________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્યનીકળ્યા.
(૩૩૯) ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ પોતાની શક્તિ પ્રમાણે ધર્મ સેવનમાં દિવસે નિર્ગમન કરતે હતે. એક દિવસ વિંધ્ય બહુ માંદગીમાં આવી પડશે. તેથી હેના
કુટુંબીઓએ શેઠને કહ્યું કે, કોઈપણ ઉપવિધ્યની માંદગી. ચાર કર્યા વિના આ રોગ મટે તેવું નથી,
માટે, કઈ વૈવને બેલા. શ્રેષ્ઠી બે, એમાં વેદ્યની કંઈપણ જરૂર નથી. મહારા પુત્રને થોડા દિવસમાં શાંતિ થઈ જશે, કંઈપણ તહારે હરકત રાખવી નહીં. ત્યારબાદ શેઠના કહ્યા પ્રમાણે વિધ્યને આરામ થઈ ગયે. તેથી શેઠની કીર્તિ સર્વ ઠેકાણે એવી પ્રસરી ગઈ કે વિંધ્ય શેઠ સર્વ જાણે છે. તેમજ નિમિત્તશાસ્ત્રમાં પણ સારી રીતે જાણે છે. તેવામાં રાજાની મુખ્ય રાણું બહુ વ્યાધિથી ઘેરાઈ ગઈ તેથી રાજ્યમાં દીલગીરી ફેલાઈ ગઈ. ત્યારે રાજાને કેઈએ કહ્યું કે, વિંધ્ય શેઠ ઔષધાદિક સર્વ ઉપચાર જાણે છે. રાજાએ તરતજ શેઠને લાવ્યા, શેઠ પણુ રાજાની પાસે ગયા અને ભેટ મૂકી નમસ્કાર કરી બેલ્યા કે, હે રાજન ! શી આજ્ઞા છે? રાજા બલ્ય, અંતઃપુરમાં જાઓ, ત્યાં રાણી બહુ દુઃખી છે. માટે એષધાદિક ઉપચાર કરી જલદી તેને આરામ થાય તેમ કરે. શ્રેષ્ઠી બલ્ય, સ્વામિન! હું વૈદ્ય નથી, તેમજ મંત્ર, તંત્રમાં પણ કંઈ જાણતા નથી. છતાં આપ અને કેમ આ પ્રમાણે ફરમાવે છે ? રાજા બોલ્યા, મહારોગથી બુમે પાડતા પિતાના પુત્રને કેઈપણુ ઉપચાર અથવા મંત્ર, તંત્રથી હું સાજે કર્યો હતો અને કઈ વૈદ્યને પણ બોલાવ્યો નહોતે, છતાં આ વખત ના પાડે છે તેનું શું કારણ? તે સાંભળી શ્રેણી હાસ્યપૂર્વક બે, આપની સાથે હારે એકાંતમાં કંઈક વાત કરવાની છે, માટે મહેરબાની કરે. રાજાએ ભ્રકુટીના ઇસારે લોકોને દૂર કર્યા, એટલે શ્રેણીએ પોતાના પુત્ર સંબંધી વ્યંતરે કહેલી
For Private And Personal Use Only