ય નહોતું. પરંતુ આ બન્નેના ભયને લીધે મહારા મરણ માટે મહેં આ સાહસ કર્યું હતું. વળી બળદ અને અશ્વ માટે આ બન્ને હારી પાછળ લાગ્યા છે. તેવી રીતે તું પણ ત્રીજે ચાલ, પ્રભાતમાં મંત્રી પાસે જે ન્યાય થશે તે પ્રમાણે હારૂં પણ સમાધાન થશે.
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવિશુનીકથા.
(૨૯૫)
ન્યાય સ્વરૂપ.
હે
પ્રભાતમાં પેાતાના કામ ઉપર મત્રી આવી તૈયાર થયા. એટલે વાદી પ્રતિવાદીઓએ પેાત પેાતાના વૃત્તાંત જાહેર કર્યો. મંત્રી બેન્ચેા, હું કૌટુંબિક ? આ નિપુણ્યક બળદ મૂકી ગયા ત્યારે હું જોયા હતા? કોટુંબિક બેન્ચે, હું મંત્રીશ્વર ! જોયા હતા ખરા, પરંતુ મા તમ્હારા બળદ મૂક્યા છે, જોઇ . હું મ્હારા ઘેર જાઉં છું,એમ તેણે કહ્યું નહતુ. અને અમ્હારે પ્રથમ આ પ્રમાણે કહેવાના કરાર કરેલા છે. ત્યારબાદ સ્વારને પૂછ્યું, એટલે તે ખેલ્યા મ્હારા ઘેાડા પાછા વાળ એમ સ્હે કહ્યુ હતુ? હા, એ પ્રમાણે મ્હેં કહ્યું હતું. એમ કહી સ્વાર મૈાન રહ્યો. ત્યારબાદ મંત્રી એલ્યે, રે નિપુણ્યક ? ત્યારે ગળે પાશ નાંખવાનું શું કારણ હતુ ? તે ખેલ્યા, આ ખન્નેના ભયને લીધે મ્હારે તે કામ કરવું પડયું. તેમજ રાજાને કર આપવાને છે, વળી ઉધારે લાવીને દાણા ખાધા છે ત્યેના પણ મ્હોટા ભય છે. કારણ કે ખેતીમાંથી બીજ માત્ર પણ વળે તેમ નથી. એમ અનેક દુ:ખથી છુટવા માટે મ્હેં આ ઉપાય કર્યાં હતા. પરંતુ મ્હારા મદ ભાગ્યને લીધે મરણ ન થયું અને ઉલટી આપત્તિ આવી પડી. એમ શાક કરતાં તેના શુભ કર્મના ઉદય થયા. તેથી મંત્રીને તેની ઉપર બહુ દયા આવી. પછી તેણે પ્રથમ કોટુંબિકને કહ્યું કે, તુ ત્હારાં ખન્ને નેત્ર તેને આપીને ત્હારા ખળદ લઇ લે. તે શિવાય તને ખળદ મળવાના નથી. કારણ કે આ ત્હારા નેત્રના ઢોષ છે. ત્યારપછી સ્વારને કહ્યું કે, તું હારી જીભ માપીને દ્ઘારા અશ્વ લઈ લે. કારણ કે આકામમાં હારી જીભના અપરાધ છે. પછી નટને કહ્યું કે ત્હારી સ્ત્રીની જગાએ નિપુણ્યક સુઈ રહે અને તું તેની માફ્ક ગળે પાશ નાંખી તેની ઉપર પડ. એ પ્રમાણે ન્યાય સાંભળી મન્ને જણ વિચાર કરવા લાગ્યા કે, નેત્ર
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
શ્રીસુપાશ્વનાથ ચરિત્ર.
અને જીભ હશે તેા બીજા બળદ તથા અશ્વ મળી આવશે. તેમજ નટ પશુ સમજ્યા કે, સ્ત્રી તેા મરી ગઇ અને મ્હને પણ મારવાના આ ઉપાય છે. કારણ કે એનુ વસતા જીતુ હતુ. તેથી એના પાશ તુટી ગયા. પરંતુ મ્હારા પાશ એવી રીતે નહીં તૂટે કારણ કે મ્હારૂં વસ્ત્ર ખડું જાડું છે. વળી કદાચિત્ પાશ તુટી જાય અને હું નીચે પડું' તેપણુ વ્હેના પ્રાણ જવાના નથી. કેમકે હું તેના જેટલે ભારે નથી માટે આ સર્વ મ્હનેજ મુકશાની છે. એમ જાણી ત્રણે જણે તેને છેડી દીધા. ત્યાશ્માદ દરિદ્રી એવા તે નિપુણ્યક પેાતાને ઘેર ગયા. અને મત્રીએ તેના કર માફ કર્યો એટલુંજ નહીં, પરંતુ ખાવા માટે અનાજ પણ પુરતું આપ્યું.
ઉચ્ચસ્થિતિ.
એ પ્રમાણે સૂરીશ્વરનાં વચન સાંભળી માનણિક હુમ્મેશાં પેાતાના વેપાર છેડી દઇ સૂરિના વ્યાખ્યા નમાં જતા હતા. સૂરિએ તેની ચેાગ્યતા જાણી ગૃહસ્થાને લાયક એવા સમ્યકત્વાદિ ખાર પ્રકારના શ્રાવકધર્મ વસ્તારપૂર્વક સમજાણ્યેા તેણે પણ વિધિપૂર્વક તે અંગીકાર કર્યાં. અને પ્રતિ દિવસે પેાતાના પિતાની સાથે દેવ તથા ગુરૂઆને વદન કરવા જાય છે. તેમજ તે સામાયિકુમાં સાંજ સવાર ખન્ને વખત વિશેષ પ્રકારે ઉદ્યુક્ત થયા. વળી પેાતાની દુકાનમાં વેપાર પણ બહુ નીતિપૂર્વક ચલાવતા હતા. અને ધર્મના પ્રભાવથી માલ લીલા છેડી દઇ તે ઉત્તમ સ્થિતિમાં ગણાવા લાગ્યા. તેમજ દરેક લેાકેા પ્રાયે: માનની દુકાનેથીજ ખરીદ કરે છે. કેટલાક ગ્રાહક લેાકા ઉધારે પશુ લઈ જાય છે. અને વિના ઉઘરાણીએ પાતાની અનુકૂલતા પ્રમાણે તેએ પૈસા
આપી દે છે.
એમ કેટલાક સમય વ્યતીત થયા. એવામાં એક ખેડુત
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવણિનીકળ્યા.
(૨૭) તેની દુકાનેથી કેટલુંક અનાજ ઉધારે લઈ દુર્ગાન ગયે. પછી પિતાની પાસમાં અનાજ આવ્યું
તેપણ તેણે માનની દુકાને પૈસા ભર્યા નહીં. તેથી માન તેને ઘેર ગયે અને ઉઘરાણી કરી. પરંતુ તેણે કંઈ પણ ધાન્ય આપ્યું નહીં. અને સિદ્ધો જવાબ આપે નહીં. તેમજ કોઈએ અધું અને કોઈએ ચતુર્કીશ પણ આપ્યું. એમ એકંદર હિસાબ કરતાં માનને દશ હજાર રૂપીઆ ટેટે આવ્યા. તેથી તેને બહુ ઉદ્વેગ થયે. પરંતુ સામાયિકને તેને નિયમ તેણે છોડ્યો નહીં. અને સામાયિકમાં બેસીને પણ ચિંતવવા લાગ્યા. કે, આ દુષ્ટ લેકેએ હાલમાં મહારૂં ખેરાકીમાં બહુદ્રવ્ય ટુંક્યું, પરંતુ જ્યારે ફરીથી તેઓ લેવા આવશે ત્યારે તેઓને થોડું ઘણું કંઈક ધીરીને સર્વ દ્રવ્ય વસુલ કરી વ્યાજ સુદ્ધાં પણ છોડ વાને નથી. તેઓની સાથે વિચાર કરવાનું કંઈ પણ કામ નથી. તેમજ અનુક્રમે તેઓને બંધનમાં લઈ ધીરધારનો ધંધે કરવાને છે. એ પ્રમાણે દુર્બાન કરતું હતું તે વાત જ્ઞાનવડે સૂરિના જાણવામાં આવી. તેથી તત્કાળ સૂરિ માનની પાસે આવી કહેવા લાગ્યા અરે માન ? સામાયિકમાં આ દુર્થોન અનર્થદાયક થાય છે. માટે તેને તું ત્યાગ કર. કારણ કે જે શ્રાવક સામાયિકમાં બેસી આર્ત ધ્યાન પૂર્વક ઘર કાર્યની ચિંતા કરે છે તેનું સામાયિક નિરર્થક થાય છે. તે સાંભળી ભાન બેલ્યો, ભગવદ્ ? ધર્મ પણ ધન વિના થતું નથી. અને આ વખતે વેપારમાં હારે ધનને બહુ ટેટે આવ્યું છે. માટે હું નિશ્ચિત થવાને નથી. મુનીંદ્ર બોલ્યા. આ પ્રમાણે બોલવું હને ઉચિત નથી. પરંતુ ભાવ પૂર્વક મિથ્યાદુક્ત આપ. પછી માને કંઈ પણ ઉત્તર આપે નહીં. અને તેવી જ રીતે હમેશાં પોતાના ઘરમાં બેસી કેવલ અભિગ્રહ સહિત સામાયિક કરે છે. આ પ્રમાણે માનસિક
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
આર્ત્તધ્યાન કરવાથી તેણે બહુ ક ઉપાર્જન કર્યાં. ત્યારપછી કૃષ્ણ પક્ષની ચાદશના દિવસે તે પેાતાને ઘેર સામાયિકમાં એક હતા, તેવામાં એક ક્ષુદ્ર દેવી આવી અને તેણીએ છળ કરી માનને મૃત્યુ વશ કર્યો. તેથી તે સંસારભ્રમણમાં પડ્યો. વળી ગોંગદત્ત શ્રેણી પણ નિષ્કલંક ગૃહિધર્મ પાળીને ઈશાન દેવલેાકમાં ઉપન્ન થયા અને ત્રીજે ભવે સિદ્ધ થશે.
इति समायिक प्रथमा तिचारविपाके मानस्य द्रष्टान्तः ॥
—®$X—
विसढश्रेष्ठीनी कथा.
દ્વિતીયવચનદુપ્રણિધાનાતિચાર.
દાનવિય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યા, હૈ દયાલુ ભગવન્ ! હવે સામાયિકન્નતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હું ધરાધીશ ! જે શ્રાવક સામાયિક ગ્રહેણ કરી અયેાગ્ય વચન ખેલે છે તે યુગતિમાં ગયેલા વિસઢની માફક પેાતાના દોષના પશ્ચાત્તાપ કરે છે.
આ ભરતક્ષેત્રમાં આશ્ચયનું કુલમંદિર, લક્ષ્મીનુ નિવાસ વિષઢશ્રાવક. સ્થાન અને વિદ્યાના નિધાન હાયને શું? એવુ સાકેત (અયે ધ્યા) નામે નગર છે. તેમાં મૃદુ અને મધુરભાષી, શિષ્ટ જનામાં શિરામણી સમાન આશાધર નામે શ્રેષ્ઠી હતા. વસુધારા નામે તેની સ્રી હતી. માઠે મદ સ્થાનાથી વિમૂઢ અનેલા, અધર્મની શ્રદ્ધાવાળા અને હમ્મેશાં કાતુકના વિલાસી એવા વિસઢ નામે તેઓને એક પુત્ર હતા. વળી નિષદ્ધ નામે તેના મિત્ર હતા. તે ધર્મમાં બહુ દૃઢ અને સ્વભાવથી સરલ હતા. તેમજ વિસઢ ઉલ્લ ́ઠની માફક લોકોને બહુ
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસઢણિક્નીકથા.
(૨૯)
સતાપતા હતા. વળી દરેક દેશની અંદર વેપાર માટે તે મને
સાથે જતા હતા.
અન્યદા અન્ને જણુ ફરવા નીકળ્યા હશે. તેવામાં ભૂલા પડેલા એ મુનિએ ત્યાં વૃક્ષની છાયામાં મુનિ દન. બેઠેલા તેના જોવામાં આવ્યા, એટલે વિસઢ આવ્યે હૈ નિષદ્ધ ? આ મુનિએને સર્વ પ્રકારનું જ્ઞાન હાય છે. માટે ચાલ આપણે એમને કઈક લાભાદિકનું કારણ પૂછી જોઇએ. એમ વિચાર કરી તેઓ મુનિએ પાસે ગયા. અને નમસ્કાર કરી ચાષ્યસ્થાને બેઠા. પછી મ્હોટા સુનિએ તેમને કાઇપણુ નગરના માગ પૂછ્યા. તેથી તેઓએ પરસ્પર હસીને મા મતાન્યેા. પછી મુનીંદ્ર ખેલ્યા, ભાઈ ? તમે કેમ હસ્યા ? વિસઢે પેાતાના હાસ્યનું કારણ જાગ્યું કે અમે મારા લાક્ષર્દિકનુ કારણ તમને પૂછવાના હતા, પરંતુ તમે તમ્હારા માર્ગને પણ જાણતા નથી તેા પછી અમ્હારે પૂછવાની વાત હવે ક્યાં રહી ?! એમ જાણી અમને હાસ્ય આવ્યુ. મુનિ ખેલ્યા, વત્સ ! ત્હારૂં કહેવું સત્ય છે, પરંતુ દ્રવ્યમાર્ગ માં ભૂલા પડેલા પુરૂષા કોઈપણ પ્રકારે માર્ગે ચઢી શકે છે, અને ભાવમા થી પતિત થયેલા પુરૂષા તે મહા કષ્ટથી પણ માભિમુખ થવા મુશ્કેલ છે. જેમકે તમે બન્ને અત્યંત અજ્ઞાનવડે ભ્રષ્ટ થઇ સંસારમાં રખડેા છે. ત્યારખાદ્ય વિસઢ એક્ષ્ચા, અમે તેા ફક્ત નગર કે ગ્રામાદિકના એક જ મા જાણીએ છીએ, પણ અન્ય માર્ગ જાણતા નથી.
દ્રવ્ય અને ભાવમા
સુનિ આલ્યા, ગ્રામ નગરાદિકના જે માગ પ્રથમ તે દ્રવ્યમા
ગણાય છે અને જ્ઞાનાદિકના બીજો ભાવમા કહેવાય છે. વળી જેનાથી જીવાદ્દિક પદાથોનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન કહેવાય. તે જ્ઞાન મતિજ્ઞાનાદિકનાભેદ વધુ
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦)
શ્રીસુપાશ્વનાથચરિત્ર. પાંચ પ્રકારનું છે. વળી જીવાદિક સર્વ પદાર્થોનું જે શ્રદ્ધા ન કરવું તે સમ્યકત્વ કહેવાય. તેમજ અહંતદેવ અને ઉત્તમ સાધુઓને જ ગુરૂ જાણવા. વળી તે સમ્યકત્વ ક્ષાયિક, ક્ષાપથમિક અને ઔપષમિક એમ ત્રણ પ્રકારે કહ્યું છે. અથવા કારક, રેચક અને દીપક એમ તે ત્રણ પ્રકારનું છે. વળી સામાયિકાદિ ભેદવડે ચારિત્ર પણ પાંચ પ્રકારનું કહ્યું છે. આ પ્રમાણે કિંચિત્ વિસ્તાર પૂર્વક ભાવ માર્ગ પણ કહો છે. જેવી રીતે અમને તમે સિદ્ધો દ્રવ્યમાર્ગ બતાવ્યો તે પ્રમાણે અમાએ પણ તહને ભાવ માર્ગ બતાવ્યું. હવે તહાર બતાવેલા માર્ગે અમે તે જઈશું પરંતુ જો તમારી ઈચ્છા હોય તો તમે પણ અહારા કહેલા ભાવમાગે પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરજો. પછી વિસઢ બેલ્યા, હે મુનીંદ્ર! સંપૂર્ણ ભાવ માગે ચાલવા અમે અશક્ત છીએ એ માટે કૃપા કરી દેશથકી પણ ભાવમાર્ગનું સ્વરૂપ બતાવે. મુનિએ સમ્યકત્વ તેમજ સ્થલપ્રાણાતિપાત વિરતિ વિગેરે બાર પ્રકારે ગૃહિધર્મનું સ્વરૂપ સવિસ્તર કર્યું. વિસઢ અને નિષઢ બન્ને જણે બુદ્ધિપૂર્વક સમજીને વિધિપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ બન્ને મુનિવરે તેમના બતાવેલા માર્ગે ચાલતા થયા. અને વિસઢ તથા નિષઢ પણ મુનિઓને નમસ્કાર કરી જ્યાં પિતાને જવાનું હતું ત્યાં ગયા. પછી કેટલાક દિવસ ત્યાં રહી ઈચ્છા મુજબ લાભ મેળવીને પોતાના નગરમાં તે બને જણ પાછા આવ્યા અને વિધિપૂર્વક સમ્યકત્વાદિ ગૃહીધર્મની સમ્યક પ્રકારે આરાધના કરવા લાગ્યા. સામાયિક વ્રતમાં બેઠેલો શ્રાવક પણ મુનિ સમાન ગણાય
છે. એમ સાંભળીને તેઓ સામાયિકમાં સામાયિકમાં વિશેષ ઉદ્યમ કરવા લાગ્યા. સામાયિક શથિલતા. ધારક પુરૂષના જેમ જેમ શુદ્ધ પરિણામ
થાય તેમ તેમ અનેક ભવનાં સંચિત કર્મ
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસઢષ્ટિનીકયા.
(૩૦૧ )
નિર્મૂલ થાય છે. એમ જાણી દરેક સમયે તે સામાયિક કરવા લાગ્યા. એમ કરતાં તેમના કેટલાક સમય વ્યતીત થયેા. તેમાંથી વિસઢ સામાયિકમાં રહીને પણ પ્રમાદી થઈ રાજકથાદિ પણ્ કરવા લાગ્યા. તેમજ હાસ્યાદિ ક્રીડા વિલાસથી પણ શાંત થતા નથી. નિષઢે બહુ વાર્યા તે પણ પાતાની પ્રકૃતિને તે છેડતા નથી. તે વાત અન્ય શ્રાવકોના જાણવામાં આવી એટલે તેઓએ પણ કહ્યુ કે, સામાયિક લીધા પછી હ્રાસ ક્રીડાદિકના સર્વથા ત્યાગ કરવા જોઇએ. વળી સામાયિકધારી પુરૂષાએ પ્રથમ બુદ્ધિપુ ક વિચાર કરી નિરંતર પાપ વિનાનુ વચન ખાલવું. અન્યથા સામાયિક ગણાય નહીં. તે સાંભળી વિસઢ ખેલ્યા, હું શું કરૂ ? મ્હારી આવી પ્રકૃતિ છે એમ લેાકેાને જવાબ આપે છે, વળી ધાર્મિક લેાકેા જેમ જેમ હુને વારે છે તેમ તેમ હું અધિક અનાચાર સેવું છું. જેમ મ્હારા પાડાશી પુત્રાદિકના તિરસ્કાર કરી બહુ નિષ્ઠુર ભાષી થયા છે તેમ હું પણ અધી થયા છેં. તે સાંભળી ધાર્મિક જને મેલ્યા, હારા પાડાશી કાણુ છે ? વિસઢ એલ્યે, શાંત નામે બહુ વૃદ્ધ શ્રેણી હતા, તે બહુ વૈભવવાળા અને પુત્ર પૌત્રાદિક પરિવાર પણ તેને ઘણા હતા, તેમજ ખેલવામાં ઘણા નિષ્ઠુર હતા.
શાંતશ્રેણીની નિષ્ઠુરતા.
એક દિવસ તેના પુત્રની દીકરીના વિવાહ મહાત્સવ તેને ત્યાં પ્રવૃત્ત થયે, લગ્નના દિવસ નજીકમાં આબ્યા ત્યારે તેના પુત્ર ખેલ્યા, પિતાજી! હવે આજથી તમ્હારે અપશબ્દ એલવા નહી, કાઇ અન્ય પણ અશુભ શબ્દ લે તે તે પણ અમગલિક ગણાય, માટે કાઇએ નીંદ્ય વચન ખેલવુ નહીં, અને કદાચિત્ કાઇ તેવુ ખેલે તે હેને ખીજાઓએ વારવુ. કે હવે લગ્ન સમય નજીક આવ્યા છે. શાંતશ્રેષ્ઠી આહ્યા,
કારણ
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
ભલેને લગ્નના કે મરણના સમય માવે, પરંતુ મડદાની માફ્ક હું કંઇપણું એલીશ નહીં અને મુંગાની માફક બેસી રહીશ. ત્યારબાદ અર્ધરાત્રીના સમય થયેા એટલે શાંતશ્રેષ્ઠી ઉચે અને ગ્રહુમડળ જોઇ તે ઉપરથી લગ્નના સમય થયેા છે એમ જાણી પેાતાના પુત્રને ખેલાવીને કહ્યું કે લગ્નના સમય થયેા છે માટે ગેાક્ષત નામના આ ભટ્ટને ઉઠાડ. જો તે જીવતા હાય તા અહીં આવીને લગ્નની તૈયારી કરે, પુત્ર ખેલ્યા હૈ તાત ? આવું અમંગલ વચન ન મેલા ? ન મેલા ?? આ સમયે માંગલિક વચન એલવાં જોઈએ. કારણકે હવે કન્યાને વિવાહ મંડપમાં પધરાવવાના સમય થયા છે. પિતા ખેલ્યુંા, વિવાહ મંડપમાં પધરાવા કે શૂળી ઉપર પધરાવેા. પરંતુ હવે હું કઇ ખેાલીશ નહીં. એમ કહી ફરીથી તે ખેલ્યો, હજુએ આ રૅડા મારા ઘરમાંથી નીકળતી નથી. તે સાંભળી પુત્રા ખેલ્યા, તાત ? શનમાં પ્રથમ જ તમે રડા એમ ન લે. શ્રેષ્ઠી મેળ્યે, તમ્હારી માને હમ્મેશાં હું રાંડ કહુ છુ, તાપણુ તે તા કઇ રડાણી નથી. રે! સેંકડા મંગળાચ્ચારવડે શુ દૂધ જેવુ બહુ ઉજળું થતું હશે ? એ પ્રમાણે શાંત શ્રેષ્ઠીનાં વચન અસખ્ય છે. તેવીજ રીતે કની વિમૂઢતાને લીધે મ્હારા પણ ઉપહાસ કરવાના સ્વભાવ પડ્યો છે. એમ ક્હી છેવટમાં વિસઢ ખેલ્યા કે, હવે હું સાવધાન રહીશ અને સામાયિક છેાડીશ નહી.
તેમજ નિષઢ
મહુ શ્રદ્ધાપૂર્વક સામાયિક ગ્રહણ કરીને પાળે છે. અને અતિચારરૂપ કાદવથી વિમુક્ત સદાચારીનિષઢ થઈ શ્રાવક ધર્મ પણ સારી રીતે પાળે છે. હવે પ્રકૃતિથી શઠ બુદ્ધિવાળા વિસઢ સમાયિક લઈને પણ દુર્ધ્યાનમાં દેરાઈ વાણીવડે તેને મલીન કરે છે. વળી હમ્મેશાં નિષઢ હેને બહુ ઠપકો આપે છે. તેથી
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસઢવણિનીકથા.
(૩૦૩) તેની ઉપર ક્રોધ કરી વિસઢ બે, તું ધર્મના પ્રભાવથી મહદ્વિક દેવેંદ્ર થા? અને હું ત્યારે મૃદંગ વગાડનાર સેવક થઈશ. આ પ્રમાણે તે જવાબ આપતું હતું. ત્યારબાદ આયુષ પૂર્ણ કરી વિસઢ અને નિષઢ બન્ને સામાધિ પૂર્વક મરણ પામીને સૈધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. તેમાંથી નિષઢ મહદ્ધિક દેવ થયે અને વિસઢ તેના સેવકની અંદર અલ્પ રૂદ્ધિકદેવ થયે, ત્યાર બાદ નિષઢની બહુ સમૃદ્ધિ જોઈ વિસઢ પિતાને પૂર્વજન્મ સંભારી બહુ ખેદ કરવા લાગ્યું કે અમે બન્ને જણ સાથે ગૃહસ્થ ધર્મ પાળતા હતા તેમાં આ શુદ્ધ અધ્યવસાયથી અધિપતિ થયે અને હું દુધ્ધન વડે હેને ચાકર થયે. હા મૂઢ એવા મહને ધિક્કાર છે કે, હે ધર્મ વિરૂદ્ધ આચરણ કર્યું. હાસ્યરસમાં લુબ્ધ થઈને હું મનુષ્ય જન્મ હારી ગયે. વળી મહારાજે અધમ બીજો કોણ હેય? કે જે હું સામાયિકમાં રહ્યો ત્યાં સુધી પણ વાણીરૂપી વાઘેણુને કબજે કરવા સમર્થ ન થઈ શક્યો. અહે! મેહ રાજાનું બલ કેવું છે? વળી મહારા નિષઢ બંધુએ મહુવાર મહને વાર્યો હતો તે પણ મહેં એમ કહ્યું કે તું મહદ્ધિક દેવ થઈ અને હું ત્યારે મૃદંગ વાદક સેવક થઈશ. તે વચન સત્ય થયું. નિષઢ જે કે પૂર્વ ભવના સ્નેહથી બહુ સત્કારપૂર્વક મહને જુવે છે તે પણ તેની આગળ નૃત્ય સમયે હારે કંઠમાં ઑટે મૃદંગ બાંધવો પડે છે અને તેથી જે કંઈ દુ:ખ થાય છે તે કેવલી ભગવાન જાણે છે. એ પ્રમાણે વિસઢને પશ્ચાત્તાપ કર પડ્યો. પછી ત્યાંથી તે બન્ને ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમની આરાધના કરી કેવલજ્ઞાન પામીને મોક્ષપદ પામશે. इति सामायिकद्वितीयातिचारविपाके विसढनिषद
कथानकं समाप्तम् ॥
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૩૦૪ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાત્મ નાયચરિત્ર
श्यामलवणिक् कथा.
તૃતીય કાયદુપ્રણિધાનાતિચાર.
દાનવિય રાજા મેલ્યા, કૃપાસિન્ધુ એવા હે ભગવન્ ! સામાયિક વ્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત કહેા, શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન્ ! સામાયિકમાં રહેલા મનુષ્ય ઉપયાગશૂન્ય થઇને અપ્રમાત સ્થાનમાં આસનાદિક કરે છે તે પ્રાણી કુગતિમાં ગયેલા શ્યામલની પેઠે શાકને પાત્ર થાય છે.
ચંપક સમાન (રૂપ) છે જ ધાએ જેની, કમલ સમાન (રૂપ) છે મુખ જેવુ', ઉન્નત પયાધર (સ્તન–મેઘ) શ્યામલદ્રષ્ટાંત.છે જેના અને શાકવૃક્ષના પલવ સમાન (રૂપ) કર છે જેના એવી પ્રમદા સમાન વિલાસવાળી મલયપુરી નામે નગરી છે. તેમાં આચારમાં શુદ્ધ અને યાદિક ગુણેામાં પ્રવીણુ નયસાર નામે રાજા છે. તેમજ સમુદ્ર પર્યંત પૃથ્વીરૂપી સ્ત્રીના વક્ષ:સ્થલમાં રહેલા હારની માફ્ક તે આનંદથી વર્તે છે. વળી તેજ નગરમાં મહુધનવાન કુલધર અને શ્યામલ નામે એ વાણીયાએ રહે છે. બન્ને પોતાના અનુચા સાથે હમ્મેશાં સાથે જ ફરે છે, કોઈપણુ સમયે વિયુક્ત રહેતા નથી.
વસંતરૂતુ.
અન્યદા શાંત પુરૂષને પણ અશાંત બનાવનાર વસંત તુ આવી. તેથી કુલધર અને શ્યામલ બન્ને પોતાના પરિવાર સહિત વસંત ખેલવા રતિસુંદર નામે ઉદ્યાનમાં ગયા, અને પાતાના મિત્રાની સ્રીઓ સાથે વિવિધ ક્રીડા કરવા લાગ્યા. તેટલામાં એકદમ પુર્વ દિશા તરફ્ બહુ જોસથી પેાકાર થવા લાગ્યા,
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામલનીકથા.
(૩૫) તે સાંભળી આ શું? આ શું ? એમ બોલતા બન્ને જણ ઝડપથી તે તરફ જતા હતા, તેવામાં ત્યાં બહુ એકઠા થયેલા માણસો તેઓના જોવામાં આવ્યા. તેમાંથી કેટલાક ઔષધ મંગાવતા હતા, કેટલાક આશ્વાસન કરતા હતા, વળી કેટલાક મહેટા પોકાર મૂકી રૂદન કરતા હતા, અને કેટલાક છાતી કૂટવામાં રોકાયા હતા. આ ભયંકર દેખાવ જોઈ કુલધર વણિકે કોઈક પુરૂષને પુછ્યું કે, ભાઈ! આ સર્વ લેકેને શોક કરવાનું શું કારણ આવી પડયું છે? ત્યારે તે બે, હમણુંજ ધનેશ વણિકને પુત્ર મલચંદ અહીં ક્રીડા કરવા આવ્યા હતા અને અપ્સરાઓ સાથે જેમ ઈદ્ર તેમ તે પોતાની સ્ત્રીઓ સાથે રમતે હતે. તેવામાં હૈને કાળો નાગ કરડ્યો છે, જેથી આ સર્વ લેકે વિલાપ કરે છે. એવામાં ઉપકારનું કારણ જાણી અનેક વિદ્યાધરો સાથે
એક ચારણ શ્રમણ ત્યાં આવ્યા, એટલે કુલચારણમુનિનું ધર તથા શ્યામલે તેમનાં દર્શન કર્યા પછી આગમન. તેઓએ ધનેશ શ્રેણીને કહ્યું કે આ મુનિવર
સર્વ વિદ્યામાં કુશલ છે. તેમજ તે સર્વ જાણે છે. અને પોતાની ઈચ્છા પ્રમાણે આકાશમાં પણ ગમન કરે છે. માટે એમની પ્રાર્થના કરે તે તમહારા પુત્રને તે જલદી જીવિતદાન આપશે. તે સાંભળી શ્રેષ્ઠીએ પણ જલદી ત્યાં જઈ વિનતિ કરી જણાવ્યું કે, હે મુનીંદ્ર! યમ સમાન ભયંકર સર્વે મહારા પુત્રને દંશ કર્યો છે. માટે કૃપા કરી હાલમાં મહને પુત્ર ભિક્ષા આપે. અને સોળ સ્ત્રીઓ સહિત એને જીવાડો. મુનીંદ્ર પિતાના આચારની અપેક્ષાએ કંઈપણ બેલ્યા નહીં. ત્યારે એક વિદ્યાધરે કહ્યું કે, હે શ્રેષ્ઠી ! આ મુનીદ્રો મંત્ર તંત્રથી વિરક્ત હોય છે. પરંતુ દયા જાણે હું તને ઉપદેશ આપું છું કે, હારા.
૨૦
એવા છે જેથી આ સજા હતો. તેના માટે જે
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી સુપાર્શ્વનાથસારત્ર.
પુત્રને મુનિના ચરણ કમલ પાસે લાવીને ભૂમિ ઉપર મૂક, જેથી તેમના ચરણ રજના સ્પર્શથી તેનું વિષ ઉતરી જશે. શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, એટલે મુનીન્દ્રના પ્રભાવથી તેમજ વિદ્યારે ગુપ્ત સ્મરણ કરેલા વિષઘાતિ મંત્રના પ્રભાવથી સૂર્યના કિરણેથી તપેલા હિમની માફક તે વિષ વિલય પામ્યું. ત્યારબાદ નિદ્રામાંથી જાગ્રની માફક બેઠે થઈ મલયચંદ્ર બોલ્યો, તાત! આ બધા મનુળે કેમ અહીંયાં એકઠા થયા છે? વળી આ મુન કેણુ છે? તે સાંભળી તેના પિતાએ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તેને કહી સંભળાવ્યું. એટલે મલયચંદ્ર ઉભું થઈ મુનીંદ્રના ચરણમાં નમસ્કાર કરી બે, હે સ્વામિન્ ? હું વિષધર નાગના દંશથી ઘેરાયેલું હતું, છતાં મહને આપે જીવિતદાન આપ્યું. મુનીંદ્ર બોલ્યા, અરે ! ધર્મવિમૂઢ! હારા એક સર્ષનું વિષ
નષ્ટ થયું. પરંતુ આઠ મદ સ્થાનરૂપી છે ફચારણમુનિને શુઓ જેની, રતિ અને અરતિરૂપી મહા ભય ઉપદેશ. કર છે જીલ્લાઓ જેની, હાસ તથા ભય રૂપી
જેની અતિ ભયંકર દંષ્ટ્રાઓ છે, અને જેના દંશથી આ જગતના જી અજ્ઞાનરૂપી વિષવડે મૂછિત થયા છતા પિતાનું પરમાર્થ કાર્ય કંઈ પણ જાણી શકતા નથી, એવા પ્રચંડ મેહરૂપી મહા સપના વિષથી હજુ તું ઘેરાયેલો છે. હવે જે પુર રૂષને મેહરૂપી સપે દંશ દીધેલો હોય તેને કઈ પણ પ્રકારે જે ગુરૂરાજને વેગ મળી આવે અને તેઓ ધર્મદેશનારૂપી અમૃતની ધારાઓ તેના પર સિંચન કરે તે પણ તે બરાબર સચેતન થતું નથી. વળી જે ઉપદેશરૂપી મંત્ર દાન તેના કાનમાં આપે તે તે મસ્તક ધુણાવે છે. પરંતુ તે સારી રીતે સાંભળતું નથી, તેમજ ભવિતવ્યતાના યોગે ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી જ સદ્દગુરૂ રૂ૫ ગારૂડિકે આપેલે મંત્ર કોઈક ભવ્ય પ્રાણીના મેહરૂપી વિષને હઠાવે છે.
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામલની કથા.
(૩૭) માટે હે મલયચંદ્ર ! હજુ પણ મોહરૂપી મહા સર્ષના વિષ વેગો હારા દેહમાં બહુ ફુરી રહ્યા છે. તેથી હે ભદ્ર ? તેને ઉતારવા માટે તું યત્ન કરે ત્યારબાદ મલયચંદ્ર બે, હે મુનિંદ્રા? આપની કૃપાથી તે વિષ વેગે પણ સૂર્યના પ્રભાવથી અંધકારની માફક બહુ દૂર ચાલ્યા જશે, કારણ કે મહવિષને ઉતારવામાં પણ આપ બહુ સમર્થ છે. માટે આપ કૃપા કરી હેને ઉપાય બતાવો જેથી હને તે મેહવિષ પીડે નહીં. ગુરૂ બેલ્યા, પ્રથમ સારી રીતે સમ્યકત્વરૂપી મંડલ રચીને શિક્ષાબંધ કરવામાં આવશે. ત્યાર બાદ મુનિ ધર્મરૂપી મહામંત્ર આપવામાં આવશે. પછી તેની વિધિ પુર્વક આરાધના કરવી. જેથી તે હારા સમગ્ર મેહવિષને ઉચછેદ કરશે. એ પ્રમાણે ભવ્ય દેશના આપીને પોતેજ સ્ત્રીઓ સહિત મલયચંદ્રને દીક્ષા આપી. પછી કુલધર અને શ્યામલ વણિકે પણ સમ્યકત્વ સહિત દેશ ચારિત્ર લીધું. બીજા લોકોએ પણ સમ્યકત્વ અને બીજાં વ્રત પણ લીધાં. તેમજ ધનેશશ્રેણીએ પણ અખંડિત દેશવિરતિ લીધી. હવે મલયચંદ્ર મુનિ સહિત ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. ત્યારબાદ કુલધર અને શ્યામલ અને જણ મલયચંદ્ર મુનિની પ્રશંસા કરતા પોતપોતાને ઘેર ગયા. અને વિધિ પ્રમાણે ગ્રહીધર્મ પાળવા લાગ્યા. વળી સામાયિકમાં વિશેષ પ્રયત્ન કરવા લાગ્યા. તેમજ સિદ્ધાંત શ્રવણમાં પણ હમેશાં તત્પર રહે છે. વળી ગીતાર્થ ગુરૂના મુખથી સામાયિકના ગુણે સાંભળ્યા કે જેમ મુનિએ સમભાવમાં રહી સાવદ્ય કાર્યને ત્યાગ કરે છે અને નિરવદ્ય કાર્યને સ્વીકાર કરે છે તેમ શ્રાવક પણ સામાયિકમાં સમ્યક્ પ્રકારે રાગ-દ્વેષને પરિહાર કરવાથી મુનિની માફક કર્મની નિર્ભર કરે છે. અને અ૫ કર્મ બાંધે છે. તેમજ ઈર્ષા સમિતિ વિગેરે ગાવડે યુકત થયે છતે પરિમિત કાલનિર્ગમન કરે છે. ત્યારબાદ તેના અભ્યાસથી ચારિત્ર મહનીય
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
ક્ર ને પણ ખપાવીને થાડા વખતમાંજ પ્રાયે સર્વ ચારિત્ર પણ મેળવે છે. એ કારણથી શ્રાવકાએ નિર ંતર સામાયિક કરવું. એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી તેએ બન્ને જણ પ્રતિ દિવસ વિશેષ પ્રકારે સામાયિકમાં જોડાયા.
શ્યામલન
પ્રસાદ.
એમ કેટલેક સમય વ્યતીત થયા બાદ કવશથી શ્યામલ સામાયિકમાં પ્રમાદી થયા. તેથી પ્રતિ લેખિત અને અપ્રમાઈત ( અશુદ્ધ ) સ્થાનમાં પણ બેસવા લાગ્યા. વળી કાયિકા ક્રિકને વેાસરાવે છે અને અપ્રમાત સ્થ ડિલ ભૂમિમાં કાચાસગે ઉભા રહે છે. તેમજ પ્રમાર્જન કર્યાં સિવાય શરીરે ખળે છે. તે જોઇ કુલધરે હેને અહુ ઠપકા માપી કહ્યુ કે આવી દૂષિત ક્રિયાના તુ ત્યાગ કર. કારણ કે એમ કરવાથી સામાયિકમાં અતિચાર લાગે છે. અપ્રમાત અને અનિરિક્ષિત ભૂમિમાં સ્થાનાદ્રિક કરવાથી જો કે હિંસાને અભાવ હોય તા પણ પ્રમાદને લીધે તે શુદ્ધ સામાયિક કરનાર ગણાય નહિં. શ્યામલ આલ્યા, તે સમયે મ્હને પ્રતિલેખનાર્દિકનું કઈ પણ સ્મરણ રહેતુ નથી. તેમાં હું શું કરૂં ? પણ આંધવ ! તું મ્હારાં છિદ્ર જુએ છે ? ત્યાર પછી કુલધરે વ્હેની ઉપેક્ષા કરી. પરંતુ શ્યામલે સામાયિકનું ફૂલ જાણી હેના ત્યાગ કર્યાં નહીં અને તેણે દુિિષ્ટત કાયાથી સામાયિક આચયું તેથી સાતિચાર સામાયિક કરી શ્યામલ મરણ પામી અલ્પ રૂદ્ધિક દેવ થયેા. વળી કુલધર વણીક નિરતિચાર સામાયિક પાળી પ તમાં અનશન વિધિ વડે કાળ કરી સાધર્મ દેવલેાકમાં ઈદ્રના સામાનિક દેવ થયા. પછી પેાતાના મિત્રનું સ્મરણ કરી તે લ્હેની પાસે ગયા. શ્યામલ દેવ હેને જોઇ પૂછવા લાગ્યા, તુ કાણુ છે? હરિ સામાનિક દેવ એલ્યે, હું હારી કુલધર નામે મિત્ર છું. તે સાંભળી શ્યામલે અધિ
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણનીકથા.
(૩૦૯) જ્ઞાનનો ઉપયોગ કર્યો જેથી પોતાના પુર્વભવનું વૃત્તાંત જાણી તેમજ કુલધરની મહાટી રૂદ્ધિ જોઈ પોતે ખેદ કરવા લાગ્યું. હા! ધિકાર છે. મહને હારા આ પ્રમાદનું ફલ મળ્યું. અને એને અપ્રમાદનું ફળ મળ્યું. અમે બન્ને જણે એક ગુરૂ પાસે સમ્યકત્વ અને દેશ વિરતિ વ્રત સાથે લીધું હતું છતાં આટલું અંતર થઈ ગયું. એમ બહખિન્ન થઈ બોલ્યા, બાંધવ! તે સમયે મૂઢતાને લીધે મહું ત્યારે ઉપદેશ માન્ય નહીં તેનું આ ફલ હારે જોગવવું પડયું. ત્યારબાદ તે બંને જણે ત્યાંથી ચવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમ પાળીને ઉત્તમ જ્ઞાન મેળવીને ત્રીજે ભવે મોક્ષ પદ પામશે. इति सामायिकवते तृतीयातिचारविपाकेश्यामलकथानक
समाप्तम्.
वरुणश्रेष्ठीनी कथा.
ચતુર્થ અનવસ્થાનાતિચાર. દાનવિર્ય રાજા બે, હે જગદ્ગુરૂ! સામાયિક વ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂ દષ્ટાંત સહિત કહેવાને માટે આપ કૃપા કરે. શ્રી સુપાશ્વ પ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ? જે મનુષ્ય સામાયિક ગ્રહણ કરીને તેને મર્યાદા યુકત સમયપુર્ણ કરતા નથી અને થવા તે સામાયિક વ્રતમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણું વરૂણની પેઠે નરકાદિક ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખે ભગવે છે.
જેની અંદર વિલાસ કરતી યુવતિઓના હસ્ત તથા ચર
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
વરૂણૢદૃષ્ટાંત
શુમાં સુશાભિત કંકણુ અને ઝાંઝરાના મધુર શબ્દવર્ડ પ્રાણાતિક વાજીંત્રોના ધ્વનિસ્મ લિત થાય છે. એવુ નદિવર્ધન નામે નગર છે. તેમાં સૂર્ય સમાન પ્રતાપી સૂર નામે રાજા છે. વળી તેણે વેરીરૂપી અંધકારને મૂલમાંથી નાશ કર્યા છે તે પણ તે પ્રજાને ત્રાસદાયક નથી . તેમજ તે નગરમાં નગરશેઠ તરીકે સુંદર નામે શ્રેણી છે તેને જરૂષ્ણુ અને ધરણુ નામે બે પુત્ર છે તેએ નીતિમાં બહુ દક્ષ છે. એક દિવસ તે અન્ને ભાઈઓ નદી કીનારે ક્રીડા કરતા હતા, તેટલામાં ત્યાં એકાએક ચારણમુનિ ચારણમુનિના પધાર્યા. બન્ને જણે તેમને પ્રણામ કર્યાં. ઉપદેશ પછી મુનિએ ધર્મલાભ પુક મધુરવાણી વડે સમ્યકત્વાદિ યતિષર્મ અને ગૃહિધર્મ ના વિસ્તાર પુર્વક ઉપદેશ આપ્યા. યતિધર્મ માં અશકત હોવાથી તે બન્ને જણે શ્રાવક ધર્મ મંગીકાર કર્યો. અને થેાડા સમયમાં યથાર્થ જ્ઞાન મેળવી શ્રદ્ધાપુર્વક ધમોરાધન કરવા લાગ્યા, તેમજ હમ્મેશાં સામાયિકના નિયમ લઇ તેમને જણ વિધિ સહિત સામાયિક લેતા હતા, તેમાંથી વરૂણ સામાયિકના સમય ખરાબર પુણ કરતા અટકી ગયા. કંઈ કાય પ્રસંગ આવે ત્યારે પુર્ણ તા ની માફક સામાયિક પાળીને ઉડી જતા. તે જોઇ ધરણે હેને શિક્ષા આપી કહ્યુ કે આ પ્રમાણે કરવું ત્હને ઉચિત નથી. કાર ણકે સામાયિકના સમય એ ધડીનેા છે અને આપણે ભાવ પૂર્વક તે ગુરૂ સમક્ષ ગ્રહણ કરેલુ છે. છતાં તુ પ્રમાદી થઈને તે ખરાખર પાળતા નથી માટે હને તે બહુ દુ:ખદાયક થશે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
विधाय नियमं यो वै, न पालयति संभ्रमात् । स नरो दुःखमाप्नोति, प्रतिज्ञा तच निष्फलम् ॥
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણની કથા.
(૩૧૧) અર્થ—-“જે પુરૂષ નિયમ લઈને વ્યગ્રતાને લીધે સમ્યક પ્રકારે તેને પાળતું નથી તે બહુ દુઃખી થાય છે જેથી તેણે લીધેલા નિયમનું કંઈપણ ફલ મલતું નથી.” વળી અનવસ્થ ચિત્તે સા માયિક ગ્રહણ કરી જે પુરૂષ તેને સમય પૂરો થયા વિના સમાપ્ત કરે છે અથવા ઈચ્છા પ્રમાણે તેમાં અનાદરથી પ્રવૃત્તિ કરે છે તેનું સામાયિક અશુદ્ધ ગણાય છે. કારણકે ચિત્તની અવસ્થાને લીધે આ લોકનું કાર્ય પણ સિદ્ધ થતું નથી. તે ઉપર ચાર ભટ નામે ક્ષત્રિયનું દૃષ્ટાંત છે. શાલિગ્રામ નામે ગામમાં નામ પ્રમાણે ગુણવાન શરનામે એક
ક્ષત્રિય રહે છે. શ્રીમતી નામે યથાર્થ નામ ચારભટક્ષત્રિય. ધારક તેની સ્ત્રી છે. અને ચાર ભટ નામે
તેને એક પુત્ર છે. હવે તે વન વયમાં આ બે એટલે ભીમરાજાની નોકરીમાં રહ્યો. વળી ચાર ભટને એક મેહના નામે મિત્ર છે, તે પણ તેજ રાજાની સેવામાં રહ્યો અને ભેજનની પણ દરકાર કર્યા વગર રાજસેવામાં તત્પર થયે. હમેશાં સવારમાં ઉઠી તે બને મિત્ર રાજા પાસે હાજર થતા, તેમાં ચાર ભટને એવી ટેવ હતી કે ઘડીભર બેસી નમસ્કાર કરી ચાયે જતે, અને મેહન તે જ્યાં સુધી રાજા ભેજન કરી શયનગૃહમાં જાય ત્યાં સુધી તે રાજાની પાસે બેસતે, પછી ત્યાંથી ઉ. ઠીને બહાર જઈ ભજન કરીને ફરીથી પણ સમય પ્રમાણે રાજા પાસે હાજર થતે, આથી રાજા મોહનને તે પોતાની પાસે જ જોયા કરતો અને ચાર ભટ તે નિયમસર હાજર પણ થઈ શકો નહોતો. તેમજ કોઈ કાર્ય પ્રસંગે ચાલ્યા જાય અને વળી ફરીથી પાછા આવી જાય, એમ ગમન ગમનમાં દિવસ પુરે કરતે હતું. એ પ્રમાણે તે બને સેવકેનો તફાવત રાજાના જાણુવામાં આવી ગયે.
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. એક દિવસ જોજન કરી રાજા પલંગ પર બેઠો હતે. તેવામાં
અકસ્માત નગરની અંદર લોકોને કોલાહલ મોહનનું પરા- વ્યાપી ગયે. તે સાંભળી રાજા ગભરાઇ ગયે. કેમ. પણ મોહન પાસે બેઠા હતા. તેને રાજાએ
આજ્ઞા કરી કે નગરમાં તપાસ કર. લેકે શાથી બમે પાડે છે. તત્કાલ મેહન ત્યાં ગયે તે ઘર તથા દુકાનેને ભાંગી નાંખતે અને માવત વિનાને નિરંકુશ એ એક હસ્તી તેના જેવામાં આવ્યો કે, તરત જ તેણે હક્કાર કરી તે હાથીને અટકાવ્યું. પછી તેના સન્મુખ ફાલ મારી તેના મસ્તક ઉપર તે ચઢી ગયે, અને ગજશિક્ષણમાં બહુ કુશલ હોવાથી તેણે ક્ષણમાત્રમાં તેને કબજે કર્યો. તેટલામાં પ્રતીહારે રાજાને ત્યાં જઈ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તેથી રાજા આશ્ચર્ય પામી હસ્તી પાસે આવ્યું અને હસ્તિના કંધ ઉપર બેઠેલા મેહનને જોઈ રાજા વિચાર કરવા લાગ્યો કે હું એને બુમરાણની ખબર લેવા મેક હતું. પરંતુ આ કાર્ય માટે કંઈમેક નહતો છતાં એણે મેટો ઉપકાર કર્યો. એમ જાણ રાજા તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને તે હાથી મેહનને ઈનામ તરીકે આપી દીધો. તેમ દેશ તથા રાજમહેલ સાથે હેને મંડલિક પદે સ્થાપન કર્યો. હવે ચારભટને ચિંતા થઈ કે અમે બંને જણ રાજસેવામાં
સાથે રહ્યા છીએ છતાં રાજા એના ઉપર ચારભટની વ્ય. પ્રસન્ન થયે અને મને તે કંઈપણ આપતે ગ્રતા. નથી. એમ જાણું તેનું મન બહુ વ્યગ્ર થઈ
ગયું તેપણુ પુર્વની માફક અનવસ્થપણે તે સેવામાં વળગી રહ્યો. પછી એક દિવસ મધ્યાન્હ સમયે રાજાને વિચાર થયે કે આ ચારભટને પણ કંઈક ગ્રામાદિક ગ્રાસ આપવો જોઈએ એમ જાણી દ્વારપાલને આજ્ઞા કરી કે ચારભટને અહીં
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણુનીકયા.
(૧૩) બોલાવી લાવ, દ્વારપાલે તપાસ કરી જવાબ આપ્યો કે દેવ ! તે હાલમાં ત્યાં નથી. તેમજ તેના ચિત્તનું પણ ઠેકાણું નથી. તેથી તે પ્રસાદને લાયક નથી. રાજાએ કહ્યું હારું કહેવું સત્ય છે, કારણકે ક્ષણ માત્ર પણ તે ટકીને બેસતો નથી. ત્યારબાદ કેઈએ હેને સમાચાર આપ્યા કે આજે રાજા હને બોલાવતા હતા. ચારભટ બે ભાઈ! હું એક અગત્યના કાર્ય માટે ગયે હતે. એમ કહી પછી બે ત્રણ દિવસ સુધી તે સદેદિત રાજ પાસે બેસી રહ્યો, પણ તેનું ફલ કંઈ તેના જેવામાં આવ્યું નહીં. તેથી તે પાછા પ્રથમની માફક ગમનાગમન કરવા લાગ્યો. એક દિવસ ચારભટને મોહને કહ્યું કે બાંધવ ! રાજસેવામાં
તું નિયમસર રહેતા નથી હવે જે તે સ્થિર ચારભટને ચિતે નિરંતર લાગે રહીશ તે ત્વને સેવાનું બક્ષિસ, ફલ મળશે. ચારભટ બેલ્ય, આપણે સ્નેહ
અસાધારણ છે. તેને તું વિચાર કર. અને રાજને કઈક સમજાવ, જેથી મહારી ઉપર પ્રસન્ન થાય. હારા કહે વાથી જરૂર મહારૂં કામ થશે. ત્યારબાદ મોહને રાજાને જણાવ્યું, પ્રભે ! ચારભટ ઘણદિવસથી આપની સેવા કરે છે, માટે તેની ઉપર કંઈક પણ દયા કરવી જોઈએ. કારણકે તે બહુ દુ:ખી છે અને આપ દયા નહીં કરે તે તે બીજા કોને ત્યાં જશે? આ પ્રમાણે મેહનના આગ્રહથી ચારભટને પણ એક ગામ આપ્યું. માટે આ પ્રમાણે સમજીને હે વરૂણ? તું પણ સામાયિકમાં સ્થિર ચિત્ત ધ્યાન કર અને સામાયિક પાળવામાં અપ્રમાદી થઈશ તો સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ તને સુલભ થશે. એમ કહી ધરણ મન રહ્યો. પછી વરૂણ બલ્ય લ્હારૂં કહેવું સત્ય છે. પરંતુ કર્મવશને લીધે હું સામાયિકમાં સ્થિર રહી શક્તા નથી. તે હવે મહારે શું કરવું? તેમાં હારે કેઈ ઉપાય ચાલતું નથી. તેમજ સામાયિકને
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪)
શ્રીસુપાર્શ્વનાચરિત્ર
ત્યાગ કરવા તે પણ મ્હારૂં મન કબુલ કરતું નથી. ગમે તેમ કરીને પણ સામાયિક લીધા વિના તેા નહી રહે. માટે ત્હારી શિખામણુ મ્હને લાગવાની નથી. એમ કહી ફરીથી પણ તે પેાતાના નિયમ ચલાવતા હતા. તેવામાં આયુષ પુર્ણ થવાથી કાળ કરી યાતિષિક દેવામાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવી બહુ કાલ સંસાર ભ્રમણુ કરશે. હવે ધરણ શ્રાવકે બહુ સમય નિરતિચાર સામાયિક પાળીને વિધિ પુર્વક દેહને ત્યાગ કરી ઇશાન દેવલેાકમાં સુરેંદ્ર થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર પાળી સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! સામાયિક વ્રત પાળવામાં નિરંતર તમારે યત્ન કરવા.
