________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૬ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
મેકલે. પછી મત્રી લેાકેા કાષ્ઠની ચિતા સળગાવી તે વૃદ્ધને પકડી ચિતા તરફ્ લઈ જતા હતા તેવામાં ત્યાં ખાર વ્રતધારી અને બહુ વાચાલ એવા પદ્મ નામે એક વિક્ રહેતા હતા તેણે રાજા પાસે જઇને કહ્યું કે, હે નરાધીશ ! આ બહુ વૃદ્ધ છે, તેમજ બહુ સદેશાએથી ભારે થઇ ગયા છે. માટે ઘરડા માણસ સ્વગે નહીં જઈ શકે, તેથી કાઇક યુવાન પુરૂષને મોકલે તા બહુ સારૂ મંત્રીએ બેલ્યા, હે દેવ ! આ પુરૂષજ મેકલવા લાયક છે. કારણકે ઉત્તર આપવામાં બહુ કુશળ છે. તેમજ તરૂણ હાવાથી ચાલવામાં ઉતાવળા અને બેલવામાં વાચાળ પણ ઠીક છે. એના જેવા બીજો મળવા મુશ્કેલ છે. માટે દેવી પાસે એનેજ માકો. રજાએ કહ્યું. ઠીક, ત્યારે એમ કરે. ત્યારબાદ મંત્રીએ તેને બાધીને બહાર લઈ જતા હતા તેવામાં તેને વિલાપ સાંભળી હૅના કુટુષિએ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે ભાઇએ ! શમાટે એને બાંધ્યા છે? શું કઇ અપરાધ કર્યો છે ? તેએ એલ્યા પોતાના વાચાલતાના દોષથી એની આ દશા આવી છે. બીજે કોઇ પણ અપરાધ નથી. તમ્હારે પણ પોતાના મુખનું રક્ષણ કરવા સાવધાન રહેવું. કારણ કે વાચાલતાને લીધે અનર્થદંડના પાત્ર ન થવું પડે. પછી તેના કુટુષિઓએ મત્રીએની પાસે ઘણી આજીજી કરી બહુ મહેનતે પદ્મને છેડાવ્યેા. મ ત્રીઓએ પણ દયા લાવીને તેને મુક્ત કર્યાં. તેમજ પ્રથમ પુરૂષને પણ શિક્ષા આપી કે ફરીથી મા કાય ત્હારે કરવું નહીં.
એક દિવસ રાજાએ મંત્રીઓને કહ્યુ કે, કોઇ પણ પ્રકારે સ્વર્ગ માંથી દેવીને અહીં લાવા તે ઠીક. કૃત્રિદેવીના કારણ કે તેના વિરહથી હું બહુ દુ:ખી થાઉં છું. મત્રીલેાકેાએ વિચાર ગોઠવીને કમલશ્રી નામે સુંદર રૂપવતી અને તરૂણુ
સમાગમ.
For Private And Personal Use Only