________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેષ્ઠિની કથા.
( ૨૧૧ )
જેને ત્યાં આવી શિલવતી હેના હૈાય છે. એમ અનેક ભાવનાઆથી આકર્ષાઇ તેઓએ પેાતાની સર્વે વસ્તુઓ વેચીને એક લાખ રૂપી મહાટે એકઠા કર્યો. પછી તે ભાઈએ સ ધન લઈ તે નગરની નજીકમાં એક સરોવરનો પાળ ઉપર ગયા. તેવામાં માથા ઉપર ઉપાડેલા જલપાત્રના ભારથી નમી ગઇ છે ડાક જેની એવી પેાતાની વ્હેન માર્ગમાં જતી હતી. તે તેમના જોવામાં આવી કે તરત જ તેમણે એળખી, અને જલદી તેની પાસે જઇ હેંડું ઉતારી પૃથ્વી ઉપર નીચે મૂકયુ. પછી મસ્તક નમાવી તેએ તેને નમ્યા. શેઠાણી પોતાના ભાઈઓને જોઈ બહુ લજ્જા પામી નેત્રમાં અશ્રુધારા વહન કરતી તે બાલી, તમે સર્વે સુખી છે ? અકસ્માત્ તમ્હારૂ અહીયાં આગમન કયાંથી થયુ ? શુ કાઈ પણ કારણને લીધે અહીં આવવુ થયુ છે ? એમ સાંભળીને શેક સાગરમાં ડૂબેલા એવા તેએ એલ્બા, અરે ! અમ્હારૂ' કુશલપણું કાં રહ્યું ? કારણ કે અમારા જીવતાં છતાં æમારી વ્હેન દાસી થઇ પઘેર પાણી ભરે છે. વળી મહુા ખેદની વાત છે કે સુંદર નેત્રવાળી હું ગિની ! ત્હારા તામામાં હુજારા લેાકેા કામ કરતા હતા. એવી તું આજે દાસીની માક તેના તેમજ બીજાઓને ત્યાં પાણી ભરે છે. રે દેવ ! મનુ ચિત કાર્ય માં તું બહુજ ઉદ્યુક્ત થયા છે. હવે હને શું કહેવું ? જેણીનું મસ્તક પુષ્પના ભાર પણ સહન કરવાને અશક્ત હતું, તે હાલમાં પાણી ભરેલા ઘડાએ વહન કરે છે. હે દેવ ! ત્હારી રચના બહુ નિષ્ઠુર છે. તેમજ તુ સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરે છે. વિગેરે બહુ વિલાપ કરતા તેઓએ પાતાની વ્હેનને મેનામાં એસારી પુરસ્કૃતને ઘેર લઈ ગયા. તેણે પશુ લાખ રૂપી લઈ તેને મુક્ત કરી. ત્યાંથી તેને લઈ સવ બંધુએ શેઠને ત્યાં ગયા. શેઠને નમસ્કાર કરી પેાતાની મ્હેન તેને સાંપી. પછી શેઠને પણુ
For Private And Personal Use Only