इति चतुर्थातिचारविपाके वरुणकथानकं समाप्तम् ॥
-**
सोमवकिनी कथा.
પાંચમસ્મૃતિવિહીનતાતિચાર.
દાનવિર્ય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી ફીથી પ્રશ્ન કર્યો, હું જગપાલક ! આપ સચરાચર પ્રાણીઓના ઉદ્ધારક છે. માટે કપા કરી હવે પાંચમા અતિચારનું લક્ષણુ દૃષ્ટાંત સહિત કહા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હૈ ભૂપતિ ! જે ભવ્યાત્મા ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શૂન્યચિત્તે પાળે છે તે શૂન્યદશામાં રહેલા સામ વિણકની માફક અલ્પ ફળ મેળવે છે. જેમકે-આ ભરત ક્ષેત્રમાં ગુરૂ (સદ્ગુરૂ) બુધ, (પડિત) શુક્ર (કવિએ) અને ચંદ્ર (બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ) વડે વિરાજીત આકાશની માફક સુગ્નેશિત કાંપિલ્પ નામે નગર છે. પોતાના પરાક્રમ વડે સર્જે લેકમાં પ્રસિદ્ધ પામેલા જયપાલ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. બહુ
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવણિકનીકથા.
(૩૧૫) ગુણવાનું પ્રિયકાંતા નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં વણિક જનેમાં મુખ્ય સુમતિ નામે શ્રેણી છે. સુલસા નામે તેની સ્ત્રી છે. બંધુ રૂપ કુમુદ વનમાં ચંદ્ર સમાન સેમ નામે તેમને એક પુત્ર છે. વળી કુમત રૂપી વનમાં નિત્ય ભ્રમણ કરતે એ તે સેમ એક દિવસ સામંતભદ્ર ભટ્ટને ત્યાં ગયો. અને ભટ્ટના ચરણમાં પ્રણામ કરી તે બે, ગુરૂજીકંઈક નવીન કથા વાર્તા આજે હને સંભળાવે તે બહુ સારૂં. ઉચિત ધર્માનુયાયી તે બ્રાહ્મણે કથાને પ્રારંભ કર્યો. ગિરિ
| દુર્ગ નામે નગરમાં એક બ્રાહાણ રહેતું હતું, એકનવીનકથા. તે વિષયભેગથી પરાભુખ થઇ તીર્થ
યાત્રાઓ કરતો હતે. તેવામાં કેઈક દિવસે ફરતા ફરતે સુકમલ પલવોથી ઢંકાઈ ગયા છે સર્વ ભૂમિ ભાગ જેના એવા એક વનની કુંજમાં તે જઈ પહોંચે. તેટલામાં હેને બહુ જ તૃષા લાગી. જેથી કંઠ તથા એઠ સુકાઈ ગયા. તેથી તે પાણી માટે આમતેમ ફાંફાં મારવા મંડી ગયે. એવામાં બહુ વેલીઓથી આચ્છાદિત એક અંધ કૂવે તેની નજરે પડ્યો. પછી જળની આશાથી તેના કાંઠા ઉપર તે ગયે. અને લાંબી વેલીઓની દેરી બનાવી પિતાની તુંબડી બાંધીને કૂવામાં પાશી. એટલે અંદર રહેલે એક નાનું બાળક દેરીને વળગી પડ્યો. પછી બ્રાહાણે તેને બહાર કાઢ્યો. તે બાલકે પોતાને ઉપકારી જાણ બ્રાહ્મણને નમસ્કાર કર્યો પછી વિપ્ર બે, તું કોણ છે? અને આ કુવામાં શામાટે પડ્યો હતે? ત્યારબાદ તે બાળક બે, મથુરા નગરીના માળીને હું પુત્ર છું અને રાજ ઉલ્લાનમાં હું રમતો હતો, ત્યાંથી એક ચોર ને ઉપાડીને અહીં લાવ્યો. પછી વાઘના ભયથી અમે બન્ને જણ આ કૂવામાં પડ્યા. તેમજ તૃષાથી પીડાયેલે એક સોની અને ગારૂડિક પણ
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬).
શ્રી સુપાશ્વનાથચરિત્ર. આ કૂવામાં પડ્યા છે. તેઓ પણ હજુ અંદર છે. માત્ર મહારે આપે ઉદ્ધાર કર્યો. તે સાંભળી પરોપકાર સમજી બ્રાહ્મણે ફરીથી દેરી પાસી એટલે ગારૂડિક પણ નીકળે. એમ અનુક્રમે સર્વને બહાર કાઢ્યા. પછી તેઓ બ્રાહ્મણને નમસ્કાર કરી બોલ્યા, અમારા પિતા અને ગુરૂ પણ તમે જ છો. કારણકે અમને જીવિતદાન આપે આપ્યું છે. વળી તે વિદ્વન ? અમે સર્વે મથુ રાના રહીશ છીએ અને અમારાં નામ પણ પ્રસિદ્ધ છે. તેથી તીર્થયાત્રા માટે તમહારે જરૂર ત્યાં આવવું. જેથી તય્યારે કંઈ પણ ઉપકાર કરી અમે આપને દેવામાંથી છુટીએ. પરંતુ પ્રાણદાતાઓને ઉપકાર કરે બહુ દુષ્કર છે. ત્યારબાદ વિપ્ર બેલ્ય, હે ચોર ! આ બાળકને પિતાના માબાપનો જલદી મેળાપ થાય તેવી ગોઠવણુ હારે કરવી. જરૂર હું પહોંચાડી દઈશ એમ કહી ચોર ત્યાંથી વિદાય થયે. તેમજ સોની વિગેરે પણ પિતા પોતાના સ્થાનમાં ગયા. કેટલોક સમય વ્યતીત થયા બાદ તે વિપ્ર મથુરામાં ગયે.
અનેક પ્રકારનાં મનહર ફલ, પુષ્પના બાળકે કરેલ ભારથી નમી ગયેલાં સુંદર વૃક્ષે જેમાં ઉપકાર, રહેલાં છે એવા ઉદ્યાનની છાયામાં વિશ્રાંતિ
માટે તે બેઠે હતો. તેવામાં તેજ માળીને પુત્ર ત્યાં આવ્યો અને તે બ્રાહ્મણને જોઈ બહુ જ ખુશી થયે. પછી નમસ્કાર કરી નારંગી, કેળાં, દ્રાક્ષ, અને દાડિમ વિગેરે લાવીને તેને ફલાહાર કરાવ્યું, પછી ઉદ્યાનની અંદર પિતાના સ્થાનમાં તેને લઈ ગયે. ત્યારબાદ તેણે ચોરને ત્યાં બ્રાહ્મણના આગમનના સમાચાર મેકલાવ્યા. સમાચાર મળતાની સાથે ચોર પણ વિપ્ર પાસે આવે અને પ્રણામ કરી હેને એકાંતમાં લઈ ગયો. પછી રાજાની બહુ કિંમતી આભરણે ચેરીમાં
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવણિનીકળ્યા.
(૩૧૭) લાવેલ હતો તે સર્વે બ્રાહ્મણને આપ્યાં. ત્યારબાદ તે વિપ્ર સોનીનું ઘર પૂછી તેના ઘેર ગયે. તો તેની પિતે દુકાનમાં ઘડતે હતે. તેની પાસે જઈ વિપ્ર બે, ભાઈ! કેમ તમે મને ઓળખ છો? સોની બલ્ય બરાબર મહિને સ્મૃતિ નથી. તમને કુવામાંથી જેણે બહાર કાઢ્યા તેજ હું પોતે. પછી તે ઉભું થઈ સંછમ પૂર્વક પિતાનું આસન આપી મધુર વચન બોલવા લાગ્યા. ત્યારબાદ બ્રાહ્મણે એકાંતમાં જઈ સેનીને આભરણુ બતાવ્યાં. અને કહ્યું કે આ વેચવાનાં છે. માટે જે કિંમત આવે તે મહને આપે અને તમે પણ તમારી મહેનત જેટલું કંઈક ચે. હવે તેની સર્વ ઘરેણું લઈ બજાર તરફ નીકળે. અને
- બ્રાહ્મણ પણ સ્નાન માટે યમુના ઉપર કતત સેની. ગયે. સની જેટલામાં ઝવેરીની દુકાને
જતે હતા તેટલામાં ત્યાં પહઘોષણા સાંભળી કે રાજકુમારને મારી નાંખી તેનાં આભરણ ચોરી લેનાર ચોરને જે કંઈ રાજાની આગળ જાહેર કરશે તેને રાજા તરફથી લાખ સોનૈયા આપવામાં આવશે. એમ સાંભળી સોની વિચાર કરવા લાગ્યા. આ અલંકાર રાજકુમારના છે અને આ મહારાજ ઘડેલા છે માટે આ અલંકાર રાજાને આપી લક્ષ સેનેયા લેવા ઠીક છે. પરંતુ હવે આ બ્રાહ્મણનો હારે શો ખપ છે? એમ નિશ્ચય કરી તે રાજા પાસે ગયા અને સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછ્યું, તે વિપ્ર ક્યાં છે? સેની બે, તે તે યમુનો ઉપર સ્નાન કરવા ગયા છે. રાજા બે, આ સીપાઈઓને લઈ તું ત્યાં જા અને એને બતાવ. તેની પણ દૂર ઉભો રહીને યમુ નાના પ્રવાહમાં વેદાધ્યયન કરતા તે વિપ્રને બતાવી પોતે રસ્તે પડ્યો. પછી સીપાઈઓએ તેને અવળા હાથ બાંધીને રાજાની
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮)
શ્રી પાર્શ્વનાથચરિત્ર. આગળ હાજર કર્યો. ત્યારબાદ રાજાએ સનીને પૂછ્યું હારે કુમારને મારનાર આ માણસ છે ? અને એનાં આભરણ પણ એણે હને આપેલાં છે? સોની બેલ્યા, હે રાજન ! હા એણે જ હને આપ્યાં છે એ વાત સત્ય છે. પછી રાણીએ બ્રાહ્મણને જોઈ દુખથી બહુ વિલાપ કરવા લાગી. રાજા પણ તેઓના વિલાપથી બહુ દુઃખી થઈ ગયા. છેવટે પોતે ધર્ય રાખી રાણીઓને શાંત કરી ત્યારબાદ રાજાએ પંડિત બ્રાહણેને બોલાવીને કહ્યું કે આ બ્રાહાણને કંઈક એગ્ય દંડ બતાવે. પંડિતે બોલ્યા, હે નરાધીશ ! જો કે કુમારને ઘાત કરનાર અને સેનાની ચોરી કરનાર આ બ્રાહાણમાં આભાસ માત્ર વિપ્રપણું દેખાય છે તે પણ તેને વધ કર ઉચિત છે, તે સાંભળી રાજાએ બ્રાહ્મણને વધ્યસ્થાને લઇ જવાની આજ્ઞા આપી. ત્યારબાદ બ્રાહાણના કંઠમાં લાલ પુષ્પોની માળા પહે
રાવી તેને ગધેડા ઉપર બેસાર્યો. અને બજાગારૂડિકને રમાં વાજીંત્રના હોટા નાદ સાથે તેને પ્રત્યુપકાર. ફેરવવા કાઢયે તે વખતે તે બ્રાહ્મણ એક
ગાથા પિતાના મુખે બોલતે હતું કે– नश्यन्ति गुणशतान्यपि, पुरुषाणामगुणवत्सु पुरुषेषु । अञ्जनगिरिशिखरेष्विव, निशासु चन्द्रांशवः पतिताः ।।
અર્થ_“અંજનગિરિના શિખર ઉપર પડેલા ચંદ્રના કિરણોની માફક ગુણ રહિત પુરૂષોને વિષે સત્પરૂષોના સેંકડેગુ પણ વિનષ્ટ થાય છે.” હવે આવી અવસ્થામાં પડેલે તે બ્રાહ્મણ ગારૂડિકના જોવામાં આવ્યા. અહા ! આ બ્રાદ્યાણ મહારે પરમ ઉપકારી છે, માટે જરૂર હારે પ્રત્યુપકાર કરે જોઈએ. એમ જાણી સિદ્ધ વિદ્યાવાળા તે ગારૂડિકે અકસ્માતું રાજકુમારીને સર્પ
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામવિષ્ણુકનીકયા.
( ૩૧૯ )
કરડાવ્યા અને તરતજ તે મૂર્જિત થઈ ભૂમિ ઉપર પડી. તે જોઇ લેાકેામાં હાહાકાર થઇ ગયા કે રાજાની પુત્રીને સર્પ કરડયે તે વાત સાંભળીને રાજા પણ ત્યાં આવ્યે અને એક Àાક ખેલ્યા કે
9
एकस्य दुःखस्य नयावदन्तं गच्छाम्यहं पारमिवार्णवस्य । तावद् द्वितीयं समुपस्थितं मे, छिद्रेध्वनर्था बहुलीभवन्ति ॥
¥¢
અર્થ “ સમુદ્રના મતની માફ્ક હજી એક દુ:ખના અંત પામ્યા નથી તેટલામાં આ ખીજું દુ:ખ આવી પડયું. અહા દેવની વિચિત્ર ગતિ છે કે છિદ્રોમાં [ દુ:ખના સમયમાં ] અનેક અનર્થો આવી પડે છે. ” એમ વિચાર કરી રાજાએ નગરમાં પટહુ વગડાવીને સ`ગારૂડિકાને લાવ્યા, અને જાહેર કર્યું કે, જે રાજકુમારીને સજીવન કરશે હેંને લક્ષ સાનૈયા આપવામાં આવશે. એ પ્રમાણે પટહનાદ સાંભળી પેલા ગાડિક નગારાના સ્પર્શ કરી બહુ ખુશી થઇ રાજા પાસે ગયા, અને તેણે કહ્યુ કે, હે નરેદ્ર ! આપની પુત્રીને હું... સજીવન કરીશ એમાં કઇ પણુ સંશય નથી. પરંતુ જે બ્રાહ્મણને ગધેડા ઉપર બેસારી વધ્યસ્થાનમાં લઇ જવાય છે તે બ્રાહ્મણુ શુદ્ધ છે માટે તેને મુક્ત કરાવા. રાજાએ તત્કાલ બ્રાહ્મણને પેાતાની પાસે એલાગ્યે અને તેણે પણ મૂળથી આરંભી સર્વ ઠુકીકત રાજાની આગળ નિવેદન કરી.
ત્યારબાદ ગારૂડિક પણ ક્ષણા માં મંત્રના પ્રભાવથી કુમારીને સજીવન કરી પછી રાજા પણ બહુ દયાળુ બ્રાહ્મણુ સંતુષ્ટ થયા અને સેાનીનું વૃત્તાંત જાણી ખેલ્યા કે~
उपकारिणि विश्रब्धे, आर्यजने य: समाचरति पापम् । તું નનમસત્યસંધ, મતિ ? ચક્ષુષે ? ચં વાત ॥ અ. ઉપકારી અને વિશ્વાસી એવા સજ્જન ઉપર જે
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પુરૂષ પાપ આચરણ કરે છે તેવા અધમ પુરૂષને પૂજ્ય એવી છે પૃથ્વી દેવી! તું શામાટે ધારણ કરે છે?” એમ વિચાર કરી રાજાએ તત્કાલ સોનીને પોતાની પાસે પકડાવી મંગાવ્યું અને કબજે કર્યો. પછી ગારૂડિકને લાખ સોનૈયા આપી વિદાય કર્યો. બ્રાહ્મણને પણ ક્ષમાપૂર્વક બહુ દ્રવ્યથી સત્કાર કરી રાજાએ કહ્યું કે, અન્ય કંઈ પણ મારા લાયક કાર્ય હાય તો કહેવું. બ્રાહ્મણ બે, હે રાજન ! ખરું કાર્ય મારે એટલું છે કે આ સોનીને છોડી મૂકે. કારણકે એ માટે મોટો ઉપકારી છે. એણે જે આ પ્રમાણે ન કર્યું હતું તે આપનું દર્શન મને ક્યાંથી થાત? તે સાંભળી રાજાએ સુભાષિત વચન કહ્યાં કે–
उपकारिणि वीतमत्सरे वा, सदयत्वं यदि तत्र कोऽतिरेकः । अहिते सहसाऽपराधलब्धे, सघृणं यस्य मनः सतां स धुर्यः ॥
અર્થ–“ઉપકારી અથવા માત્સર્ય રહિત પુરૂષ ઉપર જે દયા કરવી તેમાં શી વડાઈ! પરંતુ અકસ્માત્ અપરાધકારી શત્રુ ઉપર જેના હૃદયમાં દયા ઉત્પન્ન થાય તે પુરૂષ સર્જનમાં અને ગ્રણી ગણાય છે. તેમજ વળી કહ્યું છે કે –
प्रत्युपकुर्वन् पूर्व, कृतोपकारोऽपि लज्जयति चेतः ।। यस्तु विहितापकारा-दुपकारः सोऽधिको मृत्योः ॥
અર્થ“ પ્રથમ ઉપકાર કર્યો હોય છતાં પણ જે પ્રત્યુપ કાર કરતાં હૃદયમાં લજજા ઉત્પન્ન કરે છે તે ઉપકાર અપકાર કરનાર મૃત્યુથી પણ અધિક ગણાય છે.” એમ વિપ્રની બહુ પ્રશંસા કરી રાજાએ સનીને જીવિતદાન આપી છેડી દીધો. પરંતુ એની પાસેથી સર્વ દ્રવ્ય લુંટી લઈ તેને પિતાના દેશમાંથી કાઢી મૂક્યો. વળી ગારૂડિકે સુવર્ણાદિક જે લક્ષમી રાજા પાસેથી મેળવી હતી તે સર્વ પરોપકારી જાણ બ્રાહ્મણને અર્પણ કરી અને તેણે કહ્યું કે
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમવણિકની કથા.
(૩૨૧) प्रत्युपकुर्वन्बह्वपि, न भवति पूर्वोपकारिणा तुल्यः । एकोऽनुकरोति कृतं, निष्कारणमेव कुरुतेऽन्यः ।
અર્થ–“પ્રત્યુપકારને કરતે છતે પણ પુરૂષ પ્રથમ ઉપકાર કરનાર પુરૂષની તુલનાને પામતો નથી. કારણકે પ્રત્યુપકારી ઉપકાર કર્યા બાદ તેનું અનુકરણ કરે છે, અને ઉપકારી તે કારણ સિવાય પ્રવૃત્ત થાય છે.” માટે તમે મારા નિષ્કારણ મેટા ઉપકારી છે અને મારી પાસે તેવી કોઈપણ વસ્તુ નથી કે જેથી હું આપની સેવા કરી રણુમુક્ત થાઉં. શાસ્ત્રમાં પણ તે પ્રમાણ કહ્યું છે કે પ્રાણદાતાઓનું રૂણ વાળવું બહુ દુષ્કર છે. એમ કેટલીક પ્રાર્થના કરી તેને પ્રણામ કરી, તેમજ પિતાને ઘેર કેટલાક દિવસ રાખીને પછી વિદાય કર્યો. તે જ પોતે વેતાંબર ભિક્ષુકરૂપે હાલ અહીં આવ્યા છે અને આજે હેં તેમને ઉદ્યાનમાં જોયા છે. વળી તેમણે પોતાનું ચરિત્ર ત્યાંના રહિશ લેકેની આગળ જાહેર કર્યું છે. સોમ બોલ્યા, હે મિત્ર ! શા કારણથી હેને જેનદીક્ષા લેવી પડી! સમતભદ્ર બે, એ સંબંધી મહે કંઈ પણ પૂછ્યું નથી. ચાલ ! તું આવે છે ! આપણે બને ત્યાં જઈ તે કારણ પણ પૂછી જોઈએ. એમ વિચાર કરી બન્ને જણ ઉદ્યાનમાં મુનીંદ્ર પાસે ગયા. નમસ્કાર કરી સોમ બોલ્યા, હે મુનીંદ્ર ! આપને દીક્ષા ગ્રહણ કરવામાં મુખ્ય શું કારણ? મુનિ બેલ્યા, હે સેમ! મથુરાને રહીશ એક ની હાર
વ્રત ગ્રહણમાં નિમિત્ત કારણ છે. એમ કહી મુનિચરિત્ર, તેમણે ફરીથી પ્રથમની માફક તે સનીનું
ચરિત્ર કહ્યું અને વિશેષમાં મુનિએ કહ્યું કે તે સોનીને રાજાએ દેશનીકાલની આજ્ઞા કરી હતી. ત્યારબાદ તે સૌની ફરતે ફરતે કઈક નગરની પાસમાં ગયે, ત્યાં ધ્યાનમાં
૨૧
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ના . મેળામાં
(૩૨૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. બેઠેલા એક મુનીંદ્ર તેના જેવામાં આવ્યા. પછી તે મુનિને નમઃ સ્કાર કરી નીચે બેઠા. મુનિએ પિતાનું ધ્યાન સમાપ્ત કરી તેને જૈનધર્મને ઉપદેશ આપે. તેથી વિશુદ્ધ પરિણામને લીધે પ્રબુદ્ધ થઈ તે સનીએ જૈન દીક્ષા લીધી. ત્યારબાદ પોતાના ગુરૂ પાસેથી બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિચરતા એવા તે મુનિએ મથુરામાંથી પાછો વળતાં મહને જોયો. હવે તે સોનિ મુનિએ, પ્રત્યુપકારની બુદ્ધિએ પ્રથમ કરેલા દુકૃતની શાંતિ માટે હુને દીક્ષા આપી. તેમજ પ્રતિબંધ આપી બંને પ્રકારની શિક્ષામાં મને બહુ કુશળ કર્યો. પછી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિહાર કરતે હું અહીં આવ્યો છું, આ પ્રમાણે હારૂં ચરિત્ર મહેં તમને સંભળાવ્યું. માટે છે મહાનુભાવો ! લોકિક તીર્થોમાં ભ્રમણ કરતા હું બહુ પુણ્યથી પરમ પવિત્ર એવું આ ઉત્તમ મુનિતીર્થ પ્રાપ્ત કર્યું છે. અને તેના પ્રભાવથી હું ઘોર સંસારસાગર તરી ગયું છું. માટે તમારે પણ જૈન ધર્મમાં ખાસ ઉદ્યમ કર. તેમજ જીતેંદ્ર ભગવાનની ભક્તિ, સમગ્ર જી ઉપર મૈત્રી ભાવ, ગુરૂ ઉપદેશમાં શ્રદ્ધા, શીલવંત જ ઉપર પ્રેમભાવ, ધર્મ શ્રવણ કરવામાં બુદ્ધિ, પરેપકારમાં લક્ષ્મી, પરલેકનાં કાર્ય સાધનમાં હૃદયભાવના અને ધર્મને માટે જ જન્મ કઈ મહા પુણ્યવંતને જ પ્રાપ્ત થાય છે. વળી હે ભવ્યાત્માઓ! દુર્લભ એવો આ મનુષ્ય ભવ પામીને પણ ધર્મ સંબંધિનાના પ્રકારના ગુણ વિનાના જે મનુષ્યના દિવસે જાય છે તે તેઓને સમય નિષ્ફલજ જાણ. તેમજ તેઓની ઉત્પત્તિ જ ન થાય તે ઉત્તમ ગણાય. ધર્મ ગુણ રહિત થઈ જેઓ પિતાને જન્મ નિષ્ફલ ગણાવે છે તેઓ કરતાં અરણ્યવાસી પશુઓ ઉત્તમ ગણાય છે. વળી જે મહાનુભાવ પુરૂષનું ભાવિ કલ્યાણ નજીકમાં હોય છે તેઓના દિવસો ધર્મ પ્રવૃત્તિમાંજ ચાલ્યા જાય છે. અને તેજ
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમવણિકનીકળ્યા.
(૩૨૩) ધન્યવાદને લાયક થાય છે તથા પુન્યના પાત્ર પણ તેઓજ ગણાય છે. વળી ધર્મકાર્યમાં ઉકત થયેલા જેઓની બુદ્ધિ પાપકાર્યમાં પ્રવૃત્ત થતી નથી તે પુણ્યશાલી જનેનું જીવિત સફલ ગણાય છે. તે સાંભળી એમ બે, હે મુનીંદ્ર ! જૈન ધર્મના કેટલા ભેદ છે? મુનિ બેલ્યા, યતિ અને ગૃહિ ધર્મના ભેદથી તે બે પ્રકારે ગણાય છે. એમ કહી મુનિએ તે બને ધર્મનું સ્વરૂપ વિસ્તાર પુર્વક કહ્યું. ત્યારબાદ સંમતભદ્ર સહિત સમગ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. તેમજ તે બનને જણે હમેશાં સામાયિકને અભિગ્રહ લીધે. તે જ પ્રમાણે નિરંતર સામાયિક કરવા લાગ્યા અને શ્રાવક ધર્મમાં બહુ રાગી થયા. ત્યારબાદ સમઝીએ વેપારમાં લેકોને ઉધારે બહુ દ્રવ્ય
ધી પછી લેકે તે ધન લઈને અન્ય સમગ્રણીને દેશમાં ચાલ્યા ગયા. તેથી સમ વણિક પ્રમાદ, બહુ ચિંતાતુર થઈ ગયા. તેમ છતાં તે
હમેશાં જીન મંદિરમાં દર્શન કરવા જાય છે. સામાયિક પણ નિરંતર કરે છે. પરંતુ બેભાનપણાને લીધે આજે હું સામાયિક લીધું કે નહીં ? અથવા સામાયિક ક્યારે કરવું ? તે પણ બરાબર જાણતા નથી. આ પ્રમાણે હેની સ્થિતિ જોઈ સંમતભદ્ર વિપ્ર બે, હે સેમ! આ પ્રમાણે સામયિકમાં બેભાનપણું રાખવું હને ઉચિત નથી. તેજ પ્રમાણે આગમમાં પણ કહ્યું છે કે સામાયિક કયારે કરવું ? અથવા કર્યું કે નહીં તેવી સ્મૃતિ જે પુરૂષને ન રહેતી હોય તેનું લીધેલું પણ સામાયિક નિષ્ફલ જાણવું. સેમ બોલ્યા, હે બંધુ! જ્યારથી હારી લક્ષમીને નાશ થયે છે તે દિવસથી હું શૂન્ય થઈ ગયો છું. એ મહા ખેદની વાત છે. હવે હું શું કરું? કારણકે ધનરહિત પુરૂષ ક્ષણમાત્રમાં અપશબ્દનું પાત્ર બને છે. તેમજ ફૂટકવિઓના
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪ )
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
પ્રમ ધની માક તેની ઉપર અનેક પ્રકારના ઉપસી આવી પડે છે. વળી કેટલાક મહા સત્ત્વધારી પુરૂષ સુરેદ્રની લક્ષ્મીને પણ પેાતાને સ્વાધીન કરવા ઇચ્છે છે અને કેટલાક તા પિત્રાપા ત લક્ષ્મીનું પણ રક્ષણ કરવા અશક્ત હેાય છે. સમંત ભદ્રક એક્લ્યા, હું સેામ ! આ પ્રમાણે ત્હારે ખેદ કરવાનું કઇપણ કારણ નથી. અહા ?
આ સંસારમાં દરેક વસ્તુ ક્ષણમાત્રમાં દૃષ્ટ અને વનષ્ટ થાય છે. તે પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. તે માટે કહ્યું છે કે—
पटुतर पवनवशाकुलित - कुवलयदलतरलानि । जीवितयौवनयुवति - जनधनलवलाभसुखानि ॥
<
અદ્ધ પ્રચ`ડ પવનના વેગથી કંપાયમાન કમલપત્રની માક અતિ ચંચલ જીવિત, યાયન, સ્ત્રી અને લક્ષ્મીના લેશ માત્ર લાભ સંબંધી સુખા, અસ્થિર જાણવાં ” એમ સમજી હું ધીર પુરૂષ ! તું ધૈર્ય નું અવલંબન કર. વિશેષ પ્રકારે ધર્મોમાં ઉઘુક્ત થા. તેમજ સામાયિકવ્રતમાં મનને સારી રીતે સ્થિર કર. વળી લક્ષ્મીને નાશ થવાથી અધમ પુરૂષો ખિન્ન થઇ રૂદન કરે છે. તેમજ વારંવાર તેનું સ્મરણ કરી વિલાપ કરે છે. અને અહુ વિષાદ પણ પામે છે. પર ંતુ ક્ષણમાં નાશ પામે તેવા ધન માટે ચારિત્રધારી સત્પુરૂષો તેમ કરતા નથી. પવનથી દોલાયમાન કમલપત્રની માફક લક્ષ્મી વિલાસ બહુ ચ ંચલ છે એમ જાણી સત્પુરૂષ ક્ષણમાત્રમાં લક્ષ્મીને સત્પાત્રને સ્વાધીન કરે છે. વિગેરે ઉપદેશામૃતથી બહુ સિ ંચન કર્યું તાપણુ તે મહા પુરૂષ શૂન્ય ચિત્ત સામાયિક વિગેરે ધર્માનુષ્ઠાન કરે છે. અનુક્રમે ક વશ થયા છતા પર્યંતમાં મરણ પામી નૈતિષિકમાં ઉપન્ન થયા અને બહુ અલ્પ સુખ પામ્યા. વળી સમતભદ્ર વિપ્ર વિધિ પ્રમાણે શ્રાવકધર્મની આરાધના કરી સામાયિકતના પ્રભાવથી સમાધિ
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમવણિકનીકથા.
(૩૨૫) પૂર્વક મરણ સાધી સિંધમ દેવલેકમાં ઉસન્ન થયું. પછી ત્યાંથી નીકળી આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નગરમાં દિક્ષા વ્રત ગ્રહણ કરી સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! વિશેષ પ્રકારે સામાયિક વ્રતમાં તમે ઉઘુક્ત થાઓ. વળી પાંચ દોષ રહિત સ્થિર ચિત્ત જે સામાયિક કરે છે તે પુરૂષ દેવતાઓને પણ નિરંતર વંદનીય થાય છે. વળી શાંત થયાં છે પાપ જેમનાં, તેમજ ઉત્તમ સ્વભાવવાળા અને શુભભાવથી ઉલ્લાસ પામતા એવા સામાયિકધારી શ્રાવકો પણ મુનિઓની માફક પૂજનીય થાય છે.
इतिसामायिकवते पञ्चमातिचारविपाके सोमकथानकं समाप्तम् । तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्रारूतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिहतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं सामायिकनामप्रथम शिक्षाव्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૩૨૬)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
शंखकुमारनी कथा.
દેશાવકાશિકવ્રત.
શખદાંત.
દાન વિ રાજા સંતુષ્ટ થઇ એલ્યે, હે જગદ્ગુરૂ ! હવે દેશાવકાશિક વ્રતના મહિમા તથા તેનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત અમને સંભળાવેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હૈ ભૂપાલ ! વિસ્તાર સહિત એવાં પણ દરેક ત્રતાના ગ્રહણ કરેલા નિયમના પ્રાયે જે સક્ષેપ કરવામાં આવે તેને દેશાવકાશિકત્રત કહ્યુ છે. હવે દરેક ક્ષણે સાવધાન થઇ શુદ્ધતાપૂર્વક જે દેશાવકાશિક વ્રત પાળે છે તે મનુષ્ય શંખની પેઠે સુર, અસુર અને મનુષ્યાને પૂજનીય થાય છે. બહુદલ ( સ્થૂલતા–વિભાગેા ) વડે મનેાહર, તેમજ સુદર આકૃતિમાં ગાળાકાર, સુરાલયની સ`પત્તિને અનુસરતી અને મધુર છે નાદ જેના ( જેને વિષે ) એવી વિજયઘંટા સમાન વિજયપુરી નામે નગરી છે. તેમાં મદોન્મત્ત ગજેંદ્રોના ઈંત!ગ્રવડે ચાર સમુદ્રુના તટ રૂપી કિલ્લાને ખંડિત કરતા અને સમગ્ર વૈરીએ જેના ચરણમાં લેટે છે એવા વિક્રમ નામે રાજા છે. મહાદેવના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલા અગ્નિવર્ડ દગ્ધ થયેલા કામદેવરૂપી વૃક્ષની મંજરી સમાન, અને નમ્ર જનેને વિષે અહુ દયાલુ મલયમંજરી નામે તેની સ્ત્રી છે. એક બીજા સાથે ગાઢ પ્રીતિવાળાં અને પુત્રનૌ લાલસામાં ગુંચવાયેલાં તેઓને સેંકડા માનતા આવડે મહા કષ્ટ એક પુત્ર થયેા. મહાત્સવ પૂર્વક તેનું શંખ એવુ નામ પાડયુ. અનુક્રમે શુકલ પક્ષના ચંદ્ર સમાન તે વૃદ્ધિ પામવા લાગ્યા. ચેાગ્ય વયમાં બુદ્ધિના પ્રભાવથી સાંખ્યાદિ સર્વ શાસ્ત્રોમાં
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખકુમારની કથા
(૩૭) પારંગત થયે. તેમજ પ્રચંડ વેરીઓને વિક્ષેપ કરવામાં મહા પરાક્રમી અને બહુ ગુણવાન તે થયો. એક દિવસ અનેક મંત્રી, સામંત અને કેટિ સુભટ સહિત
વિક્રમરાજા સભામાં બેઠો હતો. શંખકુમાર વિક્રમરાજા પણ ત્યાં જઈ પિતાને પ્રણામ કરી પિ
તાના આસને બેસી વિનય પૂર્વક પિતાના ચરણની સેવા કરતું હતું. તેવામાં ત્યાં અકસ્માત્ અતિશ્યામ એવા આકાશમાંથી ઉતરતે એક સુભટ દેખાયે, એટલે વિસ્મિત થઈ સર્વ સામંતાદિક સભ્યજને ઉંચાં મુખ કરી જોવા લાગ્યા. જેના ડાબા હાથમાં રહેલા ઢાલ તરવારના આડંબરથી કેટલાક સુભટનાં હૃદય શિથિલ થઈ ગયાં. તેમજ ઉત્તમ સુભટેની પ્રચંડ ચઢાવેલી ભ્રકુટી રૂપ તટને ભેદવામાં વિષમ આકૃતિવાળે, તેજસ્વી ખાઝમાં સુભટેના પ્રતિબિંબને ગ્રહણ કરતે, વળી તે પ્રતિ બિંબને વિદારવા માટે પિતાના ભુજદંડને વિસ્તારો, વળી તે ભુજદંડમાં વીરવલય જેણે પહેરેલું છે અને સમસ્ત ભવનમાં અદ્વિતીય પરાક્રમને જાહેર કરતે, તેમજ બહુ દક્ષ એવા સુભટને ભેદવામાં લંપટ એવા તે સુભટને જોઈ અત્યંત ભયરસથી વ્યાપ્ત થયેલા સર્વ રાજસુભટે પરસ્પર એક બીજાનાં મુખ જેવા લાગ્યા. તેટલામાં તે સુભટ નજીકમાં આવી પહોચ્યું. એટલે રાજાએ પોતાના સુભટ તરફ દષ્ટિ કરી. સુભટે પણ પોતાના ખદિક શસ્ત્રો તરફ જેવા લાગ્યા. વળી તેમાં કેટલાક સુભટે યમરાજાની જીલ્લા સમાન ચંચલ, આકૃતિમાં વિકરાલ, અને સં. ગ્રામમાં રસિક બનેલા સુભટના માંસમાં અતિલુબ્ધ એવા અને હસ્તમાં ગ્રહણ કરી ખડભડાટ કરવા લાગ્યા. તેમજ કેટલાક ભુજદંડ વગાડે છે કે જેના પ્રતિધ્વનિથી સમસ્ત બ્રહ્માંડને પણ બધિર કરી મૂકયું. કેટલાક તે પિતાનું સુભટપણું પ્રગટ કરતા
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બખ્તર પહેરે છે. અને કેઈક તે બહુ તીર્ણ મહટા ભાલાઓ બતાવે છે. વળી તેઓ બોલે છે કે હે પૃથ્વીનાથ ! અમને આજ્ઞાઆપો, જેથી ક્ષણમાત્રમાં અમે એને યમરાજાને અતિથિ કરીએ. આ પ્રમાણે પરાક્રમ બતાવતા એવા સુભટેના પરસ્પર આ
1 લાપ થઈ રહ્યા છે. તેટલામાં કંઈક હસ્તે મુખે આકાશચારી તે સુભટ પણ ત્યાં આવી પહોંચે. અને સુભટ બોલ્યા કે, હે સુભટો! આ સભાસ્થાનમાં તમે
પિતાનાં આયુધ લઈ શા માટે ઉભા રહ્યા છે? સુભટે બોલ્યા. હે રે મૂઢ ? અમે અમારા સ્વામીની સેવામાં ઉભા છીએ, તો તેમાં ત્યારે પૂછવાનું શું પ્રયોજન ! વળી ત્યારે આજ્ઞા વિના અહીં આવવાનું શું કારણ? માટે વેલાસર અમારા સ્વામીના
સ્થાનમાંથી જલદી તું ચાલ્યા જા. આ પ્રમાણે પોતાનું અપમાન સમજી સુભટ છે, શું આ દુનીયામાં હારા વિના બીજે કઈ સ્વામી છે ખરો? એમ તમારે નકકી સમજવું કે ત્રણ ભુવનમાં પણ હારા સિવાય અન્ય કોઈની આજ્ઞા મનાતી નથી. માટે જાઓ, તહારા સ્વામીને આ પ્રમાણે સૂચના આપો કે, જે જીવવાની ઈચ્છા હોય તે પોતાનું રાજ્ય અમને સોંપી દે. વળી જે તહારી સ્વામીના હૃદયમાં એ અભિમાન હોય કે વંશ પરંપરાથી આવેલું આ રાજ્ય હું કેમ આપું ? તો તે પણ હેનું માનવું અયોગ્ય છે. શું કેઈએ કેઈને આ પૃથ્વી લખી આપી છે? અથવા વંશ પરંપરાથી આવેલી છે, એ વાત પણ અસત્ય છે. કારણકે તે તો ખર્ક માત્રના બળથી જ ગ્રહણ કરી શકાય છે. જે તહારા સ્વામીમાં કે, તહારામાં ખર્ક બળ હોય તે તમહારા સ્વામી અને તમ્હારી સાથે યુદ્ધ કરવા હું તૈયાર છું.
આ પ્રમાણે ઉદ્ધતાઈથી ભરેલું હેનું વચન સાંભળી બહુ
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંખકુમારનીકળ્યા.
(૩૨૯)
રેષથી ખસી ગયેલી ભ્રકુટીને લીધે ભયંકર બને સુભટને ભાલસ્થાનને ધારણ કરતા અને યુદ્ધમાં ર. પરસ્પર વિવાદ, સિક એવા તે સુભટના વચનથી રોમાંચરૂપી
કંચુકને ધારણ કરતા તે સુભાટે પણ બોલ્યા. રે દુષ્ટ ! ધૃષ્ટ ! નીચસુભટેમાં અધમ ! આ પ્રમાણે હારી વાચાલતાને લીધે અમે જાણીએ છીએ કે જરૂર તું ચમમંદિરમાં જવાનો છે, તું જીભ સંભાળીને બેલ. તમે અને તહારો સ્વામી બન્ને જણ હારી સાથે યુદ્ધ કરો એમ હારાથી બોલી શકાય ખરૂં! વળી ઉદ્ધત વૈરીરૂપ મદોન્મત્ત હસ્તીના કુંભસ્થળને વિદારવામાં સિંહ સમાન પરાક્રમી, એવા અમારા એક પણ સુભટ સાથે યુદ્ધ કરવાની લ્હારામાં શક્તિ છે કે જેથી શરદ રૂતુમાં મેઘન ગરવની માફક અમને અને અમારા સ્વામીને નિષ્ફળ ધૃષ્ટ વચન બેલી તું આક્ષેપ આપે છે. સુભટ બોલ્યા, હું એકાકી છું, છતાં તહારી સ્વામી સહિત તમે સર્વે પ્રથમ હારી ઉપર પ્રહાર કરે. પછીથી હું તમહારી ચુદ્ધ ખરજને દૂર કરીશ. એમ તેનું બોલવું સાંભળી રાજસુભટો ભાલા, ખડ્ઝ, ધનુષ અને બાણ વિગેરે શસ્ત્રો પિતાના હાથમાં લઈ બેલ્યા તું એકલે છે એમ જાણુંને અમારા સુભટેએ હને જીવતે મૂક્યો છે. માટે હાલમાં તું પલાયન થઈ જા. અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, જેથી મરણાંત પછી પણ હને શુભ સ્થાન મળે. સુભટ બેલ્ય, સહારા માટે દશે દિશાઓ ખુલ્લી છે. માટે આ શૈર્યનો આડંબર પડત મૂકી તમેજ વેલાસર ચાલ્યા જાઓ. કારણકે તમે સર્વ સુભટો હારા યુદ્ધરૂપી ભૈરવના મુખમાં પડીને મરણ ન પામે. વળી એક પણ મૃગેંદ્ર અનેક હસ્તીઓને ભેદવામાં પ્રચંડ થઈ પડે છે તેમ તહારે હને પણ જાણવો. વળી તમે સવે એક સાથે મહારી ઉપર ઈચ્છા પ્રમાણે પ્રહાર કરે.
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ત્યારબાદ રાજસુભટો એક સાથે તેની ઉપર પ્રહાર કરવા
મંડી પડયા. પરંતુ અકસ્માત તેઓની એવી રણસંગ્રામ. દશા થઈ પડી કે મૂછિતની માફક, ચિત્રમાં
લખેલા, પાષાણુમાં કતરેલા, કાષ્ઠ સાથે ઘ. ડેલા અને મડદાની માફક તેઓ ધસીને પૃથ્વી પર પડી ગયા. આ પ્રમાણે પોતાના સુભટેની સ્થિતિ જોઈ રાજાનાં નેત્ર લાલ થઈ ગયાં અને હાથમાં તલવાર લઈ તૈયાર થઈ ગયે. તેમજ બહુ કે પાયમાન થઈ સુભટની હામે ખડ્ઝ ખેંચી મારવાની તૈયારી કરે છે તેટલામાં શંખકુમાર બે, હે તાત્ ! કૃપા કરી યુદ્ધને માટે મહને આજ્ઞા આપે. અહીં આપની જરૂર પડે તેમ નથી, મહારી આગળ એનો શો હિસાબ છે? આપના પ્રસાદથી તે કાર્ય હું મુશ્કેલ ધારતું નથી. માટે આપ અહીંજ રહે અને એ દુષ્ટને હું પિતેજ મારીશ. પ્રહાર કરવામાં દક્ષ એવા ખગ સહિત મહારા હસ્તનું લાઘવપણું આપ જુઓ. એ પ્રમાણે બોલતા કુમારને રાજાએ વારંવાર બહુ વાર્યો, તોપણ પિતે ખર્શ ખેંચી યુદ્ધમાં ઉતરી પડશે. પછી સમરાંગણમાં એક સાથે પરસ્પર ખગની તુલના કરતા બન્ને જણ જાણે તેઓના માંસમાં લુબ્ધ થયેલી ભયંકર યમલ્લા સહિત હેય ને શું? એમ તેઓ દીપવા લાગ્યા. શંખકુમાર બોલે, હે સુભટ ! તું પ્રથમ પ્રહાર કર. ત્યારે
સુભટ બે , હે શંખ! પ્રથમ પ્રહાર ત્યારે શંખ અને સુભટ કરવો ઉચિત છે. તે સાંભળી કુમારે
તરત જ ખ પ્રહાર કર્યો. પણ સુભટ યુક્તિ પૂર્વક પ્રહારનો બચાવ કરી નગરની બહાર નાઠો. શંખ પણ તેની પાછળ દો. પછી એક ઉધાનની અંદર સૂરિ મહારાજના ચરણ કમળનું શરણ લઈ બેઠેલા તે સુભટને જોઈ કુમાર પણ ખીને મીયાનમાં કરી સૂરિને નમસ્કાર કરી બે, હે ભદ્ર?
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખકુમારનૌકથા.
( ૩૩૧ )
હૈ સૂરિશ્વરનું શરણ લીધું છે તેથી હું હૅને અભયદાન આપુ છું. માટે હવે તું ઈચ્છા પ્રમાણે ચાલ્યે જા. ત્યારખાદ જ્ઞાની ગુરૂ પેાતાના જ્ઞાનવર્ડ ખેલ્યા, હે કુમાર ? પ્રથમ દેવ ભવમાં આ હારેા પરમ સ્નેહી મિત્ર હતા. એમ સાંભળી સુભટે પેાતાનુ દેવ સ્વરૂપ પ્રગટ કર્યું. પછી કુમાર પણ વિચાર કરવા લાગ્યા કે, પૂર્વ ભવમાં મ્હેં એને જોયેલા છે એમ ઉડ્ડાપાહ કરતાં કુમારને જાતિ સ્મરણુ જ્ઞાન પ્રગટ થયું. તેથી તેને પેાતાના દેવભવ પ્રત્યક્ષ થયેા. તેમજ દેવભવમાં મરણ સમયે કરેલા સંકેત અને સાધર્મ દેવલાકમાં પ્રથમ પ્રીતિપૂર્વક કરેલે વિલાસ વિગેરે સર્વ પ્રત્યક્ષપણે જોયું. ત્યારબાદ બન્ને જણુ બહુ ખુશી થઇ સૂરીદ્રની સમક્ષમાં પરસ્પર ગાઢ આલિંગન કરવા લાગ્યા. કુમાર આલ્યા, હું મિત્ર ! મા આનંદના પ્રસંગ તું લાગ્યે તે બહુ સારૂ કર્યું. કારણ કે પેાતાની કરેલી પ્રતિજ્ઞા પાળવી તે ધીર પુરૂષનુ મ્હાટુ વ્રત કહેવાય છે.
?
દેવના ઉપદેશ.
ત્યારબાદ દેવ એલ્યે, હે મદ્ગાભાગ ? મ્હારાથી જે કંઇ અપરાધ થયા હાય તેની હું ક્ષમા માગું છું. વળી ધર્મ કાર્યમાં પ્રમાદ વશ થયેલેા હુને જાણી હું આ કાર્ય કર્યું છે. તે સાંભળી શ ંખકુમાર બહુ ખુશી થયા અને ખેલ્યા કે, હું આંધવ ? કા અને અકાર્ય ના મ્હને ઉપદેશ આપે. દેવ આલ્યા, કુમારેંદ્ર ? ગુરૂ મહારાજ જે કાર્યના ઉપદેશ આપે તે પ્રમાણે ત્હારે ઉદ્યોગ કરવા. ભદ્રે ! જલમંદુ સમાન ચ ંચલ એવા આ વિતમાં પ્રમાદ કરવા નહી. ત્યારબાદ કેવલી ભગવાને મુનિધનું સ્વ રૂપ સવિસ્તર વળ્યું. પછી કુમાર બેચેા, ભગવન ? સ વિરતિ પાળવાની હાલ મ્હારી શક્તિ નથી. એમ વિનતિ કરતા હતા તેટલામાં કુમારની શોધ કરતા વિક્રમ રાજા ચતુરંગ સેના
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. સહિત ત્યાં આવ્યો. અને મારો, મારો, મારે, એમ બહુ રોષથી બેલતા હાથી, ઘેડા અને રથમાં બેઠેલા કટિ સુભટોએ ચારે તરફથી ઉદ્યાનને ઘેરી લીધે. વળી બક્તર પહેરી સજજ થયેલ વિક્રમ રાજા કેટલાક સુભટેને સાથે લઈ ઉદ્યાનની વચ્ચે ગયે. કુમાર અને દેવાદિકથી પરિવારિત કેવલી ભગવાનને જોઈ રાજા બોલ્યા, હે વત્સ ? તે દુરાચારી સુભટ ક્યાં ગયે ? એમ ક્રોધાય માન થઈ રાજા છે. તેટલામાં કુમાર બેલી ઉો, એને તિરસ્કાર કરશો નહીં કારણકે દુર્વચન બોલનાર તે સુભટદેવ મહારો પરમ ઉપકાર થયો છે. એમ કહી કુમારે પોતાનો પૂર્વભવ કહ્યો. તે સાંભળી રાજા બહુ ખુશી થયે. અને સૂરિને વંદન કર્યા બાદ દેવની ક્ષમા માગી. ત્યારબાદ વિક્રમ રાજા સમ્યકત્વાદિ જી. મેંદ્ર ધર્મ સાંભળવા બેઠો. પછી શ્રદ્ધાવડે વિશુદ્ધ છે હૃદય જેનું એવા વિકમ રાજાએ શંખકુમાર સાથે પાપના ભયથી ભય પામીને બાર પ્રકારને ગૃહીધર્મ અંગીકાર કર્યો પછી દેવ પણ રાજા અને કુમારની ક્ષમા માગી મુનીંદ્રને વંદન કરી પોતાના સ્થાનમાં ગયે. રાજા અને કુમાર પણ કેવલી ભગવાનને પ્રણામ કરી પોતાને ઘેર ગયા. બન્ને જણ વિધિ પ્રમાણે નિરંતર ધર્મ સેવન કરે છે. વળી શંખકુમાર દેશવકાશિક વ્રતમાં વિશેષ પ્રકારે ઉઘુક્ત થયે. એક દિવસ કુમારે અર્ધરાત્રીના સમયે બહુ સંકુચિત દિગ
વ્રત ગ્રહણ કર્યું કે, હવેથી સૂર્યોદય સુધી દેશાવકાશિક મહારે વાસભવનમાથી બહાર નીકળવું વ્રત, નહી તેમજ ચાર પ્રકારના આહારનો ત્યાગ
અને ત્રિી શય્યાને સ્પર્શ પણ હું કરીશ નહીં. એ પ્રમાણે તેણે નિયમ કર્યો. હવે દેવસભામાં ઇંદ્ર મહારાજે પ્રશંસા કરી કે દેશાવકાશિકત્રતથી શંખકુમારને ચલાયમાન કરવા માટે દેવતાઓ પણ સમર્થ નથી. એ પ્રમાણે સુરેન્દ્રનું
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ`ખકુમારની કથા.
(૩૩૩)
વચન સાંભળી કાઇક દેવ તેની પરીક્ષા કરવા માટે કુમારનાદ્વારમાં આવ્યે અને મ્હાટા શબ્દોથી રૂદન કરતી કુમારની શ્રીને અપ હાર કરી ત્યાંથી ચાલતા થયા. હે સ્વામિન ! કોઇક અધર્મી હુન ઉપાડીને ચાલ્યા જાય છે. માટે મ્હારૂં રક્ષણ કરા ! રક્ષણ કરા ! એમ પેાતાની સ્ત્રીનું રૂદન સાંભળી કુમાર વિચાર કરવા લાગ્યા. આ સ્ત્રી કેાની ? પુત્ર કે મધુએ કાના ? વિગેરે ભાવના વડે પેાતે આત્મ ભાવના કરવા લાગ્યા કે આ સંસારમાં કેવળ જીનેદ્ર કથિત ધ જ સર્વ અનિષ્ટ કા ના નિવર્તક છે. અને ભવ્યાત્માએ ના રક્ષક પણ ધર્મ જ છે. એમ સત્ય ભાવના ભાવતા હતા તેટલામાં મારા, મારા, મારે એ પ્રમાણે બહુ અલવાન્ શત્રુઓને મ્હોટા કાલાહુલ બહાર વ્યાપી ગયા અને તે કરતાં પણ અધિક પરિજનના રૂદનને શબ્દ સાંભળી સમભાવમાં રહેલા કુમાર સંસારના ભયથી ભીરૂ ખની મુનિની માકભાવના ભાવવા લાગ્યા કે, હું એમને સ્વામી અને તેએ મ્હારા સેવક એ પ્રકારની બુદ્ધિ માત્ર અભિમાનથી ઉત્પન્ન થએલી છે. અને તેથી આ લાકમાં બહુ કલેશ થાય છે. અમુક મ્હારા સ્વજન અને અમુક મ્હારા શત્રુઓ એ પણ કુબુદ્ધિ છે, વળી સ્વજન કે અન્યજન કોઇપણ સુગતિના સાધક થતા નથી, પરંતુ કેવળ અનામત ધર્મ જ સ્વર્ગ અને મેક્ષ સિદ્ધિના સાધક થાય છે, એમ સમજી જૈન ધર્મમાંજ પ્રયત્ન કરવા ઉચિત છે. પણ અન્ય વિકલ્પ કરવા નિક છે. એમ નિશ્ચય કરી શ ંખકુમાર નિશ્ચલ સમાધિમાં રહ્યો અને સ્ત્રી તરફ તેનું ચિત્ત ખીલકુલ ખેંચાયું નહીં.
