________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
5
(૩૪૦).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સર્વ વાર્તા રાજાને નિવેદન કરી, પછી રાજાએ પૂછ્યું, હવે હેને આપવાનું કેટલું દ્રવ્ય બાકી રહ્યું છે? શ્રેષ્ઠી બોલ્યા, હવે પચાસ હજાર બાકી રહ્યા છે. એમ કેટલીક વાત કરી રાજાની આજ્ઞા લઈ શ્રેણી પિતાને ઘેર ગયે. હવે વિશ્ચ પણ પિતાને ત્યાં વિધિસહિત હિધર્મ પાળે છે. પરંતુ દેશાવકાશિક વ્રત ઉપર તેનું વિશેષ શાન ખેંચાય છે. તેથી તે હમેશાં પિતાને નિયમ ચુકતે નથી. એક દિવસ વિધિ બહાર ઉદ્યાનમાં ફરવા જતો હતો, તે
વખતે તેજ માગે ચંડસિંહ નામે રાજાને વિંધ્યની દ્વારપાલ પવનવેગી સાંઢણું ઉપર બેસી શિથિલતા. જતો હતું, તે તેના જોવામાં આવ્યા. અને
તે દ્વારપાલ ખાસ પોતાના મિત્ર હોવાથી રોગ્ય સત્કાર પૂર્વક સંભાષણ કરી તેણે તેને પૂછ્યું કે, હેમિત્ર! આજે કઈ તરફ સ્વારી કરી છે? ચંડસિહ બેલ્યા, હે બાંધવ! રાજાના હુકમથી દ્રવિડ નરેશની પાસે હું જાઉં છું. કારણકે તેની સાથે હાલમાં યુદ્ધને પ્રસંગ આવી પડે છે. પરંતુ તેમ નહીં કરતાં સલાહશાંતિ કરવાને વિચાર છે. વિધ્ય બેલ્યા, હે મિત્ર! ત્યાં એક અમુક રાજયમંત્રી છે. હેને આટલા મહારા સમાચાર આપજે કે, તે હારું ધન જલદી મેકલી દે, તેમજ મહારા પત્રને જલદી પ્રત્યુત્તર અહીં હારી ઉપર મેકલી દે. આ કાર્ય મહારે પિતે ત્યાં જઈને કરવા જેવું છે, પરંતુ હારી પાસે કહેવડાવવાનું કારણ તે એટલું જ છે કે, છ માસ સુધી વશ ગાઉથી વધારે પ્રયાણ કરવાનો હારે નિયમ છે. છ માસ પછી સ્ફારાથી ચારે દિશાઓમાં દેઢ જન જવાની છુટ છે. પરંતુ હાલમાં જઈ શકાય તેમ નથી. વળી તું રાજકાર્ય માટે ત્યાં જાય છે, અને અચાનક હારો મેળાપ થયે છે, તેથી તેનું પણ આ સીકેતિક કાર્ય હારાથી સિદ્ધ થશે, વળી આ સમાચાર હારે તેને
For Private And Personal Use Only