દેવની પ્રસન્નતા.
આ પ્રમાણે શ`ખકુમારને નિદ્મળ ભાવ જાણી દેવ પાતે પ્રત્યક્ષ થઇ મેલ્યા, મહાશય ! આ દુનીચામાં ધન્યવાદને લાયક તુજ છે. વળી દેવતાએ પણ જેની પ્રતિજ્ઞાના ભંગ કરી
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. શકતા નથી એવો તુંજ આ જગતમાં ધીર પુરૂષમાં ચૂડામણિ સમાન છે. ઈંદ્રાણી સહિત સુરેંદ્ર પણ હારા ગુણેના મરણ વડે પિતાને કૃતાર્થ માને છે. વળી હું એમ માનું છું કે ત્રણ ભુવનમાં પણ પૈર્યવાનું જ છે. તેમજ શુદ્ધ ધર્મમાં તત્પર એ તું આ ભુવનમાં ચિંતામણિ સમાન છે. માટે હે કુમાર ! હારા ગુણેવડે હું પ્રસન્ન થયે છું જેથી કંઈ પણ વરદાન માગ. શંખકુમાર બે, હવે અન્ય વરદાનનું હારે શું પ્રયોજન છે? તહારં દર્શન એજ ઉત્તમ વરદાન છે, તે સાંભળી દેવ બહુ પ્રસન્ન થયા અને ફરીથી બે, મહાશય? જો કે હારૂં માનવું સત્ય છે પરંતુ દેવદર્શન નિષ્ફળ હોતું નથી. માટે હું હને વરદાન આપું છું કે કરૂણ દષ્ટિએ તું જેને જોઈશ તે પ્રાણી ક્ષણમાત્રમાં રોગ રહિત થઈ જશે. એમ કહી દેવ પોતાના સ્થાનમાં ગયે. હવે સૂર્યોદય થયે એટલે પોતાને નિયમ પૂર્ણ કરી વિધિ પૂર્વક શય્યાને ત્યાગ કરી શંખ કુમાર બહાર આવ્યો. અને પોતાનું નિત્ય કાર્ય પરવારી નિરવા કિયાના સાધક એવા મુનિઓને વાંદવા માટે નીકળે. બહુ વિનયપૂર્વક વંદન કરી ગુરૂ મુખથી સિદ્ધાંતનું શ્રવણ કરે છે અને યથાશક્તિ ધર્મારાધન કરે છે. એક દિવસ કુમારના પિતા વિક્રમરાજા અકસ્માત્ શૂળની વે.
દનાથી ભારે માંદગીમાં આવી પડયા. વૈદ્ય અકસ્માતથલ લોકેએ ઘણું ઉપચાર કર્યો પરંતુ કિંચિત વેદના. માત્ર પણ શાંતિ થઈ નહીં. તેથી રાજાએ
કુમારને બેલાવી કહ્યું કે, વત્સ? હાલમાં હારો મરણ સમય નજીક આવ્યા છે માટે હવેથી આ પ્રજાને અધિપતિ તું છે. તે સાંભળી કુમારે દેવે આપેલા વરદાનનું સ્મરણ કર્યું અને કરૂણ દ્રષ્ટિપિતાના દેહ તરફ કરી કે તરત જ સૂર્યના પ્રચંડ પ્રતાપથી હિમની માફક શૂળની પીડા શાંત થઈ ગઈ. પછી
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખકુમારની કથા.
(૩૩૫) રાજા બોલ્યા, હે વત્સ ? હારી દષ્ટિના પ્રભાવથી હું નિરોગી થયો છું. નહીં તે મુનિ ધર્મ રહિત એમને એમજ હું મરણવશ થઈ જાત. હવે હારી સહાયતા વડે હું હારૂ ધર્મકાર્ય સાધું. આ રાજ્યભારથી મહને મુક્ત કર, જેથી હું ઉદારચિત્તે સદગુરૂની પાસે સંયમત્રત ગ્રહણ કરૂં. અને તું હવે આ રાજ્યભારને ધારણ કર. કુમાર કંઈપણ પ્રત્યુત્તર આપવાનો વિચાર કરતો હતો તેટલામાં રાજાએ કુમારના બે હાથ પકડી સિંહાસન ઉપર બેસારી દીધો. અને બહુ નમ્ર એવા સામેતાદિક લેકેને કહ્યું કે, આ શંખરાજાને નમસ્કાર કરે. કારણકે હવે તમહાર સ્વામી આ શંખરાજા છે. તેઓએ પણ તે પ્રમાણે રાજાની આજ્ઞા મસ્તકે ચઢાવી. ત્યારબાદ હસ્તીઓના મંડલે ઉપર સિંહની માફક ઘરરૂપી ગુફામાંથી માટી રૂદ્ધિ સાથે વિક્રમરાજા બહાર નીકળે. અને કેશબવન નામે ઉદ્યાનમાં શ્રી વિજયસૂરિ પાસે જઈ વિધિ સહિત દીક્ષા લીધી. ત્યારબાદ બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી વૈર્યશીલ એવા તે વિકમ મુનિ ગુરૂ સેવામાં તત્પર થયા. શ્રી શંખરાજા પણ પિતા નિમિત્તે અષ્ટાદ્ધિકાદિક ધર્મ કાર્ય
- સમાપ્ત કરી વિધિપૂર્વક શ્રાવક ધર્મમાં શખરાજાને દૂઢ થયો. અને લોકમાં પોતાને પ્રતાપ ફેલાપ્રભાવ, વત પ્રયતાપૂર્વક પ્રજા પાલન કરે છે. તે
વામાં કેઈએક દિવસ રાજદ્વારમાં હેટા વ્યાધિઓથી પીડાતા અનેક પ્રાણીઓને કરૂણામય ભારે કલકલાટ સાંભળી શંખરાજાએ પ્રતીહારને પુછયું કે, આ બૂમરાણ શાની છે? પ્રતીહારે તપાસ કરી કહ્યું કે, હે દેવ ? દુરંત પાપોથી પીડાએલા અંગવાળા જવસ્તિ, કુછી, ક્ષય, ઉધરસ અને લેબ્સ રગી એમ અનેક રોગવાળા દેશાંતરમાંથી આવેલા રોગીઓ દ્વારમાં બેઠેલા છે, તેઓને આ કવનિ સંભળાય છે. વળી આપ
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૬ )
શ્રીસુપા નાયચરિત્ર,
કરૂણ દૃષ્ટિએ જેને જેને જુએ છે તે મહારેગી હાય છે . તાપણ નિગી થાય છે. એ પ્રમાણે આપની કીર્ત્તિ સાંભળી તેઓ અહીં આન્યા છે. રાજાએ પ્રતીહારને કહ્યુ કે દરેક રાગીઓના જુદા ખુદા વર્ગ ગાઢવા પછી મ્હારી પાસે લાવે, એમ રાજાની આજ્ઞા માન્ય કરી પ્રથમ કુક્ષી વર્ગ પછી વરિત એમ અનુક્રમે દરેકના વર્ગ પાડી રાજાની પાસે લાવ્યા. પછી રાજાએ પ્રથમ વને કહ્યુ કે, હું કુછીએ ! જીવા ત્યાંસુધી તમ્હારે દારૂ, મધ અને માંસાદિક સાવદ્ય પદાર્થોના ત્યાગ કરવા. તેમજ કેટલાકને સમ્યકત્વ, વળી કેટલાકને પ્રથમ વ્રત અને કેટલાકને દ્વિતીય વ્રતાદિકના નિયમે આપ્યા. પછી દયારસની દષ્ટિએ સને જોયા એટલે તત્કાલ તેઓ ભયંકર એવા સર્વ રાગાથી વિમુક્ત થઇ ગયા અને નિકાચિત કર્મના ત્યાગ થવાથી તેએની વેદના પણ ક્ષીણ થઈ ગઈ. આવા પરોપકારને લીધે રાજાની ચેડા સમયમાં પ્રસિદ્ધિ બહુ વધી ગઇ. ત્યારબાદ પેાતાના પાટવી કુમારને રાજ્ય આપી શખ રાજાએ જીનશાસનની પ્રભાવનાં પૂર્વક જીન દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે કેવળજ્ઞાન પામી મેાક્ષ સુખ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીએ ! જેવી રીતે વ્રતના પરિામ વૃદ્ધિ પામે. તેમજ અતિચારાના પ્રાદુર્ભાવ ન થાય અને વિશુદ્ધિના ઉદય થાય તેવી રીતે વિરતિ પાળવામાં વિશેષ યત્ન કરવા.
इति देशावकाशिक निश्चलतायां शंखकुमारकथानकं समाप्तम् ॥
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિંધનીકળ્યા.
(૩૩૭)
विंध्यवणिक्नीकथा.
પ્રથમ આનાયનાતિચાર, દાનવિર્ય રાજા બોલ્યા, હે ભગવન્! હવે બીજા શિક્ષા વ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સહિત કૃપા કરી અમને કહે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન! ગ્રહણ કરેલા અવધિની બહારથી, ગામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે છે, તે પુરૂષ ર્વિષ્યવણિકની માફક બહુ દુઃખી થાય છે. જેમકે-ઉત્તમ પ્રકારના ગજગત ( ગતગદ) હસ્તીઓથી વ્યાસ (રોગરહિત) વિબુધમત (મય) દેવતાઓને માનવા લાયક (પંડિતમય) અમૃતની માફક અમૃત કુંડ નામે નગર છે. તેમાં વિધ નામે શ્રેષ્ઠી છે. અને રતિસુંદરી નામે તેની ભાર્યા છે. હવે મને વાંછિત સુખ વૈભવમાં તેઓનો બહુ સમય વ્યતીત થયે. પરંતુ સંતાનનું સુખ તેમને મળ્યું નહીં. તેથી તેઓનું મન ઉદ્વિગ્ન થવા લાગ્યું. પછી કેટલીક માનતા માનવાથી મધ્યમ વયમાં તેઓને એક પુત્ર થયો. ત્યારબાદ લગભગ અર્ધ રાત્રીના સમયે શંઠ પોતે સુઈ રહ્યા હતા, તેવામાં તેમના ઘરમાં પરસ્પર વાતચિત કરતા બે વ્યંતર દેવ આવ્યા અને તેમાંથી એક બે કે, આ શેઠને ત્યાં એક પુત્ર જન્મ્યો છે, તે શું તું જાણે છે? બીજો બે, હું બરોબર જાણતો નથી કે તે કોણ છે? તે સંબંધી મહને સ્પષ્ટ રીતે તું સમજાવ. પ્રથમ વ્યંતર બોલ્યો, આ પુત્ર પૂર્વભવમાં શેઠને લેણદાર હતે. એના એક લાખ રૂપીઆ શેઠ પાસે માગણી છે, તે લેવા માટે પુત્રના બહાનાથી આ શેઠને ત્યાં તેણે જન્મ લીધે છે. તે પોતાનું માગણુ લઈ ચાલત થશે. તે
૨૨
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિધ્યના મહાત્સવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સાંભળી શેઠ ઉદ્વિગ્ન મનથી વિચાર કરવા લાગ્યા. શું આ દેવવચન સત્ય થશે! મહા ખેદની વાત થઈ. જો આ વાત સત્ય થાય તો આ પુત્રથી શું વળવાનું ? માટે ઉત્સવ તથા વધામ ણીએ વિગેરેમાં બહુ દ્રવ્ય વાપરવુ તે નિરર્થક છે.
પુત્રના જન્મ સાંભળી પ્રભાતમાં ગાયક લેાકેા તેમજ સ સ્વજન વર્ગ અને નગરના મુખ્ય આગેવાન અક્ષત તથા વસ્ત્રાદ્રિક લઈને પુત્ર વધાઇ માટે શેઠને ત્યાં આવ્યા. શેઠનુ મન ઉદાસ હતુ, પરંતુ વ્યવહાર સાચવવા પડે એમ જાણી વધામણી માટે અક્ષત, વસાદિક લઈ શ્રેષ્ઠી એ વ્યવહા રમાં ખાટુ' ન દેખાય તેવી રીતે સર્વને સત્કાર કરી, પોત પેાતાને ઘેર વિદાય કર્યો. પછી સૂતિકર્મ કરનારી સ્ત્રીઓને પણ સંતુષ્ટ કરી, એકદર જે ખર્ચ થયુ' તે સર્વ પેાતાના ચોપડામાં લખી વાળ્યું. ત્યારબાદ છઠ્ઠા દિવસે પછી જાગરણુ કરાવ્યું. ખારમા દિવસે વિઘ્ન એ પ્રમાણે તેનું નામ પાડયું. અને અનુક્રમે ઉમ્મર લાયક થયા એટલે અભ્યાસ માટે તેને લેખશા લામાં મૂક્યા. ત્યારપછી લગ્ન પણ કર્યું. તેમજ વસ્ત્ર, ભેાજન, પાન, સેાપાની વિગેરેમાં જેટલું ધન વાપર્યું` તે સર્વના હિંસાખ ગણી પાતાના ચાપડામાં જમે કયુ . કારણકે લાખ રૂપીઆ વ્હેને માપવાનાં છે. હવે વિધ્ય પણુ ઉદ્યાનાદિક દરેક સ્થાનામાં ક્રે છે અને આનંદપૂર્વક દિવસા નિગમન કરે છે. તેવામાં એક દિવસ વિધ્ય પાતે એકાકી ફરવા નીકળ્યે, આગળ ચાલતાં સુરમ્ય વનમાં સૂરિ મહારાજનાં હેને દર્શન થયાં. વદન કરી તેમની આગળ બેઠા અને તે એક્લ્યા, પ્રભુ ! ધર્મ તત્ત્વનો મ્હને ઉપદેશ આપે, સૂરિએ તિ અને ગૃહી એમ બન્ને પ્રકારે ધર્મ દેશના આપી. સરલ પરિણામને લીધે વિચ્ચે સમ્યકત્વાદિ ખાર પ્રકારના
શ્રાવક
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્યનીકળ્યા.
(૩૩૯) ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ પોતાની શક્તિ પ્રમાણે ધર્મ સેવનમાં દિવસે નિર્ગમન કરતે હતે. એક દિવસ વિંધ્ય બહુ માંદગીમાં આવી પડશે. તેથી હેના
કુટુંબીઓએ શેઠને કહ્યું કે, કોઈપણ ઉપવિધ્યની માંદગી. ચાર કર્યા વિના આ રોગ મટે તેવું નથી,
માટે, કઈ વૈવને બેલા. શ્રેષ્ઠી બે, એમાં વેદ્યની કંઈપણ જરૂર નથી. મહારા પુત્રને થોડા દિવસમાં શાંતિ થઈ જશે, કંઈપણ તહારે હરકત રાખવી નહીં. ત્યારબાદ શેઠના કહ્યા પ્રમાણે વિધ્યને આરામ થઈ ગયે. તેથી શેઠની કીર્તિ સર્વ ઠેકાણે એવી પ્રસરી ગઈ કે વિંધ્ય શેઠ સર્વ જાણે છે. તેમજ નિમિત્તશાસ્ત્રમાં પણ સારી રીતે જાણે છે. તેવામાં રાજાની મુખ્ય રાણું બહુ વ્યાધિથી ઘેરાઈ ગઈ તેથી રાજ્યમાં દીલગીરી ફેલાઈ ગઈ. ત્યારે રાજાને કેઈએ કહ્યું કે, વિંધ્ય શેઠ ઔષધાદિક સર્વ ઉપચાર જાણે છે. રાજાએ તરતજ શેઠને લાવ્યા, શેઠ પણુ રાજાની પાસે ગયા અને ભેટ મૂકી નમસ્કાર કરી બેલ્યા કે, હે રાજન ! શી આજ્ઞા છે? રાજા બલ્ય, અંતઃપુરમાં જાઓ, ત્યાં રાણી બહુ દુઃખી છે. માટે એષધાદિક ઉપચાર કરી જલદી તેને આરામ થાય તેમ કરે. શ્રેષ્ઠી બલ્ય, સ્વામિન! હું વૈદ્ય નથી, તેમજ મંત્ર, તંત્રમાં પણ કંઈ જાણતા નથી. છતાં આપ અને કેમ આ પ્રમાણે ફરમાવે છે ? રાજા બોલ્યા, મહારોગથી બુમે પાડતા પિતાના પુત્રને કેઈપણુ ઉપચાર અથવા મંત્ર, તંત્રથી હું સાજે કર્યો હતો અને કઈ વૈદ્યને પણ બોલાવ્યો નહોતે, છતાં આ વખત ના પાડે છે તેનું શું કારણ? તે સાંભળી શ્રેણી હાસ્યપૂર્વક બે, આપની સાથે હારે એકાંતમાં કંઈક વાત કરવાની છે, માટે મહેરબાની કરે. રાજાએ ભ્રકુટીના ઇસારે લોકોને દૂર કર્યા, એટલે શ્રેણીએ પોતાના પુત્ર સંબંધી વ્યંતરે કહેલી
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
5
(૩૪૦).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સર્વ વાર્તા રાજાને નિવેદન કરી, પછી રાજાએ પૂછ્યું, હવે હેને આપવાનું કેટલું દ્રવ્ય બાકી રહ્યું છે? શ્રેષ્ઠી બોલ્યા, હવે પચાસ હજાર બાકી રહ્યા છે. એમ કેટલીક વાત કરી રાજાની આજ્ઞા લઈ શ્રેણી પિતાને ઘેર ગયે. હવે વિશ્ચ પણ પિતાને ત્યાં વિધિસહિત હિધર્મ પાળે છે. પરંતુ દેશાવકાશિક વ્રત ઉપર તેનું વિશેષ શાન ખેંચાય છે. તેથી તે હમેશાં પિતાને નિયમ ચુકતે નથી. એક દિવસ વિધિ બહાર ઉદ્યાનમાં ફરવા જતો હતો, તે
વખતે તેજ માગે ચંડસિંહ નામે રાજાને વિંધ્યની દ્વારપાલ પવનવેગી સાંઢણું ઉપર બેસી શિથિલતા. જતો હતું, તે તેના જોવામાં આવ્યા. અને
તે દ્વારપાલ ખાસ પોતાના મિત્ર હોવાથી રોગ્ય સત્કાર પૂર્વક સંભાષણ કરી તેણે તેને પૂછ્યું કે, હેમિત્ર! આજે કઈ તરફ સ્વારી કરી છે? ચંડસિહ બેલ્યા, હે બાંધવ! રાજાના હુકમથી દ્રવિડ નરેશની પાસે હું જાઉં છું. કારણકે તેની સાથે હાલમાં યુદ્ધને પ્રસંગ આવી પડે છે. પરંતુ તેમ નહીં કરતાં સલાહશાંતિ કરવાને વિચાર છે. વિધ્ય બેલ્યા, હે મિત્ર! ત્યાં એક અમુક રાજયમંત્રી છે. હેને આટલા મહારા સમાચાર આપજે કે, તે હારું ધન જલદી મેકલી દે, તેમજ મહારા પત્રને જલદી પ્રત્યુત્તર અહીં હારી ઉપર મેકલી દે. આ કાર્ય મહારે પિતે ત્યાં જઈને કરવા જેવું છે, પરંતુ હારી પાસે કહેવડાવવાનું કારણ તે એટલું જ છે કે, છ માસ સુધી વશ ગાઉથી વધારે પ્રયાણ કરવાનો હારે નિયમ છે. છ માસ પછી સ્ફારાથી ચારે દિશાઓમાં દેઢ જન જવાની છુટ છે. પરંતુ હાલમાં જઈ શકાય તેમ નથી. વળી તું રાજકાર્ય માટે ત્યાં જાય છે, અને અચાનક હારો મેળાપ થયે છે, તેથી તેનું પણ આ સીકેતિક કાર્ય હારાથી સિદ્ધ થશે, વળી આ સમાચાર હારે તેને
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધ્યની કથા.
(૩૪૧) એકાંતમાં કહેવા. તે સાંભળી ચંડસિંહ દ્રવિડ દેશમાં રાજાની પાસે ગયે. હવે આ બન્ને જણ એકાંતમાં આ વાત કરતા હતા તેવામાં
ત્યાં કઈક માણસ આવ્યા હશે, તેણે આ વિયને શિક્ષા. વાત સાંભળી. તેથી તેણે પોતાના રાજાને
વિધ્યની સર્વ વાત કહી. રાજાએ તરતજ હુકમ કર્યો કે, વિધ્ય શેઠના પુત્રને બાંધીને અહીં લાવે. કારણકે તે દુષ્ટ મહા પાપી છે. અને હારા વૈરીના મંત્રી સાથે તેને મેળાપ છે, તેમજ તેની સાથે આપ લેને વ્યવહાર પણ કરે છે. માટે તે સારું નહીં. કઈ વખત તેમાંથી અનર્થ ઉત્પન્ન થાય. તેથી એવા અધમીને ખાસ નિગ્રહ કરે જોઈએ. પ્રધાને તરતજ આરક્ષકને આજ્ઞા કરી. આરક્ષક પાયદળ સાથે તેને ત્યાં જઈ વિધ્યને પકડી બાંધીને રાજાની આગળ લાવી ઉભે કર્યો. આ વાત વિંધ્ય શેઠના જાણવામાં આવી કે તરત જ તે પણ રાજા પાસે ગયા. પોતાના સ્વજન વર્ગની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પ્રાર્થના કરી કહ્યું કે, દેવ! મહારે પુત્રે આપને શે અપરાધ કર્યો છે? જેથી એને ચિરની માફક બાંધીને અહીં લાવ્યા? રાજા છે, આ ત્યારે પુત્ર બહુ બદમાસ છે. તેથી હેને ફાંસીએ લટકાવવાને છે. કારણકે મારા શત્રુ સાથે તે મસલત કરે છે. શ્રેષ્ઠી બે , રાજાધિરાજ ! આપની ઈચ્છા પ્રમાણે દંડ લઈને એકવાર હેને મુક્ત કરે. નહીં તે મહારા સ્વજન વર્ગને હને અપવાદ લાગશે. આ પ્રમાણે કાપવાદ ટાળવા માટે શ્રેષ્ઠીના ઘણા આગ્રહથી રાજાએ પચાસ હજાર રૂપીઆ દંડ કરી વિધ્યને મહા કષ્ટ છેડી મૂકયે. પછી શેઠ પિતાના પુત્રને ઘેર લઈ ગયા. પણ ગાઢ બંધનેની પીડાથી તેને દાહજવર આવી ગયે. શ્રેષ્ઠીએ જાણ્યું કે, જરૂર હવે આ જીવવાને નથી. કારણકે એના લાખ રૂપી આ પૂરા થઈ રહ્યા
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છે, એમ વિચાર કરી શ્રેણીએ કહ્યું કે, હે વત્સ! હવે ધર્મ ધ્યાનમાં સાવધાન થા! ગૃહાદિકને પ્રતિબંધ છેડી દે, પુત્ર બોલ્યા, હે તાત! લાભના વશ થઈ બહુ વસ્તુઓને મહેં સંગ્રહ કર્યો. તેથી બીજા શિક્ષા વ્રતમાં હુને અતિચાર લાગ્યા અને તેનું ફલ આ લેકમાં પણ હારે ભોગવવું પડયું. અહે ! મ્હારા જે નિર્ભાગી બીજે કોણ હોય? તેમજ પરલોકમાં પણ મહને આથી અધિક દુ:ખ ભેગવવું પડશે. માટે હે તાત ! ચિંતામણીને પણ તિરસ્કાર કરનાર એવા હેટા ત્યાગી અને ગુણવાન કેઈપણ ગુરૂ મહારાજને અહીં બેલા. જેથી હું પાચન કરી આત્મશુદ્ધિ કરૂં. તે સાંભળી શ્રેણી પિતે જ ગુરૂ પાસે જતા હતા. તેવામાં તે વિધ્ય તેવા પ્રકારના શુદ્ધ ભાવથી પ્રાણુ વિમુક્ત થઈ ગયે.
અને સાધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચવી ત્રીજે ભવે સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! પતે ગ્રહણ કરેલા નિયમને લેશમાત્ર પણ કલંકિત કરે નહીં. इति द्वितीयशिक्षाव्रतप्रथमातिचारे विन्ध्यकथानकं समाप्तम् ।।
सडश्रेष्ठीनी कथा.
દ્વિતીયએષણાતિચાર. દાનવિર્ય રાજા બે, હે કૃપાસિંધુ ! હવે બીજા શિક્ષા વ્રતની અંદર બીજા અતિચા૨નું વૃત્તાંત દષ્ટાંત સહિત અમને સંભળાવો ? જેથી આ લેકને ઉદ્ધાર થાય. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! જે શ્રાવક દિગવકાશને નિયમ લઈ પિતે ન જાય પરંતુ બીજાને મળે તે મૂઢ બુદ્ધિવાળા સદ્ગુની માફક બહુ દુઃખી થાય છે.
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુનીકળ્યા.
(૩૪૩)
આ ભરતક્ષેત્રમાં સ્થાવર નામે એક નગર છેજેમાં જૈન
મતને જાણકાર સુંદર નામે રાજા રાજ્ય સદ્રષ્ટાંત કરે છે. તેમજ તેમાં સ્થિર નામે સમ્યગ
દષ્ટિ એક શેઠ રહે છે. સહદેવી નામે તેની ભાર્યા છે, વળી સહ્ર નામે તેમને એક પુત્ર છે. પરંતુ તે ધર્મમાં કંઈ પણ જાણતું નથી, તેમજ કંઈક ધનવાનું અને બુદ્ધિમાં જડ છે. અનુક્રમે ઉમ્મર લાયક જાણું માતપિતાએ હેને બહુ રૂપવતી રૂપિણી નામે એક કન્યા પરણાવી. પછી એક દિવસ કોઈ પુણયના ઉદયે સદ્ગ પિતે મુનીંદ્ર પાસે ગયે. ત્યાં વ્યાખ્યાનમાં વિનય ધર્મની પ્રરૂપણે ચાલતી હતી. તેમાં બહુ રસ પડવાથી આદરપૂર્વક તે સાંભળવા માટે બેઠે. દરેક ધર્મમાં વિનય ધર્મ મુખ્ય છે. વળી સમ્યકત્વાદિ સર્વ જૈન ધર્મ પણ વિનય ધર્મથી જ સિદ્ધ થાય છે. તેમજ વિનીત પુરૂષને લક્ષમી પિતાની મેળે જ પ્રાપ્ત થાય છે. યશ અને કીર્તિ પણ વિનીતને વળગી રહે છે. વળી કેઈપણ સમયે દુર્વિનીત પુરૂષ પોતાની કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. વિગેરે વિનયના બહુ ગુણે સાંભળી તેણે સૂરિના ચરણકમલમાં શ્રાવકધર્મને સ્વીકાર કર્યો, પછી વંદન કરી સદ્ગ શ્રાવક પિતાને ઘેર ગયે કેટલેક સમય વ્યતીત થયા બાદ સ્થિદેવ શ્રેષ્ઠી દેવલોક
પામ્યું. પછી સદ્ધ શ્રેષ્ઠી ઘરને અધિપતિ સની દુર્દશા થયે. પરંતુ દેવગને લીધે અનુક્રમે
- ઘરનો વૈભવ નષ્ટ થવા લાગ્યો. જેથી દર્શન લોકે તેને પરાભવ કરવા લાગ્યા. આ અસહ્ય દુ:ખ નહીં સહન થવાથી સપતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ દુજેન લેકમાં તિરસ્કાર સહન કરી પડી રહેવું ઠીક નહીં. કારણ કે કોઈક વિદ્વાને કહ્યું છે કે, હે માની પુરૂષ! જે તું
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. જીવતે હેય તે, દુર્જનની આંગળીઓને પરાજય નહીં સહન કરતાં ત્યારે વિદેશમાં ચાલ્યું જવું. એમ નિશ્ચય કરી પિતાની સ્ત્રીને તેણે કહ્યું કે, વેપાર માટે કેઈપણ દેશાંતરમાં હું જવાને છું માટે ભાતું તૈયાર કર. સ્ત્રીએ પણ તે પ્રમાણે જલદી તૈયાર કર્યું. પછી ગૃહ સંબંધી કાર્ય સ્ત્રીને સોંપી સારા મુહૂર્ત ભાતું બાંધી જમીને સહુ પિતાના ઘેરથી નીકળે. મધ્યાન્હ કાળ થયો એટલે નગરની પાસમાં આમલીનું એક
વન આવ્યું. પરિશ્રમને લીધે થાકી જવાથી મુનિદર્શન, ભાતાનું પોટલું પિતાના માથા તળે મૂકી
આમલીની છાયામાં તે સુઈ ગયે. અને પોતે વિચાર કરવા લાગ્યું કે નિર્ભાગી એ હું, અહીં ક્યાં આવ્યું ? અત્યારે બંધુ, સ્વજન કે મિત્રવર્ગ પણ હારે કોઈ નથી. નિર્ધન પ્રાણીઓને સર્વ દિશાઓ શૂન્ય ભાસે છે. વળી મિત્રથી ભરેલું આ ભૂમંડલ છે, છતાં પણ તું છાશ પી. એમ કોઈપણ અત્યારે મને કહેતું નથી. આ સર્વ લક્ષમીદેવીને જ ચમત્કાર છે. એમ ચિંતવન કરતું હતું, તેવામાં હેને બગાસું આવ્યું. જેથી તત્કાળ તેના મુખમાં આમલીનું ફળ પડયું, તેથી તે બહુ ખુશી થયે અને સમયે કે આ પણ એક શકુન છે. નહીં તે મુખની અંદર ફલ કયાંથી પડે? માટે જરૂર કોઈપણ અચિંત્ય લાભ મને પ્રાપ્ત થશે. એ પ્રમાણે વિચાર કરતો હતો તેટલામાં, તેણે ઉત્તર દિશા તરફથી વેત વસ્ત્રધારી મુનીને આવતા જોયા. જેમના હાથ ઢીંચણ સુધી લાંબા હતા, પગમાં સોનાની પાદુકાએ પહેરેલી હતી. જેમના નેત્રાની શેભા પ્રફુલ્લ કમલ પત્રને અનુસરતી હતી, અને નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખી જેઓ ધ્યાન કરતા હતા એવા મુનિવરને જે તે વિચાર કરવા લાગ્યો કે, જરૂર આ મહાત્મા વિનય ગુણને લાયક છે “વિનય
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ધની કથા.
(૩૫) ગુણ લક્ષમીને બોલાવી સ્વાધીન કરે છે એ પ્રમાણે મુનીંદ્રના વાકયનું સ્મરણ કરી તે એકદમ ઉભું થયું અને ઉતાવળથી પ્રેમપૂર્વક સ્વાગત બોલત, ઘણા કાળે આવેલા મિત્રની માફક તેમના સમુખ ગયે. પછી મુનિને નમસ્કાર કરી, વસ્ત્રના છેડાવડે મુનિના ચરણેને સ્વચ્છ કરી, બહુ સન્માન પૂર્વક આમલીની છાયામાં આસન ઉપર બેસાર્યા અને પોતે ચરણકમલની સેવા સાથે આશ્વાસન કરવા લાગ્યા. મુનિ બેલ્યા, તું કેણ છે? કયાંથી આવ્યું? ક્યાં જાય છે?
અને જવાનું શું પ્રયોજન છે? સદ્ગ છે, મુનિને પ્રશ્ન હું અહીં સમીપમાં રહેલા નગર શેઠને
પુત્ર છું. શ્રાવક કુળમાં હારો જન્મ છે. પરંતુ વૈભવહીન થઈ ગયો છું. તેથી મહારા પિતાના મરણ પછી શેઠ પદવી પણ હારી ચાલી ગઈ છે. સ્વજન લોકેએ પણ હારું અપમાન કર્યું, તેથી દુઃખને માર્યો હું દ્રવ્ય મેળળવા નીકળેલ છું. મહારા નગરથી થોડાજ ચાલ્યો છું. એટલામાં બહુ પરિશ્રમ લાગવાથી થાકીને અહીં બેઠે. તેટલામાં આપનાં દર્શન થયાં. મુનિ બેલ્યા, ભદ્ર! મહારા દર્શનથી હવે હારૂં નિર્ધનપણું રહેવાનું નથી, માટે મહારી સાથે તું ચાલ. નજીકમાંજ હુને માટે નિધાન બતાવું. સ તેમની સાથે ઉત્તર દિશા તરફ ચાલ્યો. જ્યાં પ્રથમ તેણે મુનીને પ્રણામ કર્યા હતા, તેજ ઠેકાણે મુનિએ હેને ચાર આમ્રવૃક્ષ બતાવીને તેની નીચે ચાર દ્રવ્યથી ભરેલા કલશ બતાવ્યા, અને કહ્યું કે, આ નિધાનની નિશાની માટે દરેક વૃક્ષની શાખાઓમાં કંઈક નિશાની કરી લે. પછી સટ્ટ શ્રેણીએ પિતાના વસ્ત્રને છેડે ફાડી ચારે શાખાઓમાં ચીંથરા બાંધીને કલશની નીશાની કરી લીધી.
ત્યારબાદ તેઓ બંને જણ ફરીથી તે આમલીની છાયામાં
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
મીસુપાર્શ્વનાથચરિત્ર.
આવીને બેઠા. પછી સફ બલ્ય, હે મહા મુનિનું ચરિત્ર. પુરૂષ! આપને જન્મ મહોત્સવ કયા નગ
રમાં થયું છે? અને હાલમાં પોતાના ચરણવડે કયું નગર પવિત્ર કરવા ધારે છે? સિદ્ધ પુરૂષે કહ્યું, મહાભાગ! ઉત્તરદિશારૂપી સ્ત્રીના ભાલસ્થલમાં તિલક સમાન કનકપુર નામે નગર છે. તેમાં હું જન્મે છું, હાલમાં સમેતગિરિની યાત્રા માટે જવું છે, અને આયુષ પૂર્ણ થવાથી ત્યાંજ મહારે કાળ કરવાને છે. માટે હાલ તું હારે ઘેર ચાલ્યો જા. ત્યારબાદ રાજાની આજ્ઞા લઈ મહાર બતાવેલાનિધાન ત્યારે કાઢી લેવા અને પ્રણતજનનાં મનવાંછિતસુખ પૂર્ણ કરવાં. વળી તારા નિધાનનું વૃત્તાંત રાજા જાણશે પરંતુ મહારા મંત્રના પ્રભાવથી ત્યારે કેઈને પણ ભય રાખ નહીં. અને હારી ઈચ્છા પ્રમાણે વૈભવવડે વિલાસ કરવા, એમ કહી સિદ્ધપુરૂષ ચાલતે થો. પછી સ પણ પાછો વળીને સંધ્યા સમયે પિતાને ઘેર આવ્યા. એટલે તેની સ્ત્રી બેલી, સ્વામિન ! અપશકુન થયા કે શું ? પાછા કેમ આવ્યા ? સદ્ધ બલ્ય, પ્રિયે! શકુન બહુ સારા થયા છે. પ્રભાતમાં તેનું સ્પષ્ટ ફલ જણાશે. પરંતુ હાલ જીનપૂજા માટે સામગ્રી તૈયાર કર. સ્ત્રીએ પણ તેજ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરી. સદ્ન શ્રેણી ભાવપૂર્વક જીન પ્રતિમાની પૂજા કરી સુઈ ગયે. પ્રાત:કાલમાં જીને વંદન કરી કંઈપણ ભેટ લઈ તે રાજા પાસે ગયો અને ભેટ મૂકી નમસ્કાર કરી નિધાન સંબંધી સર્વ વાર્તા રાજાને જણાવી એટલે રાજાએ પણ દ્રવ્ય લાવવાની પરવાનગી આપી, પછી તે પિતાના ઘેર આવી દવાનાં સાધને લઈ નિધાન સ્થાનમાં ગયે. અને યુકિતપૂર્વક ચારે કલશ કાઢી લઈ પિતાના ઘેર ચાલે આવ્યો.
નિધાનની વાત સાંભળી નગરલોકે મંગલિક માટે અક્ષત
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સત્કૃતીકથા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૭)
ધનના પ્રભાવ.
પાત્ર અને વસ્ત્ર લઇ સદ્ભશ્રેણીની મુલાકાત માટે આવવા લાગ્યા. તેમજ હુ ગાયક લેાકેા વધાઇને માટે આવ્યા કરે છે, વળી સ્વજન વતા ત્યાંને ત્યાંજ બેસી રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— संपदि सपदि घटते, कुतेाऽपि संपत्ति सह भुवो लोकाः । वर्षा निवाइव, काले कोलाहलं कृत्वा ॥
અ. વર્ષાકાલમાં દેડકાઓના સમૂહની માફ્ક સંપત્તિના સમયમાં લક્ષ્મીના સધવાળા લેકે એકદમ કાલાહલ કરીને કયાંયથી પણ એકઠા થઇ જાય છે, ” આ પ્રમાણે લક્ષ્મીના મહિમા જોઇ સદ્ન બહુ ખુશી થઈ ગાયકજન સાથે જિનમદ્વિરમાં ગયા. પછી વિધિસહિત સ્નાત્ર પૂજા કર્યો ખાદ ધર્મ નિમિત્ત બહુ દ્રવ્યના વ્યય કરી સ્વજન સહિત પુન: પેાતાને ઘેર આવ્યેા. પશ્ચાત્ સાધુ વના વિભાગ કરીને પોતે ભાજન કર્યું. એ પ્રમાણે હમ્મેશાં ધર્મક્રિયા કરે છે. ત્યારબાદ તેણે દૂર દેશાંત૨માં વેપાર ચલાવ્યા અને ધર્મમાં પણ વિશેષ ઉદ્યમ કરવા લાગ્યેા.
કદાચિત તેણે સક્ષેપથી દિવ્રત ગ્રહણ કર્યું કે, મન, વચન અને કાયાથી અને પ્રકારે આજથી એક
દિગતને સંક્ષેપ મહિના સુધી કોઈપણ કાર્યાં પ્રસ ંગે પચીશ યેાજનથી વધારે મ્હારે ગમન કરવુ નહીં. વળી પ્રથમ તેણે ચારે દિશાઓમાં મળીને દોઢસા યેાજનની છુટ રાખેલી હતી. હવે કાઇક પુરૂષ તેને સમાચાર આપ્યા કે, સ્થાવર નગરના રાજાનું લશ્કર શ્રીનગર પ્રત્યે જવાનુ છે. ત્યારબાદ સટ્ટ શ્રેષોએ પેાતાને દિગવત હાવાથી એક પત્ર લખી પેાતાના નાકર સાથે ત્યાં રહેલા પોતાના માણસા ઉપર મેાકલાળ્યેા અને પત્રમાં લખ્યું હતુ કે, અહીંથી સ` સૈન્ય સહિત સ્થાવર નગરના રાજા
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર શ્રીનગર પ્રત્યે ચઢાઈ કરી આવે છે. માટે સર્વ કરીયાણું તૈયાર શાખવું. અને કેટલાક સમય તહારે ગિરિદુર્ગમાં રહેવું, વળી મહારે લેખ વાંચી પુન: પત્ર વ્યવહાર રાખ. અને મહારા પત્ર પ્રમાણે તમ્હારે વેપાર ઉદ્યોગ કરે. લેખવાહક પુરૂષ લેખ લઈ અધે માર્ગે ગયે એવામાં સ્થાવર
નરેંદ્રના ચાર પુરૂષ હેને મળ્યા. તેઓ લેખવાહક બેલ્યા, તું કોણ છે? અને ક્યાં જાય છે?
એમ પુછતાંજ તે તરત ગભરાઈ ગયે. એટલે તેઓએ લેખ સહિત તે પુરૂષને પકડી લઈ રાજા આગળ રજુ કર્યો, રાજાએ તે લેખ લઈ વાંચી જે. અને એકદમ કુપિત થઈ તે લેખ મંત્રીને આવે. મંત્રીએ પણ તે વાંચી જોઈ રાજાની આજ્ઞાથી સદ્ગ પાસે પોતાના અંગરક્ષકે મેકલ્યા અને કહ્યું કે, હેને બાંધીને જલદી અહીં લાવે. સુભટેએ પણ તેજ પ્રમાણે અવળા હાથે બાંધી સટ્ટને નરેંદ્રની આગળ ઉભો કર્યો. રાજા બેલો, રે!પાંપછ! અધમ!પ્રત્યક્ષ શત્રુ? હેરિક! મહારે નગરશેઠ થઈને પણ તું હારી ગુપ્ત વાર્તાઓ લેખ મારફત મહા શત્રુઓને ત્યાં જણાવે છે. માટે તું દંડને પાત્ર છે. પરંતુ સાધર્મિક છે એમ જાણ હને એકવાર મુક્ત કરું છું. ફરીથી આ પ્રમાણે કરીશ નહીં. પ્રથમ કષાય (ક્રોધ )ને લીધે જે હારો આ કદર્થના કરી છે તે પણ ત્યારે ક્ષમા કરવી એમ કહી રાજાએ હેને વિદાય કર્યો. સટ્ટ શ્રેણી વિલક્ષ થઈ પિતાને ઘેર ગયે. પરંતુ બંનેની
પીડાને લીધે બહુ દુઃખી થયે અને વિચાર સહને પશ્ચાતાપ. કરવા લાગ્યો કે, રે જીવ! હે હતાશ ( સ્ત્રી
પુત્રાદિકને માટે અતિ ભરૂપી ગ્રહથી ઘે
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાગરમંત્રીની કથા.
(૩૪૯) રાઈને તું નિયમ ભાગવા તૈયાર થયો પરંતુ તે પુત્રાદિક પરિવાર દૂર રહેશે અને હાશ દુ:ખમાં અંશ માત્ર પણ ભાગતે લેવાને નથી. હા ! હુને ધિક્કાર છે કે, હું એકલો દુઃખનું પાત્ર થયો. રે જીવ? મોટા નિયમના ભંગરૂપી વૃક્ષના પુપ સમાન બંધનાદિક દુ:ખ આ લેકમાં હું અનુભવ્યું. અને મુખ્ય ફળ તે કુગતિમાં આગળ ઉપર હારે ભેગવવું જ પડશે એમ ચિંતવન કરતે સહુ શ્રાવક આયુષ પુર્ણ કરી નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એવી બહુ દુઃખ અનુભવી અનુક્રમે કર્મને ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! અલ૫માત્ર પણ નિયમને ભંગ કરવો નહીં. કારણકે ફરીથી વિજ્ઞાન તથા સદ્ધર્મની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. इति द्वितियशिक्षावतेद्वितीयातिवारविपाके सदृकथानकं
समाप्तम् ।
मतिसागरमंत्रीनी कथा.
તૃતીય શબ્દાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગદઉદ્ધારક! હમેશાં ગુરૂઓનો દૃષ્ટિ શિષ્ય તરફ કેમળ હોય છે, માટે કૃપા કરી બીજા શિક્ષાત્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત લઈને કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરે છે તે મતિસાગરની માફક આ લેકમાં પણ બહુ દુઃખ ભેગવે છે.
આ ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી પ્રમદાના ભાલ સ્થલમાં તિલક
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૫૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
સમાન રથવૃત નામે નગર છે. સમરાંગણમાં મતિસાગર દૃષ્ટાંત અતિશય કીર્ત્તિ પામેલેા રિપુવિક્રમ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા રાજ્યના લાભથી પેાતાને જેટલા પુત્ર જન્મે છે તેના નાક. કાન, એઇ વિગેરે અંગેા કાપી નાખે છે, એટલુ જ નહીં, પણ તેએ રાજ્યને લાયક ન થાય તેવી રીતે કરે છે. આ પ્રમાણે પેાતાના પતિના બળાત્કાર જોઇ મદનશ્રી રાણી બહુ ચિંતાતુર થઇ ગઇ. હુવે અવિરત સમ્યગદ્દષ્ટિ મતિસાગર નામે તે રાજાના એક મંત્રી છે, હેને મદનશ્રી રાણીએ ગુપ્ત સમાચાર કહેવરાવ્યા કે, દરેક પુત્રોને રાજા પાતેજ રાજ્યને ગ્રહણ કરવા નાલાયક કરે છે, માટે કૃપા કરી પોતાની બુદ્ધિવડે તમે મારા ગર્ભનું રક્ષણ કરેા, મતિસાગર મંત્રીએ પણ રાણીનુ વચન અંગીકાર કર્યું અને રાણીની સાથેજ સગાં થયેલી પેાતાની એક દાસીને એકાંતમાં ઉપદેશ આપી ખાનગી રીતે રાણી પાસેમાકલી, અનુક્રમે ગર્ભના સમય પૂર્ણ થયા એટલે બહુ યુક્તિપૂર્વક મંત્રીએ બન્નેને સાથે પ્રસવ કરાવ્યે. તેમાં રાણીને પુત્ર અને દાસીને પુત્રી જન્મી. મંત્રીના કહ્યા પ્રમાણે તરતજ દાસીએ પેાતાની પુત્રીને રાણીની શય્યામાં મૂકી, અને પુત્રને પોતે લઇ તે દાસી મ ંત્રીના ઘેર આવી. ત્યારબાદ વૃદ્ધ દાસીએ રાજાને જણાવ્યું કે, દેવીને પુત્રી જન્મી. એ વાત સાંભળી રાજા મૈાન થઇ ગયા. પછી મંત્રીએ તે પુત્રનું નામ હરિવિક્રમ પાડયુ શુક્લપક્ષના ચંદ્રની માફક દરેક કળા સાથે તે પુત્ર નિદિન પ્રત્યે વધવા લાગ્યા.
હવે રિપુવિક્રમ રાજ કાળધર્મ પામ્યા. તેથી મતિસાગર મત્રીએ હરિવિક્રમને રાજ્યાસન ઉપર
મતિસાગરમશ્રી. સ્થાપન કર્યો. પછી તે સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરવા લાગ્યા, અને રાજ્ય કારભાર
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિસાગરમંત્રીનીષા.
(૩૫૧) મંત્રી ચલાવે છે. તેવામાં એક દિવસ હરિવિકમ રાજાને કોઈએ કહ્યું કે, હું તે નામ માત્ર રાજા છે. ખરે રાજા તે મંત્રી છે. કારણકે તે પોતાની મરજી મુજબ દરેક વ્યવહાર ચલાવે છે. અને સ્વેચ્છા પ્રમાણે વિલાસ સુખ ભેગવે છે. વળી સામેતાદિકને પણ પિતાના તાબામાં રાખે છે અને પોતાનો ખજાને પણ હમેશાં ભરેલો રાખે છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો કે, એનું કહેવું સત્ય છે. કારણકે વિષયમાં આસક્ત થઈને હેં રાજ્યની પણ દરકાર રાખો નહીં. માટે કેઈપણ તે તુચ્છ આદેશ આપું કે, જેથી તે નહીં કરી શકે એટલે હેને સર્વસ્વ દંડ હું કરીશ. એમ વિચાર કરી રાજાએ મંત્રીને કહ્યું કે, કૃતજ્ઞ,કુતાન,જ્ઞાની અને મૂર્ણએવા ચાર પુરૂષે તુંહને બતાવ. નહીં તે જરૂર તું મરણ વશ થઈશ. તે સાંભળી હૃદયમાં બહુ વ્યાકુલ થઈ મંત્રી પોતાને ઘેર ગયે. હવે મંત્રાની પુત્રી સુયશા બહુ બુદ્ધિશાળી છે તેથી તેણીએ એકાંતમાં પોતાના પિતાને પૂછયું કે, હે તાત! આજે આપ ચિંતાતુર કેમ દેખાઓ છો ? મત્રીએ રાજાને હુકમ કહ્યો, એટલે પુત્રી બેલી. હે તાત! આ કાર્ય એટલું બધુ મહત્તા ભરેલું નથી માટે એમાં તમારે કંઈપણ ચિંતા કરવી નહીં. આ દુષ્ટ પ્રશ્નને જવાબ હું તેને આપીશ, પરંતુ તમ્હારે આ સંબંધી કંઈપણ બોલવું નહીં. ત્યારબાદ સુયશા પોતાની સાથે એક કુતરે અને ધોબીને લઈ
મંત્રી સહિત રાજા પાસે ગઈ. પછી રાજ સુયશાબે આપેલે બે, હું મંત્રી મ્હારા કહેવા પ્રમાણે ઉતર. ચાર પુરૂષને તું લાવ્યો ! મંત્રી બોલ્યા
હે દેવ ! આ હારી દીકરી તેઓને લાવી છે. રાજાના પૂછવાથી સુયશાએ પ્રથમ કુતરાને બતાવી કહ્યું કે, હે રાજન ! આ કુતરો માત્ર આહાર આપવાથી પ્રાયે ચાંડાલનું પણ કલ્યાણ ઈચ્છે છે. માટે એને કૃતજ્ઞ જાણ. વળી કૃતનને
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. શિરોમણિ તું તેિજ છે. કારણકે જે મંત્રીએ જન્મથી આરંભી હને હોટે ર્યો અને રાજ્ય ગાદીએ બેસાર્યો, તેને જ તું મારવા તૈયાર થયો છે. બેલ! મહારા કહ્યા પ્રમાણે શું તું કુતન નથી? તેમજ આ બેબી બહુ જ્ઞાની છે. કારણકે રાત્રીએ પણ દરેકના વસ્ત્ર તે ઓળખી શકે છે. અને આ મહા પિતા તે અજ્ઞાની છે. કારણકે તે એટલું પણ જાણી શકતું નથી કે, રાજા અવિવેકી અને કાનને કાચે છે. તેમ છતાં તહારી સેવા કરી વૈભવની વાંચ્છા રાખે છે. તે પ્રમાણે કહ્યું છે કે–
अविवेकिनि यो भूपे, कुर्यादगृद्धिं समृद्धये । गच्छेदिगन्तरं मन्ये, खमारुह्य समृद्धये ॥ घटवत्परिपूर्णोऽपि, विदग्धो रागवानपि । ग्रहीतुं शक्यते केन, पार्थिवः कर्णदुर्वलः ॥
અર્થ –“ જે પુરૂષ અવિવેકી રાજા તરફથી સમૃદ્ધિની ઈચ્છા રાખે છે, તે વૈભવ માટે આકાશ માર્ગે ચઢી દિગંતરમાં ચાલ્યો જાય એમ હું માનું છું, વળી ઘટની માફક પરિપૂર્ણ, તેમજ ડાહ્યો અને રાગી એવો પણ રાજા જે કાનને કા હેય તે કોઈથી પણ ગ્રહણ કરી શકતું નથી.” એમ કેટલાંક સુયશાનાં સુભાષિત વચનો સાંભળીને વિલક્ષ થઈ રાજા બોલ્યા, હે મંત્રી ! જે કંઈ હારાથી હારો અપરાધ કરાયો હોય તેની હાલ હું ક્ષમા માગુ છું. તે સાંભળી મંત્રી બે – पाषाणजालकठिनोऽपि गिरिविशाल:,
सभिद्यते प्रतिदिनं वहता जलेन ।। कर्णोप जापपिशुनैः परिघृष्यमाणः,
को वा न याति विकृतिं दृढसौहृदोऽपि ।।
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિસાગરમંત્રીનાકથા.
(૩૫૩) અર્થ––“અનેક પાષાણે વડે કઠિન અને વિશાલ એ પર્વત પણ નિરંતર વહેતા જલવડે ભેદાઈ જાય છે તે પછી, કર્ણ સૂચકપિશુનેથી ઘસાતો અને દઢ નેહવાળે એ પણ કયે પુરૂષ વિકારને ન પામે?” માટે એમાં આપનો કંઈ દોષ નથી. મળી હે રાજાધિરાજ ! મહારાથી પણ જે કંઈ આપને અપરાધ કરવામાં આવ્યા હોય તેની પણ આપની પાસે હું ક્ષમા માગુ છું અને વિશેષમાં એટલી હારી વિનતિ છે કે, હવે હારા ઘરની દલ સહિત આપની મંત્રી મુદ્રા આપ લઈ લે. રાજા બેયે, હે મંત્રી! મુદ્રા મૂકવાનું ત્યારે કંઈ પણ કારણ નથી. આ રાજ્ય પણ હારે આધીન છે. ત્યારબાદ મંત્રી ઉભું થઈ રાજાને પગે લાગી છે, હે નરેશ્વર ! આજથી આ દેહપર્યત મહારે મંત્રી મુદ્રાને નિયમ છે. માટે હે સ્વામિન્ ! આ કાર્યમાંથી મહને મુક્ત કરે. અને આપની આજ્ઞાથી હું મુનિ દીક્ષા ગ્રહણ કરીશ. રાજા બોલ્યા, કોઈપણ રીતે હું હને રજા આપવાનો નથી. કારણકે તું હારા, સ્વાધીન છે. અને હારા વિના મહારે પલભર પણ ચાલે તેમ નથી. માટે હારાકાર્યમાં અવશ્ય હારે રહેવું પડશે. મંત્રી બોલે,પ્રભુ! આપનું કહેવું ઠીક છે. પરંતુ હું આ કઠોર એવા રાજકાર્ય કરવા માટે હવે ઈચ્છતો નથી, માટે આ સંબંધમાં હવે હુને ઘણે આગ્રહ કરવાની જરૂર નથી. આ પ્રમાણે મંત્રીને દઢ નિશ્ચય જાણે રાજા બોલ્યા, મંત્રી ! ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક ધર્મની આરાધના કરવી બહુ ઉત્તમ છે. શું દીક્ષા વિના ધર્મ સાધન નહીં થતું હોય ? શ્રાવક ધર્મ પણ સુગતિદાયક થાય છે. એ પ્રમાણે રાજાનું વચન માન્ય કરી મંત્રી પિતાની પુત્રી સહિત પોતાને ઘેર ગયે.
પછી મંત્રીએ ગીતાર્થ એવા સદ્દગુરૂ પાસે જઈ અણુવ્રતા૨૩
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર દિક બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર શ્રાવકધર્મ. કર્યો. અને તે પ્રમાણે નિરંતર પોતે પાળવા
લાગેતેમજ બીજા શિક્ષાવ્રતમાં વિશેષ કરી દેશાવકાશિકનો નિયમ લીધે. એક દિવસ તેણે એ નિયમ લીધે કે, આજે કઈ પણ કાર્ય માટે મહારે દિવસની અંદર પિતાના ઘરમાંથી બહાર જવું નહીં. તેવામાં રાજાએ મંત્રીની પાસે પોતાનો પ્રતીહાર મોકલ્યા. તે પ્રસંગે મંત્રી પોતાના રાજાના શત્રુના પ્રધાન પુરૂષને ખુંખારો કરીને બોલાવી, તેની સાથે એકાંતમાં બેસી કંઈક વાતચિત કરતા હતા, તે બાબત મંત્રીના ઘેર જતાં પ્રતીહારના જોવામાં આવી, એટલે તરતજ તે શંકિત થઈ રાજાની પાસે આવ્યું. અને બન્નેની મસલત તેને કહી દીધી. તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઈ ગયે અને પ્રતીહારને હુકમ કર્યો કે, મંત્રીને અવળા હાથે બાંધીને જલદી હારી પાસે લાવે. તત્કાલ તેઓએ પણ હુકમ પ્રમાણે મંત્રીને દાખલ કર્યો. રાજા બે, મંત્રી!હજુ પણ તું ઠેષ બુદ્ધિને છેડતે નથી ?
હારા શત્રુને તું શા માટે માન આપે છે? મંત્રીની કદથના. હે ક્ષમા માગીને હારો સત્કાર કર્યો તેમ
છતાં પણ તું તો અકૃત્યમાં પડે. અને પિતાની ઈચ્છા પ્રમાણે તું વતે છે. માટે હવે હુને કેવી રીતે રાખવો? વળી હુને સાધર્મિક જાણી હું હારા પ્રાણ તો નથી લેતે. પરંતુ માત્ર હારા દેશને ત્યાગ કરી તું ચાલ્યો જા. કારણ કે સ્વામી વિરૂદ્ધ કાર્ય કરવાથી હારા પ્રાણે પોતાની મેળે જ ચાલ્યા જશે. આ પ્રમાણે બેસવાથી નરેંદ્રની માતા મદનશ્રી પણ મંત્રી નું બંધનાદિક દુઃખ સાંભળી રૂદન કરતી ત્યાં આવી અને બોલી કે, હે વત્સ ! સદાકાલ પરમ ઉપકારી એવા આ મંત્રીની કદર્થના દુર્જનોના કહેવાથી તું શા માટે કરે છે? વળી હાલમાં આ
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિસાગરમ ત્રીનીકથા.
(૩૫૫ )
મંત્રી વિશેષ પ્રકારે ધર્મમાં રક્ત થઈ શુભ કાર્ય કરે છે અને અનિષ્ટ કાર્ય સ્વપ્નમાં પણ તે ચિતવતા નથી. તેમજ પ્રજા વને પણ સમાન બુદ્ધિથી જુએ છે. “ મહાત્માએ શુભ વા અશુભ છ પણ કાય વિચાર્યા વિના કરતા નથી. ” માટે એક ક્રમ મત્રીને બંધનમાં નાખ્યા અને આ પીડા આપી તે બહુજ હૈ ખાટુ કર્યું છે. વળી મંત્રીની પુત્રીએ તેજ વખતે હને જે કૃતશિરામણી કહ્યો હતેા તે વાત આ પ્રમાણે અકૃત્ય કરવાથી હું પોતેજ સત્ય કરી. એમ કહી રાણીએ છરીથી અંધન કાપીને મંત્રીને છુટા કર્યાં અને તેની ક્ષમા માગી. ત્યારબાદ મંત્રી એલ્યા, આ કાર્ય માં ખાસ મ્હારાજ દોષ છે. કારણ કે આજે ઘરમાંથી બહાર ન નીકળવું એવા મ્હે નિયમ લીધે હતા. છતાં હું દૈવિ ! પ્રથમના પરિચયને લીધે ખુ ખારા કરી શત્રુના પ્રધાનને મ્હેં એલાવ્યા, તેથી હૅને દેશાવકાશિક વ્રતમાં અતિચાર લાગ્યા. તેથી તેનું ફલ મ્હે પાતેજ ભાગળ્યુ એમાં રાજાના કંઇપણ દોષ નથી. તે સાંભળી રાજાને ક્રોધ પણ શાંત થઇ ગયા. પછી રાજાએ પણ વિનયનાં વચન બેટી મંત્રીની ક્ષમા માગી, મંત્રી પણ સુખાસનમાં બેસી રાજાની આજ્ઞા લઈ પેાતાને ઘેર ગયે. અને દઢ અ ંધનેાની પીડાને લીધે મ`ત્રીના શરીરે કાલજવર ભરાઇ ગયેા. જેથી ત્રીજે દિવસે અકસ્માત્ પ્રાણમુક્ત થઈ ગયા. અને કર્મના અનુસારે સાધર્મ દેવલેાકમાં અલ્પ રૂદ્ધિવાળા દેવ થયા. ત્યારપછી ત્યાંથી ટવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ત્રીજે ભવે મેાક્ષ સુખ પામશે.
इति द्वितीयशिक्षावते तृतीयातिचारविपाके मतिजलधिमंत्रिकथानकं समाप्तम् ॥
-*®*+
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
कृष्णनी कथा.
ચતુર્થ સ્વરૂપદનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! આપની પવિત્ર દેશનાવડે સર્વ જગના આ પવિત્ર થાય છે માટે, હે ભગવન ! આપ મહાન પોપકારી છે. તેથી કૃપા કરી હવે બીજા શિક્ષાવ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સાથે અમને સમજાવે. શ્રી સુપાશ્વપ્રભુ બોલ્યા, દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીને જે પુરૂષ કે કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે, તે કૃષ્ણની માફક બહુ દુઃખી થાય છે. પખંડભૂમિમાં ઉત્તમ શોભાને ધારણ કરતું માનખેટ નામે
નગર છે. તેમાં સમસ્ત શત્રુઓને પરાજય કણદૃષ્ટાંત. કરનાર અને સમગ્ર કલાઓને પારગામી
વિક્રમાદિત્ય નામે રાજા છે. પદ્મા નામે તેની પટરાણું છે. વિનયાદિક સદ્ગણોનું મંદિર વિકમસેન નામે તેને પુત્ર છે અને કૃષ્ણ નામે તેનો મિત્ર છે. હવે એક દિવસ વિક્રમસેન કુમાર પોતાના મિત્ર સહિત હસ્તી ઉપર બેસી હૃદયને આનંદ દાયક અને મનોહર એવા નંદનવન નામે ઉદ્યાનમાં ગયે. ત્યાં આગળ એક પુરૂષ મળે. તેણે પ્રાર્થના કરી કહ્યું કે, હે કુમાર! રત્નમાલા નામે હારી ભાય સાથે હું આ કદલીગૃહમાં રાત્રીએ સુતે હતો તેટલામાં અશોકવૃક્ષ ઉપરથી નીચે ઉતરી એક મયૂર (ર) હારી સ્ત્રોની ડોકમાંથી રત્નાવળી હારનું હરણ કરી હારા દેખતાં તે પાછો તેજ વૃક્ષ ઉપર ગયે. ત્યારપછી મહેં હેને બાણ માર્યું. તે પણ હૈને નહીં લાગતાં પાછું આવીને હારાજ શરીરે લાગ્યું. વળી તે મોર કલા ચઢાવી આનંદપૂર્વક
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણનીકથા.
(૫૭) નૃત્ય કરે છે. પરંતુ કોઈપણ પ્રકારે તેને પરાજય થતું નથી, અને કેઈથી તે ડરતે પણ નથી. માટે આપ કૃપા કરી ક્ષણમાત્ર ત્યાં પધારે અને તે પક્ષીને જુઓ. કુમાર પિતે ત્યાં ગયો અને મારને જેઠ વિચિમત થઈ તે બે , હે મયૂર ! હારે નૃત્ય કરવાનું શું કારણ? મેર બોલ્યા, હે કુમારેંદ્ર ! કૃપા કરી ક્ષણ માત્ર સાવધાન થઈ તું મહારૂં ચરિત્ર સાંભળ. શીલરૂપી અલંકારથી ભ્રષ્ટ થયેલ રાષ્ટ્રકૂટ નામે પૂર્વભવમ
હું રાજપુત્ર હતું. એક દિવસ બહુ રૂપવંતી મેરનું ચરિત્ર. નગરશેઠની પુત્રી મહને મળી. હેને લઈ
- કેઈક સાર્થવાહની સાથે હું સિંધુ દેશમાં જતે હતે. વળી તે શેઠની પુત્રી ચાલવામાં બહુ ધીમી હતી અને સાર્થવાહના લોકો બહુ ઝડપથી ચાલતા હતા. તેથી અમારે અને સાર્થને ઘણું અંતર પડી ગયું. પછી અમે બન્ને જણ માના શ્રમથી બહુ થાકી ગયા તેથી માર્ગ છોડી એકાંતમાં નિર્ભયપણે અમે મુકામ કર્યો. રાત્રીના પ્રથમ પ્રહર સુધી ક્રીડા કરીને સુઈ રહ્યાં પછી રાત્રીના છેલ્લા પ્રહરે હું જાગી ઉઠે તે હારી સ્ત્રી ત્યાં નહોતી તેથી મહું ચારે બાજુએ તપાસ કર્યો પણ તેના પત્તો લાગ્યું નહીં. પછી મહેં વિચાર કર્યો કે પોતાનાં માબાપને સંભારી કદાચિત તે પાછી વળી હશે પણ તે તેની
મ્હોટી ભૂલ ગણાય, કારણ કે માર્ગમાં દુષ્ટ પ્રાણીઓ એને મારી નાખશે. એમ હું વિચાર કરતા હતા તેટલામાં સૂર્યોદય થયે. એટલે તેનાં પગલાં જેતે જેતે હું જાતે હતો તેવામાં બહુ વેગથી દેહેલા વાઘનાં પગલાં મહારા જોવામાં આવ્યાં તે ઉપરથી મહને નિશ્ચય થયે કે, આ નિર્દય વાઘે મહારી સ્ત્રીને મારી નાખી છે. પછી ત્યાંથી હું સાથે પાસે જઈ પહોંચ્યા, સાથોધિપને આ સર્વ વૃત્તાંત જણાવીને મહે કહ્યું કે, જ્યાં સુધી હું મહારી સ્ત્રીની ખબર લઈ
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. અહીં આવું ત્યાં સુધી તમ્હારે અહીં રોકાવું. પછી સાર્થવાહ પણ હારા વચનને સ્વીકાર કરી મહારી સહાય માટે પોતાના કેટલાક સુભટે મોકલ્યા. પછી હું ત્યાંથી સુભટ સહિત નીકળીને સ્ત્રીની શોધમાં
ફરતે હતું તેવામાં એક વાઘ મહારા જેવાસ્ત્રીની શોધ. માં આવ્યા અને તે સુઈ ગયો હતો. તેમજ
તેની પાસમાં ઉત્તમ વીંટીઓ, કડાં, બાજુબંધ અને સુવર્ણના કંકણથી વિભૂષિત તે બાલાના બન્ને હાથ, અને બહુ સુંદર સેનાની સાંકળ સહિત બને ઝાંઝર તેમજ આ રત્નાવલી હાર વિગેરે સર્વ આભૂષણે પડેલાં જોયાં. પછી તે બાલાના માંસથી તૃપ્ત થઈ સુતેલા તે વાઘને હું બેલા. રે લંપટ ! નિરપરાપી બાળાને મારી હજુ પણ નિર્ભય થઈ સુઈ રહો છે? પરંતુ હારા પેટમાંથી તે બાલાને જરૂર હું ખેંચી લેવાને છું. એ પ્રમાણે મહારાં અસહ્ય વચન સાંભળી વાઘ એકદમ જાગ્રત્ થઈ ઉભે થયે, અને પોતાના ગાજરવથી બ્રહ્માંડ રૂપી મંડપને વિખેરતે હાયને શું ? વળી ભારે પછડાના આડંબર વડે ભૂતલને કંપાવતો હેયને શું ? એમ અનુક્રમે યમ સમાન અત્યંત ગર્વને વહન કરતો તે હારી ઉપર ધસી આવ્યું. મહું પણ વજા સમાન ખેંરના ખીલાવડે ડાબા હાથે હેની જીભ અને આઠ વધી લીધા. તેમજ જમણા હાથમાં ધારણ કરેલી છરીવડે તેનું ઉદર ચીરી નાખ્યું. તેથી તે તત્કાલ પ્રાણ મુક્ત થઈ ગયે, પછી તે બાલાના શરીરના સર્વ અવયવ તેમજ તેનાં કડાં, કુંડલ વિગેરે સર્વ આભરણું લઈને ફરસી ઉપર વાવનું કલેવર ભરવી હું સાર્થવાહની પાસે ગયે, અને તેને કહ્યું કે રત્નપુર નગરમાં રત્નસંચય નામે શેઠ છે. દેવશ્રી નામે તેની ભાર્યા છે, તેઓ આ, બાળાનાં માબાપ થાય છે, તેમને આ આભરણે તમે જાતે
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણની કથા.
(૩૫૯)
જઈને જરૂર આપજે અને આ સર્વ વૃત્તાંત તમ્હારા જાણવામાં છે તે પ્રમાણે કહેજે. કૃપા કરી આટલું મહારૂં કામ અવશ્ય કરવું. ભૂલશે નહીં. હવે હું આ સ્ત્રીનાં અને સાથે જ બળતી ચિતામાં પ્રવેશ કરી મહારી સ્ત્રીના માર્ગને અનુસરીશ. હારાથી કઈ પણ થયેલે અપરાધ આપે ક્ષમા કર. અને મહારા
વજન વર્ગને હારી ક્ષમાપના સાથે આ સર્વ વૃત્તાંત નિવેદન કરશે. સાથે પતિ બે, રે પાંથ! તું સ્ત્રી સાથે જે અગ્નિમાં
પ્રવેશ કરે છે તે લોક વ્યવહાર તથા ધર્મથી સાર્થવાહને પણ વિરૂદ્ધ છે. કારણકે કેટલીક સ્ત્રીઓ ઉપદેશ. પોતાના પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે
એ વાત તે લેકમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ મહે પણ કહ્યું કે, પ્રાયે પુરૂષોને સ્નેહ તે હેતે નથી. કારણકે, ભૂખ્યા માણસને ભેજનની માફક પુરૂષને સ્ત્રીઓ ઉપર રાગ હોય છે. વળી જે સ્નેહ મરણતે પણ નાશ પામતો નથી તેવા પુરૂષે તે વિરલા જ હોય છે. તૃષાતુર ચાષ પક્ષિઓ પણ વારંવાર પ્રિય વચન બોલે છે. એમ પ્રલાપ કરી તૈયાર રચેલી ચિતામાં સ્ત્રીના અવય સાથે મહેં પ્રવેશ કર્યો. અને કર્મયેગને લીધે મરીને હું વ્યંતર થયો છું. પછી અનુકમે કીડા કરતે સ્ત્રી સહિત તે સાથે વાત પણ અહીં આવ્યું. અને તે સ્ત્રીના વક્ષસ્થલમાં મહારે રત્નાવલી હાર મહેં જોયે. જેથી જ્ઞાનના ઉપયોગ વડે પુક્ત સર્વ વૃત્તાંત હે જાયું, તેથી મોરનું સ્વરૂપ ધારણ કરી હું મહારે રત્નાવળી હાર લઈ બહુ ખુશી થે. હે કુમાર ! તમને જે આ વાતની પ્રતીતિ ન થતી હોય તે આ ઉદ્યાનની અંદર આમ્રવૃક્ષની નીચે કેવલી ભગવાન બેઠા છે તેમને મહારૂં ચરિત્ર પુછી જુઓ.
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભામાં
વિશે
અહી
હરપત્ર
(૩૬૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર હવે મિત્ર સહિત કુમાર તથા સ્ત્રી સહિત તે પુરૂષ મેરને
સાથે લઈ તે સર્વે કેવળી પાસે ગયા. અને કેવલીભગવાન. વંદન કરી ઉચિત સ્થાને બેઠા. એગ્ય અવ
સર જાણ કુમાર બલ્ય, ભગવદ્ ! આ મેર પુર્વભવમાં કોણ હતું અને કયા સ્થાનમાં હતા, વળી એણે શું શુભાશુભ કાર્ય કર્યું છે? તે કૃપા કરી આપ નિવેદન કરો. કેવલી બોલ્યા, આ મેરે જે તમને કહ્યું છે તે સત્ય છે. વળી કુમારના પ્રતિબંધને માટે વિશેષમાં જણાવ્યું કે, વિષય સુખનું ધ્યાન કરતી તે બાલા ભર નિદ્રામાં સુતી હતી, તેવામાં વાઘ તેને મારી નાખી તેથી તે તિર્યંગ જાતિમાં ઉત્પન્ન થઈ છે. કુમાર બલ્ય, મુનીંદ્ર! શું રતિસુખને અધ્યવસાય આવું ફલ આપે છે ? કેવલી બેલ્યા, રતિસુખનું ધ્યાન કરતા કોઈ મનુષ્ય નિદ્રામાં જે મરણ પામે તો તે જીવ બહુ ગુણવાનું હોય તે પણ વિષમ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. એમ વિસ્તારપૂર્વક દેશના સાંભળી પિતાના મિત્ર સહિત કુમારે દ્વાદશ પ્રકારને ગૃહીધર્મ સ્વીકાર્યો. મોરે પણ વ્યંતરનું સ્વરૂપે પ્રગટ કર્યું અને સથકત્વ ગ્રહણ કરી કુમારના કંઠેમાં રતનમાલા પહેરાવી પછી મુનિને નમસ્કાર કરી તે પિતાના સ્થાનમાં ગયો. ત્યારબાદ કુમારાદિક પણ કેવલી ભગવાનને વંદન કરી પોતપોતાના સ્થાનમાં ગયા. હવે કૃષ્ણ સહિત કુમાર નિરંતર ઉપગપુર્વક ધર્મકાર્ય
કરે છે. પછી એક દિવસ કૃષ્ણ દેશાવકાશિક કણની વ્રતમાં વિશેષ નિયમ લીધું કે આજે સૂર્યાશિથિલતા. સ્ત સુધી મહારે પિષધશાલાની બહાર ન
. તેમજ પિષધશાલાનું દ્વાર બંધ કરી પોતે અંદર બેઠે હતા તેવામાં કુમારને મેકલેલે કેઈક પુરૂષ કૃષ્ણની પાસે આવ્યા. દ્વાર બંધ હોવાથી, કૃષ્ણ! કૃષ્ણ! એમ મોટા શબ્દ તે કરવા લાગ્યું. તે સાંભળી કૃપણ પોતે મૈનધારી
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણનીકથા.
(૩૬૧) હતે છતાં પણ તે ઉંચા સ્થાને ઉભે રહી આવેલા પુરૂષની દ્રષ્ટિબેચર થયે. એટલે તે પુરૂષ કમાડ ઉઘાડી અંદર ગયા અને કુમારને સંદેશે તેને કહેતો હતો તેટલામાં કયાંયથી કરતો ફરતે કેઈક સાહસિક શિરોમણિ બંદિવાન દ્વાર ઉઘાડું હોવાથી કૃષ્ણની પાસે ગયે. અને તેના બે હાથ પકડી તરવાર બતાવી બંદીવાન બોલે, હું બહુ ભૂખે થયેલ છું માટે દશ હજાર એનૈયા મહને આપ. પછી કુમારને પુરૂષ પૌષધશાળાની બહાર નીકળી બુમ પાડવા લાગ્યું. તે સાંભળી નગરના લેકે એકઠા થઈ ગયા અને કુમાર પણ ત્યાં આવ્યો. એટલામાં બંદીએ સ્તંભ સાથે કૃષ્ણને ખેંચી બાંધે અને ખડ ખેંચી ત્યાં ઉભે રહ્યો હતે. તે જોઈ કુમાર બે, બંદી! આ હારે મિત્ર છે માટે એને તું છોડી દે. અને જે તું માગીશ તે હને હું આપીશ. બંદી ભયભીત થઈ ગયે તેથી અભયદાન સાથે તેણે દશ હજાર સેવૈયા માગ્યા. પછી કુમારે તે પ્રમાણે ગણું આપ્યા. ત્યારબાદ બંદી કુમારને હાથ પકડી નગરની બહાર ગયે અને કુમારને નમસ્કાર કરી વળી વળીને પાછું જે તે વિદાય થયા.
હવે ગાઢ બંધનોની પીડાને લીધે રૂધિર ભરાઈ જવાથી કૃષ્ણ અતિચારની વેદના.
.. પિષધશાલામાંજ પડી રહ્યો. અને સંસાર
* સ્વરૂપની વિચારણા કરવા લાગ્યા કેजन्ममरणाय नियतं, बन्धुर्दुःखाय धनमनिवृतये ।
तन्नास्ति यन्न विपदे, तथाऽपि लोको निरालोकः ।। घनापायः कायः, प्रकृतिचपला श्रीरपि खला । ___महाभोगा रोगाः, कुवलयदृशः सर्पसदृशः ॥ गृहावेशः क्लेशः, प्रणयिषु सुखं स्थैर्यविमुखम् ।
यमः स्वैरी वैरी, तदपि न हितं कर्मविहितम् ॥
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર, 1. અર્થ–“પ્રાણી માત્રનો જન્મ જરૂર મરણ માટેજ થાય છે, તેમજ બંધુ વર્ગ દુઃખને માટે અને ધન સંપત્તિ અસંતોષને માટે થાય છે. વળી આ દુનીયામાં કઈ પણ એ પદાર્થ નથી કે જે દુ:ખદાયક ન હોય ! એમ જાણતાં છતાં પણ લેકે અજ્ઞા નતાથી તેને છેડતા નથી. તેમજ આ દેહ બહુ વિથી ઘેરાયેલે છે. વળી સ્વાભાવિક ચંચલ એવી લક્ષમી પણ કુટિલ છે, મહાન વિષય રોગમય દેખાય છે, સ્ત્રીઓ નાગિણી સમાન દુખ દાયક છે, તેમજ ગૃહકાર્ય બહુ કલેશદાયક છે. નેહી વર્ગનું સુખ પણ બહુ અસ્થિર છે. અને સ્વચ્છંદચારી યમરૂપી મોટો વરી ઝુકી રહ્યો છે છતાં પણ આત્મહિત કાર્ય ન કર્યું.” કારણકે દિવ્રતના કલંકરૂપી વૃક્ષનું પુષરૂપી દુ:ખ અહીંજ મહને પ્રાપ્ત થયું. વળી જન્માંતરમાં કુગતિ પામીને અનેક દુઃખરૂપી અતિચારનું ફુલ હારે ભેગવવું પડશે. ઈત્યાદિક ભાવનામાં દિવસ વ્યતીત કરી રાત્રીએ તે કૃણ પોતાને ઘેર ગયે. પરંતુ દાહજવર ભરાઈ જવાથી ત્રીજે દિવસે મરણ પામી જ્યોતિષિક દેવમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચ્યવને ત્રીજે ભવે સર્વ કર્મનો ક્ષય કરી મેક્ષ સુખ પામશે. વિક્રમસેન કુમાર પણ અનુક્રમે નિર્મલ ચારિત્ર પાળી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી વિશુદ્ધ થઈ સિદ્ધ પદ પામ્યું. इति द्वितीयशिक्षाबतचतुर्थातिचारविपाके कृष्णकथानकं
સમાસ | सोमश्रेष्ठीनी कथा.
પંચમપુલક્ષેપોતિચાર. દાનવીર્ય રાજા બોલ્યા, હે ભગવન્! હવે બીજા શિક્ષાવ્રતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત અમને સમજાવે. શ્રી
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમછીની કથા.
(૩૬૩), સુપા પ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીને કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પિતાને જાહેર કરે છે તે સમશ્રેષ્ઠીની માફક બહુ દુ:ખ પામે છે.
બહુ વિ(વ)ષ (ઝેર=ધર્મ) નું સ્થાન, તેમજ નિર્મલ મણિઓની કાંતિથી વિભૂષિત શેષનાગના શરીર સમાન ભેગપુર નામે નગર છે. તે બન્નેમાં ભેદ માત્ર એટલેજ છે કે, નાગને બે જીલ્લાઓ રહેલી છે અને આ નગરની અંદર કોઈપણ બેજીહંવાળો (ચાડીઓ) રહેતું નથી. એવા તે નગરની અંદર સ્વજનરૂપી કુમદ વનને પ્રફુલ કરવામાં ચંદ્ર સમાન સેમ નામે શ્રેષ્ઠી છે. કામદેવની સ્ત્રી સમાન બહુ સુંદર આકૃતિવાળી અનંગસેના નામે તેની ભાર્યા છે. પરસ્પર ગાઢ પ્રીતિને લીધે વિષય સુખમાં આસક્ત અને હમેશાં આનંદમય દૈગંદક દેવની માફક તેઓને કેટલેક સમય વ્યતીત થયે. એમ કરતાં કંઈક સમયે અનંગસેનાને એક પુત્રી જન્મી. એગ્ય સમયે અનંગસુંદરી એવું તેનું નામ પાડ્યું. વળી તે અનંગસુંદરી રૂપ વૈભવમાં અદ્વિતીય હતી. પોતાની અતિ સંદર્યતાને લીધે રતિના ગર્વને પણ તે અપહાર કરતી હતી. વળી હું એમ માનું છું કે, તેની રચનામાં વિધિને બહુ પ્રયાસ વેઠ પડ્યો હશે. પરંતુ તે બહુ દુર્ભાગી હતી. તેથી કેઈપણ પુરૂષ તેની તરફ દષ્ટિ પણ કરતે નહોતે. હવે પુત્રીની યોગ્ય ઉમર જોઇ તેના માતાપિતાએ વિવાહ માટે બહુ પ્રયાસ કર્યો પણ તે વરાકીને કોઈ સ્વીકારતું નથી ! વળી તે અનંગ સુંદરી કામાગ્નિની પીડાને નહી સહન કરતી હમેશાં પરપુરૂષની પ્રાર્થના કરતી હતી અને લેકે પણ આ પ્રમાણે તેને દુરાચાર જોઈ આ કુલટા છે એમ બેલવા લાગ્યા. તે અપવાદ સાંભળી પોતે બહુ દુ:ખી થવા લાગી. તેમજ તેની સખીઓ પણ હસે છે. તેથી તે બહુ લજ્જા પામવા લાગી.
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
ત્યારબાદ સૌભાગ્યની વાંચ્છા કરતી એવી તે અનંગસુંદરી
શંકર અને પાર્વતીનું પૂજન કરવા લાગી. સૌભાગ્યને ઉપાય. વળી નેત્રમાં સૌભાગ્ય અંજન આજે છે.
તેમજ ભાલાદિકમાં સિભાગ્ય તિલકવિગેરેનાં ચિન્હ પણ કરે છે. બહુ મને હર ધપવડે પિતાને દેહ સુગંધિત કરે છે. વળી કામદેવના મંત્રનું પણ ધ્યાન કરે છે. ત્રણ કાળમાં ત્રિપુરાદિક વિદ્યાઓને જાપ કરે છે. તેમ છતાં પણ પુરૂષોને તે રૂચિકારક થતી નથી. તેથી તેનાં માતાપિતા બહુ દુઃખી થઈ નિમિત્તવેદી–દેવજ્ઞને બેલાવીને પુછે છે. તેમજ મંત્રવાદી લોકોને બેલાવી અનંગસુંદરોને બતાવે છે. કુલદેવતાઓની પૂજા અને અનેક માનતા રાખે છે. દેવ સ્નાનાદિકના જલથી સ્નાન કરાવે છે. તેમજ અનેક ઔષધિઓથી પણ નવરાવે છે, એટલું જ નહીં પણ જે કઈ કહે છે તે સર્વ ઉપચારમાં તથા મંત્ર, તંત્રાદિકમાં તેના માતાપિતા બહુ દ્રવ્ય ખરચે છે. પરંતુ અત્યંત પુષ્પની રૂદ્ધિવાળા ખાખરાના વૃક્ષ તરફ ભ્રમરાઓની માફક યુવાન પુરૂષની દષ્ટિ તેના શરીર તરફ કિંચિત્ માત્ર પણ ખેંચાતી નથી. ' અન્યદા તે ભેગપુર નગરમાં ચાર જ્ઞાનના ધારક ગુરૂમહા
રાજ પધાર્યા. સેમચંદ્ર શ્રેણી પોતાની પુત્રી ગુરૂમહારાજ. સહિત ગુરૂને વંદન કરવા ગયો. બહુ
ભક્તિપૂર્વક સૂરીશ્વરના ચરણકમલમાં નમસ્કાર કરી બેઠા. ત્યારબાર ઉચિત સમયે તેણે પ્રશ્ન કર્યો. ભગવન્ ! હારી પુત્રીને પરણવા માટે કઈ પણ પુરૂષ ઈચ્છા કરતે નથી તેનું શું કારણ? ગુરૂ બોલ્યા, એનું પૂર્વનું કર્મ હાલમાં ઉદિત થયું છે. શ્રેણી બે , કેવી રીતે ઉદયમાં આવ્યું છે તે કૃપા કરી સંભળાવો. સૂરીશ્વરે પ્રારંભ કર્યો કે પૃથ્વી સ્થાન નામે
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમશ્રેણીની કથા.
(૩૬૫) નગર છે. તેમાં ધનંજ્ય નામે રાજા રાજ્ય કરે છે. વળી તેમાં વિમલ નામે સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ છે. વળી સુંદર આકૃતિવાળી, શીલવતી સ્ત્રીઓમાં શિરોમણિ સમાન, ઉત્તમ કુલમાં જન્મેલી, વિનય ગુણનું મુખ્ય સ્થાન, લજજાગુણ જેમાં મુખ્યતાઓ રહેલે છે, મૃદુ અને સ્વ૯૫ છે સ્વર જેને તેમજ સ્વભાવમાં બહુ સરલ એવી ધનશ્રી નામે તેની સ્ત્રી હતી. વિમલ શ્રેણી તેની સાથે બહુ પ્રેમપૂવક પાંચ પ્રકારના વિષયોગ અનુભવતા હતા. પરંતુ પુત્ર નહીં હોવાથી બન્નેનાં હૃદય બહુ દુઃખી હતાં. એક દિવસ વિમલે કહ્યું કે, જે સ્ત્રીઓ પુત્રનું સુખ નથી જાણતી તેઓના ગુણ તથા સૌભાગ્યને અભિમાન, તેમજ સુખ શયનાદિક મેના” વિગેરે વૈભવ શા કામને! ધનશ્રી બેલી, પ્રાણપ્રિય ! કેઈપણ સારી કુલીન સ્ત્રી સાથે તમે બીજું લગ્ન કરે અને જે પુણ્ય ભેગે તેનાથી પણ પુત્ર થાય તે બહુ સારૂં. વિમલ બેલ્યા, હે સુંદરિ! હારા ઉદરરૂપી સરેવરમાં ક્રિડા કરવા માટે હંસ સમાન પુત્રને જે જન્મ થાય છે તે સિવાય બીજા પુત્રનું હારે કંઈ પણ પ્રયેાજન નથી. ધનથી બોલી, પ્રાણવલભ! ફરીથી આ પ્રમાણે વચન તય્યારે બોલવું નહીં. કારણકે પુત્ર વિના દ્રવ્યનું રક્ષણ કેણ કરશે ? ત્યારબાદ સ્ત્રીના બહુ આગ્રહને લીધે વિમલ શ્રેષ્ઠીએ શ્રીપ્રભા નામે કુલીન કન્યા સાથે બીજું લગ્ન કર્યું. ધનશ્રી પોતાની પુત્રી સમાન માનીને તે શ્રીપ્રભા કન્યાનું પાલન કરે છે. અનુક્રમે શ્રીપ્રભા યવન વયમાં આવી ગઈ, બાદ એક
દિવસ તે કંઈક કાર્ય કરતી હશે તેવામાં ધનશ્રીઉપરષ. ધનાશ્રીએ શુદ્ધ ભાવથી તે કાર્ય કરવાની
તેને ના પાડી તેથી એકદમ કે પાયમાન થઈ શ્રીપ્રભા બેલી, શું તમે એકલાં જ દરેક કામ જાણતાં હશે ? બીજું કંઈ સમજતું જ નહીં હોય! આ દુનીયામાં તમેજ એકલાં
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
ડાહ્યાં ! હવે દરેક ઘરનાં કાર્ય તમેજ કરો. હું તે ઘરમાં દાસી છું, માટે કાઈ પર્વના દિવસે પણ મ્હને કઇ ખતાવશે નહીં. એમ હમ્મેશાં ધનશ્રી ઉપર તે દ્વેષ કરવા લાગી. આ વાત વિમલના જાણવામાં આવી તેથી તેણે પણ શ્રીપ્રભાને બહુ વારી પરંતુ તે દ્વેષભાવ છેડતી નથી. પછી વિમલ શ્રેષ્ઠીએ બહુ કલેશને લીધે શ્રીપ્રભાને જુદા ઘરમાં રાખી તેપણ તે નિરંતર ઇષ્યોમાંજ રમ્યા કરે છે. કદાચિત અને સ્ત્રીએ લડતી હાય અને તે સમયે વિમલશ્રેષ્ઠી આવે તે તે પણ ધનશ્રીને વારે છે.
અન્યદા શ્રીપ્રક્ષાને ત્યાં એક પરિવ્રાજીકા આવી. શ્રીપ્રભાએ ફૂલ, પુષ્પ અને વસ્ત્રાદિકથી તેની પૂજા કરી. એકરિવાજીકા. પરિત્રાછકા બહુ ખુશી થઈને મેલી, પુત્રી ! દુઃસાધ્ય એવુ કાઇ પણ કાર્ય હારી ઈચ્છા પ્રમાણે તાવ. હવે કાંઇપણ ચિંતા હારે કરવી નહીં. સ્તંભન, માહન, ઉચ્ચાટન અને મારણ વિગેરે સવે ઉપાય મ્હારા હાથમાં છે. શ્રીપ્રભા ખેલી, ભુવનેશ્વરી ! આ જગમાં ત્હારા વિના ગરીબ જનાનું પાલન કરનાર તથા કાળને પણ છેતરનાર ખીજું કોઈપણ સમર્થ નથી. માટે મ્હારી ઉપર દચા કરી મ્હારી શાકનુ દુ:ખ નિવૃત્ત કરી. પરિવ્રાજીકા ખેલી, વત્સે ! હારૂં કાર્ય જરૂર હું' સિદ્ધ કરીશ. પરંતુ સહાય વિના કંઈપણુ સિદ્ધ થતું નથી. માટે કેટલુંક દ્રવ્ય જોઇએ તે ત્હારે આપવું પડશે, શ્રીપ્રભાએ જોઈએ તેટલુ દ્રવ્ય પણ તેને આપ્યું અને કહ્યુ કે, મ્હારૂ કામ સિદ્ધ થવાથી તમ્હારા પૂજનાદિક સત્કાર કરીશ. પછી પરિવ્રાજીકા ત્યાંથી નીકળી વેશ્યાને ત્યાં જઈ તેની સાથે પ્રસ્તુત કાર્ય ને વિચાર કરતી હતી તેવામાં ત્યાં આગળ થઈ વિમલ શ્રેષ્ઠી જતા હતા. હવે તે વિમલ સાંભળે તેવી રીતે વેશ્યા પરિત્રાજિકાને પૂછવા લાગી કે, તમે કયાં જા
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમશ્રીની કથા.
(૩૬૭) છો? તે બેલી, ધનશ્રીએ મહને મોકલી છે. અને ધનશ્રેણીને ત્યાં હેને બોલાવવા માટે હું જાઉં છું, કારણકે પોતે કરેલા સંકેતને ભંગ થવાથી કોધને લીધે તે આજે આવ્યો નથી માટે મહારાથી અત્યારે વિલંબ થાય તેમ નથી. કેમકે ધનશ્રીને ભર્તા વિમલ શ્રેણી પોતાને ઘેર આવે તેટલામાં આ કાર્ય મહારે કરવાનું છે એમ કહી તેણીએ કહ્યું કે, આ વાત કોઈની આગળ કરશે નહીં. આ સર્વ હકિકત ત્યાં ઉભા રહેલા વિમલે સાંભળી અને તે વિચારમાં પડયો કે, ધનશ્રી અને વિમલનું નામ આવ્યું તેથી જરૂર હારી સ્ત્રી સંબંધી આ બન્ને જણ વાત કરે છે. એમ જાણ તે અસદ્ વિચારમાં પડી ગયે. અરે! શું ચંદ્રના બિંબમાંથી કદાચિત્ અંગાર વૃષ્ટિ થાય
ખરી? કિંવા દ્રાક્ષની વેલીમાંથી લીંબડાના વીમલને અસ- ફળની ઉપત્તિ સંભવે ખરી? અથવા ત્ય વિચારકામનો સ્વભાવ બહુ વિષમ હોય છે.
તેમજ વિષમ સ્વભાવવાળી સ્ત્રીઓ પણ રાગાંધ થઈ કયું અકાર્ય નથી કરતી? વળી ખરા અનુરાગીને છેડી દે છે અને કૃત્રિમ સ્નેહીઓને ઈચ્છે છે. કામગ્રહથી મૂઢ થયેલી પ્રમદા ગુણને પણ દેષ તરીકે જુએ છે. વળી તેઓને રૂપ, કુલ, કલા, પરાક્રમ અને સંપત્તિ પણ પ્રમાણભૂત થતી નથી. જ્યાં પ્રેમ વધી પડે છે ત્યાંજ કઈ અપૂર્વ ગુણ જોવામાં આવે છે. પ્રાયે ઉત્તમ કુલમાં જન્મેલી સ્ત્રી પણ અધમ પુરૂષ ઉપર આસક્ત થાય છે. મહાટા પર્વતમાંથી પ્રગટ થયેલી નદી પણ નીચ ગામિનીજ હોય છે. માટે હારા કુળમાં કલંક ન લગાડે તેટલામાં એને એના બાપને ત્યાં મોકલી દેવી ઉચિત છે. એમ વિચાર કરતે વિમલ પિતાને ઘેર આવ્યા.
ત્યારબાદ કેઈક પ્રસંગ આવવાથી વિમલ બે, હે પ્રિયે!
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મહારું કહેવું માને તે હારે હને એક શ્રી પ્રત્યે વિમ- વાત કરવાની છે. ધનથી બોલી, પ્રાણનાથ ! લને ઉગાર, આજે આમ કેમ બેલે છે? આ જીવિત
પણ મહારા આધીન છે. માટે ગ્ય કાર્ય ફરમાવે. વિમલ બેલ્ય, પ્રિયે ! હાલ તું હારા પિતાને ત્યાં જા. આવું અયોગ્ય વચન સાંભળી ધનશ્રી તત્કાલ મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. પછી શીતલ જલાદિકના ઉપચારથી સચેત થઈ તે બેલી, સ્વામિન્ ! એકદમ નિર્દયની માફક વિના કારણે આમ બોલવાનું શું કારણ? વિમલ બે, સુંદરિ! કારણ શિવાય કઈ દિવસ હું બેલું ખરો? માટે એકવાર હારે એમ કરવું પડશે. ધનશ્રી બેલી, સ્વામિનાથ? જો કે આ કાર્ય કરવું બહુ જ અશકય છે, પરંતુ આપનું વચન મહારે માનવું જોઈએ, એ પ્રમાણે ધનશ્રીનું વચન સાંભળી વિમલે જલદી કેઈને સાથ કરી આપે. જોકે ધનશ્રી વાહન તથા સહાય વિના જઈ શકે તેમ નહોતી પરંતુ અપ્રીતિને લીધે હેને પગે ચાલતી વિદાય કરી. અને કહ્યું કે હારી આજ્ઞા શિવાય ફરીથી ત્યારે અહીં આવવું નહીં. તેમજ તેની સાથે મોકલેલા પુરૂને પણ કહ્યું કે તેના બાપના ત્યાંથી ભેજન કર્યા વિના તમારે પાછું આવવું. તે સાંભળી ધનશ્રી બહુ રૂદન કરવા લાગી. અને તે સમજી કે કંઈપણ હારે અપરાધ હોવો જોઈએ, નહીં તે કઈ દિવસ આ શ્રેષ્ઠી આવું નિર્દય વચન બેલે નહીં. પરંતુ પરણીને આવ્યા પછી કેઈપણ અપરાધ મહારાથી થયે હેય એમ મને સાંભરતું નથી. એમ વિચાર કરતી ધનશ્રી સાથેની સાથે પોતાના પિતાને ત્યાં ગઈ, ઘર આવ્યું એટલે સાથે આવેલા પુરૂ પાછા વળ્યા અને ધનશ્રી પોતે ઘરમાં ગઈ.
સખીજન સહિત, શ્યામ મુખવાળી અને રૂદન કરતી
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રીની કથા.
(૩૬૯) કરતી એકલી ધનશ્રીને જોઈ તેનાં માતામાબાપને શોક. પિતા એકદમ હર્ષ અને શોકમાં પડી ગયાં
અને વિચાર કરવા લાગ્યા કે, આ પુત્રી ઉદ્વિગ્ન મનવાળી કેમ દેખાય છે? વળી નિસ્તેજ મુખાકૃતિને ધારણ કરતી આપણું પુત્રી સાસરેથી અત્યારે એકદમ શા માટે આવી? એમ બેલતાં તે બન્ને જણ હેને મળ્યાં એટલે બહુ ક્રોધથી ભરાઈ ગયેલા હૃદયે તે રૂદન કરવા લાગી. પછી તેના માતાપિતાએ આસ્વાસન આપી પૂછયું, ત્યારે ધનશ્રીએ પોતાનું યથાર્થ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી બને જણ બહુ દુ:ખી થઈ ગયાં અને ચિંતવવા લાગ્યાં. શું એને પતિ સંસારથી વિરક્ત થયો હશે ? કિંવા આ પુત્રીએ ઉભય કુળમાં કલંક લગાડયું હશે ? કિંવા દેવની પ્રતિકૂલતા થઈ? કિંવા અંતરાય કમ પ્રગટ થયું ? કિંવા એની સંપત્નિએ એના પતિને ભાવ ઉતારી નાખે? કે એના પુણ્યનો પ્રભાવ આવી રહ્યો ? એમ કેટલાક વિતર્ક કરી પુત્રીના દુ:ખનું કારણ જાણવા માટે તેના પિતાએ રાત્રીએ કુલદેવીની પૂજા કરી અને દેવીનું ધ્યાન કરી તેની આગળ પૃથ્વી ઉપર સુઈ ગયે. કુલદેવી પરોઢના ભાગમાં પ્રત્યક્ષ થઈ બેલી, હે શ્રેષ્ઠી ! આ બાબતમાં ધનશ્રીને કેઈપણ દોષ નથી. વળી નવીનચંદ્રની કલા સમાન શુદ્ધ ગુણેથી વિભૂષિત એવી આ ધનશ્રી મહાસતી છે. પરંતુ એની શૉકના કહેવાથી એક પ્રવ્રાજકાએ કપટ કરી ધનશ્રીનું જુઠું કલંક રસ્તામાં જતા વિમલ શ્રેષ્ઠીને સંભળાવ્યું. તેથી તે પિતાના હૃદયમાં શંકિત થઈ કુળ કલંકના ભયને લીધે તેણે ધનશ્રીને અહીં મોકલી છે. માટે તમે ખેદ કરશો નહીં. કેટલાક દિવસ ગયા પછી વિમલ પોતે જ અહીં આવીને ધનશ્રીને લઈ જશે. એમ કહી કુલ
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. દેવી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ પ્રભાતમાં ધનશ્રીને રાત્રીનું વૃત્તાંત કહ્યું તેથી ધનશ્રીને વિષાદ કેટલેક ક્ષીણ થશે. અને પોતે ધમ ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગી. એવામાં એક દિવસ પિતાના પિતાને ત્યાં ભિક્ષા માગવા
માટે બે સાધ્વીઓ આવી. ધનશ્રીએ સાવીને તેને જોઈ બહુ ભક્તિ પૂર્વક વંદન કર્યું. સમાગમ. પછી બહુ માનપુર્વક ભક્ત પાનાદિક હે.
રાવ્યું. તેમજ તેઓને રહેવાનું સ્થાન તેણીએ પુછયું. સાધ્વીએ અમુક ઉપાશ્રય બતાવ્યો. ભેજન કર્યા બાદ ધનશ્રી તેના સ્થાનમાં ગઈ. ત્યાં શીલમતી નામે મુખ્ય ગુરૂણને વંદન કરી તેમની સાધ્વીઓને પણ વાંદીને શુદ્ધ ભૂમિ ઉપર તેમની પાસે બેઠી. પછી તેણએ વિનયપૂર્વક ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો. ગુરૂણીએ પણ સારી રીતે ક્રોધાદિક કષાનો વિપાક કહ્યો. તેમજ મિથ્થાપવાદનું ફલ, ઇંદ્રિયાદિકનું ગેપન, નિર્મળ એવા સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દેષ પણ વર્ણવ્યા. આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળી ધનશ્રીને આત્મિક ભાવ બહુ ઉલ્લાસ પામવા લાગ્યો, તેથી હેને અપૂર્વ કરણ પ્રાપ્ત થયું. અને અષ્ટ કર્મની ગ્રંથિ પણ ભેદાઈ ગઈ. પછી તેણીએ જેન ધર્મને સ્વીકાર કરી સર્વ અણુવ્રત ગ્રહણ કર્યા ત્યારબાદ સાધ્વીઓને વંદન કરી ધનશ્રી પિતાને ઘેર ગઈ. આ પ્રમાણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી પોતાને કૃતાર્થ માની સ્વામીના વિરહ દુ:ખનો તિરસ્કાર કરતી ગત સમયને પણ જાણતી નથી. અન્યદા શ્રી પ્રભા મહા જવરથી ઘેરાઈ ગઈ અને પ્રતિ દિવસે
શરીર ક્ષીણ થવા લાગ્યું. મસ્તક પણ . શ્રીપ્રભાની વેદના, માદિકની વેદનાથી ધમધમવા લાગ્યું, શૂ
લની પીડા પણ બહુ વધી ગઈ, પૃષ્ઠ ભાગ
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમઝીનીયા.
(૩૭૧) ચીરાવા લાગ્ય, સઘળાં અંગ વાયુની વેદનાથી ભરાઈ ગયાં, બલવાની શકિત પણ બહુ ઘટી ગઈ. શ્વાસ પણ બહુ ચાલવા લાગે, એમ અનેક ઉપદ્રવને લીધે તે બહુ અશકત થઈ ગઈ. એટલે વિમલ શ્રેણીએ મંત્રવેદી વૈોને બેલાવ્યા, તેઓએ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપાય કર્યા પણ કંઈ આરામ થાય નહીં. ત્યારપછી શ્રીપ્રભાએ વિમલને કહ્યું, હવે હું જીવવાની નથી. માટે મહને ભૂમિ ઉપર સુવાડે અને સ્વજનવર્ગને બેલા, જેથી તેઓની હું ક્ષમા માગું. વિમલે પણ તે પ્રમાણે કર્યું, અને શ્રીપ્રભાને કહ્યું કે તું હારા અશુભ કાર્યની પર્યાચના કર. શ્રીપ્રભા બેલી, પ્રિય પતિ! પાપકમ, તે મહેં બહ કર્યા છે. પરંતુ એક હોટું નિર્દય કાર્ય કર્યું છે. જેથી હું દુર્ભાગિણી સ્ત્રીઓમાં શિરોમણિ સમાન છું. વળી મહારૂં હૃદય મેહરૂપી ગ્રહથી ઘેરાયેલું છે. અવિવેકને લીધે હારૂં ચિત્ત સ્થિર નથી. રાગાંધ બની બહુ અધમ કાર્ય મહારાથી કરાયાં છે તેમજ સ્ત્રીઓમાં પ્રધાનપણે રહેલી ઈર્ષાવડે મહે તે સમયે પ્રવાકાના મુખથી ઉત્તમ કુળમાં જન્મેલી, ઉત્તમ શૈર્યવાળી, શાંતિગુણ જેમાં મુખ્ય રહેલે છે અને ચંદ્રલેખાની માફક મન, વચન અને કાયાથી નિષ્કલંક એવી મહાસતી ધનશ્રી ઉપર તસ્વારા સ્નેહનો ઉછેર કરવા મિથ્યા આળને આરેપ કરાવ્યો છે તે હજુ પણ મહારા હૃદયમાં શલ્યની માફક પીડે છે. તે પ્રમાણે શ્રીપ્રભાનું વચન સાંભળી વિમલ પશ્ચાત્તાપ
કરવા લાગ્યો. મહા ખેદની વાત છે કે વિમલને કર્ણ દુર્બળતાને લીધે આ અકૃત્ય કર્યું. પશ્ચાતાપ. માત્ર મહે લેકના કહેવા ઉપર વિશ્વાસ
રાખે. તેનું આ પરિણામ આવ્યું. આશ્ચર્યું છે કે અવિવેકને લીધે અકાર્ય કરનાર એવા હને અને
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર હારા ભાગ્યને પણ ધિક્કાર છે. વળી હારી નૈતિક કુશળતા પણ હાલમાં નિર્દૂલ થઈ ગઈ. જેથી માર્ગે જતાં અનાર્ય એવા મહે પ્રવ્રાજકાની કપટ વાર્તા સાંભળીને સતી સ્ત્રીને હેના પિતાને ત્યાં મેકલી. પણ હજુ કંઈક મહારા પુણ્યને ઉદય છે. કારણ કે મરણ સમયે પણ તેણીએ સત્ય વાર્તા પ્રગટ કરી. એમ વિચાર કરી વિમલ શ્રેષ્ઠી તરતજ ધનશ્રીને તેડવા માટે તેના પિતાને ત્યાં ગયે. ત્યાં પોતાના સાસરા તરફથી યોગ્ય સત્કાર થયો. ધનશ્રીએ પણ એકાંતમાં પોતાના પતિને કુશલ વૃત્તાંત પૂછયું. પછી શેકાતુર વૃત્તિથી વિમલ બાલ્યો. હે બહુજ અગ્ય કાર્ય કર્યું છે માટે હવે મહારા કુશળ પ્રશ્નથી પણ શું ? ધનશ્રી બલી, સ્વામીનાથ! એમ તહારે બેલવું નહીં કારણકે એમાં તહારે કંઈ પણ દેષ નથી, પુત્રના માટે દ્રવ્યના લોભવડે પાપને નહીં ગણતી એવી મહું તમને પરણાવ્યા તેનું આ ફળ પ્રગટ થયું. આ પ્રમાણે ધનશ્રીને ઉત્તમ વિનય જોઈ બહુ ખેદથી નેત્રોમાં અશ્રુધારાને વહન કરતો વિમલ શ્રેષ્ઠી બલ્ય, સર્વાંગોને સંગવડે સુંદર અને બળતા એવા પણ જે સજજનરૂપ ચંદન વૃક્ષને સુગધ મનોહર ભવનને સુવાસિત કરે છે. તેમજ તેઓ (સજજને) સેંકડે અપરાધાનું સ્મરણ કરતા નથી. અને અણુ માત્ર પણ ઉપકારનું
સ્મરણ કરે છે. માટે સજને શૂન્યાહૃદયવાળા છે કે બહુ બુદ્ધિમાનું છે તે જાણી શકાતું નથી. એ બહુ ખેદની વાત છે. વળી તે કુલરૂપી કુમુદ વનમાં ચંદ્ર સમાન ! સ્વચ્છ હૃદયવાળી! મૃગ સમાન નેત્રવાળી ! હે કૃશાંગી ! તે દિવસથી આરંભી જે કંઈ સુખ દુ:ખ હેં અનુભવ્યું હોય તે મને કહે. ધનશ્રી બલી, હે પ્રિય ! વિશેષ જણાવવાનું એ છે કે, અહીં આવ્યા પછી મહને સાધ્વીજીમહારાજનો સમાગમ થયે. અને તેમણે હીધર્મનો ઉપદેશ આપ્યો તેથી હારા દિવસો આનંદમાં ગયા એમ કેટલીક પિતાની વાર્તા
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામશ્રેષ્ઠીનીકથા.
( ૩૭૩ )
જણાવી. પછી વિમલ એલ્યે, હે મૃગાક્ષિ ! મ્હને પણ સદ્ગુરૂની પાસે ગૃહીધર્મ અપાવ, પ્રભાતમાં ધનશ્રી પેાતાના ગુરૂણીના ગુરૂ શ્રી વિમલસૂરિ પાસે પેાતાના પતિને લઇ ગઇ. અને પેાતાની સાથે જ વિમલને સૂરીશ્વરના ચરણકમલમાં વંદન કરાવ્યું. પછી સૂરિએ દેશનાના પ્રારંભ કર્યો. ક્ષણમાત્ર ધર્મોપદેશ સાંભળી ધનશ્રીચે ગુરૂ મહારાજને પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરી. પ્રલે ! મ્હારા પતિને ગૃહિધર્મ આપો. ગુરૂએ પણ તે પ્રમાણે શ્રાવક ધમ ના ઉપદેશ આપ્યા. ત્યારબાદ પોતાની સ્ત્રી સહિત વિમલ પેાતાના નગરમાં માન્યેા. અને રાગ રહિત શ્રીપ્રભાને જોઇ તે એસ્થે, તું દ્ઘારા પિતાને ત્યાં ચાલી જા. વળી ત્હારા માટે જે ખર્ચ થશે તે હું ત્હને ઘેર એઠે ત્યાં માકલાવી દઈશ. માટે હવે તુ જલદી ચાલી જા. આ પ્રમાણે શ્રીપ્રભાના તિરસ્કાર સાંભળી ધનશ્રી પતિના પગમાં પડી ખેલી, પ્રાણપ્રિય ! આ મ્હારી વ્હેન છે. માટે તે મ્હાર ઘરમાંજ રહેશે. વળી એની ઉપર હૅમે પ્રસન્ન થાએ અને મ્હારી ઉપર પશુ આટલી કૃપા કરી, એમ પતિને જણાવ્યા ખાદ શ્રીપ્ર શાને કહ્યું કે, હું ખિ! હાલ તું સ્વામી પાસે જઇને ક્ષમા માગ. પછી શ્રીપ્રભાએ પણ ધનશ્રીના કહેવા પ્રમાણે ક્ષમા માગી. વિમલ એલ્સેા, હું તેા ક્ષમા કરૂ છું, પર ંતુ ત્હારી મ્હેનની ક્ષમા માગ. જેથી કરીને આ પ્રમાણે દુર્દશા થાય નહીં. ત્યાશ્તાદ તે સંતુષ્ટ થઇ પૂર્વની માફક ભાગ સુખ ભાગવવા લાગ્યાં.
એક દિવસ ધનશ્રી ખેાલી, સ્વામિન! ખરૂ જોતાં આ સંસાર દુ:ખરૂપજ છે. યોવનના વિલાસવાળી પ્રમ
ધનશ્રીના ઉપદેશ. દાએ પણ ક્ષણમાત્ર રમણીય છે. તરૂણુ અવસ્થાના રંગ વિજળી સમાન અસ્થિર છે. જીવિત પણ ક્ષણભંગુર દેખાય છે. તેમજ સ્નેહ વિનાના અર્જા, સદ્ભાવ રહિત મિત્રવર્ગ, શીલ રહિત ભાર્યો, ઉત્કૃષ્ટ જ્ઞાન
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪ )
શ્રીસુપાશ્વ નાથચરિત્ર,
વિનાની ક્રિયા, સુગંધ વિનાનાં પુષ્પ, વૈભવ વિના Àાગસુખ, નીતિહીન રાજા, અને મધુર રચના વિનાની વાણી જેમ શેાભાપાત્ર થતી નથી, તેમ મનુષ્ય જન્મ પણ ધર્મ રહિત શે।ભતા નથી. માટે હું સુભગ ! મ્હને હવે આજ્ઞા આપા ? જેથી હું દીક્ષા ગ્રહણ કરીને મહિત કરૂ, તે સાંભળી વિમલ ખેલ્યા, હૈ પ્રિયે ! કોઇ સમયે પણ ત્હારી આજ્ઞાના ભ’ગ મ્હારે ન કરવા એ પ્રમાણે મ્હે પ્રતિજ્ઞા કરી છે. પરંતુ હે સુતનુ ! એ કાર્ય આપણે અને સાથેજ કરવાનું છે. તેથી હાલમાં કેટલાક દિવસ તુ વિલખ કર. જેથી સાતે ક્ષેત્રમાં પોતાનુ ધન વાપરીને આપણે નિવૃત્ત થઇએ. તે પ્રમાણે ધનશ્રીએ પણ સાતે ધર્મ સ્થાનામાં પેાતાના દ્રવ્યના નિયાગ કર્યો. ત્યારબાદ સર્વ ધનની વ્યવસ્થા કરોને શ્રીપ્રભા અને ધનશ્રી સહિત વિમલ શ્રેણીએ ઉત્તમ મુહૂતમાં સદ્ગુરૂની પાસે જઇ વિધિપૂર્વક દીક્ષા લીધી. અનુક્રમે દુષ્કર તપશ્ચર્યા કરીને પ તમાં અનશન પાળી ત્રણે જણ સાધ દેવલાકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયાં. પછી ત્યાંથી નીકળી શ્રીપ્રભા મહીં ત્હારી આ દીકરીપણે ઉત્પન્ન થઈ છે. અને તે આ ભવમાં પણ પૂના દુષ્કૃતને લીધે અતિ દુર્ભાગીણી થઈ છે એ પ્રમાણે પેાતાના પૂર્વ ભવ સાંભળીને તે કન્યા(અનંગસુંદરી ) ને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તે અનંગસુ દરી કન્યા સૂરિ પ્રત્યે આલી, હે પ્રભુા ! જે આપે કહ્યુ તે યથાર્થ છે. તે સખધી કઇ પશુ સદેહ નથી. માટે કૃપા કરી હવે હુને દીક્ષા આપી કુંતા કરી, જેથી હું મ્હારા કર્મ વૃક્ષને નિમૂળ કરૂં. ત્યારબાદ તેના પિતાના કહેવાથી સૂરિએ તેને દીક્ષા આપી. પછી સામચંદ્ર શ્રેષ્ઠીએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. ખાદ સૂરિએ સર્વ વ્રતાના અતિચારનું સ્વરૂપ અતાવ્યું. ત્યારમાદ શ્રેષ્ઠી ગુરૂ સુખથી સપદેશ ગ્રહણ કરી ગુરૂને વંદન કરી પેાતાને ઘેર ગયે.
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમશ્રેણીનાકથા.
(૩૭૫ અને વિધિ પ્રમાણે ધર્મ પાલનમાં દિવસે વ્યતિત કરે વા લાગે. અન્યદા સેમચંદ્ર શ્રેષ્ઠીએ એવા સંક્ષેપથી દેશાવકાશિક
વ્રત લીધું કે, આજે દીવસે પિષધશાળાવ્રતની વિરા- માંથી હારે બહાર નીકળવું નહીં. એમ ધના નિશ્ચય કરી તે પૈષધ શાળામાં બેઠો હતો
તેવામાં ત્યાં આગલ માર્ગમાં જતે તેને મિત્ર તેની નજરે પડશે. અને તેની જાણની ખાતર તેની ઉપર તેણે એક કાંકરો ફેંકયે. પરંતુ તે કાંકરો હૈને નહીં વાગતાં રાજાને મર્કટ (માંકડો) જ હતું તેના મસ્તક ઉપર પડયે. તેથી તે મર્કટ બહુ ખીજવાઈને પિષધશાળામાં શ્રેણીની પાસે ગયે. અને તીવ્ર ન વડે તેનું શરીર ચીરવા લાગ્યો. શ્રેણી તાણીને બુમ પાડવા લાગ્યું. તે સાંભળી તેની પાડોશમાં રહેલા શ્રાવકે બહુ ભેગા થઈ ગયા. તેમણે દંડાદિકના પ્રહારથી મારીને હેને બહાર કાઢ્યો. ત્યારપછી મહા કષ્ટ વડે સામાયિક પાળીને તે શ્રેષ્ઠી પોતાને ઘેર ગયે. ઘરના મનુષ્યોએ રૂધિરથી ખરડાએલું શેઠનું શરીર સાફ કરી નાંખ્યું અને વૈદ્યોને બોલાવ્યા. વળી તેઓના કહા પ્રમાણે આખા શરીરે ઔષધિઓને લેપ કર્યો. પરંતુ તીવ્ર વેદનાને લીધે માહે વર ભરાઈ ગયો, પછી વૈદ્ય લેકેએ પણ આરામની આશા છેડી દીધી. અને પાપ કર્મની પર્યાચના કર્યા વિના તે કાળ કરી જોતિષિક દેવલેકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી ત્રીજે જન્મ સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! નિર્મળ એવાં પણ ભીંતમાં રહેલાં ચિત્રામણ જેમ કાદવના લેપથી મલીન થાય છે તેમ વિશુદ્ધત્રત પણ અતિચારથી મલીન થાય છે. વળી સર્વ શરીરમાં વ્યાપી ગયેલાં વિષને મંત્ર બળથી મંત્રવાદીઓ જેમ
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3७९)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. દંશમાં લાવીને મૂકે છે, તેમ વિસ્તારપૂર્વક પ્રથમ ગ્રહણ કરેલા નિયમને જે ભવ્યાત્માઓ સંક્ષેપમાં લાવે છે, તેમજ ઈચ્છાને નિરાધ કરી દરેક ક્ષણે નિરંતર સર્વ વ્રતને સંક્ષેપ કરે છે, તેઓ ધન્યવાદને લાયક થાય છે અને તેમને જ પુણ્યશાલી તેમજ લઘુ કમી જાણવા.
इतिश्री पञ्चमातिचारे सोमचन्द्रकथानकं समाप्तम् ।
तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्र विशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं देशावकाशिकनामद्वितीयशिक्षा
व्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુરાજાની કથા.
(૩૭૭)
मलयकेतुराजानी कथा.
વૈષધવ્રત,
દાનવીર્ય રાજા બલ્ય, દયાનિધિ એવા હે જગતપ્ર હવે પિષધવ્રતનું સ્વરૂપ સાંભળવાની અમારી ઈચ્છા છે માટે કૃપા કરી આપતે કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે નરદેવ! ભવ્ય પ્રાણુઓએ આહાર, દેહ સત્કાર, બ્રહાચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પિષધવ્રત દેશથી કિંવા સર્વ પ્રકારે પાળવું જોઈએ. વળી પિષધ સહિત સદ્ધર્મનું જેઓ દઢ ચિત્ત આરાધન કરે છે તેઓ મલયકેતુ રાજાની પેઠે દેવોને પણ પૂજવા લાયક થાય છે. જેમકે –
અર્થ (વૈભવ)ની જેમાં ગેરવતા રહેલી છે. ઉત્તમ શબ્દ
અને અલંકારથી વિભૂષિત એવા ઉત્તમ મલયકેતુકથા. કવિએ રચેલા કાવ્યની માફક ત્રણે લેકમાં
પ્રસિદ્ધ શ્રી ભુવન નામે નગર છે. તેમાં નીતિશાસ્ત્રના મંદિરરૂપ અને દારિદ્રરૂપી તાપથી તપી ગયેલા પ્રાણીઓને મલયગિરિ સમાન શ્રી મલયકેતુ રાજા રાજ્ય કરે છે, મલયમતિ નામે તેની સ્ત્રી છે. અને બુદ્ધિ બળમાં બૃહસ્પતિ સમાન બુદ્ધિસાગર નામે તેને એક મંત્રી છે. હવે મલયકેતુ રાજા રાજ્ય કારભાર મંત્રીને સેંપી પોતે લિલાવિલાસ જોગવે છે.
અન્યદા મલયકેતુ રાજા સભામાં બેઠા હતા. તેવામાં અક
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સમાતું આકાશમાં દુંદુભિ નાદ ઉછળવા મુનિનું આગમન લાગ્યું. તે સાંભળી રાજા વિસ્મિત થઈ ગયે,
અને ગગનાંગણ તરફ દષ્ટિ કરે છે, તેટલામાં ત્યાં આવતા દેવતાઓ તેના જેવામાં આવ્યા, વળી તેઓના મધ્ય ભાગમાં, કાંતિમાં સુવર્ણ સમાન, રૂપ વૈભવમાં કામદેવ સમાન, અને બહુ ભક્તિભાવથી દેવ તથા ખેચરોએ સ્તુતિ કરાતા, એવા એક મુનિવર તેના જેવામાં આવ્યા કે, તરતજ રાજા સંભ્રાંત થઈ ઉભે થયે. અને હાથ જોડી મુનીંદ્રને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગ્યાં, પ્રભે ! મહારી ઉપર કૃપા કરી આપ ક્ષણમાત્ર અહીં પધારો. મુનદ્ર રાજાનું વચન સાંભળી તેમજ બહુ લાભ જાણી દેવ અને વિદ્યાધર સહિત ત્યાં ઉતર્યા. રાજાએ પોતેજ મુનીંદ્રને ભદ્રાસન આપ્યું. મુનીંદ્ર તેની ઉપર વિરાજમાન થયા. પછી પરિવાર સહિત રાજાએ વિધિપૂર્વક વંદન કર્યું. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી દેશના પ્રારંભ કર્યો.
ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપશ્ચર્યા, ધર્મદેશના. સંયમ, સત્ય, શાચ, અપરિગ્રહ અને બ્રહા
ચર્ય એમ દશ પ્રકારને યતિધર્મ કહ્યો છે. તેમાં, કારણુ અગર નિષ્કારણપણે ક્રોધાયમાન થઈ દુર્વચન બોલતા એવા ઘાતક ઉપર પણ ઉપશાંત મનવાળા મુનિએ શાંતિ (ક્ષમા) કરવી. આ લોકમાં માનનું વિઘાત કરનાર જે સરળપણું તે માર્દવ કહેવાય. વળી તે માર્દવ વિનયનું મૂળ કારણ છે તેથી મુનિએ અવશ્ય તેનું સેવન કરવું. માયા એટલે કુટિલ સ્વભાવ, તેને ત્યાગ કરે તે આર્જવ કહેવાય છે. વળી સરળ સ્વભાવી મુનો વિશુદ્ધ ધર્મ મેળવી શકે છે. સ્વજન, ધન, વિષયનાં ઉપકરણ અને દેહાદિકને વિષે જે ત્યાગબુદ્ધિ તે અપ્રતિબંધન સવરૂપવાળી મુક્તિ જાણવી. બાહ્ય અને આત્યંતર એમ તપ બે પ્રકારનું છે.
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુરાજાનીકથા.
(૩૭૯ ). તેમાં પણ એક એકના છ છ ભેદ છે, એમ બન્ને મળી બાર પ્રકારનું તપ ગણાય છે. જેમકે અનશન, ઉદરિપણું, વૃત્તિઓને સંક્ષેપ, રસને ત્યાગ, કાય કલેશ, અને સંલીનતા એ છ પ્રકારનું બાહા તપ. તેમજ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ ભેદ આત્યંતર તપના જાણવા. તેમજ પાંચ આશ્રાને નિરોધ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ચાર કષાયોનો જય, તથા મન, વચન, અને કાયારૂપી ત્રણ દંડની વિરતિ, એમ સત્તર પ્રકારનો સંયમ જાણ. મન, વચન, અને કાયાવડે શુદ્ધ તેમજ વિસંવાદ રહિત જે વાણું તે ચાર પ્રકારનું સત્ય મુનિએ બોલવું જોઈએ. વળી દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું શાચ જીતેંદ્ર ભગવાને કહ્યું છે. તેમાં ઉપકરણાદિ દ્રવ્ય કહેવાય, તેની અંદર શુદ્ધિપણું અવશ્ય પાળવું. વળી કષાય દોષથી રહિત એવું જે ચિત્ત તેને ભાવ શૌચ કહ્યું છે. આ ભાવ શાચને વીતરાગ ભગવાને સત્ય શાચ કહ્યું છેકારણ કે, શારીરિક મળની શુદ્ધિ સુખેથી થઈ શકે છે. પરંતુ અતિચિકણા કર્મ મળથી લેપાએલા ચિત્તની શુદ્ધિ બહુ અશક્ય છે. સત્ અને અસત્ વસ્તુઓમાં મૂછો રાખવી તે પરિગ્રહ કહેવાય. વળી તેમાં નિરપેક્ષ બુદ્ધિ કરવી તેને અકિંચનપણું કહ્યું છે. તેમજ દારિક અને ક્રિય સ્ત્રીઓને મન, વચન, અને કાયાથી ત્રિવિધ જે ત્યાગ કરે તે નવ પ્રકારનું બહાચર્યવ્રત જીતેંદ્ર ભગવાને કહ્યું છે. એ પ્રમાણે વિશુદ્ધ વૃત્તિઓ વડે વિધિપૂર્વક દશ પ્રકારને યતિધર્મ પાળતે મુનિ પોતાના કર્મને ક્ષય કરે છે. મલયકેતુ રાજા બોલ્યા, હે મુનીંદ્ર ! મુનિ ધર્મ પાળવામાં હું
અશક્ત છું, માટે હે ભગવન ! કૃપા કરી મલયકેતુરાજા. ગૃહીધર્મને હને ઉપદેશ આપો. ત્યારબાદ
મુનિએ સમ્યકત્વાદિ બાર પ્રકારને શ્રાવક
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ધર્મ કહ્યો. મંત્રી સહિત રાજાએ પણ વિધિ સહિત ગૃહીધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનીં પણ દેવ તથા વિદ્યાધરોની સભા સાથે રાજાની અનુજ્ઞા લઈ પ્રસ્તુત કાર્ય માટે વિદાય થયા. ત્યાર પછી રાજા પોતાના ધર્મમાં જ રત થઈ કાળ નિર્ગમન કરે છે. કદાચિત્ રાત્રીએ વિધિપૂર્વક પિષધ કરે છે, તેમ રાજા તથા મંત્રી બન્ને સાથે રાજભવનના એકાંત ભાગમાં ધર્મકિયા આરાધવામાં પ્રાયે કાલ નિર્ગમન કરે છે. એક દિવસ રાજા અને મંત્રી બન્ને ધર્મવિચારણા કરતા હતા તેવામાં અર્ધ રાત્રી ચાલી ગઈ. પણ રાજાને નિદ્રા આવી નહીં તેથી તેણે મંત્રીને કહ્યું કે, કૌતુક રસથી ભરપુર કોઈ નવીન કથા વૃત્તાંત તું મને સંભળાવ! મંત્રી બે, હે રાજન ! સાવધાન થઈ શ્રવણ કરે. આ
ભરતક્ષેત્રમાં સેંકડે વિબુધ ( પંડિતઅદૂભુતકથા. દેવ) થી રમણીય ઇદ્રની નગરી સમાન
ધરાતિલક નામે નગરી છે. તેમાં ભુવનપાલ રાજા રાજ્ય કરે છે. અને તેની પાસે અમર ગુરૂ નામે એક વિદ્વાન રહે છે. એક દિવસ રાજા અમર ગુરૂ સાથે બહાર જતે હતા. તેવામાં એક ઘરમાં ભાઈ બેન બન્ને એકાંતમાં બેસી કાંઈક વિચાર કરતાં હતાં, તે તેમના જેવામાં આવ્યું. એટલે રાજાએ અમર ગુરૂને કહ્યું કે, આ બન્નેનું એકાંતમાં બેસવું ઠીક ગણાય નહીં એમ કહી રાજા આગળ ચાલ્યો. તેટલામાં ત્યાં બજા રની અંદર એક ધીવર (મસ્ત્રી)વેચવા માટે એક મત્સ (માછલું) લઈ ઉભે હતે, વળી તે મત્સને હસતો જોઈ રાજા વિચારમાં પડયો કે, આ તિર્યમ્ જાતિ છે અને મરેલો છે. છતાં પણ હસે છે એ હોટું આશ્ચર્ય છે. એમ જાણી રાજાએ અમર ગુરૂને પૂછ્યું કે, આ મત્સને હસવાનું શું કારણ છે? તે તું પોતાની બુદ્ધિ વડે તપાસ કરી સત્ય હકિત મહને જણાવ, નહીં તે હવે હું દેશ
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુનીકળ્યા.
(૩૮૧) પાર કરીશ. વિદ્વાન બે, હે નરેશ્વર ! એક માસને હને અવધિ આપો. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ અમરગુરૂ પિતાને ઘેર ગયે. પરંતુ ચિંતાને
લીધે ભજન પણ કરતું નથી, તેમજ અમરરની રાત્રીએ નિંદ્રા પણ લેતું નથી. આ પ્રશ્નનો તપાસ પ્રત્યુત્તર કેવી રીતે જાણ, એમ વિચાર
કરતે એક દિવસ તે રાત્રીએ સુઈ ગયે. તે સમયે ઉત્તર દિશામાં ગમન કરવાથી આ બાબતનું હુને જ્ઞાન થશે એ શબ્દ તેના સાંભળવામાં આવ્યું. એટલે તરતજ તે ઉઠીને ઉત્તર દિશામાં ચાલતા થયે. આગળ ચાલતાં માર્ગમાં એક બ્રાહ્મણ મળે. અમર ગુરૂએ પૂછ્યું, હે બ્રાહ્મણ! તમ્હારે
ક્યાં જવું છે ? બ્રાહ્મણ બોલ્યા, અમુક ગામ જાઉં છું અને રહીશ પણ તે ગામનેજ છું.પછી બ્રાહ્મણે પુછ્યું, હે પંડિતરાજ ! તહારે કયાં જવું છે ? અમર ગુરૂ બલ્ય, સહારા ગામથી પણ મહારે તે આગળ જવાનું છે. બ્રાહ્મણ બલ્ય, ત્યારે તે બહુ સારૂ થયું. આપણ બન્ને સાથે સાથે ચાલ્યા જઈશું, એમ વાર્તાલાપ કરતા તેઓ ચાલ્યા જતા હતા, તેવામાં એક નદી આવી એટલે અમરગુરૂએ જેડા હાથમાં ઝાલેલા હતા, તે પાણી આવ્યું એટલે પગમાં પહેરી લીધા. અને બ્રાહ્મણે પહેરેલા જોડા હાથમાં લઈ લીધા. હવે અમરગુરૂની વિપરીત ક્રિયા જોઈ બ્રાહ્મણ વિચારમાં પડ્યું કે, દરેક લેકે પગમાંથી જેડા કાઢી નાંખીને પાણીમાં ચાલે છે, અને એણે આમ વિપરીત કેમ કર્યું ? અથવા આ બાબતની ચિંતા મહારે શા માટે કરવી જોઈએ ? એમ પિતાના મન સાથે સમાધાન કરી વિદ્વાન સાથે આગળ તે ચાલતું હતું, તેટલામાં બહુ તાપને લીધે બન્ને જણ બહુ છાયા વાળા એક વૃક્ષની નીચે ગયા. પછી અમરગુરૂ છત્રી ઉઘાડીને
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨ )
શ્રીસુપા નાચરિત્ર.
છાયામાં બેઠે। અને બ્રાહ્મણુ તા છત્રીને દૂર મૂકી તેની નજીકમાં બેઠા. છત્રી ઉઘાડીને બેઠેલા અમરગુરૂને જોઇ બ્રાહ્મણે વિચાર્યું કે, એનું દરેક આચરણ વિપરીત દેખાય છે. છાયામાં છત્રી ઉઘાડીને એઠા અને માર્ગમાં બગલમાં ધરી ચાલતા હતા, અથવા અ અહુ વિદ્વાન્ છે માટે કાંઇક વિશેષ સમજીને આ પ્રમાણે કરતા હશે ? ત્યારબાદ ત્યાંથી આગળ ચાલતાં બ્રાહ્મણ બોલ્યા, આ ક્ષેત્રમાં દાણા બહુ પાકયા છે, તેથી એના ધણીને ધાન્યના લાભ બહુ સારા થશે, અમરગુરૂ ખેલ્યા, પ્રથમ ખાધેલુ નહીં હાય તા સારૂ તે સાંભળી બ્રાહ્મણે જાણ્યું કે, આ વચન પણ બહુજ વિપરીત છે. વળી આગળ ઉપર એક દેવાલય જોઇ બ્રાહ્મણ મેલ્યા, મા દેવભવન બહુ સુંદર છે. અમરગુરૂ ખેલ્યા, જો એની અંદર અનેક લેાકેા વાસ ન કરતા હાય તા સુંદર ગણાય. તે સાં ભળી બ્રાહ્મણુ રાષાતુર થઇ ગયા અને માન રહી પેાતાના ગામમાં ગયેા તેમજ અમરગુરૂને પણ પેાતાને ઘેર પરાણા તરીકે લઇ ગયા. હવે તેના ત્યાં ખાલપડિતા નામે તેની એક દીકરી હતી. હૅને બ્રાહ્મણે કહ્યુ કે, આ વિદ્વાનની સારી રીતે ત્હારે સેવા કરવી. પુત્રીએ પણ બહુ ભક્તિ સહિત ભાજનાદિક કરાવ્યું. ભાજન કર્યો આદ મુખવાસ લઇ વિદ્વાન્ સુઇ ગયે. બ્રાહ્મણે પોતાની પુત્રીને પૂછ્યું, આ વિદ્વાને નદી ઉતરતાં જોડા પહેર્યાં તેનું શુ કારણ ? જળમાં ચાલતાં કોઇ પણ તેમ કરતું નથી, પુત્રી એલી, હું તાત ! તમે સમજતા નથી. જળની અંદર કાંટા-કાંકરા પડેલા હાય છે તેના ભયથી એણે જોડા પહેર્યા. ફરી તાત ક્લ્યા, વૃક્ષની છાયામાં બેસીને તેણે છત્રી કેમ માથે ધરી ? પુત્રી એલી, વૃક્ષ ઉપર પક્ષિઓ બેઠેલાં હાય છે માટે તેઓના અમગલિક વિદ્યાદિક મળ પેાતાની ઉપર ન પડે એમ જાણી તેણે છત્રી ધરી. ત્યાર ખાદ તેણે દાણાની વાત પૂછી ત્યારે પુત્રી એલી, તે ક્ષેત્રના ધણી
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુનીન્થા.
(૩૮૩) એ પ્રથમ ઉધારે દાણા ખાધા હોય તે તેના દેવામાં સર્વ ધાન્ય ચાલ્યું જાય તે તે પાક હેના ઉપગમાં ક્યાંથી આવે ? પછી તેણે દેવાલયની વાત પૂછી, ત્યારે તે બેલી, જે તેમાં ચાર કે જાર પુરૂષે રહેતા હોય તે તે નકામું છે. એ પ્રમાણે બાપ દીકરીને સંવાદ સાંભળી અમરગુરૂએ વિચાર કર્યો કે, મહારું કાર્ય જરૂર આ બાલપંડિતા કરી શકશે. એમાં કંઈ પણ સંદેહ નથી. હવે તે બાલપંડિતા પણ અમરગુરૂની બુદ્ધિથી બહુ ખુશી થઈ અને બેલી કે, હે તાત ! આ વિદ્વાન સાથે હવે પરણ. બ્રાહ્મણ છે , પુત્રી ! જે એ પ્રમાણે હારો મનોરથ સિદ્ધ થાય તે બહુ સારૂં. કારણ કે, તે વિદ્વાન આપણા કરતાં ઉત્તમ કુળવાન છે. માટે હારી સાથે લગ્ન કરે કે ન કરે તે નકકી કહી શકાય નહીં. ત્યારબાદ અમરગુરૂ જ્યારે ગામ જવા નીકળે ત્યારે,બાલ
પંડિતાએ આગળ જઈને તેના માર્ગમાં, બાલપંડિતાનું ઉચેરા ઉપર પોતાની સોનાની મુદ્રિકા તેની લગ્ન. પરિક્ષા જેવા માટે મૂકી. અમરગુરૂએ તે
મુદ્રિકા જેઈ જળથી શુદ્ધ કરીને લઈ લીધી. તે જોઈ બાલપંડિતા બોલી, હે મહાશય! આ અશુચિમાંથી હમેં વીંટી કેમ લીધી ? વિદ્વાન બે, અશુચિમાંથી પણ સેનું લેવાને કંઈ પણ દેશ નથી. વળી એ પ્રમાણે કહ્યું છે કે –
बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विद्यां, स्त्रीरत्नं दुष्कुलादपि ॥ અર્થ–બાલક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિમાંથી પણ સોનું લેવું, તેમજ નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા અને નીચ કુળની પણ કન્યા ગ્રહણ કરવી એમાં શાસ્ત્રથી બાધ નથી. તે સાંભળી બાળા બેલી, જે આ પ્રમાણે આપ સત્ય
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર માનતા હે તે પાછા વળો અને હું હીનકુળમાં જન્મેલી બ્રાહાણની પુત્રી છું માટે હુને આપ પરણે. અમરગુરૂએ પાછા વળી તે પ્રમાણે કર્યું પછી કેટલાક દિવસ ત્યાં રહી તેણે બાલપંડિતાને કહ્યું કે, હારા પિતાને કહે કે આપણને અહીંથી જલદી વિદાય કરે. તે બેલી, હે સુભગ ! ઉતાવળ કરવાનું શું કારણ છે? પછી અમરગુરૂએ તેની આગળ રાજાને પ્રશ્ન કહી સંભળાવ્યા. બાલપંડિતા બેલી, આ પ્રશ્નને ઉત્તર મહારે જ કરવાનું છે. કારણ કે, તે મચ્છના હસવાનું કારણ હું સમજી ગઈ છું. તે સાંભળી અમર ગુરૂ નિશ્ચિત થયે અને બ્રાહ્મણની આજ્ઞા લઈ પોતાની સ્ત્રી સહિત નિર્ભય ચિત્તે પિતાને ઘેર ગયે. બાદ માસને અવધિ પૂર્ણ થવાથી રાજાએ અમરગુરૂને
બોલાવવા માટે પોતાનો અનુયર મેક. પ્રશ્નને ઉત્તર અમરગુરૂની સ્ત્રીએ તેને જવાબ આપે કે,
માર્ગના શ્રમને લીધે હજુ તે સુઈ રહ્યા છે. પરંતુ રાજાના પ્રશ્નને ઉત્તર ત્યાં આવીને હું આપીશ. અનુચર બોલ્ય, હું ત્યાં જઈ રાજાને આ વાત જણાવીને ફરીથી તેમની રજા લઈ અહીં પાછા આવું છું. એમ કહી તે સુભટ રાજાની પાસે ગયે, અને સર્વ હકીકત જણાવી. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. અહીં સ્ત્રીઓની પણ આવી બુદ્ધિ હોય છે. જેથી આ અશકય પ્રશ્નનો જવાબ આપશે. માટે એને જેવી તે ખરી? રાજાએ હમ કર્યો. જલદી તે સ્ત્રીને અહીં બોલાવે. સેવક પણ તરત જ તે બાલપંડિતાને બોલાવી રાજાની પાસે લાવ્યું. રાજાએ મચ્છના હસવાનું કારણ પૂછયું. બાલપંડિતા બોલી, હે રાજન ? કૃપા કરી આપ સહુને એકાંત આપે જેથી આપના પ્રશ્નનો ઉત્તર હું આપું. રાજાએ તરત જ ભ્રકુટીને ઈસાર કરી લોકોને વિદાય કર્યા એટલે તે બોલી, હે નરેશ્વર? જ્યારે તમે હરતીની સ્વારી કરી બહાર
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુની કયા.
( ૩૮૫ )
જતા હતા તેવામાં એક ઘરની અટારીમાં એકાંતે બેઠેલાં ભાઇ મ્હેન તમ્હારા જોવામાં આવ્યાં, તે ઉપરથી તમ્હને શંકા થઇ કે ' આ સહાદુર થઇ એકાંતમાં એસી વિચાર કરે છે તે ઉચિત ગણાય નહીં. આ પ્રમાણે તમ્હારા અભિપ્રાય જાણી, કાઇક વ્યતર દેવે મરેલા મચ્છમાં પ્રવેશ કરી હાસ્ય કર્યું કે, આ રાજા શકિત થઈ પરછિદ્ર જુએ છે પણ પાતાનાં છિદ્રો ખીલકુલ તપાસતે
નથી. જેમકે—
सर्वः परस्य पश्यति, बालाग्रादपि तनूनि च्छिद्राणि । आत्मकृतानि न पश्यति, हिमगिरिशिखरप्रमाणानि ॥
--‘દરેક માણસ વાળના અગ્રથી પણ બહુ સૂમ એવાં અન્યનાં છિદ્ર જુએ છે, પરંતુ પેાતે કરેલાં હિમગિરિના શિખર સમાન મ્હોટાં છિદ્રને જોતા નથી. ” તે સાંભળી રાજા બાહ્યા, મ્હારામાં કર્યું છિદ્ર છે તે બતાવ ! પડિતા ખાલી, પ્રસન્ન થઈ મ્હને અભયદાન આપેા તે હું કહું. રાજાએ અભય વચન આપ્યું. પછી ખાલપડિતા સ્પષ્ટ રીતે મેલી, હે દેવ ! આપના અ ંત:પુરમાં સર્વ રાણીએ શીલથી ભ્રષ્ટ છે. કારણ કે, ઘણા યુવાન પુરૂષા દાઢી સુચ્છ રહિત થઇ કૃત્રિમ દાસીના વેષ પહેરી ત્યાં આવે છે, અને તે એકેક રાણીની પાસે દુર્ખિલાસ કરે છે. વળી ડે પૃથ્વીનાથ ! જો મ્હારા વચન ઉપર આપને વિશ્વાસ ન હાય તા, એકાંતમાં મ્હોટા ખાડા ખેાદાવા અને સવ રાણીઓને તેમજ દાસીએને કહા કે, આજે રાત્રીએ સ્વપ્રમાં દાસીઓ સહિત સર્વ રાણીઓને ખાડા કુદતી મ્હે જોયેલી છે. માટે એ વાત હુને સત્ય કરી બતાવા. રાજાએ પણ તે પ્રમાણે ખાડા ખેાદાવીને રાણીઓને તે પ્રમાણે કહ્યુ, એટલે સ્ત્રી વૈષધારી પુરૂષો એકદમ તે ખાઈ કુદી પડ્યા, તે જોઇ ખાલપડિતા મેલી, દેવ ! આ સ
૨૫
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
પુરૂષ છે. કારણ કે, આ સ્ત્રીએ પેાતાના સ્તન અને નિત ંખના ભારથી કુદી શકી નહીં. તેથી સ્ત્રી વેષધારી પુરૂષોની પરીક્ષા કરી રાજાએ જલદી તેઓને પકડી કબજે કરી લીધા. પછી રાજા ખેલ્યા, હું આલપંડિત ! આ જ્ઞાન ત્હને શાથી પ્રાપ્ત થયું છે ? તે બોલી, હે રાજન ! મ્હારી માતા મરીને વ્યતરી થયેલી છે અને તેનું સ્મરણુ કરવાથી તે મ્હને સૂક્ષ્મ વૃત્તાંત પણ કહે છે. રાજા તેની બુદ્ધિ જોઇ બહુ ખુશી થયા અને વસ્ત્રાદિકથી સત્કાર કરી હેને વિદાય કરી. પછી રાજા વિચાર કરવા લાગ્યા. મહે! ! મ્હારી પણ આવું આકાર્ય કરે છે. એમ ભાવના ભાવતાં ને વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. તેથી રાજાએ અમર ગુરૂને મંત્રી પદે સ્થાપન કર્યો અને પેાતાના પુત્રના રાજ્યાભિષેક કરી તેણે દીક્ષા લીધી, પછી વિધિ પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળી તે મેક્ષે ગયા.
એ
ત્યારબાદ એક દિવસ મલયકેતુ રાજા અને અમરગુરૂ મંત્રી પૌષધશાળામાં પાષધ લઇ બેઠા હતા. દેવકૃતઉપસ - અમરગુરૂ સ્વાધ્યાય કરતા હતા અને રાજા પાતે શ્રવણ કરતા હતા. તેવામાં આકાશ માર્ગે દેવનું એક જોડલુ જતુ હતુ. તેના જોવામાં તે આવ્યા એટલે તેએમાંથી સભ્ય દ્રષ્ટિ એક ધ્રુવ ખીજા દેવને કહેવા લાગ્યા કે, પાષધમાં બેઠેલા આ રાજાને ચલાયમાન કરવા ઇંદ્ર પણ સમ નથી. તે સાંભળી નહીં સહન થવાથી રૂષ્ટ થઇ તે દેવ રાજા પાસે ગયા. અને કહેવા લાગ્યા કે, હું નરાધીશ ! તું બહુ ધીષ્ટ છે તેથી હું ત્હારી ઉપર તુષ્ટ થયેા છું, માટે કંઇક વરદાન માગ. જેથી હારૂં મનેાવાછિત હું પૂ કરૂ. રાજા ખેલ્યા, હે સુરેંદ્ર ? મ્હારે કાઇ પણ વસ્તુનું પ્રયાજન નથી. ત્યારબાદ તે દેવે પ્રભાતકાળ વિકૃવિને કહ્યુ કે, હે નરેદ્ર ! હવે પ્રભાત સમય થયે માટે પાષધ પાળા. પછી હુ હને
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયતુની કથા.
(૩૮૭) શાશ્વત જન પ્રતિમા વાંદવા માટે મેરૂશિખર ઉપર લઈ જાઉં. તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, સ્વાધ્યાય કરવાના પ્રમાણુથી હજુ અર્ધ રાત્રી થઈ છે, અને આ સર્વ દેવ માયા છે એમ જાણી રાજાએ પિષધ પાળે નહીં અને ઉત્તર આપ્યા વિના પિતાને સ્વાધ્યાય કરવા લાગ્યા. તેથી તે દેવ બહુ કુપિત થયે” અને અનેક પ્રકારની તેને દારૂ વેદનાઓ કરવા લાગે. જેથી રાજાનાં નેત્ર, કાન, મુખ, વિગેરે અંગે બહુ પીડાવા લાગ્યાં. તે પણ રાજા સમસ્ત વેદનાએ સહન કરીને ભાવના ભાવવા લાગ્યા કે, રે જીવ! સ્વાધિન દશામાં ક્ષણ માત્ર વેદનાઓ સહન કર. કારણ કે, નરકાવાસમાં પરાધિનપણે પલ્યોપમ તથા સાગરોપમાં સુધી તેવા અનેક દુઃખ હેં સહન કર્યા છે. માટે હાલમાં દેવતાએ રચેલી વેદનાઓથી પણ તું ઉદ્વિગ્ન થઈશ નહીં. તેમજ પરમ ઉપકારી એવા આ દેવ ઉપર દ્વેષ પણ કરીશ નહીં. કારણકે, ઘણું કાલે દવા લાયક એવાં કર્મને હાલમાં આ દેવ તીવ્ર વેદનાઓ વડે ક્ષીણ કરાવે છે. માટે હે જીવ! તું સિદ્ધ પરમાત્માની સાક્ષીએ સર્વ દુશ્ચરિતનું પાચન કર. અને સર્વ પ્રાણીઓની ક્ષમા માગ. એ પ્રમાણે રાજા ચિંતવતા હતા, તેટલામાં તે દેવે પોતાના જ્ઞાનથી જાણ્યું કે, આ રાજા પિષધમાંથી કિંચિત માત્ર પણ ચલિત થયે નથી, એમ તેની દ્રઢ શ્રદ્ધા જોઈ સર્વ વેદનાઓને સંહાર કરી દેવ પિતે ક્ષમા માગવા લાગ્યો કે, હે મહાશય! હાલમાં અજ્ઞાન, પ્રમાદ, અને દ્વેષને લીધે નિષ્કારણ વૈર બુદ્ધિથી મહેં હને બહુ વેદનાઓ કરી હેની હું ક્ષમા માગું છું. રાજા બોલ્યા, હે સુરેશ ? એમાં હારે કંઈ દેખ નથી. માત્ર હારા અશુભ કર્મના ઉદયને લીધે હારે આ વેદનાઓ વેઠવી પડી. વળી પિતાના શુદ્ધ પરિણામના પ્રભાવને લીધે તેમજ મ્હારી સહાયતાને લીધે અમને કંઈ પણ કઠીન
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
લાગ્યું નથી. વળી આ પ્રમાણે કરવાથી મ્હને અહુ ફાયદો થયા છે. નહીં તે બહુ ભવામાં પણ આ કમ ના સક્ષેપ હું કેવી રીતે કરી શકત. એ પ્રમાણે બન્નેના સંવાદ ચાલતા હતા તેવામાં સૂર્યોદય થયા. એટલે દેવ મેલ્યા, કેટલાક જ્ઞાની પુરૂષાનું કહેવું સત્ય છે કે, હજારી આપત્તિઓ રૂપી કસોટી ઉપર કષાએલા સાનાની માફક પુરૂષના મહિમા સમય ઉપર પ્રગટ થાય છે. ત્યારબાદ મંત્રી સહિત રાજાએ વિધિપૂર્વક પાષધ પાળી દેવને કહ્યું કે, હાલમાં તું સમ્યક્ દનને સ્વીકાર કર. દેવ પશુ તે પ્રમાણે સ્વીકાર કરી અહુ સ ંતુષ્ટ થયા અને બેન્ચે, હૈ નરેદ્ર ?અચિત્ય પ્રભાવવાળાં આ બે મણિ કુંડલા ગ્રહણ કર. રાજા એલ્સેા, એનુ મ્હારે શું પ્રયેાજન છે ? મ્હારે ત્યાં એવાં મિશ્ કુંડલા બહુ પડ્યાં છે. દેવ આલ્યા, હું નરેન્દ્ર ! આ કુંડલાના પ્રભાવથી ક્ષુદ્ર એવા દેવ કે દાનવા પરાજ્ય કરી શકતા નથી. તેા નવીન વેરની ઇચ્છા કરતા મનુષ્યની તા વાત જ શી ? વિગેરે કહી મણિકું ડલ આપીને દેવ પોતના સ્થાનમાં ગયા.
રાજાનામાક્ષ.
મલયકેતુ રાજ પણ આવશ્યક વિધિપૂર્વક અને દ્રની પૂજા કરી દિવ્ય મણિકું ડલ ધારણુ કરી રાજસભામાં ખેડા. તે સમયે મંત્રી, સામ ત વિગેરે પણ હાજર હતા. પછી સભાના લોકા વિસ્મય થઇ ખેલ્યા, અહા ! મલયકેતુ નરેદ્રનાં શ્રકુડલ મેરૂ પર્વતના શિખર ઉપર ઉજ્જિત થયેલા સૂર્ય ચંદ્રની શાભાને ધારણ કરે છે. એમ સભ્યજના સ્તુતિ કરતા હતા તેટલામાં કેાઈ એક મરણીએ સુભટ ત્યાં આળ્યે મને લાગ શેાધી એકદમ રાજા ઉપર તલવારનેા તેણે ઘા કર્યાં. પણ મર્માણ કુંડલના પ્રભાવથી રાજાને શસ્ત્ર અડકયું નહીં અને તરતજ પાસે ઉભેલા સુભટાએ ઘાતકી પુરૂષને પકડી લીધા. પરંતુ રાજાએ હેને અભય વચન આપી
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈબમણુપુત્રની કથા.
(૩૮૯) પૂછયું કે, મને મારવા માટે હુને કેણે મોકલ્યો હતો ? પછી તે સુભટે પણ સત્ય વાત કહી દીધી. તેથી રાજાએ હેને મુક્ત કર્યો. ત્યારબાદ રાજાએ મંત્રીને હ્યું કે, હે મંત્રી દેવની સહાયથી આજે મહને જીવિતદાન મળ્યું, નહીં તે જરૂર ધર્મ કર્યા સિવાય મહારું મરણ થાત. વળી હે મંત્રી ! હવે હું અરિસિંહકુમારને રાજ્ય આપી પૂર્વજોના માર્ગને અનુસરીશ. મંત્રી બેન્ચે, આપનું કહેવું સત્ય છે. અને આ સંસારમાં ધર્મ સાધન એજ મુખ્ય કર્તવ્ય છે. ત્યારબાદ રાજાએ તે પ્રમાણે પુત્રને રાજ્યગાદી સપી, અને મંત્રી સહિત પોતે સદ્દગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે બન્ને પ્રકારની શિક્ષા લઈ, સાધુના સદાચારમાં સાવધાન થઈ, એકાદશ અંગને અભ્યાસ કરી, તેજ ભવમાં સિદ્ધિ પદ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ ! એ પ્રમાણે જીનેંદ્ર મતના જાણકાર અન્યનેએ પણ પિષધવ્રત ગ્રહણ કરવું, અને પ્રાણાતે પણ દેવતાઓના ઉપસર્ગથો ક્ષોભ પામવો નહીં. વળી જે ધર્મરૂપી શરીરની પુષ્ટિ કરે છે, તેને બાળકને શાંતિદાયક એવા દુધની માફક આત્માને હિતકારક જાણવે. તેમજ પવિત્ર તિથિએમાં ભવ ભીરૂ એવા ભવ્ય પુરૂષોએ વિધિપૂર્વક પોષધવ્રત અવશ્ય ગ્રહણ કરવું. જેથી ગ્રહણ કરેલા પિષધવડે શ્રાવક પણ મુનિ સમાન પ્રભાવિક થાય છે.
इति पौषधव्रते मलयकेतुकथानकं समाप्तम् ।।
वैश्रमणपुत्रोनी कथा.
પૈષધનાપાંચ અતિચાર. દાનવીર્ય રાજા બોલ્યા, હે ભગવન ! આપ બહુ દયાલુ છે,
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પિતે તરે છે અને અન્ય જીવોને તારે છે, માટે હવે કૃપા કરી પષધ સંબંધી અતિચારનું સ્વરૂપ અમને સમજાવે. શ્રી સુપાજૈ પ્રભુ બોલ્યા, હે રાજન્ ! પિષધમાં રહેલા જે પુરૂષ અપ્રતિ લેખિત, પ્રતિ લેખિત, અપ્રમાઈત અને દુષ્યમાત એવી શષ્યાનું સેવન કરે છે તેમજ સમ્યક્ પ્રકારે પિો લઈ તેનું પાલન કરતા નથી તેઓ બહુ દુઃખના જોક્તા થાય છે. અહીં દરેક અતિચારમાં અનુક્રમે શ્રમણ શેઠના યુગનાં છાંત ઘટે છે. આ ભરતક્ષેત્રમાં દક્ષ પુરૂષાથી ભરપુર, પંચપુર નામે સુપ્ર
સિદ્ધ નગર છે. તેમાં અમરસેન નામે રાજા વૈશ્રમણપુત્ર રાજ્ય કરે છે. વળી વૈશ્રમણ નામે તેમાં દૃષ્ટાંત. નગર શેઠ રહે છે. સૈભાગ્ય શ્રી નામે તેની
ભાર્યા છે. તેમજ લહર, શલભ, દુર્લભ, મદન અને મેઘ નામે તેમને પાંચ પુત્રો હતા. તેઓ સર્વે કળાઓમાં નિપુણ અને કુલીન સ્ત્રીઓ સાથે પરણ્યા હતાં. વળી વૈશ્રમણ શેઠ ધન સંપત્તિ મેળવવામાં ઘણું જ મૂછિત હતે. તેમજ અતિ ઘર કૃષિ કર્મ અને ઉદ્યાનાદિક દરેક સાવધ કાર્યોના આરંભમાં અગ્રણે હતે. એક દિવસ વૈશ્રમણ શેઠ દાહજારની માંદગીમાં આવી પડ્યા.
તેમના શરીરમાં દાહ જવર બહુજ ભરાઈ ગયે વેરામણની જેથી પિતે ગભરાઈ ગયે અને પિતાના પુત્રને માંદગી, કહ્યું કે, સહસામ્રવણ ઉદ્યાનમાં મહને લઈ જાઓ.
ત્યાં કેળાના વનની અંદર લવલીલતા અને દ્વાલા મંડપમાં શય્યા રચી મહને સુવાડે જેથી શાંતિ થાય. પુત્ર બેલ્યા, હે પિતાજી ! આપને આ બીમારીમાં ત્યાં સુઈ રહેવું ઉ. ચિત નથી. કારણકે બહુ કડે પવન લાગવાથી સંનિપાત થઈ જાય.
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પર
હાલમાં
વૈશમણુપુત્રોનીકળ્યા.
(૩ ) તે પછી શરીરને હાની પહોંચે. માટે અમારો વિચાર ત્યાં જવાને નથી. શ્રમણ બલ્ય, ભાઈએ ! જે તખ્તારૂં ધાર્યું જ તહારે કરવું હોય તે મહારૂં વચન માનશે નહીં. એ પ્રમાણે પોતાના પિતાને બહુ આગ્રહ જાણ તેઓ ઉદ્યાનમાં તેને લઈ ગયા. વૈશ્રમણ શ્રેષ્ઠી કદલીવનમાં સુઈ રહીને વિચાર કરવા લાગ્યું.
હા ! આ બગીચાનાં વૃક્ષો તેમજ વિનયમરણુકલ. વત આ પુત્ર જન્મથી આરંભીને હેં
પ્રેમપૂર્વક ઉછેરીને મોટા કર્યો. પરંતુ હાલમાં એક સાથે તેઓને હારે વિયેગ થશે. એમ આ ધ્યાનમાં ગુંચવાયેલા પિતાને જોઈ પુત્રએ સ્નેહપૂર્વક કહ્યું કે, હતાત ! ધર્મ નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય કરો. વૈશ્રમણ બોલ્યો, ભાઈઓ! હું બધું સમજું છું પરંતુ અત્યારે ખરચ કરવાનું કંઈ પણ પ્રયજન નથી. તેમજ હારી પાછળ પણ તય્યારે ધર્મ નિમિત્તે કાંઈ પણ વ્યય કરવો નહીં. એમ શિખામણ આપતું શ્રેણી મારીને તેજ ઉધાનમાં વાનરપણે ઉત્પન્ન થયે. પુત્રએ પણ તેના શરીરનો દાહક્રિયા કરી સમગ્ર ભાઈયોએ એકત્ર થઈ તે શ્રેણીને સર્વ વ્યવહાર કર્યો. ત્યારબાદ તેઓના ઉદ્યાનમાં લક્ષમીના સ્થાનભૂત એવા શ્રી
ભુવનભાનુ નામે કેવલી ભગવાન પધાર્યા. કેવલીભગવાનું. તેઓ દેવ, મનુષ્ય અને અસુરની
ચીકાર ભરાયેલી સભામાં ધર્મ વ્યાખ્યાન આપતા હતા. તે પ્રસંગે આમ્રવૃક્ષ ઉપર બેઠેલા વાનરરૂપ વAમાણના કેવલી ભગવાનને જોયા. અને તે પણ એકાગ્ર ચિત્ત વડે કેવલી ભગવાનની દેશના શ્રવણ કરવા લાગ્યા. કેવલી ભગવાને સમયેચિત દેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ક્ષણ
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩-ર)
શ્રી સુપાર્શ્વનાથયરિત્ર માત્રમાં દષ્ટ અને નષ્ટ એવા ગૃહ, ધન, પુત્ર અને સ્ત્રી વિગેરે પદાર્થોમાંથી મૂછોને ત્યાગ કરે. કારણ સંસારી પ્રાણીઓને મહેટા પાપ કર્મોને હેતુ મૂચ્છીજ ગણાય છે. વળી મૂછ વશ થયેલા ચિતને લીધે આર્તધ્યાન કરતે પ્રાણી જે મરણ પામે તે તે તિર્યમ્ નિમાં ઉત્પન્ન થાય છે, જેમકે અહીં આ ઉદ્યાનમાં
શ્રમણ શેઠને જીવ વાનર પણે ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે તે વાનરને પિતાનું નામ સાંભળવાથી જાતિ મરણ જ્ઞાન થયું, તેથી તે નીચે ઉતરી કેવલી ભગવાન પાસે ગયે. પછી નમસ્કાર કરી ત્યાં બેઠે. તે વાનરની ક્રિયા જોઈ સર્વ સભા જન વિસ્મિત થઈ બોલ્યા, ભગવન ! આ કેણ છે ? જ્ઞાની બેલ્યા, જે આ વાનર છે તેજ વેશ્રમણને જીવ છે. સભામાં બેઠેલે તેને મહા પુત્ર લહરચંદ્ર પોતાના પિતાનું ચરિત્ર સાંભળી બલ્ય, હે ભગવન! હારા પિતા હમેશાં સાધુ બ્રાહણેને દાન આપતા હતા, છતાં તે વાનર જાતિમાં શાથી ઉત્પન્ન થયા ? કેવલી બોલ્યા, ગૃહ, ધન, સ્ત્રી અને પુત્રાદિકની મૂછથી તે વાનર થયો છે. હે મહાશય ! બહુ કહેવાની કંઈ જરૂર નથી. તે પોતે જ અક્ષરે લખીને પિતાનું ચરિત્ર તહને સંભળાવશે. ત્યારબાદ તે વાનરે તે પ્રમાણે સમગ્ર વૃત્તાંત કહ્યું, એટલે લહરચંદ્ર પિતાના ભાઈઓને બોલાવી પિતાનું ચરિત્ર સંભળાવ્યું. ત્યારબાદ કેવલી ભગવાને તેઓને ઉદ્દેશી યતિ અને અહિ
- એમ બન્ને પ્રકારને ધર્મ કહ્યો. મુનિધર્મ ધર્મોપદેશ, ગ્રહણ કરવામાં અશક્ત હોવાથી તેઓ
બેલ્યા, હે ભગવન ! અમને શ્રાવક ધર્મને ઉપદેશ આપે. સૂરિએ વિસ્તારપૂર્વક તેઓને સર્વ ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેઓ પણ વિશેષ પ્રકારે નમસ્કાર કરી બોલ્યા, હે પ્રભે! પાષધ શબ્દનું યથાર્થ સ્વરૂપ સમજાવે. સુરિ બોલ્યા,
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરો
ના આ
ચેક
પાવાગ તે
અમણપુનીકથા.
(૩૯૩) પિષધ શબ્દ રૂઢિથી પર્વ વાચક કહ્યો છે. જેના સિદ્ધાંતમાં પંચમી, અષ્ટમી અને ચાદશ વિગેરે પર્વ તિથિઓ પ્રસિદ્ધ છે. અને તે તિથિઓમાં ઉપવાસ કરે તેને પિષધોપવાસ કહ્યો છે. અથવા ધર્મ વડે પુરૂષની પુષ્ટિ થાય તે પણ પિષધ કહેવાય. વળી પ્રાચીન સૂરિઓએ આહાર, દેહ સત્કાર, બ્રહાચર્ય અને વ્યાપારના ભેદથી સિદ્ધાંતમાં તે પિષધ ચાર પ્રકારને કહ્યો છે. વળી તે પોષક દેરા અને સર્વ એમ પ્રત્યેક બે પ્રકારનો છે. તેમાં નિર્દિષ્ટ વસ્તુને ત્યાગ તે દેશ પિષધ અને સર્વ આહારને ત્યાગ તે સર્વ પિષધ કહેવાય. તેમજ શરીર સત્કાર પિષધ પણ દેશ અને સર્વ એમ બે પ્રકારે છે. દેશમાં સ્નાન, ઉદ્વર્તન, વાણુંક (ચંદન) વિલેપનાદિકમાંથી નિર્દિષ્ટ વસ્તુને ત્યાગ અને સર્વમાં સર્વ વસ્તુને ત્યાગ હોય છે. તેવી જ રીતે બ્રહાચર્ય પિષધ દેશ અને સર્વ એમ બે પ્રકાર છે. દિવસના આદિ ભાગથી માત્ર દિવસનું બ્રહચર્ય પાળવું તે દેશ પૌષધ અને અહોરાત્ર બ્રહ્માવત સેવવું તે સર્વ પિષધ જાણ. વળી દળવું, ખાંડવું, રાંધવું અને લિંપવું વિગેરે અશુભ અને શુભ એમ બે પ્રકારના વ્યાપાર કહ્યા છે. તેમાંથી દેશ પિષધમાં અશુભને ત્યાગ. અને સર્વમાં બન્ને વ્યાપારને ત્યાગ કર્યો છે. વળી પિષધ વ્રતધારીને પણ અપ્રતિષિત એવા શુભ વ્યાપાર અનુમત છે. તેમજ પિષધમાં રહેલા સર્વ પ્રાણુઓએ અવશ્ય સામાયિક કરવું અને મુનિઓના સહવાસમાં રહેવું. વળી પ્રયત્નપૂર્વક પિષધમાં અતિચાર વજેવા જોઈએ. તે અતિચાર પાંચ પ્રકારના કહ્યા છે. અપ્રતિલેખિત, દુષ્પતિ. ખિત, અપ્રમાજીત, અને દુષ્યમાત એવી શા ફલકાદિક સર્વ વસ્તુઓનું લેવું તથા મુકવું, તેમજ પૂર્વોક્ત દેષયુક્ત સ્થડિ ભૂમિમાં વિધિરહિત મૂત્રોચ્ચારાદિ કરવાથી પિષધવત બરોબર નહીં પાળવાથી એ પાંચ અતિચારે લાગે છે. એ પ્રમાણે ઉપદેશ
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
મીસુપાનાચરિત્ર. સાંભળી તે સર્વ શ્રેષ્ઠી પુત્રએ બાર પ્રકારનાં શ્રાવક વ્રત લીધું. પછી વાનરે કેવલી ભગવાનની સમક્ષ દર્શન સહિત અનશનવત વિધિપૂર્વક ગ્રહણ કર્યું. બાદ કેવલી ભગવાન્ હમેશાં તેની પાસે રહી ઉપદેશ આપે છે. પુત્ર પણ વાનરની ઉપર પુષ્પોપચારાદિક રચે છે. અને તેઓએ કહ્યું કે, તમહારા પુણ્ય માટે જનબિંબની પ્રતિષ્ઠા અને પુસ્તકાદિકમાં કેટી દ્રવ્ય અમે વાપરીશું. વાનર પણ તેને સ્વીકાર કરી સાતમા દિવસે મરણ પામી અષ્ટમ કપમાં અતિમહદ્ધિક દેવ થયા. સર્વ શ્રેષ્ઠી પુત્રે વિધિ પ્રમાણે આવક ધર્મ પાળે છે અને પર્વ
તિથિઓમાં ચાર પ્રકારના પોષધવ્રત ગ્રહણ પ્રથમઅતિચાર કરવામાં તેઓ બહુ ઉપયોગી રહે છે. એક
દિવસ પષધ લઈ લહરચંદ નિદ્રાને લીધે પ્રમાદ વશ થઈ ગયે, અને બહુ ઉતાવળથી પડીલેહણ કર્યા વિના સંથારાનાં વસ્ત્ર લેવા ગયો કે, તરતજ ઉગ્ર વિષવાળા સાપે તેની હથેળીમાં દંશ કર્યો. જેથી તે તત્કાલ પ્રાણમુક્ત થઈ ગયે, અને નાગલકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી અલ્પ સમયમાં મહા વિદેહમાં ઉત્પન્ન થઈ. ત્યાં દીક્ષાવ્રત પાળી કર્મબંધનને ત્યાગ કરી થોડા જ સમયમાં મોક્ષસુખ પામશે. - તે શ્રેષ્ઠીને બીજે પુત્ર શલભ વણિફ એક દિવસ પિષધમાં
_ બેઠો હતો. પરંતુ તે બહુ નિષ્ફર અને પ્રદ્વિતીય અતિચાર. મારી હતી, તેથી દુષ્પતિ લેખીત (જેમ
તેમ પડિલેહણ) કરી શય્યા ઉપર બેસવા ગયે કે, તરતજ તેના પગમાં સર્પ સમાન વિષવાળા હાટા વી. છીએ દંશ કર્યો. જેથી અત્યંત વેદનાને લીધે કાળ કરી તે ભવન, પતિ દેવ થયે.
ત્રીજો પુત્ર દુર્લભ પ લઈ અર્ધરાત્રીના સમયે અત્યંત
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વૈશ્રમણપુત્રોનીકયા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૫)
શરીર ચિંતાથી પીડાવા લાગ્યા અને બહુ ત્રીજોઅતિચાર. ઉતાવળને લીધે પ્રમાર્જન કર્યા વિના સ્થ લિમાં પેશાબ કરતા હતા, તેવામાં તેના લિંગ (ગુહ્ય ઇંદ્રિય) ઉપર ભફ્ાડીએ ઈંશ માર્યો. જેથી તરતજ પ્રાણના ત્યાગ કરી ન્યાતિષિક દેવેશમાં તે ઉત્પન્ન થયા.
તેમજ પાષધવ્રતધારી એવા શેઠના ચેાથા પુત્ર મદન શ્રેણી મદ જઠરાગ્નિ હાવાથી ઉદર વેદનાથી બહુ પીચેાથેાઅતિચાર. ડાવા લાગ્યા, અને અસહ્ય વેદનાથી દુષ્પ્ર માર્છત સ્થડિલ ભૂમિમાં ઠલ્લા કરવા બેઠા, તેવામાં ગુદાએ મ્હાટા સર્પ કરડ્યો. તેની તીવ્ર પીડાથી એકદમ તે મરી ગયા અને વ્યતર જાતિમાં ઉત્પન્ન થયા.
ચાર.
તેમજ પાંચમા પુત્ર મેઘ વણિકે પાંચમા અતિચારનું સેવન કર્યું. જેમકે-પાષષત્રત કરી રાત્રીએ વિચાર પાંચમાત કરવા લાગ્યા કે, દાળ, ભાત, શાક અને પકવાન્નાદિક બહુ સુ ંદર રસેાઇ કરાવી સવારે જમીશ. એમ વિચાર કરતા હતા, તેટલામાં નવીન મેઘ મંડલમાંથી અકસ્માત્ તેની ઉપર વીજળી પડી. જેથી મરણુ પામી નાગકુમારામાં તે ઉત્પન્ન થયા અને ત્યાંથી નીકળી ત્રીજે ભવે મેાક્ષસુખ પામશે. એમ જાણી, હું ભવ્ય જના! તમે હુંમ્મેશાં કલંકરહિત વ્રત ધારણ કરે. અન્યથા તમ્હારે ચિરકાલ સસારમાં ભ્રમણ કરવુ પડશે. તેમજ શુદ્ધ પરિણામવડે વતાનુ પાલન કરવાથી ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે. અને તેના ભંગ કરવાથી બહુ અનિષ્ટ ફલ પ્રાપ્ત થાય છે. માટે વ્રત લીધા પછી તેના ભંગ કરવા નહીં. કારણ કે વ્રત ગ્રહણ કરી તેના ભંગ કરવા તે કરતાં પ્રથમથી જ લેવુ નહીં તે બહુ ઉત્તમ ગણાય, તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા તથા વિશુદ્ધ કર્મ વડે મરણ થવુ તે પણ વ્રત ભંગ કરવા
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રીસુપાષં નાચચરિત્ર.
કરતાં શ્રેષ્ઠ ગણાય છે. વળી શીલથી ભ્રષ્ટ થયેલા પ્રાણીના જીવનની માફ્ક ગ્રહણ કરેલા વ્રતના ભંગ પણ અનુચિત છે. હાલતાં,ચાલતાં તેમજ કોઇપણ કાર્ય કરતાં મન, વચન અને કાયાથી હમ્મેશાં ઉપયેગ શૂન્ય થવું નહીં. વળી જેમ જેમ વ્રત સંબંધી પરિણામની વૃદ્ધિ થાય, અતિચાર। ન લાગે તેમજ વિતિની વિશુદ્ધિ થાય તેવી રીતે ઉપયાગ રાખવા. વળી જેએ વિશેષ વ્રત પાળવામાં નિર તર ઉઘુક્ત રહે છે તેવા સાધુ મહાત્માઓને ધન્ય છે. કારણકે, તેઓ દેહના ત્યાગ કરે છે. પરંતુ જીવન પર્યંત કિંચિત્માત્ર પણ પાપાચરણ કરતા નથી. તેમજ શરીર સંબંધી સ અલંકાર જેમણે ત્યાગ કર્યો છે. વિષયથી વિરક્ત થયેલા, સમગ્ર સાવદ્ય વ્યાપારથી વિમુખ થયેલા અને તપ સંયમમાં ત૫૨ એવા મુનીઢો વાંછારહિત કાળ નિમન કરે છે. વળી જે પુરૂષ ચતુરંગ સહિત પાષધવ્રત નિર્દોષપણે પાળે છે તે અલ્પ સમયમાં ગાઢ ક રૂપી તૃણુ રાશીને બાળી નાખે છે. તેમજ પુણ્યશાળી એવા ભવ્ય પુરૂષ! દુ:ખના સાગરૂપી ગૃહ વ્યાપારને ત્યાગ કરી પવિત્ર તિથિઓમાં અતિચાર રહિત સમગ્ર દોષને હરનાર તથા દુ:ખને વારનાર એવા વૈષધવ્રતનું પાલન કરે છે.
इति पौषधव्रता तिचारविपाके वैश्रमणपुत्राणां कथानकं समाप्तम् ॥ तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलरिपुरन्दरायमाणपरमगुरुत पगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदजैनाचार्य श्रीमद्अजित सागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं तृतीयशिक्षा व्रतं समाप्तम् ।।
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતિમતીની કથા.
(૩૯૭)
शान्तिमतीनी कथा.
અતિથિસંવિભાગવ્રત. દાનવીરાજાએ પ્રશ્ન કર્યો, હે ભક્તવત્સલ! હવે ચોથા શિક્ષા
વ્રતમાં અતિથિ સંવિભાગનું સ્વરૂપ અમને અતિથિસંવિ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન !. ભાગ. જે ગૃહસ્થપુરૂષ શ્રદ્ધાવડે વિશુદ્ધ, ન્યાયથી
ઉપાર્જન કરેલું અને નિર્દોષ એવું ભેજનાદિક પિતાને ત્યાં આવેલા સુપાત્ર મુનિઓને અર્પણ કરે છે, તેમ જ પ્રફુલ્લ મનવડે રોમાંચિત થઈ સત્પાત્ર સાધુઓને શુદ્ધ દાન આપે છે, તે શાંતિમતીની માફક સ્વર્ગલોકની સુખ સંપત્તિ ભે ગવે છે. જેમકે–દેવતાઓની સ્નાન ક્રીડાવડે મનહર છે શેલા જેની, સુવર્ણ કમળની શ્રેણીઓને લીધે રાજહંસેવટે સેવન કરાચેલું અને નિર્મલ જલ જેમાં ભરેલું છે એવા માન સરોવરની સમાન, સુંદર કીડા કરતા મનુષ્યોથી વિભૂષિત અને ઉત્તમ પ્રકારની પ્રજા જેમાં રહેલી છે એવું વિલાસપુર નામે નગર છે. તેમાં ઉત્તમશા (શ) સ્ત્રોમાં (શસ્ત્રોમાં) કર્યો છે. શ્રમ જેમણે એવા પંડિત સમાન અને વરિરૂપી અંધકારને હરણ કરવામાં સૂર્ય સમાન શૂર નામે તેમાં રાજા છે. વળી સર્વ ધર્મકાર્યમાં તત્પર તેમજ મન, વચન અને કાયાવડે પતિભક્તિમાં દૃઢ શ્રદ્ધાવાળી વિલાસવતી નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં ધર્મરૂપી છે. સમૃદ્ધિ જેની તથા વિશેષ સદાચારમાં હમેશાં યત્ન કરતા અને સર્વ ગુણેને આધારભૂત એ સાધાર નામે પ્રસિદ્ધ શ્રેણી રહે છે. વિશાલ નિત્ર વિલાસવડે રમણએમાં ચૂડામણિ સમાન વિમલા, નામે તેની સ્ત્રી છે. અને મુખની કાતિવડે ચંદ્રમંડલને નિસ્તેજ,
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રીસુપાર્શ્વનાથુરિત્ર.
કરતી શાંતિમતી નામે તેમને એક પુત્રી હતી. વળી હું માનું છુ કે-રતિનું રૂપ, સતીએનુ શીલ અને દેવાંગનાઓનુ સાંદર્ય ગ્રહણ કરીને વિધિએ હેને નિર્માણ કરી હાય ? તેમ તે દીપતી હતી. ચેાગ્ય ઉમ્મરે કુલીન વર સાથે હેતુ લગ્ન થયું હતું. છતાં પણ આ ખાલા મ્હારી ઉપર અત્યંત રાગિણી થઇ સંસારમાં ન પડે એમ જાણી વિષચેાના ત્યાગવડે તેના પતિએ બાલ્યાવસ્થામાં હૈના ત્યાગ કર્યાં હતા.
એક દિવસ શાંતિમતી કુસુમાકર ઉદ્યાનમાં ગઇ. ત્યાં આગળ શીતલ છાયામાં વિરાજમાન એક સુનીંદ્રનાં અભયદેવસૂરિ. હેને દર્શન થયાં. વળી જેમની સેવામાં અહુ મુનિએ જોડાયા હતા, તેમજ ઉપશમ લક્ષ્મી દીપાવવામાં સ્વયં યુદ્ધ સમાન, સૌભાગ્ય રત્નના મહાનિધિ, રત્નાના મહાસાગર, મુખની કાંતિવડે ચંદ્રને નિસ્તેજ કરતા, અનેક વિષુધજનેાને વંદન કરવા લાયક, કલિકાલની છાયાથી દૂર રહેલા, બહુ સુકામલ ખાહુલતાથી વિરાજીત, સ્નિગ્ધતામાં શરદ્ રૂતુના ચંદ્ર સમાન, વચન વિન્યાસમાં અમૃત સમાન, કામદેવ ના વિજેતા, વળી જેમનાં નેત્ર કમલ પત્રને અનુસરતાં હતાં અને જેમનું નામ અભયદેવસૂરિ હતુ. તેમજ હમ્મેશાં ઉદ્યોતકારી અપૂર્વ સૂર્ય હાયને શુ ? તેમ તેઓ દીપતા હતા, વળી સંસાર જન્મ સંતાપને નિવૃત્ત કરનાર, સ્થિરતામાં મેરૂ સમાન, બહુ વિષ્ણુધ ગણુ જેમના અંગમાં રહેલા છે અને સર્વથા નિર્ભીય એવા તે સરીંદ્રને વ ંદન કરી તેમની આગળ ધ શ્રવણુમાં સાવધાન થઈને તે નીચે બેઠી. અભયદેવસૂરિએ યતિ અને શ્રાવકધર્મ સબધી ધમ દેશના શ્રાપી. ત્યારખાઃ શાંતિમતીએ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કર્યાં. તેમજ અતિથિ સવિભાગમાં વિશેષનિયમ સૂરિ મહારાજની પાસે લીધે. દાનવતમાં વિશેષતાએ હેતુ
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિનમતીની કથા.
(૩૯) લાય ખેંચાયું તેથી તેણીએ નિયમ ધાર્યું કે મુનિજનને દાન આપ્યા સિવાય અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ એમ ચાર પ્રકારને આહાર મહારે લે નહીં. ત્યારબાદ સૂરિમહારાજને વંદન કરી તે પોતાને ઘેર ગઈ અને પોતાના નિયમ પ્રમાણે હમેશાં ધર્મ પાલનમાં તત્પર થઈ. અન્યતા પિતાના સનેહી સ્વજનને ત્યાં વિવાહ પ્રસંગ આવ્યે.
તેઓના બહુ આગ્રહને લીધે શાંતિમતી દાનશ્રદ્ધા તેઓની સાથે ગઈ. ત્યાં ભેજનને સમય
થયો એટલે સર્વ લોકે તૈયાર થઈ જમવા બેસી ગયા. શાંતિમતીને પણ અંદર બેસાડી હતી પરંતુ તે મુનિએની વાટ જોઈ બેઠી હતી તેટલામાં ત્યાં બે મુનિઓ આવ્યા. લેકેએ બહુ ઉતાવળથી કંઈક વહેરાવીને તેમને વિદાય કર્યા. પછી શાંતિમતીને પ્રથમ ફલાદિક પીરસવાને પ્રારંભ કર્યો. શાંતિ મતી બેલી, મહારે તે વસ્તુ જોઈએ નહીં. જે વસ્તુ સાધુઓને તમે આપી હોય તેજ હને પીરસે. હારે કંઈ સ્વાદિષ્ટ વસ્તુની જરૂર નથી. એમ તેણીએ ના પાડી છતાં પણ તેઓએ બહુ આગ્રહ કરી દરેક વસ્તુ પીરસી, પણ શાંતિમતી જેટલી વસ્તુ સાધુઓને આપી હતી તેટલી જ વસ્તુ જમી. પછી તે પિતાના પિતાને ત્યાં ગઈ. અને માર્ગમાં જતા સર્વ લેકે વર્ણન કરવા લાગ્યા કે, અહે! શાંતીમતીની ધર્મશ્રદ્ધા કેવી છે ! વળી જેણીના ચરિત્રનું વર્ણન કરવા બહસ્પતિ પણ અશક્ય છે. ત્યારબાદ વિરહી સ્ત્રી જનેને અશાંતિકારક વષરૂતુ આવી.
તીવ્ર ગર્જના સાથે સાત દિવસ સુધી એટલે વર્ષાકાલ. બધે વરસાદ પડે કે, પાણી લેવા પણ
કઈ મુનિએ શાંતિમતીને ત્યાં આવી શક્યા નહીં. જેથી તે પણ હમેશાં ઉપવાસ કરે છે. તેથી પિતાની પુત્રીને
નહજેથી સરકાર પડશે
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. બહુ સુધાક્રાંત જોઈ તેનાં માતાપિતાએ કહ્યું કે, હે પુત્રી! તું બહુ દુઃખી થાય છે માટે પારણું કર. શાંતિમતી બેલી, હે તાત! ગુરૂ સમક્ષ મહેં પોતે જ અતિથિ સંવિભાગનું વ્રત લીધું છે. તે હવે હારે દાન આપ્યા વિના કેવી રીતે ભેજન કરવું? વળી જે
જન કરૂં તે મહારા નિયમને ભંગ થાય છે. માટે હે તાત! સર્વથા વૃષ્ટિ બંધ થશે અને જ્યારે મુનિઓને હું દાન આપીશ ત્યારે જ હું જમીશ. એમ સાંભળી તેને પિતા બોલ્યા, એવા નિયમની ત્યારે જરૂર નથી. વરસાદ પડે છે તે પણ હું ઉપાશ્રયે જઈ મુનિને બોલાવી લાવું છું. શાંતિમતી બેલી, હે તાત! તય્યારે ત્યાં જવાનું કારણ નથી. કારણકે બાલક કે માંદા શિવાય મુનિયે પ્રાચે વરસાદમાં ભિક્ષા માટે નીકળતા નથી. અને તે મુનિઓમાં બાલક કે માંદા કઈ છે નહીં. તેમજ સર્વ મુનિએ સત્તાધારી અને તપશ્ચર્યામાં બહુ ઉત્સાહી છે. હે પિતાજી! વળી સંકટ સમયમાં નિયમ પાળવાથી ધીર અને ભીરૂ જનની કસોટી થાય છે. તેમજ સુખ અવસ્થામાં તે સર્વ લેકે અભિગ્રહ પાળી શકે છે. હે તાત! આમાં હને દુખ શું છે? પુણ્ય વિના તપશ્ચર્યાને સમય પણ દુર્લભ છે. જીવિત અને ધન કેને પ્રિય નથી હેતુ? પરંતુ સજન પુરૂષે સમય ઉપર તે બન્નેને પણ તૃણ સમાન ગણે છે. માટે હે તાત! ચોગ્ય અવસરે મહારૂં મરણ થશે તેપણ તમહારે મહોત્સવ સમાન જાણવું. કારણકે કોઈપણ સમયે મરણ તો નિશ્ચય છેજ.
अद्य वाब्दशतान्ते वा, मृत्युर्वै प्राणिनां ध्रुवम् ।
गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ અર્થ– આજે અથવા સે વર્ષે પણ પ્રાણું માત્રનું મરણ અવશ્ય થવાનું છે, માટે મૃત્યુ એ કેશને પકડેલા મનુષ્યની માફક ધર્મનું આરાધન કરવું.” વળી હે તાત! આપના પ્રસાદથી બહુ
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીશ્રાવિકાની કથા.
(૪૦૧ )
દિવસ મહે મુનિઓને દાન આપ્યું છે. વિશુદ્ધ શીલવ્રત પણ પાળ્યું છે. તેમજ મુક્તાવલી વિગેરે તપશ્ચર્યા પણ કરી છે. નિર્મલ ભાવનાઓ પણ ભાવી છે, સાધર્મિક વાત્સલ્ય પણ ચુકી નથી. અને યથાશક્તિ તીર્થકરોની પૂજા પણ કરી છે. માટે હે તાત! પરલેક માર્ગમાં અનુકુલ પુણ્યરૂપી માતાને સંગ્રહ કરી હવે હું મરીશ. તેથી શું અનિષ્ટ છે ? એ સંબંધી તહારે કંઈપણ ખેદ કરવો નહીં. એમ કહી તરતજ સમસ્ત પ્રાણીઓ સાથે ક્ષમાપના કરી અનશન વ્રત લઈ, સમાધિપૂર્વક મરણ કરી માહે લેકમાં મહર્તિ દેવામાં તે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી ત્રીજે ભવે તે મેશ સુખ પામશે. इति चतुर्थशिक्षात्रतेऽतिथिसंविभागे शांतिमतीकथासमाता ॥
लक्ष्मीश्राविकानी कथा.
પ્રથમ સચિત્તનિક્ષેપણુતિચાર. દાનવિર્ય રાજા બે, હેસર્વ ભગવન !હવે ચોથા શિક્ષા - તમાં અતિથિસંવિભાગની અંદર પ્રથમ અતિચારનું સ્વરૂદષ્ટાંત સહિત અમને કહો.શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન!જે પુરૂષ અ. તિથિ વિભાગનો નિયમ લઈને દુષ્ટ ચિત્તવડે એદનાદિક પદાર્થ સચિત વસ્તુમાં મૂકે છે તે લક્ષ્મીની માફક કપટ ભાવનું ફલ પામે છે. જેમકે–સર્વ સંપત્તિઓનું સંકેત સ્થાન એવું પૃથ્વી સ્થાન નામે
વિશાલ નગર છે. તેમાં બલસાર નામે રાજા લક્ષ્મીદષ્ટાંત. રાજ્ય કરે છે. ધનંજય નામે તેમાં શ્રેણી રહે
છે. સાક્ષાત વિષ્ણુ પત્નીની માફક અતિ
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦૨ )
શ્રીસુપા નાચરિત્ર
આનદકારી લક્ષ્મી નામે તેની સ્ત્રી છે. તે બન્ને સ્ત્રી પુરૂષ પરસ્પર પ્રેમથી આન ંદમાં દિવસે। વ્યતીત કરતાં હતાં. પરંતુ સંતાનનુ સુખ નહીં હાવાથી લક્ષ્મીનું હૃદય બહુજ અસંતુષ્ટ રહેતુ હતુ. વળી પ્રજા સંબંધી ઘણા ઉપાય તે કરી ચુકી. કેાઇપણુ દેવ, યક્ષ, કે વ્યંતર, એવા નહીં હોય કે, જેની ઈષ્ટ માનતા તેણીએ નહી કરી હાય. તેમ છતાં હૅને પુત્ર થયા નહી. ખાદ ઘણું દ્રવ્ય ખરચીને અનેક નૈમિત્તિકા પાસે બહુ ઉપાય કરાવ્યા, તેમજ જડી છુટીએ પણ બાંધી ચુકી, સપનાદિક પ્રયોગ પણ કર્યો. તેમ છતાં પણ તેના મનારથ પૂર્ણ થયા નહીં. પછી એક દિવસ બહાર જતા લેાકાને જોઇ લક્ષ્મીએ એક શ્રાવિકાને પૂછ્યું કે, આ લાક કયાં જાય છે ? શ્રાવિકા એલી, નગરની બહાર ઉદ્યાનમાં દિવ્ય જ્ઞાની મુનિ પધાર્યાં છે, માટે તેમને વંદન કરવા આ સર્વ લેાક જાય છે. લક્ષ્મી ખેલી, હું સખી ! મ્હારે પુત્રની બહુ વાંછા છે માટે જો હુને પણ તે સબંધી કંઇ ઉપાય બતાવે તે હું પણ ત્યાં આવુ. શ્રાવિકા બેલી, હે સખી ! આવી સકામ બુદ્ધિથી મુનિએ પાસે જવું અાગ્ય છે. માત્ર તેમની ભક્તિથી જ દરેક મનારથ સિદ્ધ થાય છે. તે સાંભળી લક્ષ્મી પણ રથમાં બેસી તે શ્રાવિકાની સાથે ઉદ્યાનમાં ગઇ. શ્રાવિકાના કહ્યા પ્રમાણે સૂરીને વંદન કરી તે ભૂમિ ઉપર એડી, શ્રાવિકા પણ તેની પાસમાં એડી. સભા ચીકાર ભરાઇ હતી.
જ્ઞાનીએ લક્ષ્મીને ઉદ્દેશી સમ્યકત્વાદિ શ્રાવક ધર્માંના ઉપ દેશ માચે. પછી લક્ષ્મીએ અતિથિ
જ્ઞાનીમહાત્માને સવિભાગના પ્રશ્નન કર્યો, એટલે સૂરિએ વિશેષ પ્રકારે અતિથિ વ્રતની વ્યાખ્યા શ્રાપી કે, જે ગૃહસ્થના ઘેર ઉત્તમ ભાજ
ઉપદેશ.
નના સમયે અકૃત અને અકારિત એવા શુદ્ધ પિંડાર્દિકની જે
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષમીશ્રાવિકાનીકળ્યા.
(૪૩) શિક્ષા ગ્રહણ કરે છે તે અતિથિ તેના કલ્યાણને માટે થાય છે. વળી વિશેષ શ્રદ્ધા પૂર્વક જે ગૃહસ્થ ન્યાયથી મેળવેલું પિતાનું દ્રવ્ય, માનસિક શુદ્ધ ભાવનાવડે અતિથિને આપે છે, તેણે આ પ્રમાણે ભાવના કરવી કે, આ જગતમાં હું ધન્યવાદને લાયક છું. કારણુ કે જેના ત્યાં આ સમયે આવા મહાત્મા પધાર્યા. વળી શુદ્ધ ભાવ વડે આ મુનિને શુદ્ધ દાન આપવાથી જન્મ અને જરા રૂપી જલવડે વ્યાકુલ, કદાગ્રહરૂપી મધરાદિક જંતુઓ વડે ભયંકર, અનેક દુઃખરૂપી મહેટા તરંગથી વ્યાપ્ત, એવા અનાદિ અપાર આ સંસાર સાગરને હું તરી ગયે. તેમજ બ્રાહાણું, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્રો પોતપોતાની અનિંદિત વૃત્તિ વડે ઉપાર્જન કરેલા, જે દ્રવ્યને સત્પાત્રમાં નિયોગ કરે છે તે દ્રવ્યન્યાયપાઈત જાણવું, એમ જ્ઞાની પુરૂ કહે છે. વળી તેજ દ્રવ્ય અક્ષય જાણવું, કે જે સુપાત્રોને દાન આપવામાં આવે છે. વળી તે પરિણામે સુંદર અને અનંત ફળદાયક થાય છે. તેમજ જે એષણીય અને પ્રાસુક હોય તેજ અતિથિઓને દાન આપવા લાયક કહ્યું છે. જેવી રીતે વિશુદ્ધ ભાવના વડે આ અતિથિ સંવિભાગ વ્રત ગ્રહણ કર્યું હોય તેવી રીતે જ નિરતિચારપણે પાળવું. વળી તેના સચિત્ત દ્રવ્ય નિક્ષેપણું અને સચિત્ત દ્રવ્ય વિધાન, તેમજ કાલાતિક્રમણ, પર વ્યપદેશ અને પ્રદેષ એમ પાંચ પ્રકારના અતિચાર છે. તેમાં સચિત્ત દ્રામાં જે શુદ્ધ અન્ન નાખવું (ઉપર મુક૬)તે સચિત્ત દ્રવ્ય નિક્ષેપણ નામે પહેલે અતિચાર કહેવાય. વળી જે સચિત્ત દ્રવ્યથી શુદ્ધ દ્રવ્યને ઢાંકવું તે સચિત વિધાન નામે બીજે અતિચાર જાણવો. તેમજ સાધુના આગમ કાલનું ઉલ્લંઘન કરી, પ્રથમ જે જન વિધિ કરે છે તે કાલાતિ કમ નામે ત્રીજો અતિચાર કહેવાય. વળી લોભી શ્રાવક પિતાના દ્રવ્યને પણ આ પારકું છે, એમ જે મુનિઓને કહે છે તે પરદ્રવ્ય વ્યપદેશ અતિ
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રીસુષા નાથચરત્ર.
ચાર કહેવાય. વળી જે મુનિઓને જોઇ કાપ કરે તેમજ ઇર્ષાને લીધે ક્રોધ વશ થઇ દાન આપે છે તેને મત્સરદાન કહ્યુ છે. આ પ્રમાશેના અતિચાર રહિત અતિથિ સંવિભાગ નામે વ્રતને જે પાળે છે તે ઉભય લાકમાં બહુ સુખ ભેાગવે છે. એ પ્રમાણે દેશના સાંભળી સમગ્ર સભા ઉભી થઇ એટલે લક્ષ્મીએ અતિથિસ વિભાગના અભિગ્રહ લીધેા. અને સૂરિને વિન ંતિ કરી કે, હે ભગવાન ! કૃપા કરી આપના મુનિઓને ભિક્ષા માટે હમ્મેશાં મ્હારે ત્યાં માકલવા. એમ કહી તે પેાતાને ઘેર ગઇ. અને પુત્રની ઈચ્છાથી તે ધર્મ પાલન કરે છે, પરંતુ ધર્મ બુદ્ધિથી કરતી નથી. વળી પ્રાચીન કને લીધે તેને પુત્ર થયા નહીં તેથી તેની દાનની પ્રતિજ્ઞા શિથિલ પડી ગઇ. છતાં પણ લૈાકિક વૃત્તિ વડે હમ્મેશાં મુનિ આને કંઇક દાન માપે છે.
લક્ષ્મીનાકપટ
ભાવ.
અન્યથા કાઇક મહેાત્સવના પ્રસંગે લક્ષ્મીએ બહુ પ્રકારની રસાઇ કરાવી અને સ સમધીઓને જમવા માટે પેાતાને ત્યાં મલાવ્યા. તેવામાં ત્યાં મુનિઓને આવતા જોઇ લક્ષ્મીએ મુદ્ગપિડિકા (મગની ઢગલી) ઉપર દાળ, ભાતનાં વાસણ મૂકી દીધાં, અને તેમની ઉપર પકવાનનાં વાસણ ગોઠવી દ્વીધાં. તેટલામાં મુનિએ ત્યાં આવ્યા અને ધર્મલાભ આપી ઉભા રહ્યા. લક્ષ્મીએ ઉભી થઇને વદન કર્યું અને વ્હારાવા માટે દાળ, ભાત લઇ આવી, એટલે મુનિએ ખેલ્યા, આ આહાર અમ ને કલ્પે નહીં. કારણ કે સચિત વસ્તુ ઉપર આ રસાઇ મુકેલી છે. લક્ષ્મી લેાકેાને સંભળાવવા માટે પેાતાને નિદ્મવા લાગી કે, હા હા ! હું નિર્ભાગીણી છું. કારણકે, મુનિએ પધાર્યા છતાં તેમને કલ્પે તેવું પ્રાસુક અને એષણીય કઇ પણ મ્હેં રાખ્યું નહીં. હવે મ્હારે તેમની ભકિત કેવી રીતે કરવી ? વળી ક્રોધ કરી પેાતાની
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીશ્રાવિકાનૌક્રયા.
(૪૫ )
દાસીને કહેવા લાગી કે, અરે ! હું બહુ ખરાબ કર્યું. ૨ ભાગ્યહીન ! ચિત્ત વસ્તુના સંઘટ્ટે કરવાથી સર્વ પકવાન્નાદિક ઉત્તમ પદાર્થો પણ તે દૂષિત કર્યાં. એમ કહી પછી નીરસ સાધારણ વસ્તુ લઇ જ્હારાવા માટે નીકળી અને મનમાં તે બહુજ ખુશી થઇ છે, પણુ મુખેથી કહે છે કે, શું કરૂ? આ વસ્તુ આપતાં મ્હારા હાથ ચાલતા નથી. ! તેવામાં મુનિનો ભકતદેવીએ તેની શિક્ષા માટે પાત્રમાં પ્રવેશ કરી તેના હાથ ભાજન સહિત અટકાવી દીધા. અને તે ખેલી કે, રે દુષ્ટ માયાવિનિ ! રે મનાયે ! રૈકુટ કરનારી ! ચારિત્રનિષિ એવા મુનિઓને પણ તું આ પ્રમાણે છેતરે છે ? એ પ્રમાણે દેવી એ બહુ નિંદા કરીને લક્ષ્મીને કહ્યું કે, સખી ! હું તને હ્રદ્યુતી નથી કારણ કે, જીવયા એજ મુખ્ય ધર્મ છે. એમ કહી દેવી અદૃષ્ટ થઇ ગઇ. ત્યારમાદ સ્વજનાએ લક્ષ્મીને બહુ ધિક્કાર આપ્યા. પછી અલ્પ સમયમાં તે દેવીએ સ્તબ્ધ કરી હતી તેથી તે લક્ષ્મી શ્રાવિકા પર્યાલાચના કર્યા વિના મરણ પામી, મને પ્રણપર્ણિકા નામે જંભક યેનિમાં ઉત્પન્ન થઈ થઈ. ત્યાંથી નીક ળી સ ંસાર ભ્રમણ કરી એધિ જ્ઞાન પામી મેક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીએ ! આ પ્રમાણે સમજી અતિચાર રહિત વ્રત પાળવામાં તમે ઉદ્યમવાન્ થાએ, નહીં તેા આ લાકમાં પણ અહુ ઘેાર દુ:ખો ભોગવવાં પડશે,
इत्यतिथिसंविभागे प्रथमातिचारदृष्टान्तः ॥
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
विजयाशेठाणीनी कथा.
દ્વિતીય સચિત્તપિધાનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! હવે અતિથિસંવિ ભાગમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ ! જે મનુષ્ય અતિથિસંવિભાગને નિયમ લઈ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દે છે તે વિજ્યા શેઠાણીની માફક ગાઢ કર્મ બાંધે છે. શ્રેષ્ઠ ક્ષમાધર (પર્વતે-ક્ષમાવત પુરૂષ) વડે સંયુકત, બહુ
રૂપવંત અનેક વિદ્યારે વડે મને હર એ વિજયાદષ્ટાંત. વૈતાઢય પર્વત છે જેને વિષે, અથવા અનેક
પંડિત વડે મનોહર, અને સેંકડો દેશ વડે સંકીર્ણ એવા ભરતક્ષેત્ર સમાન વિશાલ, ભદિલપુર નામે નગર છે. તેમાં યાચકેને કલ્પવૃક્ષ સમાન, પાર્થ નામે રાજા છે. તેમજ સુયશ નામે સમ્યગદષ્ટિ નગરશેઠ છે. વળી કામ ભવનની વિજય પતાકા સમાન, જૈનધર્મમાં પ્રમાદી અને કુમતમાં આસક્ત એવી વિજયા નામે તેની સ્ત્રી છે. હવે સુયશ શ્રેષ્ઠી વષોકાલમાં ઉદ્યાનમાં રહેલા, વિશુદ્ધજ્ઞાની અને ક્ષમાના સાગર સમાન એવા પિતાના ગુરૂ શ્રીમાન શાંતિસાગરસૂરિનાં દર્શન કરવા માટે ગયે. વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. દેશના સમાપ્ત થઈ એટલે પુન: વંદન કરી પોતાને ઘેર આવ્યા. એ પ્રમાણે સુયશ શ્રેષ્ઠી હમેશાં સૂરીશ્વરની દેશનામાં જ
અને તેથી બહુ સંતુષ્ટ થઈ એક દિવસ વિજયાને પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, તું સૂરીપ્રતિબંધ, શ્વરની પાસે ચાલ. તેમનાં દર્શન કરી ધર્મ
શ્રવણ કર. જેથી ત્યારે મનુષ્ય જન્મ સલ
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્યારોઠાણીનીથા.
(૪૭) થાય. વિજ્યા બેલી, જે તેઓ સચિત્ત અને અનંતકાયના નિયમ હને ન આપે તે હું ત્યાં આવું. શ્રેણી બે, તેઓ કોઈને પણ બલાત્કારે નિયમો આપતા નથી. માત્ર ધર્મને ઉપદેશ કરે છે. અને ભવ્ય પ્રાણુઓ ધર્મ સાંભળી જે જે નિયમ માગે છે, તે તે તેમની યેગ્યતા પ્રમાણે તેમને આપે છે. એ પ્રમાણે ધર્ય આપી શ્રેણી પોતાની સ્ત્રીને ગુરૂ પાસે લઈ ગયે. તે પણ વંદન કરી ગુરૂની આગળ ધર્મ દેશના સાંભળવા માટે બેઠી. સૂરિએ સમ્યકત્વાદિ શ્રાવકનાં સર્વ વ્રત કહો, તે સાંભળી વિજ્યા બોલી, હે પ્રજો! કૃપા કરી આપ અતિથિ વિભાગને નિયમ મહને આપ. ગુરૂએ તેની આગળ અતિથિ વિભાગની સવિસ્તર વ્યાખ્યા કહી. તેમજ તેના અતિચારેનું સ્વરૂપ પણ બતાવ્યું. પછી અતિથિવ્રતને નિયમ તેને આપે. વળી ગુરૂએ કહ્યું કે, પિષધવ્રતના પારણે શ્રાવકે સાધુઓને જે વસ્તુ ને હેરાવી હેય તે વસ્તુ તે અવશ્ય ખાવી નહીં, કારણ કે, તેમ કરવાથી પિષધની શુદ્ધિ થાય છે. સર્વ આરંભમાં પ્રવૃત્ત થયેલા ગ્રહસ્થાશ્રમિઓએ નિરંતર અતિથિ સંવિભાગમાં પ્રયત્ન કરવો જોઈએ. અને ઉપવાસના પારણે તે અવશ્ય મુનિઓને હેરાવવું જોઈએ તેમાં તે કહેવું જ શું ? વળી જે મનુષ્ય હમેશાં વિશુદ્ધ ભાવથી સાધુઓને સુંદર ભેજન બહેરાવે છે તેઓ સર્વત્ર સદા કાળ સુખી થાય છે. જેઓનું ધન નિરંતર જીનમંદિર, મુનિએ અને સાધર્મિક જનમાં વપરાય છે તને ધન્યવાદ ઘટે છે. અને ધાર્મિક કાર્યોમાં જેએનું ધન વપરાતું નથી તેઓનું ધન તૃણદિના ઉકરડા સમાન જાણવું. કારણ કે, તેવા ધનની અધિક વૃદ્ધિ થવાથી પણ શો લાભ? વળી જેએનું આયુષ્ય સદાકાલ વિશુદ્ધ ભક્તિવડે સપાને દાન આપવામાં વ્યતીત થાય છે, તેએજ ધન્યવાદને લાયક છે. આવી ભાવનાવડે સભ્યપ્રકારે સર્વથા હદયને મલ દૂર કરી નિરંતર શ્રાવકેએ વિશુદ્ધ એ શ્રાવકધર્મ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(806)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
આરાધવા. આ પ્રમાણે ઉપદેશ સાંભળી વેગ પરાયણ થઈ વિજ્યા ખાલી, હે મુનિવર્ય ! હમ્મેશાં ભિક્ષા માટે મ્હારે ત્યાં એ સુનિએ તમારે મોકલવા. સૂરિએ વમાન ચેાગ, એમ કહી વિજ્યાને સંતુષ્ટ કરી. ત્યારબાદ સુયશશ્રેષ્ઠી ગુરૂના ચરણમાં પડી આયે, હું પ્રભા ! આ સ્ત્રી બહુ પ્રમાદી છે માટે મ્હોટી કૃપા કરી આ ભવસાગરમાંથી આપ એના ઉદ્ધાર કરી. હવે એને સ`સાર સાગર તરવાના અન્ય કોઇ ઉપાય નથી. એમ કહી શ્રેષ્ઠી પેાતાની સ્ત્રી સહિત પેાતાને ઘેર ગયે.
ત્યામાદ સૂરિએ શ્રેષ્ઠીને ત્યાં ભિક્ષાના સમયે એ મુનિએ માકલ્યા. મુનિઓને આવતા જોઇ શ્રેષ્ઠી
શક્તિ.
વિજયાનીદાન સહિત વિજ્યા શેઠાણી બહુ ભક્તિપૂર્વક વંદન કરી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ચાર પ્રકારના આહાર તેમને બ્હારાવ્યા. તે પ્રમાણે દરરોજ તે ભક્તિ કરવા લાગી. શેઠ પશુ ઉમ ંગથી બહુ દ્રવ્ય આપે છે. ત્યારખાદ્ય કેટલાક દિવસે વિજ્યાને વિચાર થયા કે, આ પ્રમાણે કરવાથી હાલમાં ખરચા મહે વધી પડ્યો છે. અને હું પણ અતિથિઆને ભાજન દાનના નિયમ લીધા છે. માટે એવા કેાઇ ઉપાય કરૂ કે, જેથી અન્ને કાર્ય સિદ્ધ થાય. એમ નિશ્ચય કરી કપટ જાળથી દાળ, ભાત, ધૃતાદિકનાં પાત્રા ઉપર બીજોર્, ચીભડાં વિગેરે સચિત્ત વસ્તુઓ ઢાંકી દે છે, જેથી મુનિઓને કઈ પણ પદાર્થ' કહપે નહીં તેવી યુક્તિ તેણીએ ગેાઠવી. પછી ગેાચરીને સમય થયે એટલે સાધુએ તેને ત્યાં આવ્યા. પ્રથમની માફક મહે ભક્તિ બતાવી વિજ્યા વ્હારાવવા માટે ઉભી થઇ. ભાત, દાળ વિગેરે આપવા આવી એટલે મુનિએ. બાલ્યા, એની ઉપર સચિત્ત પદાર્થો મૂકેલા છે. માટે તે આહાર અમારે કલ્પે નહીં. તેથી તે અમારા વાસ્તે લાવો નહીં. વિજ્યા મેલી, અરે ! હુને
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ્રશ્રાવકનીકયા.
(૪૦૯ )
ધિક્કાર છે ! આ સમગ્ર રસાઇ તૈયાર છે તે છતાં મુનિને અનુપંચાગી થઇ. કાઇ દાસીએ અજાણમાં મ્હારા અભાગ્યને લીધે મા અવ્યવસ્થા કરી. મહા ખેદની વાત છે કે, હું પુણ્યહીન થઇ. એમ મહે ખેદ કરતી તેને જોઇ શેઠે મેલ્યા, ખીજું કઈંક વ્હારાવ. ત્યાર બાદ વિજ્યાએ વાલ, ચણા વિગેરે વ્હારાવીને નમસ્કાર કરી પેાતાના ઘેરથી કેટલાંક ડગલાં પાછળ ચાલી મુનિઓને વિદાય કર્યો. તેવીજ રીતે દાચિત મુનિઓને આવતા જોઇ સચિત્ત સાથે અચિત્ત વસ્તુનુ સંઘટ્ટન કરે છે. કદાચિત્ પાણીનું વાસણુ હાથમાં લઇ કહે છે કે, અરે ! હાથમાં કાચું પાણી રહી ગયુ` છે. વળી કદાચિત્ ભાત, દાળ, ઘી વિગેરે મળતા અગ્નિ ઉપર મૂકે છે. એ પ્રમાણે તેનાં આચરણ જોઇ સાધુઓએ જાણ્યુ કે, આ શેઠાણી બહુ ફૂટ કપટ વાળી છે. એને ક ંઇપણુ દાન આપવાની ઇચ્છા નથી. પરંતુ શેઠના માગ્રહને લીધે મુનિએ ભિક્ષા માટે જાય છે. એમ કરતાં એક દિવસ વિજ્યાને વાસિત વમન થયું. જેની ગાઢ પીડાથી મરણ પામી તે પ્રણપર્ણિકા નામે વ્યંતર દેવામાં સન્ન થઈ. ત્યાંથી નીકળી કેટલાક સમય ભવ ભ્રમણ કરશે. ત્યારબાદ વિદેહ ક્ષેત્રમાં સયમન્દ્વીક્ષા પ્રાપ્ત કરી અનુક્રમે સિદ્ધિ સુખ પણ પામશે.
इत्यतिथिसंविभागे द्वितीयाऽतिचा रविपाके विजयादृष्टान्तः ॥
देवचंद्रश्रावकनी कथा.
તૃતીયકાલાતિક્રમણાતિચાર.
દાનવિય રાજા એલ્યે, હું યાલુ ભગવન્ ! હવે અતિથિ સ વિભાગમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દેષ્ટાંત સહિત કહેા, શ્રી
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે ભૂપાલ! જેણે દાનને નિયમ કર્યો છે, છતાં જેના હદયમાં શઠતા રહેલી છે એવા દેવચંદ્ર શ્રાવકની માફક જે પુરૂષ કાલનું ઉલ્લંઘન કરી દાન આપે છે તેનું ફલ તેને પ્રાપ્ત થતું નથી. આ ભરતક્ષેત્રમાં સ્વસ્થ બુદ્ધિશાલી મનુષ્યથી વિભૂષિત
લક્ષમી મંદિર નામે નગર છે. જેની અંદર કેવચંદ્રષ્ટાંત. સંપુરૂષના ચરિત્રનાં ચિત્રો જેમાં ચિત્રેલાં
છે એવાં મંદિરે શેલી રહ્યાં છે. વળી તે નગરમાં મદોન્મત્ત વેરીરૂપી સિંહાને દમન કરવામાં પ્રચંડ શરભ સમાન, અને ચંદ્ર સમાન ઉજવલ એવી કીર્તિરૂપ ગંગાને વહન કરવામાં હિમાલય સમાન વજસાર નામે રાજા છે. વળી તેમાં દેવચંદ્ર નામે બહુ ધનાઢ્ય વણિક રહે છે. કૃષ્ણની સ્ત્રી સમાન નિરંતર સેવા પરાપણ દેવશ્રી નામે તેની ભાર્યા છે. વળી દેવચંદ્ર શ્રાવક સ્વભાવથી એવો કૃપણ છે કે, કેઈ પણ દિવસ કેઈને તલભાર પણ દાન આપતું નથી. પરંતુ ધર્માભિલાષી હેવાથી ભરવન અવસ્થામાં રહ્યો છે છતાં ક્રિીડા વિલાસ કરતા નથી. અન્યદા ચતુના સૂરિ મહારાજ ત્યાં બહાર ઉદ્યાનમાં
પધાર્યા. તે પ્રસંગે દેવચંદ્ર પણ ઉદ્યાનપારિનું આગમન. લકે પાસે ઉઘરાણી માટે ત્યાં ગયે. તેવામાં
ઉદ્યાનપાલકે પણ સૂરીશ્વરના ચરણકમલમાં વ્યાખ્યાન સાંભળવા બેઠા હતા. તે જોઈ દેવચંદ્ર પણ સૂરિને વંદન કરી વિનયપૂર્વક મહિને નિમૂલ કરનાર દાન, તપ, શીલા અને ભાવનામય ધર્મ સાંભળવા બેઠો. જેમકે-દાન, શીલ, તપ અને ભાનનારૂપ ચાર પ્રકારને ધર્મ ધીર પુરૂએ કહ્યો છે. વળી, તમાં શીલ, તપ અને ભાવનારૂપ ત્રણ પ્રકારને ધર્મ સાધવામાં અશક્ત એવા ગુહસ્થને દાન ધર્મ જય આ૫નાર થાય છે. સમગ્ર
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ્રશ્રાવકનીકથા.
(૪૧૧) આરંભેથી તેમજ કરવું અને કાવવાથી નિવૃત્ત થયેલા મુનિએને ગૃહસ્થ પુરૂષએ ધર્મ નિમિત્તે અવશ્ય દાન આપવું. કહ્યું છે કે-જે પુરૂષ વિદ્યમાન, બાહ્ય અને અનિત્ય એવું પણ દાન સત્પાત્રને નથી આપી શકતે, તે બિચારો તુચ્છ” દુર્ધર એવા શીલને કેવી રીતે ધારણ કરે? કારણકે, દાન આપવા લાયક વસ્તુ, દાન આપવાની શક્તિ અને સત્પાત્રને સમાગમ એ સર્વ સામગ્રી પૂર્વના પુવડે કઈ ભાગ્યશાલી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. વળી કેટલાક પ્રાણીઓ પોતાનું જીવિત પણ સંદેહ સ્થાનમાં મૂળ સમુદ્રમાર્ગે ચાલે છે અને શ્રીપાંતર જાય છે. છતાં કેડિ માત્ર પણ પ્રાપ્ત કરતા નથી. તેમજ કેટલાક લેકે પ્રાચીન પુણ્યાગે મહા કષ્ટ ધન મેળવે છે પરંતુ તેઓ સ્વાભાવિક કૃપણુતાને લીધે તે ધનમાંથી કિંચિત માત્ર પણ સન્માગે વાપરી શકતા નથી. અને પ્રાણુતમાં પણ તેઓને દાન રૂચી થતી નથી. વળી કહ્યું છે કે–દાની જનેની હસ્તપરંપરામાં પરિવર્તન કરવાના ખેદથી શ્રાંત થયેલી સંપત્તિઓ, કૃપણ જનેના ઘરની અંદર આવી સ્વસ્થ અવસ્થામાં નિદ્રિત થયેલી હોય તેમ જણાય છે. તેમજ આદરપૂર્વક વૃદ્ધિ પમાડેલી, અને નિરંતર બહુ પ્રયત્ન વડે રક્ષણ કરેલી, પણ પુરૂષેની ધન સંપત્તિ, કુમારીની માફક પરપગી છે. વળી કેટલાકને ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે અને દાન શક્તિ પણ હોય છે. છતાં પણ સપાત્રને સમાગમ દુર્લભ થાય છે. કારણકે સર્વ આરંભથી નિવૃત્ત થયેલા, નિર્મલ ચિત્તવાળા, પવિત્ર એવા ચારિત્રના પાલન કરનાર અને નિષ્કારણ દયા રસીથી વ્યાસ એવા સુપાત્રને સંગ આ જગતમાં કવચિતજ મળી શકે છે. માટે હવે અધિક શું કહેવું ? જે સંસાર સાગર તરવાની ઈચ્છા હોય તે ધનવાન પુરૂષોએ પોતાની લક્ષમીને સદુપયેગા સૂત્ર વિધિ પ્રમાણે સુપાત્રમાં કરી લે. કારણકે –
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૪૧૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપા નાચરિત્ર,
पटुतरपवनवशा - कुलितकुवलयदलतरलानि । जीवितयौवनयुवति - जनघनलवलाभसुखानि ॥
મ—“ જીવિત, ચૈાવન, સુંદર યુવતિજન, અને લેશ માત્ર ધન લાભના સુખાને પ્રચંડ વનના વેગથી કપાયમાન કમલ પત્રની માફક ચ ંચલ જાણવાં. ” આ પ્રમાણે ધમ દેશના સાંભળી દેવચંદ્ર શ્રેષ્ઠીએ અતિથિદાનના નિયમ લીધા અને પોતાને ત્યાં શિક્ષા માટે મુનિઓને વિનંતિ કરી પેાતાને ઘેર આવ્યેા. પછી ઉચિત સમયે મુનિએ ભિક્ષા માટે આવ્યા. દેવચંદ્રે ભાવપૂર્વક પકવાન્નાદિક વ્હારાવ્યું. તેઓએ પણ યથેાચિત વિશુદ્ધ એવા માહાર લીધા. પછી દેવચદ્ર આવ્યે, આજે આપ પધાર્યો તેથી મ્હારૂં ઘર પવિત્ર થયુ. અને આજે આ ભક્ત પાનાદિક રસેાઇ પણુ સફલ થઇ. કારણકે, ગુરૂ ભાજનથી અશિષ્ટ અન્ન આજે હું જમીશ, એમ ભાવના ભાવતા દેવચંદ્ર મુનિએની પાછળ કેટલાંક ડગલાં ચાલી પેાતાને ઘેર પાછે આવી શેષ અન્નથી ભાજન કરી અહુ સંતુષ્ટ થયેા. મુનિએ પણ ભિક્ષા લઇ ગુરૂપાસે ગયા અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
ભિક્ષા તરફ દષ્ટિ કરી ગુરૂ ખેલ્યા, હે મુનિએ ! હવે હુમ્મેશાં તમ્હારે દેવચંદ્રના ત્યાં જવુ. જેથી એના કૃપણુતાના અપવાદ દૂર થાય. અને નિ
શિષ્યપ્રત્યે ગુરૂ
વચન. રા પણ થાય. ત્યારબાદ મુનિએ ગાચરી માટે હમ્મેશાં તેને ત્યાં જવા લાગ્યા. વળી સ્વભાવથીજ તેની સ્ત્રી બહુ ઉદાર ચિત્તની હતી તેથી તે ઘેખર, લાડુ, પેંડા, ખરડ્ડી અને સાકર વિગેરે બહુ પદાર્થો પ્રતિ દિવસ વ્હારાવતી હતી, એ પ્રમાણે સ્ત્રીની ઉદારતા જોઇ દેવચ, કૃપણતાને લીધે પેાતાની સ્ત્રીને કહ્યું કે, હવે મુનિઓને હું પાતેજ
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ્રશ્રાવકનીકથા,
(૪૧૩ )
દાન આપીશ, કારણકે આ વિષયના નિયમ મ્હે લીધેલા છે. એમ કહી બીજે દિવસે પાતે ઉપાશ્રયે જઈ મુનિઓને પોતાને ત્યાં ખેલાવી લાવ્યા. પછી ઘેાડું ઘી ( મરધી પળી) વ્હારાવી વંદન કરીને તેમને વિદાય કર્યો. મુનિએ પણ બીજે સ્થળેથી ભિક્ષા લઇ ગુરૂ પાસે ગયા.
સૂરીશ્વરે મુનિએને પૂછ્યું, આજે દેવચંદ્રને ત્યાંથી શુ મળ્યું ? મુનિઓએ ધી બતાવ્યુ’. ગુરૂ કૃપણુતાનું ફળ. એલ્યા, હવે તેના ત્યાં નિમંત્રણ વિના તમ્હારે જવું નહીં. વળી ખીજે દિવસે ભાજન સમય વ્યતીત થયા ખાદ દેવચંદ્ર મુનિઓને મેલાવવા માટે ગયા. ત્યારે ગુરૂએ કહ્યું કે, મુનિએએ આહાર કર્યાં. આહાર લીધા પછી હવે ગોચરી શા કામની ! શઠ બુદ્ધિથી દેવચંદ્ર બહુ ખેદ કરવા લાગ્યા. ક્રીથી સૂરિ ખેલ્યા, ભદ્ર ! હવે ખેદ કરીશ નહીં. આજે કારણને લીધે મુનિએ ત્યારે ત્યાં આવી શકયા નથી. ત્યારબાદ દેવચંદ્ર પોતાને ઘેર જઇ જમીને સુઇ ગયા. પરંતુ બહુ જમવાથી વિસૂચિકા થઇ ગઇ. જેથી મરણ પામી ભૂત ચેનિમાં તે ઉત્પન્ન થયા અને ક્રમે મોક્ષ સુખ પણ પામશે, માટે ભવ્ય પ્રાણીઓએ બુદ્ધિપૂર્વક વ્રતમાં અતિચાર સેવવા નહીં. કારણકે અતિચાર સેવવાથી અનુક્રમે વ્રત ભંગના પ્રસંગ પણ આવી જાય છે.
इत्यतिथिसंविभागवते तृतीयातिचारदृष्टान्तः ||
-@
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૪૧૪ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપા નાષચરિત્ર.
स्थविरानी कथा.
ચતુર્થ પરભ્યપદેશાતિચાર.
દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન ! હવે અતિથિ સવિભાગ વ્રતમાં ચેાથા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત કૃપા કરી આપ અમને કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન્ ! જે પુરૂષ। અતિથિ દાનના નિયમ લઈને સત્પાત્ર પાતાના ઘેર આવે છતે પણ પેાતાના દ્રવ્યને પારકુ છે એમ કપટથી કહે છે તેએ એક સ્થવિરા ( વૃદ્ધ સ્ત્રી) ની માફક દુ:ખી થાય છે,
બહુ વિશાલ અને ઉંચી હવેલીના શિખરાવર્ડ સૂચના રથના ઘેાડાએની ગતિને અટકાવતુ વિશ્વસ્થવિરાદષ્ટાંત. પુર નામે જગદ્વિખ્યાત નગર છે. વળી જેની અંદર કુલીન જને વસે છે એવું તે નગર શંકરના હાસ્ય તથા ચંદ્રને નિસ્તેજ કરતાં એવાં જીનમશિનાં શિખરોની શાભાવડે–મુનિવાસ રહિત એવી સ્વર્ગ પુરીને પણ હસે છે. વળી પદ્મ સમાન ( પદ્મરૂપી ) છે મુખ જેમનાં, વિશાલ પચીધર એટલે સ્તન મંડલ ( જલને) ધારણ કરનાર અને પ્રફુલ્લ કુમુદ સમાન ( કુમુદરૂપી ) છે નેત્ર જેમનાં, એવી સ્ત્રીએ અને સરાવરાવડે અંદર અને હારથી જે નગરીની સાંઢ તા પ્રસરી રહી છે. તેમજ અનેક રાજાઓના ડામિણુઓની કાંતિ વડે જેના ચરણ રંગાઇ ગયા છે. એવા સમયસહુ નામે રાજા તે નગરમાં રાજ્ય કરે છે. ચદ્રલેખા નામે તેની ભાયો છે. વળી તેજ નગરમાં બહુ દુ:ખરૂપી દાવાનલથી દુગ્ધ થએલી એક સ્થવિરા ( વદ્ધા ) રહે છે. તે હુમ્મેશાં ધનવાનાને ત્યાં કામકાજ કરતી અને પેાતાનુ ગુજરાન ચલાવતી દિવસેા વ્યતીત કરતી હતી.
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પવિરાની કથા.
(૪૧૫) અન્યદા મહાજ્ઞાની મલયચંદ્ર સૂરિ ત્યાં પધાર્યા. લેકે
બહુ ઉત્સાહ પૂર્વક તેમને વંદન કરવા ગયા. મલયચંદ્ર- વૃતા પણ ભક્તિ ભાવથી આકર્ષાઈને ત્યાં રિ- જઈ વંદન કરી મુનીંદ્રની આગળ લેકે
સાથે ધર્મ દેશના સાંભળવા બેઠી. સૂરિએ પ્રથમજ સમ્યકત્વની વ્યાખ્યા કરીને કહ્યું કે, દુસ્તર અને દાંત એવા સમુદ્રની મધ્યમાં ડુબતા પ્રાણીને જેમ નાવ શરણ થાય છે. તેવી રીતે દુ:ખ વડે તરવા લાયક અને દુઃસહ એવા દુ:ખરૂપી જલથી ગંભીર ભરેલા સંસાર સાગરમાં જીવાત્માને સમ્યકત્વ પ્રાપ્તિજ શરણ થાય છે. વળી જેમ દુકાળમાં ક્ષુધાતુર કંઈ પણ પ્રાણીને અકસ્માત્ પુણ્ય બલથી પરમાન્ન પ્રાપ્ત થાય તેવી રીતે દુખમ કાલમાં બહુ પ્રમાદી અને દુ:ખી એવા જીને સમ્યકત્વ અમૃત સમાન થાય છે. જેમ ચંચળ તરંગથી ઉછળતી, પર્વતમાંથી નીચે ઉતરતી અને મહા વેગને ધારણ કરતી નદીના પ્રવાહમાં તણાતો મડદાલ પ્રાણી તટ ઉપર રહેલા વૃક્ષનું અવલંબન પામે છે, તેમ રાગરૂપી મહાગિરિમાંથી નીકળતી નદીના પ્રવાહમાં પીડાતા કોઈ પણ પુણ્યશાળી જીવ સમ્યકત્વરૂપી તરૂવરનું આલંબન મેળવે છે. વળી જેમ હાદિક ધાતુએમાં સુવર્ણ, તૃણ જાતિમાં ધાન્ય, સમૃદ્ધિમાં રત્ન અને રત્નમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ ગણાય છે, તેમ ધર્મોની અંદર જૈન ધર્મ ઉત્તમ છે. જેમ વનમાં નંદનવન, વૃક્ષામાં કલ્પવૃક્ષ, પુરૂ
મા ચક્રવતી અને મુનીઓમાં અને ભગવાન શ્રેષ્ઠ છે, તેમ સર્વ ધર્મોમાં વીતરાગ પ્રણીત ધર્મ પ્રશંસનીય છે. વળી જેમ નાગમાં નાગે, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્ર, અસુરમાં અસુરેંજ, દેવોમાં દેવેંદ્ર, નરેમાં નરેંદ્ર અને મૃગ જતિમાં મૃગેંદ્ર શ્રેષ્ઠ છે. તેમજ સર્વ ધર્મમાં જૈન ધર્મ શ્રેષ્ઠ છે. વળી તે ધર્મ
અમ
મા કરવી અને ઉપર
નીકળતી
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. યતિ અને ગ્રહી એમ બે પ્રકારનો છે. તેમાં યતિ ધર્મના દશ ભેદ છે. અને શ્રાવક ધર્મ બાર પ્રકાર છે. અનુક્રમે બન્ને મોક્ષ સુખ આપનાર થાય છે. એ પ્રમાણે ધર્મદેશના સાંભળી સૂરિ પાસે કેટલાકે યતિધર્મ સ્વીકાર્યો, અને કેટલાક જનોએ શ્રાવક ધર્મ લીધે, વળી વિશેષમાં સ્થવિરાએ અતિથિદાનને નિયમ લીધે. ત્યારબાદ વૃદ્ધા વંદન કરી પોતાને ઘેર ગઈ. ભેજન સમયે
રસોઈ તૈયાર કરી મુનિઓની વાટ જોઈ કપટવૃત્તિ. બેઠી હતી, તેવામાં ત્યાં મુનિઓ પધાર્યા.
વૃદ્ધાએ પ્રેમપૂર્વક અશનાદિક આહાર વહેરાવી તેમને વિદાય કર્યા. અન્યદા કેઈક ધનવંતને ત્યાં મહેસવ ચાલતું હતું, જેથી તે વૃદ્ધા તેને ત્યાં કામકાજ કરવા. જતી હતી. તેથી હેને કમોદના ચખા, દુધ, ઘી વિગેરે ઉત્તમ સામગ્રી મળી હતી. તે સર્વ પિતાને ત્યાં લાવીને તેણીએ દુધપાક બનાવ્યું. તેવામાં તેને ત્યાં માસક્ષમણના પારણના સમયે એક મહા તપસ્વી આવ્યા. વૃદ્ધાએ પણ કંઇક વાલ, શાક વિગેરે સાધારણ વસ્તુઓ વહેરાવીને કપટભાવથી કહ્યું કે, હે મુનીં! શું કરું? આ દુધપાક પારકો છે, નહીં તે હું તમને હેરાવત! મહારાં અભાગિણુનાં તેવાં પુણ્ય ક્યાંથી હોય? કે, મુનિ પારણે મહારે ઘેર પરમાન્ન હોય! પરંતુ આ ભાતનું પાણી પ્રાસુક છે, માટે જે આપને ખપે તે ગ્રહણ કરે. કારણ કે, તે મહારૂં છે. મુનિએ પણ અવસર જાણ તે ઓસામણ હાર્યું. પછી મુનિ ત્યાંથી સંતુષ્ટ થઈ ચાલ્યા ગયા. ત્યારબાદ વૃદ્ધા પણ સમગ્ર દુધપાક કંઠ સુધી જમી ગઈ, અને રાત્રીના છેલ્લા ભાગમાં સમ્યકત્વ સહિત તેનું તેને વમન થયું, જેથી તત્કાલ મરી ગઈ
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવિનીકયા.
(૧૭) અને મધ્યમ ગુણયુક્ત કરીને મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થઈ. પશ્ચાત અનુક્રમે કર્મ વેરીને નિમૂલ કરી સિદ્ધિ સુખ પામશે.
इत्यतिथिव्रते चतुर्थातिचारदृष्टान्तः समातः॥
नंदवणिक्नी कथा.
પંચમમાત્સર્યાતિચાર. દાનવીર્ય રાજા બે, હે કૃપાસાગર! હવે અતિથિસંવિભાગ વ્રતમાં પાંચમા અતિચારનું સ્વરૂપ દાંત સહિત અમને સાંભળવાની ઈચ્છા છે, માટે કૃપા કરી આપ તે કહો. શ્રી સુપાશ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! “આ પણ દાન આપે છે તે શું એનાથી પણ હું અશક્ત છું ?” એવા માત્સર્ય ભાવની બુદ્ધિથી જે દાન આપે છે તે નંદની માફક અ૫ ફળ મેળવે છે. મેરૂ પર્વતરૂપી છે દીવેટ જેની, પૃથ્વીરૂપી જેનું પાત્ર છે,
સમગ્ર સરોવરરૂપી જેમાં તેલ રહેલું છે, નંદવણિકની કથા અને પ્રજવલિત સૂર્યરૂપી જેની શિખા છે
એવા દીપ સમાન, જબુદ્વીપ નામનો દ્વીપ છે. તેની અંદર ઉત્તમ રૂદ્ધિશાલી ભરતક્ષેત્ર છે. તેના મધ્યખંડમાં દક્ષિણ દિશારૂપ સ્ત્રીને તિલક સમાન અને લક્ષમીનું નિવાસસ્થાન શ્રીપુર નામે નગર છે. જેની અંદર જીનમંદિરના શિખરે ઉપર સ્થાપન કરેલા સુવર્ણ કલશોની કાંતિવડે દિવસે પણ ગગનાંગણ સંધ્યા કાલના વાદળ સમાન શોભે છે. તેમજ સરળ સ્વભાવવાળા, સદલા (યા) પત્રના ગુચ્છ સહિત (દયા સહિત) સફલા
૨૭
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાયાત્સગ માં રહેલા મુનિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૮ )
શ્રીસુપાર્શ્વનાથ/રત્ર.
પ્રવૃત્તિવાળા ( કુલ સહિત ) ગુણવંત પુરૂષાથી સેવાયેલા ( પશ્ચિગણેાથી સેવાયેલા ) તેમજ મનાહુર એવા ધનવંત પુરૂષો અને સુંદર વૃક્ષા જેની અંદર તેમજ બહાર અનુક્રમે વિલાસ કરે છે, તે નગરીમાં સૂર્ય સમાન તેજસ્વી, શત્રુના બળરૂપી અંધકારને સંહાર કરનાર, અને મનુષ્યાએ માનવા લાયક રિપુખલમથન નામે રાજા છે. પરંતુ તેનામાં એક મ્હાટા દોષ રહેલા છે કે, જેની કીર્ત્તિરૂપી સ્રી શત્રુઓના ઘરમાં પણ ચશરૂપી પાતાના ખ સાથે ઇચ્છા મુજબ વિલાસ કરે છે. વળી તે નગરીમાં સમગ્ર વણિક જાતિમાં મુખ્ય ગણાતા સુદર નામે બહુ ગુણવાન એક શ્રેણી રહે છે. તેમજ નંદન નામે પણ એક વિણક તેમાં વસે છે. એક દિવસ મટ્ઠાન્મત્ત રાજહસ્તી ધનસ્તંભ ભાંગી નાખીને નિર કુશપણે ગૃહાર્દિકને ભાંગી નાંખતા નગરની બહાર ચાહ્યા ગયા. નગરના લેાકેા તે હસ્તીના ત્રાસ નહીં સહન થવાથી ખુમ પાડવા લાગ્યા. તે સાંભળી સુભટ સહિત ઘેાડેસ્વાર થઈ રાજા તેની પાછળ ગયા. હવે હાથી ઉદ્યાનમાં ગચે અને ઉત્તમ ફળાથી સુશાભિત એક સુંદર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ માટે ઉભેા રહ્યો. તેટલામાં ત્યાં આગળ ધ્યાનમાં લીન થએલા, શરીરે ક્ષીણ અને હૃદયથી દીનતા રહિત તથા કાયાત્સ`માં રહેલા એવા એક મુનીંદ્ર તેની ષ્ટિગોચર થયા, કે, તરતજ તે હાથીને જાતિ સ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે મુનીંદ્રના ચરણ કમળમાં પ્રણામ કર્યાં. તે જોઈ રાજા વિસ્મિત થઇ આવ્યે કે, આ એક આશ્ચર્ય છે કે પશુ જાતિ પશુ સાધુને નમસ્કાર કરે છે, તે આપણે પણ આ મુનીંદ્ર નમવા લાયક છે, એમ કહી અશ્વ ઉપરથી નીચે ઉતરી રાજાએ પરિજન સહિત સાધુને વંદના કરી. ત્યારબાદ હસ્તિને શાંત કરી શુદ્ધ ભૂમિ ઉપર પેાતે બેઠા.
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવણિકનીકળ્યા.
(૧૯) હસ્તિનો ઉપદ્રવ શાંત થયે એટલે સુંદર અને નંદ અને
જણ મુનિને વંદન કરવા ગયા. ધ્યાનની ધર્મદેશના. સમાપ્તિ થવાથી મુનિએ તેઓને ઉદેશી
જૈન ધર્મની દેશના આપી. પછી ઉચિત સમય જાણી વિનયપૂર્વક હાથ જોડી રાજા બોલ્યા, હે મુનીં! ભર યવનમાં આપને દીક્ષા લેવાનું શું કારણ બન્યું? મુનિ બેલ્યા, સંસારમાં વૈરાગ્યનાં કારણે હારા માટે પણ બહુ સુલભ છે. પરંતુ હાલમાં હારે ચારિત્ર રોધક–આવરણ કર્મ બાકી રહ્યું છે. વળી અમારા વત ગ્રહણ કરવાનું કારણ પણ તું સાંભળ. કદાચિત્ તે શ્રવણ કરવાથી હને પણ વૈરાગ્યભાવ પ્રગટ થાય. માટે અહીં કથન કરવું ઉચિત છે. ઉપવનના વિભાગોથી રમણીય છેપ્રદેશ જેના એવી જગત
પ્રસિદ્ધ રત્નપુરી નગરી છે. તેમાં રત્નચંડ વૈરાગ્યનું કારણુ રાજા છે. તે અમાવાસ્યાની રાત્રીએ સર્વ
- પાપ કાર્યથી મુક્ત થઈ પિતાની રાણુઓને પણ ત્યાગ કરી. એકાકી આવાસભવનમાં આનંદપૂર્વક સુખ શા ઉપર બેઠે હતું, તેટલામાં દીવાની શિખા તરફ તેની દષ્ટિ ગઈ, ચંચલ વૃત્તિવાળું એક પતંગીયું દીવામાં પડવાની તૈયારી કરતું હતું. તે જોઈ રાજાને બહુ દયા આવી. અરે! આ બિચારું અજ્ઞાનથી મૂઢ બની દીવામાં પડી પિતાને દેહ છોડી દેશે. એમ જાણું રાજાએ ખુલ્લા હાથે તેને બહાર મૂકી દીધું. ફરીથી પણ તેજ પ્રમાણે તેને બચાવ કર્યો. એમ પાંચ વખત તેને ઉદ્ધાર કર્યો, છતાં પણ દીપ સાથે બંધાયેલ પતંગીયાને પ્રેમ ક્ષીણ થયે નહીં. પછી રાજાએ વિચાર કર્યો કે, ઉપાયવડે રક્ષણ કરાચેલે પ્રાણી સે વર્ષ જીવી શકે છે એ વાત લેકમાં પ્રસિદ્ધ છે. તેથી એની રક્ષા માટે કઈ પણ ઉપાય કરૂં. વળી જે આ પતં
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ગને બચાવ હું કરી શકીશ તે વૈદ્ય લેકે મંત્ર, તંત્ર અને ઔષધેવડે પ્રાણીઓને મૃત્યુના મુખમાંથી જીવાડે છે એ વાત નકકી જાણવી, અને કદાચિત્ આ નહીં જીવે તે જગતમાં કેઇનું પણ મરણ નિવૃત્ત થતું નથી, એ વાત નિર્વિવાદ થશે. એમ વિચાર કરી રાજાએ ચારે તરફ દષ્ટિ ફેરવી તે ત્યાં ખુલ્લો પડેલે
એક ડાબડે તેના જેવામાં આવ્યું. પછી તે પતંગને લઈ ડાબડાની અંદર મૂકી ઢાંકણું બંધ કરી પિતાની પાસે મૂકી નિશ્ચિંતપશે રાજા સુઈ ગયા. રાજ નિદ્રામાંથી જાગી ઉઠ્યો અને તરત જ તેને મરણ થયું
કે, ડાબડામાં તે પતંગીયાનું શું થયું હશે? પતંગનું મરણ, એમ જાણી ડાબડ ઉઘાડીને જુએ છે તે
પતંગીયું દીઠું નહીં અને રત્નના પ્રકાશથી બહુ શોધ કરતાં તેની અંદર એક ઘરેળી છુપાઈ ગયેલી તેના જોવામાં આવી ! તે ઉપરથી રાજાને નિશ્ચય થયો કે, જરૂર આ ઘરાળી તેને ગળી ગઈ. અહા ! સ્વભાવથી જ આ સંસાર ક્ષણમાં દષ્ટ અને નષ્ટપ્રાય છે. કારણ કે, રક્ષણ માટે એને ડાબડામાં નાખ્યું. પરંતુ ઘોળીનું ભય નીવડયું. વળી ભેગવ્યા શિવાય કરેલા કર્મને ક્ષય થતું નથી. તેમજ સંસારી પ્રાણુએ પૂર્વ જન્મમાં જે કર્મ ઉપાર્જીત કર્યું હોય તેનું ફલ તેને મળ્યા વિના રહેતું જ નથી. વૈદ્ય લેક મંત્રાદિકની શક્તિથી ઔષધંવડે ઉપચાર કરે છે, પરંતુ પ્રાચીન કર્મને હઠાવવા માટે તેઓ અશક્ત હોય છે. કારણકે, આ પતંગીયું મોં ડાબડામાં પ્રત્યક્ષ નાખ્યું હતું. છતાં ઘળી ગળી ગઈ. મૃત્યુથી કેણ બચાવે ? માટે આ ચરાચર જગતમાં અને ધર્મ શિવાય બીજું કોઈ શરણું નથી. પૂ. પાજીત પોતાના કર્મથી જ સુખ દુઃખ આવી મળે છે. છતાં પણું અત્યંત રાગ અને દ્વેષથી વિમૂઢ બની ધર્મક્રિયામાં શિથિલ
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવાણનીકળ્યા.
(૪૨૧) થયેલા આ લકે ગૃહવાસાદિક ઉદ્યોગને કેમ છોડતા નથી? એમ વૈરાગ્ય માર્ગ પ્રવૃત્ત થયેલા રત્નચડ રાજાને કર્મને ક્ષપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેને પૂર્વ ભવનું જ્ઞાન થયું અને જે પ્રથમ ભયે હતું તેનું પણ સ્મરણ થયું. ત્યારબાદ ચારિત્રનું આવરણ પણ દૂર થઈ ગયું, અને સાંસારિક
દુઃખથી વિમુક્ત થઈ તે રાજાએ પંચ મુષ્ટિ મુનિષધારણુ લેચ કર્યો. પછી પિતાની મેળે જ સર્વ
સાવદ્ય કાર્યોને સર્વથા ત્યાગ કર્યો. વેત વસ્ત્ર પહેરી શરદરતના વાદળ સમાન તે મુનીંદ્ર શોભવા લાગ્યા. પછી સમીપમાં રહેલા દેવતાએ તે સમયે મુનિ માર્ગ બતાવવા માટે તે મુનિને ચારિત્રનાં ઉપકરણ આપ્યાં. જેમકે શ્વેત કાંતિમય, નિમલ, શાસ્ત્ર વિહિત પ્રમાણુ યુક્ત, બહુ પાપરૂપી ધૂળને દૂર કરનાર અને ભવ્ય પ્રાણીઓના હૃદયને આકર્ષણ કરનાર, ભવ્ય રજોહરણ (એ) અને બીજી મુખવસ્ત્રિકા ( મહુપત્તી ) તેમજ પાત્રાદિક બીજાં સાત ચિન્હો અર્પણ કર્યા. એમ એકંદર નવ પ્રકારની ઉપાધિ સહિત રત્નચડ મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. પછી પ્રભાતકાળને સમય થયે જાણી દ્વાર ઉઘાડીને ગુહામાંથી સિંહના બાળકની માફક તે ઘરમાંથી બહાર નીકળ્યા. ત્યારબાદ તેવા વેષધારી રાજાને જોઈ શયનપાલિકા એકદમ
બેલી, હે સ્વામિની ! દેડે, દેડે! આ રાણીઓની તહાર સ્વામી શ્વેત વસ્ત્ર ધારણ કરી પ્રાર્થના. એકાકી ઘરમાંથી બહાર જાય છે. તે સાંભળી
સંભ્રમ સહિત અંતઃપુરની સમગ્ર સ્ત્રીઓ મુનિની પાછળ દોડવા લાગી. અને મુખેથી કરૂણ સ્વરે પિકાર કરવા લાગી. ચરણની ગતિ પ્રાયે મંદ પડી ગઈ. વળી ચરાના
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૨)
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
આઘાતથી ઝાંઝરના શબ્દો સંભળાવા લાગ્યા. તેમજ દરેકના કેશપાશ છૂટી જવાથી દ્રષ્ટિરાધક થઈ પડ્યા. અને તે પ્રાર્થના કરવા લાગી કે, હે સ્વામિન ! આપ દયાળુ છે. વળી જગદ્રક્ષક અને સરદાયક છે. અમારા શે! અપરાધ થયા છે ? જેથી સહસા અમને ત્યજી દીધી. તેમજ નિરંતર વિલાસ સહિઁત વિલાસિનીએની નખશ્રેણીથી ઉછેરેલા અને ભ્રમરાએની પંક્તિ સમાન શ્યામ કાંતિવાળા આપના કેશકલાપ કણે ઉછિન્ન કર્યાં ? વળી કપૂર, કસ્તૂરી અને ચંદન સમાન અતિ સુંદર એવા આ વાસભવનમાં મા ર્પિણી ( તુ બી ) આપને કયાંથી મળી ? ઉદ્ધત શત્રુઓને વિદ્યારવામાં દક્ષ અને તેજસ્વી તરવાર તમ્હારા હસ્ત કમલમાં શે।ભતી હતી, તેના સ્થાનમાં આ ઉનની દશીઓના અનુચિત રજોહરણુ કાંથી માળ્યા ? એ પ્રમાણે પ્રલાપ કરતી પોતાની સ્ત્રીએ અને મંત્રીએ તરફ સિ’હાવવેકન તરીકે પણ, મુનિએ કિંચિત્ માત્ર ષ્ટિ કરી નહીં. હે નરેદ્ર ! જેનું ચરિત્ર આ પ્રમાણે મ્હેં કહ્યુ, તેજ મુનિ હું પાતે છુ. તે સાંભળી રાજા જ્યેા, આ જગમાં તમેજ કૃતાર્થ અને પુણ્યવાત્ ગણુાઓ. કારણ કે, માત્ર સ્માટલા કારણથી તમને વૈરાગ્ય રંગ પ્રગટ થયા. વળી મ્હેં નિવેદ્યનાં કારણે બહુ જોયાં તાપણુ હે સ્વામિન્ ! પાપસ્થાનામાં મ્હારી પ્રવૃત્તિ બહુજ રહ્યા કરે છે. માટે હે મુનીંદ્ર ! દયા કરી ુને યેાગ્ય ધર્મની દેશના આપે. મુ નિએ બન્ને પ્રકારના ધર્મનું સ્વરૂપ કહ્યું. પછી રાજાએ વિધિપૂર્વક ગૃહીધર્મ ના સ્વીકાર કર્યા. તેમજ સુ ંદર અને નંદ વણિકે અતિથિ સવિભાગનું વ્રત લીધું. ત્યારબાદ રાજાએ હસ્તિનું વૃત્તાંત પૂછ્યુ. મુનિ ખેલ્યા, તે વાત હું ખરાખર જાણતા નથી, પરંતુ ભદ્રક ભાવથી એણે હુને પ્રણામ કર્યાં છે,
ત્યારબાદ મામ્રવૃક્ષમાં રહેલા યક્ષ ત્યાં પ્રગટ થઇ ખેલ્યા,
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નંદવક્નીકયાં.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૩)
એયક્ષ.
આ હાથીને મુનિનાં દર્શન થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે પ્રતિબેાધ પામ્યા છે. કારણકે, પૂર્વભવમાં આ ગૃહસ્થીભાવે મુનિના છત્રધર હતા. ત્યાંથી પેાતાના સ્વામિના વિયેગ થવાથી મરીને વિંધ્યાચળમાં હસ્તી થયા. ખાદ વિંધ્યાચલના નજીકના પર્વતમાંથી ગજબ ધકાએ એને પકડયા અને હારી પાસે લાવી વેન્મ્યા છે. એ પ્રમાણે સાંભળી મુનિએ પણુ જેના હૃદયમાં વૈરાગ્યભાવ રમી રહ્યો છે એવા હસ્તીને કહ્યું કે, સમ્યકત્વ સહિત દેશવિરતિને તું ગ્રહણ કર! પછી હસ્તીએ પશુ તે પ્રમાણે અન્ને વ્રત ભાવપૂર્વક અંગીકાર કર્યાં. ત્યારબાદ રાજા મુનિને નમસ્કાર કરી હસ્તી સહિત પેાતાના સ્થાનમાં ગયા. તેમજ સુદર અને ન દશ્રેષ્ઠી પણ પાતપેાતાને ઘેર ગયા, ત્યારબાદ પેાતાના નિયમ પ્રમાણે ધર્મમાં ઉદ્યમ કરે છે.
અન્યદા બહુ ગુણરત્નેાના નિધાન સમાન ‘શાંતમૂર્ત્તિ ' ગુણ ચંદસૂરિ પરિવાર સહિત ઉદ્યાનની અંદર ગુણચંદ્રસૂરિ પવિત્ર સ્થળમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે નરેદ્ર સાથે સુંદર અને નંદ ખન્ને ઉદ્યાનમાં ગયા. અને ભક્તિ પૂર્વક વંદન કરી તેએ વિનય પૂર્વક બેઠા. સૂરિએ ધમ લાભ આપી દેશનાના પ્રારંભ કર્યાં. શુદ્ધ ધર્મ સાંભળી ક્રીથી પ્રણામ કરી તેઓ પેાતાના સ્થાનમાં ગયા. પછી બીજે દિવસે સુ ંદર વણિક્ બહુ વિનયપૂર્વક વંદન કરી મુનિઓને નિમ ંત્રણ કરી પેાતાને ઘેર લઈ ગયા. પછી સૂરિમહારાજ પોતાનાં પરિવાર સહિત ત્યાં જીનપ્રતિમાઓને વાંદવા માટે ગયા. પ્રભુવ દન કરી સૂરીશ્વરે માસન ઉપર બેસી જૈનધર્મની વ્યાખ્યા કરી. પછી સુદરે પ્રણામ પૂર્વક વિનતિ કરી કે, હું મુનીંદ્ર ! મ્હારી ઉપર કૃપા કરી વજ્ર, પાત્ર, લેાજન વિગેરે ચેાગ્ય વસ્તુ ગ્રહણ કરો.
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૪)
શ્રીસુપાત્મ્યનાથરિત્ર.
નંદવણક્
સૂરિ ખેલ્યા, જે દોષ રહિત હાય તેજ વસ્ર શુદ્ધ ગણાય છે. વળી તે દોષ એવા છે કે, જે મુનિ માટે વણાવેલ નહાય, ખરીદેલુ પણ નહાવુ જોઇએ, અન્ય લેાકેાએ લીધેલુ ન હેાવુ જોઇએ, તેમજ તરણ કરેલ અને ઉચ્છેદ ( બલાત્કાર ) વિનાનું જે હોય તે વસ મુનિઓને ક૨ે છે. તે પ્રમાણે પાત્રાદિકની શુદ્ધિ બતાવીને પાતાને જે ઉપયાગી હતુ તે લીધું. પછી સૂરમહારાજ ત્યાંથી ચાલ્યા, સુંદર ણિક પણ ગુરૂની પાછળ ચાલ્યેા. સૂરિમહારાજ ઉદ્યાનમાં ગયા. બાદ સાધુએને વિભાગ કરી સર્વ વસ્તુએ વહેંચી આપી. હવે સુદર વણિકની વાત નંદના સાંભળવામાં આવી. એટલે તે પણ બીજે દિવસે ગુરૂ પાસે ઉદ્યાનમાં ગયેા. અને મત્સર ભાવથી વિનંતિ કરીને ગુરૂમહારાજને ત્યાં ખેલાવી લાવ્યેા. વળી પેાતાના મનમાં ભાવના ભાવવા લાગ્યા કે, પ્રથમ મ્હે સુંદર શ્રેણીને સર્વ પ્રકારે જીત્યા છે. છતાં તે અધમ, વસ્ત્ર, પાત્ર અને ભેાજનાદિકથી ગુરૂની ભક્તિ કરે છે, તે શું એનાથી હું... અશક્ત છું ? એમ જાણી ગુરૂના ચરણમાં પડી બહુ વસ્ર, પાત્ર વિગેરે શુદ્ધ વસ્તુઓ અર્પણ કરી એલ્યા, પ્રભુ ! મ્હારી ઉપર કૃપા કરો. આ વઆદિક સર્વ નિર્દોષ છે. માટે આપને જોઇએ તે પ્રમાણે ગ્ર હજી કરી મ્હને કૃતાર્થ કરો. સૂરિએ પણ હેનેા અભિપ્રાય નહીં જાણતાં તેના માગ્રહથી વસ્ત્રાદિક ગ્રહણ કર્યો. પછી સૂરિએ ધર્મદેશના આપી. જે ગૃહસ્થા શાસ્ર વિધિ પ્રમાણે મુનિઓને શક્તિપૂર્વક વસ્ત્ર ઔષધાદિક દાન આપે છે, તેએ સર્વત્ર સુખી થાય છે. વળી ભાગ્યશાળી એવા ધનાઢ્ય પુરૂષષ અનિત્ય અને અસ્થિર એવું પોતાનુ ધન જૈનધર્મ અને ધાર્મિક જનામાં હુંમેશાં ખરચે છે. અને તેથી તેઓ જન્માંતરમાં સુખી થાય છે. તેમજ જે પુરૂષા પાતે ઉપાર્જન કરેલા ધનવડે ઉત્તાર ભાવથી ઉ
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવણિકથા.
(૪૫) નમ પુરૂષના પણ હદયમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. તેઓ અક્ષય વૈભવ મેળવે છે. વિગેરે દેશના સાંભળી નંદશ્રેષ્ઠીએ સૂરિને વંદન કર્યું. અને કેટલાંક ડગલાં તેમની પાછળ ગયે. પછી મુનિએ ઉદ્યાનમાં ગયા. અને નંદ પિતાને ઘેર આવ્યા. હવે તેણે મત્સર ભાવથી દાન કર્યું તેથી તેને અતિચાર લાગે એટલે હેને દાનનું ફળ મળ્યું નહીં. ત્યારબાદ તે નંદશ્રેષ્ઠી મરણ પામી વ્યંતરદેવામાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી કેટલાક ભવ ગ્રહણ કર્યા બાદ મનુષ્ય ભાવ પામી ચારિત્રપદ ગ્રહણ કરશે. અને અનુક્રમે જ્ઞાન મેળવી મોક્ષસુખ પણ પામશે. વળી સુંદશ્રેણી સરલ પ્રકૃતિને લીધે તેજ ભવમાં ચારિત્ર પાળી નિબંધ સ્થાનમાં સુખ પામે. इत्यतिथिसंविभागवतपञ्चमातिचारे नन्दकथानकं समाप्तम् ।।
तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्ध श्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाण परमगुरु तपागच्छाधिराज शास्त्रविशारदजैनाचार्य योगनिष्टाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्य प्रसिद्धवक्तेतिलब्धख्याति व्याख्यानकोविदजैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृत गुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचार व्याख्योपेतानि द्वादशव्रतानि समाप्तानि ।
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
मलयचंद्रनी कथा.
સંલેખના. દાનવીર્ય રાજાએ મુમુક્ષુ જનના હિતમાટે પ્રશ્ન કર્યો કે, હે પતિત પાવન ! હે રૈલોકય બંધુ! યતિ અને શ્રાવકધર્મનું સ્વરૂપ સવિસ્તર આપે સંભળાવ્યું તેમજ દરેક વ્રતના અતિચાર પણ દષ્ટાંત સહિત કહ્યા. તે પ્રમાણે હવે અંત સમયમાં સમાધિ પુર્વક મરણ થાય તેવો વિધિ બતાવીને અમને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે ભૂપાલ! જે શ્રાવકે બાર વ્રત અંગીકાર કરી વિધિ સહિત પાળ્યાં હોય તેણે ઉપયોગ પુર્વક અંત સમયમાં સમાધિ મરણ માટે સંલેખના કરવી. વળી તે સંલેખના આગમન શાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવવડે જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની કહી છે. તેમાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. વળી વિધિ પુર્વક સિદ્ધ કર્યો છે ઉત્તમ અર્થ જેણે એ જે પ્રાણું કૃતાર્થ થઈને કાળ કરે છે, તે મલયચંદ્રની માફક સ્વર્ગ સંપત્તિ પામી અક્ષય સુખ મેળવે છે. આ ભરત ક્ષેત્રમાં સિદ્ધાર્થ નામે સુપ્રસિદ્ધ એક નગર છે.
જેની અંદર કાવ્યમાં અને સરવરેની મલયચંદ્ર દષ્ટાંત. પાળીમાંજ બંધ રહેલો છે. પણ અન્યમાં
નથી. તેમ ધર્મ કાર્યમાં ચિંતા, મુનિએ અને સજજને ઉપર રાગ, દાન આપવામાં વ્યસન અને વિભાગ વિલાસવતી સ્ત્રીઓના કેશ પાશમાંજ રહ્યો છે. અન્યત્ર નથી. તેમજ તે નગરમાં સંપૂર્ણ છે કલાઓ જેની, પરિપૂર્ણ છે મંડલા જેનું, સજજનરૂપી કુમુદને આનંદ આપનાર અને નિવૃત્ત કર્યો છે શત્રુ રૂપી અંધકારને સમૂહ જેણે એવા ચંદ્રની
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રનીકથા.
(૪૨૭ )
પેઠે, મહાસેન નામે રાજા રાજ્ય કરે છે. ઉન્નત પયાધર ( મેઘસ્તન ) વડે વર્ષારૂતુ સમાન, સુંદર શ્રવણ ( ધાન્ય ) વડે વસંત રૂતુ સમાન અને નિર્મલ માકૃતિવš શરતુ સમાન પ્રીતિમતી નામે તેની સ્ત્રી છે, અને મિત્રરૂપી કમળાને ઉચ્છ્વાસ આપવામાં સૂર્ય સમાન મલયચંદ્ર નામે સમાન વયને તેને મિત્ર છે. વળી તે દરેક કાર્ય માં પ્રમાણભૂત ગણાય છે.
મહાસેનરાજા
એક દિવસ મહાસેન રાજા પેાતાના મિત્ર સહિત સ્વારી સાથે બહાર ફરવા નીકળ્યેા. ત્યાં આગળ રાજા અને મલયચંદ્ર બહુ ઝડપવાળા પવનય અને ૫વનાશન નામે અશ્વો ઉપર બેઠેલા હતા, અને અશ્વ દમનની ગતિવડે તેને જોસથી ચલાવતા હતા, એમ એક પ્રહર થઇ ગયો એટલામાં ઘેાડાએ બહુ ક્રોધમાં ભરાઇ ગયા તેથી અવળા માર્ગે ચાલતાં ચાલતાં ઘેર વનમાં જઈ પહોંચ્યા. અશ્વો ઝાલ્યા પણ રહેતા નથી. જેથી સર્વ સૈનિક લેાકેા પણુ મહુ પાછળ રહી ગયા અને પેાતાના સીમાડા સુધી માન્યા એટલે બહુ ક્ષુધા અને તૃષાથી થાકી ગયા છતાં પણુ બહુ મુશીખતે રાજાની શોધમાં તેના પગલે પગલે ચાલતા હતા.
મુનિદશ ન.
ત્યારબાદ ઘણા માર્ગ ઉãંઘન કરવાથી તેમજ સૂર્યના તાપથી પીડાયેલા ઘેાડાએ પણ બહુ થાકી ગયા તેથી તેઓની ગતિ પણુ બહુ ધીમી પડી ગઈ. એટલે રાજા અને મલય અને નીચા ઉતરી પડયા કે તરતજ ઘેાડાએ પૃથ્વી ઉપર પડી ગયા. પાતાના અધિપતિએ ત્યાગ કર્યો એમ જાણી પ્રાણાએ પણ તેમને ત્યજી દીધા. ત્યારબાદ તૃષાતુર હાવાથી રાજા એલ્યે, હું મલયચ' ! કાઇપણ સ્થળેથી શુદ્ધ પાણી લાવ. હવે જળ વિના પ્રાણ રહે તેમ નથી. મલયચંદ્ર પાણીની શેાધ કરતા કેટલાક
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. માર્ગ ચાલી નીકળે. તેવામાં ત્યાં વર્ષારૂતુના મેઘના ગરવને અનુસરતી મનુષ્યની વાણી તેના સાંભળવામાં આવી. પછી તેના અનુસારે તપાસ કરતા તે આગળ ચાલ્યા એટલે શુદ્ધ ભૂમિ ઉપર બેઠેલા અને સિંહ, નકુલાદિકથી વીંટાયેલા તેમજ મધુર શ્વનિવડે સવાધ્યાય કરતા એક મુનિવર તેની દષ્ટિગોચર થયા. તેમને નમસ્કાર કરી મલયચંદ્ર બે, દયાલુ એવા હે ભગવન ! અહીં કેઈપણ જગ્યાએ જલાશય હોય તે સ્વને બતાવે. કારણ કે, અશ્વથી હરણ કરાયેલે મહાસેન રાજા વનની કુંજમાં બહુ તૃષાતુર થઈ પીડા પામે છે. મુનિએ કંઈ પણ ઉત્તર આપે નહીં. તેટલામાં રાજાનું નામ સાંભળવાથી એક મૃગલીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે મૃગલી સંકેત કરીને મલયચંદ્રને પિતાની સાથે લઈ ચાલી. અને જ્યાં સરોવર હતું ત્યાં ગઈ. પછી કમલપત્રને પડીઓ કરી તેમાં પાણું ભરીને મૃગલી સહિત મલયચંદ્ર રાજા પાસે ગયે. પછી જળપાન કરી મહાસેન રાજા સકસ્થ થઈ બેલ્ય, હે મિત્ર ! આ મૃગલી અહીં કયાંથી આવી? મલયચંદ્ર બે, એક મુનીંદ્ર પાસે આ બેઠી હતી. વળી દયાલ એવી આ મૃગલીએ મહને પાણું બતાવ્યું. તે સાંભળી રાજાએ પૂછયું કે, તે મુનીંદ્ર ક્યાં છે? ચાલે, તેમનાં દર્શન કરીએ. એમ કહી મિત્ર સહિત રાજા મૃગલીને સાથે લઈ મુનિ પાસે ગયે. અતિશય ભક્તિરસમાં નિમગ્ન થઈ રાજાએ મુનિને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મલાભ આપી રાજાને ઉદ્દેશી બને પ્રકારની જેન ધર્મની દેશના પ્રારંભ કર્યો. મૃગલી અને મિત્ર સહિત મહાન રાજા સાવધાન થઈ સાંભળવા લાગ્યાં. ગ્ય સમયે રાજાએ પ્રશ્ન કર્યો, હે મુનીં! આ મૃગલી પણ
મહને નેહભાવ કેમ બતાવે છે? અવધિના સંબંધ,
" જ્ઞાનવડે મૃગલીના પૂર્વ ભવનું અને રાજાના વર્તમાન ભવનું સ્વરૂપ જાણું મુનિએ બ
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રની કથા.
(૪ર૯) નેને સંબંધ બતાવ્યું કે-રાજન ! હારા મનરૂપી સુંદર ઉલાનમાં કામરૂપી અશોકવૃક્ષને સિંચન કરવામાં ગાઢ સ્નેહ જળથી પૂર્ણ ભરેલી નીક સમાન આ મૃગલી બંધુમતી નામે હારી સ્ત્રી હતી. એક દિવસ હેની પરીક્ષા કરવા
પિતાના વાસભવનમાં તેણીને બોલાવી. પછી તેણીની સાથે ક્ષણમાત્ર વાતચિત કરીને તેને વિદાય કરી. ત્યાંથી તે નીકળી આ ઉપવનમાં આવી, અને વિચાર કરવા લાગી કે, આ દુનીયામાં પ્રિય સમાગમનાં સર્વ સાધને દુ:ખદાયકજ છે. વળી જે સ્ત્રીને પતિને સંગ ન થયે હેય તે સ્ત્રી નિરંતર સ્વસ્થ દશામાં રહે છે. તેમજ જેઓની બુદ્ધિ અપમાનદાયક એવા વિષય સુખથી વિમુખ થયેલી છે અને જેમનું પાપ શાંત થયું છે એવી બાલ સાધ્વીઓને ધન્યવાદ ઘટે છે. તેમજ જેઓ પ્રેમ, પ્રિય વિરહ અને વિષય તૃષ્ણને બીલકુલ ગણતી નથી તેવી બ્રહાચર્ય ધારક સાવીએને વારંવાર નમસ્કાર! વળી તીવ્ર તપશ્ચર્યા રૂપી તાપથી તપ ગયેલા જેમના શરીર રૂપી ઘરમાં બળવાના ભયથી કામદેવે સર્વથા પ્રવેશ કર્યો નથી તેવી સાવીઓને જન્મ સફલ છે. જેણીએ પ્રિયપતિને સમાગમ સર્વથા ત્ય છે તે જ આ જગતમાં પુણ્યશાળી ગણાય છે. પૃથ્વી પર ભ્રમણ કરતી જે સાધ્વીઓના હદયભવનમાં કઈ વલ્લભે વાસ કર્યો નથી તેઓ વનવાસમાં પણ, નિરંતર સુખેથી સુઈ રહે છે. વળી જેઓ સર્વદા સર્વ અવસ્થામાં આનંદથી કાલ નિર્ગમન કરે છે તેમને સવિનય નમસ્કાર છે. આ દુનીયાને પ્રેમ ચંચલતાને લીધે પવનથી ઉછળતા સમુદ્રના તરંગમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રમંડલને અનુસરે છે. જે ડાહ્યા પુરૂ દુર અને પક્ષ શુભ અને અશુભ એવી ગ્રહોની ગતિને જાણે છે, તે પણ પ્રેમ ગતિમાં વિમૂઢ થઈ જાય છે. રે પાપિs દેવ! અહારા ગાઢ સ્નેહને તેડાવનાર એવા હૂને અમૃતરસમાં
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વિષ નાખવાથી શું લાભ થ ! એ પ્રમાણે પ્રચંડ દુઃખમય વચનેને વારંવાર ઉચ્ચારતી બંધુમતી છાતી કૂટીને ઈર્ષાથી મરણ પામી. જેથી આર્તધ્યાનને લીધે આ બિચારી અહીં મૃગલી થઈ છે. માટે લ્હારૂં નામ સાંભળવાથી એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ પ્રમાણે મૃગલીને પૂર્વભવ સાંભળી રાજા છે,
મુનીંદ્ર ! આપનું વચન સત્ય છે; પરંતુ સમ્યકત્વસ્વરૂપ, આ બાબતમાં હને જે પાપ લાગ્યું તેની
શુદ્ધિને માટે ઉપાય બતાવે. મુનીંદ્ર બોલ્યા, જૈનધર્મ સિવાય બીજે કેઈ ઉપાય નથી. મહાસેન રાજા બોલ્યા, ભગવાન ! જૈનધર્મને ને ઉપદેશ આપે. મુનિ બેલ્યા, યતિ અને શ્રાવકના ભેદથી જૈનધર્મ બે પ્રકારનું છે. તેમાં ક્ષમાદિ ગુણેએ કરી યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થ ધર્મ સમ્ય. કવાદિ બાર પ્રકારને નંદ્ર ભગવાને કહ્યો છે. વળી જીવાદિ પદાર્થોની શ્રદ્ધારૂપ એક પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે. તેમજ દ્રવ્ય અને ભાવ તથા નિશ્ચય અને વ્યવહારથી તે સમ્યકત્વ બે ભેદે જાણવું. વળી અધિગમ, નિસર્ગરૂપ તે પુગલ પરિણામથી ત્રણ પ્રકારનું કહ્યું છે અથવા ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔ પથમિક તેમજ કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે પણ કહ્યું છે. તેમાં સાસ્વાદન ઉમેરવાથી ચાર ભેદ અને વેદક ઉમેરવાથી પાંચ પ્રકારનું જાણવું. કારણકે પ્રજ્ઞાપનાસૂત્રમાં નૈસર્ગાદિ તેના દશ ભેદ કહ્યા છે. જેમકે–નિસર્ગ, ઉપદેશ, આજ્ઞા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, કિયા, સંક્ષેપ અને ધર્મચિ. એ પ્રમાણે વિસ્તારથી સમ્યકત્વના ભેદ કહ્યા બાદ સંલેખના પર્યત ગૃહિધર્મ કહ્યો.
ત્યારબાદ રાજાએ પ્રશ્ન કર્યો કે, મુનીં! સંલેખનાનું સ્વરૂપ
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રની કથા.
(૪૩૧) વિસ્તારપૂર્વક કહે. મુનીંદ્ર બેલ્યા, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટસંલેખના લેખનાનું પ્રમાણ બાર વર્ષનું છે. તેમાં
પ્રથમ ચાર વર્ષ સુધી છઠ્ઠ અઠ્ઠમાદિક તપશ્ચર્યા કરવી અને ધૃતાદિક વિકૃતિઓ વડે પારણું કરવું. પછી બીજા ચાર વર્ષ સુધી પ્રથમની માફક તપશ્ચર્યા કરવી; પરંતુ પારણુમાં વૃતાદિક વિગચાને ત્યાગ કર. નવમા અને દશમા વર્ષે એકાંતર કરવા અને પારણના દિવસે આંબેલ કરવું. પછી અગીયારમા વર્ષે પ્રથમ છ માસ સુધી મધ્યમ તાપ કરવું અને પરિમિત (ઉદરી) આંબેલથી પારાણું કરવું. બાકીના છ માસમાં અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરવી અને પારણના દિવસે ઈચ્છા પ્રમાણે આંબલ કરવું. ત્યારબાદ બારમા વર્ષમાં આંબેલ કરવાં, પરંતુ છેલ્લા ચાર માસમાં તેલથી એકાંતરે કેગળા કરવા. કારણકે મુખ પવનથી સુકાઈ જાય નહીં. “બારમા વર્ષમાં હમેશાં આંબેલ કરવાં તેમાં પ્રતિદિવસે ભજનના કેળીયા ઓછા કરતાં કરતાં એક કવલ સુધી આવવું. પછી તે કવલમાંથી કણીયાઓ ઓછા કરતાં કરતાં છેવટે એક કણીયા સુધી આવવું. જેથી દીવામાં રહેલા તેલ તથા દિવેટને જેમ સમકાલે નાશ થાય છે તેમ શરીર તથા આયુષ્યનો સમકાલે નાશ થાય. વળી તે બારમા વર્ષના છેલ્લા ચાર માસ બાકી રહે ત્યારે એકાંતરે તેલના કેગળા ભરી ઘણીવાર મુખમાં રાખી રાખમાં નાખી દેવા. ત્યારબાદ મુખશુદ્ધિ માટે ઉના પાણીના કેગળા કરવા. કારણકે એમ કરવામાં ન આવે તે મુખ લખું પડીને બીડાઈ જાય તેથી નવકાર મંત્રને ઉચ્ચાર થઈ શકે નહિ.” આ પ્રમાણે ઉત્કૃષ્ટ સંલેખના કહી છે. જઘન્ય સંલેખના છ માસની કહી છે. હવે તે બન્ને સંલેખ
.. નાઓમાં પાંચ અતિચાર કહ્યા છે. જેમકેજઘન્યસંલેખના. ના
• આલેક, પરલોક, જીવિત, મરણ અને
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર ભેગ સંબંધી આશંસા કરવાથી સંલેખના કરનાર મનુ વ્યને તે પાંચ અતિચાર લાગે છે. રાજા બોલ્યા, હે મુનીંદ્રા! આ અતિચાનું સ્વરૂપ મહને સમજાવે. મુનીંદ્ર બેલ્યા, આલોકમાં શેઠ, અમાત્ય, રાજા કે ચકવરી થવાની જે ઈચ્છા. કરવી તે આલેક આશંસા કહેવાય. સુરેંદ્ર, શકને સામાનક કે રૈવેયક દેવ થાઉં એવી જે ચિંતા કરવી તે પરલોક આશંસા. તેમજ અનશન કરીને પણ જે લાંબો વખત જીવવાનું છે અથવા લોકેાના મુખથી પોતાની પ્રશંસા સાંભળી પૂજનાદિકની ઈચ્છા કરે તે જીવિત આશંસા કહેવાય. વળી અનશન કર્યા બાદ શ્ધાને લીધે દુ:ખથી પીડાઈને જલદી જે મરણની ઈચ્છા કરવી તે મરણ આશંસા કહેવાય. વળી અનશન કરીને તપશ્ચર્યાના પ્રભાવથી દેવ અથવા ચક્રવર્તિના ભેગોની જે પરભવમાં વાંચ્છા કરવી તે ભેગ આશંસા કહેવાય. આ પ્રમાણે પરમપદની ઈચ્છાવાળા મનુષ્યોએ અનશન કર્યા બાદ પ્રમાદરહિતપણે પાંચ અતિચાર વર્જવામાં પ્રયત્ન કરે. આ પ્રમાણે સાંભળી મૃગલી અને મલયચંદ્ર સહિત મહાસેન રાજાએ સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો. હવે તે મૃગલી અનુક્રમે કાળ કરી સધર્મ દેવલોકમાં ઉતપન્ન થશે. ત્યારબાદ સર્વત્ર શોધ કરતા રાજાના સૈનિકે ત્યાં આવી
પહોંચ્યા. એટલે મહાસેન રાજા પણ મિત્ર મલયચંદ્રની સહિત મુનીને નમસ્કાર કરી સૈન્ય સાથે ભાવના, પિતાના નગરમાં આવ્યું અને હમેશાં મિત્ર
સાથે શાસનની ઉન્નતિ કરતા મહાસેન બહુ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મ આરાધે છે. એવામાં મલયચંદ્ર મહેતા વ્યાધિથી ઘેરાઈ ગયે, તેથી તેના હૃદયમાં એવી ભાવના થઈ કે, મહારે અનશન વ્રત ગ્રહણ કરવાને આ સમય છે. મહાસેન નરેંદ્ર
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંકનીકથા.
(૩૩) પણ ત્યાં આવ્યો અને તેણે પણ પ્રતિજાગરણ (સાવધાન રહેવા) માટે સારી રીતે બોધ આપે. પછી તેણે રાજાને કહ્યું કે, હાલમાં મહારું શરીર રેગથી બહુ જીર્ણ થઈ ગયું છે, માટે જે આપની આજ્ઞા હોય તે હું અનશન વ્રત ગ્રહણ કરૂં. રાજા બોલ્યા. હાલમાં અનશન કરવાની જરૂર નથી. કારણકે સારા વેલોને બેલાવીને હું ત્યારે દેહ સાથ (સા) કરાવીશ, તેમાં કોઈ પ્રકારને સદેહ નથી. મલયચંદ્ર બેલ્યા, હે રાજન ! મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, તેથી જીન વચનાદિક સામગ્રી મેળવીને મનુષ્યએ મોક્ષસુખ માટે ઉપશમ કરે જોઈએ. આજે જે સુખ દેખાય છે તે કાલે સ્મરણ માત્ર રહે છે. એમ જાણું સુજ્ઞ પુરૂષો ઉપદ્રવરહિત એવું મેક્ષ સુખ ઈચ્છે છે, હેં સામાન્ય રીતે સમ્યકત્વાદિ શ્રાદ્ધધર્મ આરાધ્યો છે અને હાલમાં અનશન વિધિથી મરણની ઈચ્છા રાખું છું. કારણકે, પ્રતિક્ષણે અંજલિમાં રહેલા જળની માફક બલ, વીર્ય, બુદ્ધિ, શ્રુતિ અને આયુષ્ય વ્યાધિવડે ક્ષીણ થાય છે. વળી હે સ્વામિન ! આપના પ્રસાદથી બહુ વખત સુધી મહેં ભેગ સંપદાઓ ભેગવી છે. લક્ષમી પણ સારી રીતે મેળવી છે. વળી બહુ લાલનપાલન કરેલો આ દેહ કે સમયે પણ એમને એમજ છોડ પડશે. એમ તેઓ પરસ્પર બોલતા હતા તેવામાં જેમની પાસેથી પ્રથમ ગૃહિધર્મ સ્વીકાર્યો હતે તેજ મુનિચંદ્ર ચારણ મુનિ આકાશ માર્ગે ત્યાં આવતા દેખાયા. મુનિને જોઈ રાજા બલ્ય, અહો આજે પુણ્યને લીધે
અકસ્માત વાદળ વિનાની વૃષ્ટિ થઈ. એમ અનશન વ્રત. પ્રશંસા કરીને ભક્તિપૂર્વક વંદન કર્યા બાદ
મુનીંદ્રને મલયચંદ્ર પાસે તે લઈ ગયે. મલયચંદ્ર પણ વિનયપૂર્વક વંદન કરી સ્તુતિ કરવા લાગે.
२८
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર
નિષ્કારણ દયાના રસરૂપ નદીના ઉન્નત પર્વત સમાન એવા છે મુની ! અંગીકાર કરેલા મહાવ્રતરૂપી ભારને વહન કરવામાં ધુરંધર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. હાશ પૂર્વ પુણ્યની પ્રેરણાથી આપ અહીં પધાર્યા છે. માટે હવે અનશનદાન આપી મહને કૃતાર્થ કરે. મુનીંદ્ર બેલ્યા, હું પણ હારે અવસાન સમય જાણું અહીં આવ્યો છું. માટે સુખેથી તું અનશનવ્રત ગ્રહણ કર. પછી મલયચંદ્ર વિધિપૂર્વક અનશનવ્રત લીધું. ત્યારબાદ નિરતિચાર વિશુદ્ધપણે અનશનવ્રત પાળીને સમાધિપૂર્વક કાળ કરી તે બ્રાલેકમાં ઉત્પન્ન થયો.
બાદ મહાન રાજા ધર્મબંધુ એવા મલયચંદ્ર મિત્રના રાજાને શેક.
છે, શોકમાં ગરક થઈ વિલાપ કરવા લાગે.
• પછી મુનિ બોલ્યા, નરેંદ્ર' હવે એમાં ખેદ કરવાનું કંઈ પણ કારણ નથી. કારણ કે જેના હાથમાં જરૂપી ધનુષ્ય રહેલું છે, અને વ્યાધિરૂપી સેંકડો બાણે પણ રહેલાં છે, તેમજ મનુષ્યરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં ઉઘુક્ત થયેલા દેવરૂપી પારધિથી બચવાને કોણ સમર્થ છે? ગભદિક દુઃખરૂપી તરંગિત જળને વિનાશ થવાથી સુકાતા સરોવરની માફક દરેક સમયે મૃત્યુ વિદ્યમાન છતાં પણ મનુષ્ય જીવિતની આશા કેમ છેડતા નથી? વળી અન્ય લોકમાં એક સાથે ચાલેલા સાથીઓની માફક જે કઈ આગળ જાય તે તેમાં શેક કરવાનું શું કારણ? અથવા જેમ ખેતીદાર કે. ક્ષેત્રમાં પાકેલું ધાન્ય લણી લે છે, તેમ મૃત્યુ સુભટ પ્રાણીમાત્રને સંહાર કરે છે. માટે વસ્તુ સ્વભાવ આ પ્રમાણે વિચિત્ર છે. વળી
જ્યાં જરા, રોગ અને વ્યાધિ વિગેરેને સર્વથા અભાવ છે એવા સુરે દ્રોમાં પણ જે અત્યરૂપ સુભટ સ્વછંદપણે વિચરે છે, તે વ્યાધિ, જશ, રેગ અને શોકથી ઘેરાયેલા મનુષ્યલોકમાં પ્રાણીઓ
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રની કથા.
(૪૩૫) નિમેષ માત્ર પણ જે જુવે છે તે મૃત્યુને મહેટ પ્રમાદ છે. માટે અધીર પુરૂષોએ સેવેલા શોકને આધીન થવું નહીં. કારણ કે, મૃત્યુના મુખમાં રહેલા પ્રાણીને બચાવવા માટે ઈંદ્ર પણ સમર્થ નથી. વિગેરે દેશનાથી રાજાને શેક દૂર કરી ભવ્યજનેને પ્રતિ બોધ આપી મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો. મહાસેન રાજા પણ નિરંતર ધર્મધ્યાન કરતે હતે. એક
દિવસ પરોઢીયાના ભાગમાં ભરનિદ્રામાં હતે. સ્વમવિચાર. તેવામાં હેને સ્વપ્ન આવ્યું કે –એક
વૃક્ષ હતું. તેના સ્તંભની ચારે તરફ હોટે વિષધરસર્પ વિંટાયેલો હતો. તેમજ તે વૃક્ષને ચાર મુખ્ય શાખાઓ હતી. તેની નીચે બહુ શીકારી પશુએ ઉભાં હતાં, અને પ્રચંડ પવન વેગથી કંપતી તેમજ કટ કટ એવા ભયંકર શબ્દ કરતી એવી તેની એક શાખાને હું વળગી રહ્યો હતે. વળી પડવાની વાટ જોઈ પ્રચંડ દંટ્રાઓથી ભયંકર મુખ પહોળું કરી દુષ્ટ સિંહ નીચે તૈયાર થઈ ઉભે હતે. એવામાં અકસ્માત એક શરમ ત્યાં આવ્યું. તેને જોઈ તે દુષ્ટ સિંહ ત્યાંથી જીવ લઈ નાશી ગયે. તેથી બહુ વિસ્મિત થઈ જુએ છે તેટલામાં તે જાગી ઉઠયે, અને કંઈ પણ તેણે જોયુ નહીં તેથી તેણે જાણ્યું કે, આ સ્વાવસ્થા હેં ભેગવી. પછી પ્રભાત સમયમાં પોતાનું નિત્ય કાર્ય કરી જીતેંદ્ર ભગવાનને વંદન કરી મહાસેન રાજા સભાસ્થાનમાં આવ્યો અને સર્વ શાસ્ત્રોના જાણકાર એવા સ્વાર્થ વેદી નૈમિત્તિકેને
લાવ્યા. તેઓ પણ મંત્રોચ્ચારપૂર્વક આશીર્વાદ આપીને ઉચિત સ્થાને બેસી ગયા. પછી રાજાએ તેઓની આગળ પોતાનું સ્વનિ કહી સંભળાવ્યું.
નિમિત્તવેદી બેલ્યા, હે રાજન ! આ સ્વમનું ફળ બહુ વિષમ
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર છે. તે બાબતમાં શાસ્ત્રકાર કહે છે કે– સ્વમને ઉત્તર. વૃક્ષ ઉપર ચઢવું અને ઘોડાઓનું દર્શન
તે શ્રેષ્ઠ ગણાય છે. તેમજ નીચે મુખ પ્રસારીને ઉભેલા સિંહનું અવલોકન બહુ દુષ્ટ કહ્યું છે. હે દેવ! વળી તે શરમ કોણ હશે? તે અમને સમજાતું નથી. કારણ કે, જેનાથી ત્રાસ પામી સિંહ પણ નાશી ગયેા. માટે આ સ્વમ ઘણું વિષમ છે. આ બાબતમાં અમારી બુદ્ધિ પહેચતી નથી. કેઈપણ શ્રુતનાની મુનિ શિવાય આ સ્વમને ખરે ભાવાર્થ જાણી શકે તેમ નથી. ત્યારબાદ રાજા વિચાર કરવા લાગ્યું. હાલમાં કે સૂરિ મહારાજ અહીં વિરાજે છે! એમ ઉહાપોહ કરતો હતે, તેટલામાં હાથમાં સુંદર કમળમાળાને ધારણ કરતી અને હૃદયમાં અપાર પ્રમાદને વહન કરતી ઉદ્યાનપાલિકા ત્યાં આવી રાજાને નમસ્કાર કરી બેલી. હે દેવ! અહીં આપના ઉદ્યાનમાં બહુ શિષ્ય જેમની સાથે રહેલા છે, ચારે જ્ઞાનના જાણકાર અને અનેક લબ્ધિઓના નિધાન એવા સમયસાગર સૂરીશ્વર પધાર્યા છે. તે સાંભળી રાજાએ હેને વસ્ત્ર અલંકારાદિવડે સંતુષ્ટ કરી, પછી સ્વપ્ન પાઠકે સહિત રાજા ઉ. ઘાનમાં ગયો. સૂરદ્રના ચરણકમળમાં વંદન કરી નીચે બેઠે. અને ઉચિત સમયે સ્વપ્નની વાત પુછી. સમયસાગર સૂરિએ પણ ઉપકાર જાણું તે સ્વપ્નનું યથાર્થ
ફળ બતાવ્યું કે, વૃક્ષરૂપી સંસાર, શાખાસમયસાગર સૂરિ. એરૂપી ચાર ગતિએ, વિષધર સમાન
વિષ, શીકારી પશુઓ સમાન રોગ, પવન સમાન પૂર્વોપાત કર્મ અને જે શાખાને તું વળગી રહ્યો હતે, તે મનુષ્યગતિ તેમજ તે શાખા નીચે માનવગતિથી પડતા એવા હને જે સિંહ ગળવાની ઈચ્છા કરતું હતું તે મૃત્યુ સુભટ જાવે. વળી તેટલામાં ત્યાં જે શરમ આવ્યું તે કોઈપણ સૂરિ
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચ'દ્રનોકવા.
( ૪૩૭ )
સમજવા અને તે સૂરિ ત્હારા મૃત્યુના નાશ કરી નિધિ સ્થાનમાં હને સ્થાપન કરશે. આ પ્રમાણે હારા સ્વપ્નનુકૂળ છે. એમાં ફ્રાઈ પ્રકારના ત્હારે સદેહ જાણવા નહી.
મહાસેન રાજાએ આ પ્રમાણે સ્વપ્નના પરમાર્થ જાણી સૂરિને વિનંતિ કરી કે ‘ હે ભગવન્ ! આ મહાસેનરાજાના સ્ત્રમ ફળ તત્કાળ હુને સત્ય થાય. તેવી માક્ષ. રીતે કૃપા કરો. સૂરીંદ્ર ખેલ્યા, હે રાજન ! જો એવાજ હારા નિશ્ચય હાય તાઇ પ્રકારના તુ પ્રતિખ ધ કરીશ નહીં. રાજાએ પશુ તરતજ પોતાના પુત્રને રાજ્ય સેોંપી પેતે દીક્ષા ગ્રહણ કરી. ત્યારખાદ બન્ને પ્રકારની શિક્ષા લીધી. અને અનુક્રમે કેવળજ્ઞાન પામીને મહાસેન મુનિ અલ્પ સમયમાં અચળ અને સદા નિર્ભય એવા મેાક્ષ પદને પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિએ ! ઇચ્છાનો ત્યાગ કરી જે પ્રાણી અનશનવ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં જો સિદ્ધ ન થાય તેા પ્રાયે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. વળી અત્યંત સ્થિર બુદ્ધિ, દયાભાવ અને નજી સંકલ્પ વિકલ્પવાળા ધન્ય પુરૂષો પરમાત્માનું ધ્યાન કરતા અનશન પૂર્વક સમાધિ મરણ પામે છે.
इति संलेखनायां मलयचन्द्रकथानकं समाप्तम् || तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्य यो गनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशन प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं संलेखनाव्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૪૩૮)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
निर्वाणवर्णन.
તીર્થ યાત્રા.
શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! સમ્યકત્વ સહિત ખાર પ્રકારના શ્રાવકધમ સલેખના પયત વિસ્તાર પૂર્વક કહ્યો અને દરેક અતિચારનું સ્વરૂપ પણ દષ્ટાંત સહિત સમ્યક્ પ્રકારે કહ્યું. માટે હવે તુ નિરતિચાર ગૃહિધમ પાળવામાં નિશ્ચલચિત્તસાવધાન થા. મા પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરી દાનવીર્ય રાજા ભગવાનને નમસ્કાર કરી મેલ્યા, હે ભગવન ! કૃપા કરી મ્હને શ્રાવકધમ આપે. જગદ્ગુરૂએ નરેદ્રને વિધિ સહિત ધર્મદાન માપી શ્રી નંદિવર્ધન નગરમાંથી વિહાર કર્યો. પ્રથમ શત્રુંજય ગિરિની યાત્રા કરી અને ત્યારબાદ અનેક પુર, ગ્રામ, નગર વિગેરે સ્થા નેામાં વિહાર કરી ગૃહી અને મુનિએના ધર્મ ના ઉપદેશ આપતા તથા ભવ્ય જનેાને દીક્ષાના અનુગ્રહ કરતા ભગવાન્ સ ત્ર વિજય પ્રવર્તાવતા હતા. હવે ભગવાનની સેવામાં પંચાણું ગણધરો હતા. તેમજ ત્રણ લાખ મુનિએ, ચાર લાખ ત્રિશહજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજાર શ્રાવકા અને ચાર લાખ તાણું હજાર શ્રાવિકાએ હતી. તેમજ બે હજારને ત્રીશ ચતુર્દશ પૂર્વ ધારી મુનિએ, અગીયાર હજાર કેવલજ્ઞાની મુનિએ, પ’દર હજાર ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા અને આઠ હજાર ચારસા વાદિ મુનિઓ, નવ હજાર અવધિજ્ઞાનિ તેમજ નવ હજાર એકસા ને પચાશ મન:પર્ય વજ્ઞાની મુનિએથી સેવાતા શ્રીસુપાર્શ્વ પ્રભુ ગ્રામ, આકર અને નગરાદિક સ્થલામાં વિચરતા, પંડિતાના વિવિધ પ્રશ્નોના ઉત્તર આપતા, ભવ્ય પ્રાણીઆને પ્રતિબાધ આપીને ઉત્તમ જ્ઞાનરૂપી સૂર્ય ના કિરણેાવડે તેમના હૃદયરૂપી ઘરમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતા સંમિિગર ઉપર ગયા. ત્યાં જ્ઞાનવડે પેાતાના
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણુવર્ણન.
(૪૩૯) મોક્ષ સમય નજીક જાણ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને એક માસનું અનશનવ્રત ગ્રહણ કર્યું. ત્યારબાદ ભવ્ય પ્રાણીઓના હિતમાં ઉઘુક્ત, સંસાર અને મોક્ષમાં ચિત્તની સમાનતાને ધારણ કરતા, જીવિત અને મરણમાં વાંછા રહિત, અને નિષ્કય ધ્યાનમાં લીન થયેલા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ચતુરંગ-ચોરાશી લાખ વર્ષનું એક અંગ થાય એવાં ચાર અંગ ન્યૂન એવું એક પૂર્વલક્ષ ચારિત્ર પર્યાય પાળીને પથંક આસને બેઠા. હવે મેક્ષાભિમુખ થયેલા ભગવાનને જાણે સર્વે સુરાસુરેંદ્ર
ભગવાનની પાસે આવ્યા. અને ગંદકની સુરતથા સુરેદ્રોનું વૃષ્ટિ સહિત પુના ઢગલા કરી મસ્તકે આગમન. અંજલિ રચી ભગવાનની સ્તુતિ કરવા
લાગ્યા. હે સપ્તમ જીનવર આપ વિજય પ્રવર્તાવે. આપ અખિલ કર્મરૂપી કંચુકથી મુક્ત થયા છે, વળી ભવરૂપી રાક્ષસથી પીડાતા પ્રાણુઓના રક્ષક અને મુક્તિરૂપી સ્ત્રીના સમાગમમાં ઉત્સુક એવા હે જીનેંદ્ર! આપના ચરણ કમલમાં નમવાવડે મમત્ત હસ્તી પણ તત્કાલ શાંત થાય છે. વળી હે જી! આપના સ્મરણમાત્રથી અતિ તીક્ષ્ણ દૃષ્ટાઓ વડે વિકરાળ છે મુખકંદરા જેની અને સન્મુખ આવતે એ સિંહ પણ નિવૃત્ત થાય છે. જેમાં અનેક સુભટનાં ધડ નૃત્ય કરી રહ્યાં છે અને નિરંકુશ હસ્તીઓ જેમાં પ્રસરી રહ્યા છે એવા હાટા સમરાંગણમાં જે આપનું સ્મરણ કરે છે તે પ્રાણીને જયલક્ષમી પોતેજ વરે છે. તેમજ લાંબી જીલ્લાઓને નચાવતે, અરૂણ એવા નેત્રોની કાંતિવડે ગગનમંડલને લાલ કરતા અને પ્રચંડ ફણાઓને વિસ્તારતો એ નાગ પણ આપના ધ્યાનથી પરાજય પામે છે. વળી અત્યંત દુર્દિન સમયમાં વિજળીરૂપી દડાવડે જેમને નાવિક ભયભીત થઈ ગયા છે એવા આ યાત્રિક લેકે મધ્યદરિયામાં ડુબતા
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છતાં પણ આપના શરણથી તરી જાય છે. હે ભગવન ! આ પ્રમાણે આપના નામ સ્મણથી ભવ્યજીવે આ લોકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ અસંખ્ય દુઃખોને ક્ષય કરનાર એવા મોક્ષને પામે છે. એ પ્રમાણે સર્વ સુરેદ્રો બહુ તેત્રેવડે સમેત ગિરિ ઉપર રહેલા ભગવાનની સ્તુતિ કરે છે. તેટલામાં જગદગુરૂ સર્વ પાપઢારેને રોધ કરનાર શૈલેશી દયાનમાં થિર થયા. વળી જેના માટે છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ દુર તપશ્ચર્યાઓ
કરવી પડે છે, તેમજ શુદ્ધ જલ તથા તુચ્છ નિર્વાણપદ. રસ વિનાનાં ભૂજન કરવાં પડે છે, ગાઢ
અનુરક્ત એવી સ્ત્રીઓને પ્રતિબંધ છેડ પડે છે, વીરાસન જેમાં રહેલું છે એવા સ્થાનકે નિરંતર સેવવાં પડે છે. નવીન નેહપાશવડે મને હર એવા બંધુઓને સંસર્ગ પણ છેડી દેવું પડે છે. અને જેના માટે શીત તથા તડકાથી દુસહ એવા સમયમાં પણ કાર્યોત્સર્ગે રહેવું પડે છે. એવાં દુઃખદાયક વેદનીય, આયુષ, નામ, અને ગેત્ર એ ચારે કર્મોને એક સમયે ક્ષય કર્યો. પછી વિકટ એવા ભવ પાશથી મુક્ત થયેલા, તપાવેલા શુદ્ધ સુવર્ણ સમાન છે કાંતિ જેમની, વળી સૂર્યની કાંતિનો જેમણે તિરસ્કાર કર્યો છે અને લક્ષમીના નિવાસ સ્થાન એવા શ્રી સુપાર્શ્વ પ્રભુ ફાગણ વદી સાતમના દિવસે પાંચ મુનિએ સાથે પિતાને દેહત્યાગ કરીને મોક્ષસ્થાને ગયા. જગગુરૂના પ્રચંડ વિરહથી પ્રગટ થતા અશ્રુપ્રવાહવડે
ભરાઈ ગયા છે નેત્રપુટ જેમના એવા સર્વ વિરહભાવ, સુરાસુરેંદ્ર પ્રભુને નમસ્કાર કરી પ્રાર્થના
કરવા લાગ્યા. હે જગદીશ્વર ! ત્રણ લેકમાં પ્રદીપ સમાન રીપતા એવા આપ હાલમાં નિર્વાણ પદ પામ્યા
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણુવન.
(૪૪૧ )
તેથી અખિલ ભરતક્ષેત્ર ભારે માહ તિમિરમાં નિમગ્ન થયું. વળી હે ભગવન્ ! અત્યંત ભક્તિભાવથી અમે અહીં આવીને હવે કાની સ્તુતિ કરીશું? અથવા કાની પૂજા રચીને માનદ માનીશું? અથવા વિલાસ સહિત નૃત્ય લીલાકોની આગળ કરીશું? હું સ્વામિન્ ! તમ્હારા વિના હાલમાં અમારા રત્નમય મુકુટાને કાના ચરણુપીઠમાં ભક્તિભાવથી નમાવીશુ ? એ પ્રમાણે સ્તુતિ કરી વારંવાર નમસ્કાર કરી ઉદાસચિત્તે સર્વ સુરેદ્રો જીનેદ્રની પાસે બેઠા. ત્યારબાદ સુરેદ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવે ઉન્નત વજા વડૅ વિભૂષિત સુવર્ણ અને રત્નમય ઉત્તમ નિર્વાણુ શિખિકા તૈયાર કરી. ત્યારપછી ક્ષીરસાગરના જલથી પ્રભુને સ્નપન કરાવી રત્નમય માભરણાથી શણગારેલા શરીરે શુદ્ધ દૃકૂલ પહેરાવ્યાં. ત્યારબાદ સર્વે સુરાસુર લેકે રૂદન કરવા લાગ્યા છતાં પણ દેવ સહિત સુરેંદ્રોએ પ્રભુને પાલખીમાં પધરાવ્યા અને નૈરૂત ખુણામાં શુદ્ધ જગ્યાએ લઈ ગયા. ત્યાં ગશીર્ષ અને મશુદનના કાણોની એ ચિંતાઓ રચાવી. એક ચિંતામાં જીનેન્દ્રને અને ખીજીમાં પાંચસે મુનિઓને સ્થાપન કર્યાં. તે સમયે દુંદુભિ વિગેરે ગભીર વાજીંત્રા વાગવા લાગ્યાં. સર્વત્ર ખેચરાએ સુગ ધ મય પુષ્પાની વૃષ્ટિ કરી, સુરાંગના નૃત્ય કરવા લાગી. વળી સમસ્ત સંધના લેાકેા શાકાતુર થઇ ગયા. દેવેદ્રોના જયજય શબ્દોથી અખિલ ભુવનમંડલ ભરાઇ ગયું. પછી અગ્નિકુમારીએ પેાતાના મુખમાંથી ચિતામાં અગ્નિ પ્રગટ કર્યો. વાયુકુમાર દેવાએ પવન વિકૃર્વિને અગ્નિ પ્રજ્વલિત કર્યો, તેમજ અન્ય સુરવરો સુગંધમય ગ્રૂપની મૂઠી ભરી ફેંકવા લાગ્યા. એમ અનુક્રમે ચિતા લાગવાથી માંસાદિક સર્વ ધાતુઓ મળી ગઈ. એટલે અતિ શીતલ, સુગંધિત અને મનાહર એવા ક્ષીરસાગરના જલની ધારાઆવડે મેઘ કુમારીએ જીનેન્દ્ર ભગવાનની ચિતા શાંત કરી.
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ત્યારબાદ જીતેંદ્ર ભગવાનની ઉપરની જમણ દાઢ શકેંદ્ર -
હણ કરી અને નીચેની ચમકે લીધી. નામ નંદીશ્વરની ભાગની ઉપરની દાઢ ઈશાને અને નીચેની યાત્રા, બલીન્ડે લીધી. વળી અત્યંત ભક્તિભાવથી
રોમાંચિત થયેલા અવશિષ્ટ સુરાસુરે અને સર્વ દેવોએ પોતાના મંગલ માટે દાંત અને અસ્થિ (હાડકાં)ના ટુકડાઓ ગ્રહણ કર્યા. ત્યારબાદ દેવીએ પુષ્પ, નરેન્દ્ર તથા નરનારીના સમુદાયે વસ્ત્રો તેમ જ બાકીના સવે લેકએ બહુ ઉમં. ગથી ચિતાની ભસ્મ લઈ લીધી. ત્યારબાદ નવડે તે સમયનું દરેક કાર્ય સમાપ્ત કરીને જગત્ પ્રભુના ભારે વિરહાલની જવા ળાથી દગ્ધ થયેલાં હૃદયને શાંત કરવા સર્વ દેવસહિત સુરેંદ્રો નંદીશ્વરદ્વીપમાં ગયા. ત્યાં પરમભક્તિ વડે અષ્ટાક્ષિક મહોત્સવ કરીને સર્વ સુરાસુરેદ્ર પિત પિતાના પરિવાર સહિત દેવલોકમાં ગયા. પછી પાંચ ફણાઓને ધારણ કરતા શેષ નાગના મસ્તક મણિને નિસ્તેજ કરતી એવી જીનેની દાઢને તેઓએ બહુ પ્રેમપૂર્વક સાવધાનપણે પૂજીને રસમણિના ડાબડામાં મૂકી દીધી. વળી હે ભવ્યાત્માઓ? રાગદ્વેષાદિક દુઃખનાવિનાશક, સંસારવાસનાથી દૂર થયેલા, રાગ અને રેષના વિજેતા, જનસમૂહના સુખદાતા અને સ્વર્ગ તથા મોક્ષસુખના પ્રકાશક એવા સુપા ભગવાન નિરંતર તહારૂં સંરક્ષણ કરે. આ પ્રબંધમાં વાક્ય વ્યવસ્થા કિંવા શાસ્ત્રવિરૂદ્ધ કંઈ કહેવામાં આવ્યું હોય તે સંબંધી હું મિથ્યાદુકૃત ચારું છું અને સજજન પુરૂષે સુધારો કરી વાંચશે એવી આશા રાખું છું.
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકરની પ્રશસ્તિ.
(૪૪૩)
ग्रंथकारनी प्रशस्ति.
આ લોકમાં સમસ્ત ભૂમંડલરૂપી ભવનના આભૂષણ માટે સરળ વજદંડ સમાન અને કીર્તિરૂપ પતાકાવડે યુક્ત શ્રી હર્ષ પુર (હર્ષપુરીય) નામે ઉત્તમ ગચ્છ છે. તેની અન્દર સમગ્ર શિવ સુખના મંદિર સમાન હિમાલયની માફક જયસિંહ નામે સૂરિ હતા. જેનાથી નીકળેલી સુરસરિતગંગાની માફક મુનિયાની પરંપરા આ જગમાં વિદ્યમાન છે. તે જયસિંહ સૂરિના પછી દયા રૂપી કમલિનીને પ્રફુલ્લ કરવામાં સૂર્ય સમાન, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહને હરણ કરનાર અને સમગ્ર જૈનવેતાંબર સંઘના તિલક સમાન શ્રીમાન અભયસૂરિ નામે સૂરી થયા. તેમના સુશિષ્ય ઉજવલ યશરૂપી સ્ના વડે ઉજવલ કર્યો છે જેન વેતાંબર સંઘને વિસ્તાર જેમણે અને પરવાદીના સમૂહને પરાજય કરવામાં પ્રગટ છે મહાગ્ય જેમનું એવા ચન્દ્ર સમાન શ્રીમાન હેમચન્દ્ર સૂરિ થયા. જેમણે . રા. શ્રીયુત્ જયસિંહ રાજાને પ્રબોધીને રથયાત્રાદિક કાર્યોમાં બહ ઉદ્યોત ક્ય. વળી જેમના મુખરૂપ ક્ષીરસાગરમાંથી નીકળેલા અદ્ભૂત શાસ્ત્રામૃતને સ્વાદ લઈ હેટા મુનિયે હાલમાં પણ અજરામર સ્થાનને પામે છે. વળી તે હેમચન્દ્ર સૂરિના ત્રણ શિષ્ય થયા. તેમાં પ્રથમ એકાન્તવાદિયેના સંસર્ગરૂપી રંગને ભંગ કરવામાં સિંહ સમાન શ્રી વિજયસિંહ સૂરિ. બીજા પારાવાર વિદ્યારૂપ સમુદ્રને વિષે સંપૂર્ણ પૂર્ણિમાના ચન્દ્ર સમાન અને જેન સિદ્ધાંતરૂપી કુમુદના વિકાસ કરનારા શ્રી ચન્દ્રસૂરિ થયા. શ્રી લાદેશની મુદ્રાને પાલન કરતા એવા જે સૂરિએ માત્ર જૈન શાસનની પ્રભાવના કરી એટલુંજ નહિ પરંતુ શ્રમણ મુદ્રાનું પણ પાલન કર્યું છે. વળી શ્રીમાન મુનિસુવ્રત સ્વામીના ચરિત્રરૂપી રંગશાળામાં છંદ સહિત
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અલંકાર વડે સુમિત જેમની વાણું નર્તકીની માફક વિલાસ કરી રહી છે. તેમજ ત્રીજા વિબુધજનેના મનને બહુ આનંદ આપવામાં અતિદક્ષ એવા શ્રીમાન વિબુધચન્દ્ર સૂરિ હતા.
હવે એક દિવસ તે શ્રીમાન વિબુધચન્દ્ર સૂરિ વિહાર કરતા કરતા ધંધૂકા નગરમાં આવ્યા ત્યાં પુંડરિકના પુત્ર આષડ શ્રાવકે શ્રી પદ્મચન્દ્ર ઉપાધ્યાય વિગેરે શ્રી સંઘને કહીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર રચવા માટે તેમની પ્રાર્થના કરી કબુલ કરાવ્યું. ત્યારબાદ તેમણે પણ શ્રીમાન હેમચન્દ્ર સૂરિના લઘુ શિષ્યને ઉપરોક્ત ચરિત્ર રચવાની આજ્ઞા કરી.
લક્ષણ તથા છંદ શાસ્ત્રાના જાણકાર એવા શ્રીમાન લક્ષમણુ ગણીએ પ્રકાશ કરેલું આ સાતમા તીર્થકર ભગવાનનું ચરિત્ર સકલ શ્રી સંઘના દુઃખનું હરણ કરે?
શ્રીમાન કુમારપાલ નૃપતિના રાજ્યમાં આવેલી ગુરૂમંડલી નામે નગરીમાં શમ્મસુતના ઉપાશ્રયમાં વાસ કરતા એવા શ્રી. માન લક્ષ્મણ ગણીએ વિક્રમ સંવત ૧૧૧૯ના મહા સુદિ દશમીને ગુરૂવારે મા ચરિત્ર રચ્યું છે.
આ ચરિત્રની અનુટુપ લેક સંખ્યા પ્રત્યક્ષર ગણવા વડે દશ હજાર એકસેને આડત્રીશ ઉપર આઠ અક્ષરની પ્રાય: છે. ॥ इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरसूरिकृत गुर्जर
માયાનુવ: સમાપ્ત: || ॥ इतिश्रीसुपार्श्वजिनचरित्रं समाप्तम् ॥
* शान्तिः शान्तिः शान्तिः
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ગીરનારમ’ડનનેમપ્રભુ સ્તવન ॥
મહાવીરજી મુજ માયાળુ રે–રાગ.
ગિરનાર વાસી ગુણ ગિરૂવારે, શામળીયા શિવપદ લીના રે. લટકાળા ! હું તેા લળીલળી પાયે લાગું, પ્રભુ ! પ્રેમ અવિચળ માગુ` રે. પાતળીયા ! પ્યારા ! પિયુ ! પિયુ ! કરતી હું આવું, ગુણુ ગીત તમ્હારાં ગાઉં રે.
માહનજી ! મ્હારા હ્રદય મંદિરમાંહી આવે, મને ભેદાભેદ બતાવા રે.
નટવરજી ! ન્યારા શાને રહેા છે. સુઝથી ! છે સગપણ સાચુ તુજથી રે.
દયાળુ દેવા ! દયા કરા દિન જનની, આશા પુરા મુઝ મનની રે. દાતા ! શિવપદના દાયક નામ ધરાવા, સેવકને શીદ તરશાવા રે. ત્રાતા ! ત્રિભુવનના તારક છે! તમે સ્વામિ, સિદ્ધ અવિચળ આતમરામી રે.
તેમ નગીના.. તેમ નગીના. ટેક.
નાથજી ! મેતા શરણ ગ્રહ્યું છે તમારૂ, વળી અરજી નિત્ય ઉચારૂ રે. પ્રભુજી ! આપે! અજીત અમર પદ અમને, છે લાજ અમારી તમને રે.
For Private And Personal Use Only
તેમ નગીના.
તેમ નગીના.
તેમ નગીના.
તેમ નગીના.
તેમ નગીના.
નેમ નગીના.
તેમ નગીના.
તેમ નગીના.
તેમ નગીના.
ॐ शांतिः ३
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| અજરાપાર્શ્વનાથનું સ્તવન |
માતા મરદેવીના નન્દ–એ રાગ. વ્હાલા ! વામાદેવીન નન્દ! અજરા પાર્શ્વનરાજ !
વિનતી સુણે અહારી રે. વિનતી સુણે અહારી રે, મહેર કરી મહારાજ ! આપજે
પદ અવિકારી રે-એ ટેક. અશ્વસેન કુલદીપક જીપક, કામ ક્રોધ મદ માન; વારાણસીના વાસી વિભુજી! ધરીએ તુઝ ગુણ ધ્યાન, વહાલા. પ્રભાવતી રાણના પ્રિયતમ, જ્ઞાન યણ ભંડાર; તાપસ તારી નાગ ઉગારી, ત્યાગ દીય સંસાર. હાલા. સંયમ રસીયા વસીયા વનમાં, સુંદર સરોવર તીર; વનસ્તિ કરી ભક્તિ શિરપર, ઢેળે નિર્મળ નીર. હાલા. વૈર વિચાર મનમાં પ્રભુને, વડતરૂ હેઠળ ભાળી; જબરી જળધારા વરસાવે, મસ્ત બની મેઘમાળી. વ્હાલા. ધરણેન્દ્ર પાવતી પોતે, સમય વિચારી આવે; મેઘ સંહારી પાપ પખાળી, પ્રભુ ગુણ મહિમા ગાવે. હાલા. સમતામાં રહી કેવળ પદ લહી, અજર અમર અવિકાર; શિવ સુખ પામ્યા તે જીનવરની, પ્રતિમા તારણહાર. વહાલા. કલ્યવેલ ચિંતામણ સ્વામિ! જગચિંતા દૂર કરતા; રઘુનન્દનના તનની પીડા, શાસનપતિ સંહરતા. વહાલા. સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ; કળિકાળમાં જાગતી જ્યોતિ, અજારમાં છે હાલ.
વહાલા. જગદગુરૂ પદવીના ધારક, વિજય હીર સૂરિરાય; અછત અમર પદ ઈચ્છક, પિતે પ્રેમે પ્રણમે પાય. હાલા. ઉનામાં યાત્રાળે આવી, કર્યા પ્રભુ દર્શન, મોરારજીની ભક્તિ ભાળીને, અછત થયે પ્રસન્ન. હાલા.
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| મહુવામંડનમહાવીરજીનસ્તવન
કેશરીયા થાશું પ્રીતિ કિની રે–એ રાગ. મનમેહક મુઝને મૂર્તિ મળી રે, મહાવીરની
લય દિલમાં લાગી, ધર્મ ધુરંધર મહાધરની-એ ટેક. મનહર મહુવામાં બહુ મોટા, મંદિરની છબી છાજે; જીવત જીનવરજીની આગળ, ત્રિકાળ નૈબત ગાજે રે. મન. સિદ્ધારથ રાજાના નંદન, ત્રિશલા સુત સુખકારી; પાપ અહારાં કાપ પ્રભુજી! આપ પદ અવિકારી રે. મન. સુમેરૂ શિખરે સુરપતિ સઘળા, નાત્રવિધિ શુભ કરતા; ચરણવડે ગિરિવર કંપાવી, હરિમન શંકા હરતા રે. મન. ડસી ચરણે ચંડકેશીયે, તે સ્વર્ગે જઈ વસીએ અડદ બાકુળા આપી પ્રભુને, સતી જીવ અતિમનહસીયેરે. મન. સુરનર પશુ ગણ મળી દુ:ખ કરતા, પ્રભુ સહતા શમ ભાવે, ઘન ઘાતી ચઉકમ ખપાવી, અત્તર જ્યોતિ જગાવે રે. મન. સમવસરણની રચના સુન્દર, સુરપતિ સઘળી કરતા અતિશય સહ ઇનવર વિચરતા, નવિન કમળ પદ ધરતા રે. મન. આત્મજ્ઞાન આપી ભવિજનની, જડતા દૂર નીવારી; અજીતાનન્દમાં રમતા નિશદિન, પ્રભુજીની બલિહારી રે. મન. વિનતી હાલ ધરીને હાલા, સેવકની ઉર ધરજે; કૃપા તણું સાગર જીનવરજી ! દુઃખ અમહારાં હરજે રે. મન. સિદ્ધાચળમાં વાસ કરીને, અનુભવ પ્યાલો પીધે રૈવતગિરિ યાત્રાએ જાતાં, પ્રભુ ગુણ લ્હાવો લીધે રે. મન. મંગલરૂપ છે મહાવીર મહારા, હૃદય મંદિરમાં વસીયા; અછત નામે કરજેડી તમને, શિવરમણના રસીઆ રે. મન.
ॐ शांतिः ३
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોઘામંડન પાર્શ્વજીનસ્તવન |
મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ. ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ શૃંદા;
શરણે આવ્યે સુખ કંદા રે, નાણ દિjદા. ટેક પ્રભુજી ! મહારા ચાર ગતિમાં હું જમીયે, તવ ચરણે નાથ ! ન નમીયે રે.
પાW. અલબેલા ! તે અભિમાનથી અકડાયે. વળી પ્રપંચમાં પકડાયે રે.
પાર્શ્વ. છબીલા ! હે તે શાસ્ત્ર મર્યાદાઓ છેડી. પ્રતિમામાં પ્રીતિ ન જેડી રે.
પાશ્વ. રંગીલા! મુઝને પરનારી લાગી પ્યારી, પણ ભક્તિ ન કચ્છી તમારી રે,
પાર્શ્વ. રસીયાજી! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મેહ ધર્યો બહુ મનમાં રે.
પાશ્વ. નાથજી ! હું તેં નિન્દા કરી મુનિવરની, હાર્યો બાજ નિજ ઘરની રે.
પાશ્વ. મેહનજી ! હારા અવગુણ સામું ન જોશે. છે અગણિત મુઝમાં દેશે રે.
પાશ્વ. દયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારે રે.
પાશ્વ. ભવ વનમાં ભમતે ભાવનગરથી હું આવ્યો, પ્રભુ! અજીત મનમાં ભાવ્યો રે.
પાશ્વ. # રાતિ: રૂ
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| શ્રી અમીઝરા પાર્શ્વનાથનું સ્તવન.
શ્રી શંખેશ્વરા ? પ્રભુ પાર્શ્વ જનવરા–એ રાગ. શ્રી અમીઝરા! પ્રભુ પા દુઃખ હરા! ત્રાતા ! દાતા ! બ્રાતા ! માતા ! જય જીનેશ્વરા! કામ ક્રોધ માયાનો માર્યો, ભમી કાળ અનંત, શરણે આ સેવક જાણી, સહાય કરે ભગવંત. મેહ વૈરિએ મુંઝાબે બહ, ભૂલ્યા નિજ ગુણ ભાન; સમઝાવ્ય સદગુરૂએ મુને, છતાં ન આવી સાન. શ્રી. અવગુણ ભરિ દોષનો દરિયે, વરિય કુમતિ નાર; પિતાને જાણી જીનવરજી ! તાર તાર મુઝ તાર. પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન ! સ્પર્શ જરા જે થાય તમારો, ખૂબ બનું ગુલતાન. અમી વરસાવી અમર બનાવે, રાખે સેવક લાજ બગડેલી બાજી સુધારી, આપ અવિચળ રાજ. સુંદર સેરઠ દેશમાં શેભે, ઉના શહેર ગુલજાર; વિચર્યા પૂર્વે વિજય હીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી. પ્રભુ ગુણ રમતાં પરગુણ વતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ચરણ કમળનું શરણ ગ્રહીને, અજીત બન્યું મસ્તાન. શ્રી.
ॐ शांतिः ३
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જિન સ્તવન.
મહાવીરજી મુજ માયાળુ રે. એ રાગ. સિદ્ધારથ સુત ! સુખકંદાર, વીર જીણુંદા.
ભવિચાતક ચિત્તહર ચંદા રે, ત્રિશલાના નંદા-એ ટેર. દયાના દરિયા ! દશમા દેવલોકથી ચવિયા, ક્ષત્રીકુંડમાં અવતરીયારે
વીર. બાળુડા પ્રભુજી ! બાળપણે બળવંતા, જગજીવનજી જયવંતારે.
...વીર. મેહનજી ! મહારા, માતાની ભક્તિમાં રાતા,
નંદિવર્ધનના ભ્રાતા રે.......... ...... ...વીર. પ્રિયતમ પ્રભુ! પ્યારા, પરણ્યા યશોદા નારી,
જે પૂર્ણ પતિવ્રત ધારીરે ...... ........ વૈરાગી હાલા! ત્રીશ વર્ષ થયા ત્યાગી,
બન્યા શિવરમણના રાગી....... .........વર. ત્રિભુવનના તારક ! તપ તપીયા બહુ ભારી,
નવરજી ! છે જયકારી રે.... ...વીર. લટકાળા ! લટકે, ચંદનબાળાને તારી, તુજ મુખડા પર જાઉં વારીરે.
વારીરે... ........વીર. કેવળ ગુણવંતા ! કેવળજ્ઞાનને પામી,
થયા શિવરમણના સ્વામી રે... ......વીર. શરણે હું આવ્યું, સહાય લેવાને તમારી,
સ્વીકારે અરજી અમારી રે..... ....વીર. મહાવીર પ્રભુ! મહારા, હૃદય મંદિર માંહી રહેજે, શુભ અછત અમર પદ દેજે રે . .વીર.
ૐ શાંતિઃ રૂ –
–
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ॐ अहम् ॥ श्रीमद् सच्चारित्रचूडामणि सुखसागराष्टकम् ॥
ललित. अखिल कर्मणां ग्रन्थिभेदकं, भवनिवारकं शान्तिधारकम् ।
__ प्रणत सौख्यदं दीनतापह, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥१॥ जितकलिकलौ तत्त्ववेदिनं, मथितमानसोद्भूतविक्रमम् ।
क्रमकदर्थिताऽनेकविक्लवं, सुखपयोनिधि श्रीगुरुं भजे ॥२॥ तमकलङ्कितं वर्त्तनं स्तुतं, जनगणैः सदा यस्य शस्यते । ____ परम पात्रता यत्र राजते, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥३॥ मुनिवर ? त्वयादीपितं ततं, मतिमतादृतं जैनशासनम् । ___ जिनमतार्थिनस्त्वां नमन्त्यतः, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥४॥ नियमधारिणीं श्राद्धसन्तति, विहितवान्भवाँस्तत्त्वदेशकः ।
तवगुणानहं स्तोतुमक्षमः, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥५॥ रतिकरी न यन्मूर्तिरुत्तमा, भवति कस्य सद्भूतिदायिनी ।
करुणचेतसं सम्पदालयं, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥६॥ चिरमखण्डिता भावनापरा, विमलचेतसा येन साधिता ।
शमितकामनं तं मुनिप्रियं, सुखपयोनिधिं श्रीगुरुं भजे ॥७॥ तमघातिनं त्रातभारतं, पतितपावनं कारिताऽवनम् ।
अखिलदेहिनामात्मबोधदं, सुखपयोनिधि श्रीगुरुं भजे ॥८॥
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
omanticosterocrowar
श्री रविसागरजी गुणकीर्तन.
गझल. कृपावन्तं क्षमावन्तं, जगत्क्षेमङ्करं धीरम् नरामरसेवनीयं शं, विधातारं कलौ कामम् । वृषाधारं महारामं, गुणामरपादपश्रेणेभजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् । सदाराध्यं सतांवृन्दैर्दुरालोकं विमूढानाम्महासिद्धिप्रदं चित्रं, चरित्रं शोभनं यस्य । कृतायेन क्षमाभाजा, सदाचारप्रियालोकाभजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ॥ जितानङ्गं पवित्राङ्गं, प्रभाभिर्दिपितालोकं सुयोगेन क्षितीशानां, हृदुारोपितं तत्त्वम् । मुनीशानां सदावन्ध, दुरन्तापल्लतानाशं भजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ।। निराशं निर्मलाकार, निरीहं निर्भयावेशं निरारोगं निराशङ्क, निरामोदं निराशोकम् । निरालम्ब सदालम्ब, महालम्बं सुभव्यानाम् । भजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् । चिदानन्दं निरानन्दं, जगच्चन्द्रं गतातन्द्रम् । न मोहाधीनता यस्य, सुतत्त्वाधीनता मुख्या। स्थिता यस्यान्तिके मुक्तिप्रिया नित्यं परालभ्या ।।
भजध्वं प्रेमतः पौरा, रविसागरगुरुं नित्यम् ॥ xmms.oomxxnboxinxxmrito
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only