________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧
સૂચના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ બી. એ. તૈયાર હતા; પરંતુ તે દરમ્યાન તેએને જાપાન જવાનુ થતાં આ ગ્રંથના અનુવાદક શ્રીમાન જૈનાચાર્ય અજીતસાગરજી સૂરિ મહારાજને જગપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા હૈાળેા પ્રચાર કરનાર શ્રી જૈન આત્માનં સભા ભાવનગર તરફથી તેના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ આ સભાને અર્પણ કરવા અને સચ્ચારિત્ર ચૂડામણિ ગચ્છાધિપતિ શ્રીમાન્ સુખસાગરજી મહારાજના નામથી સીરીઝ તરીકે પ્રગટ કરવા વિનંતિ કરવાથી, ઉક્ત મહાત્માએ આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં પરંતુ ઉપરાકત દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે તેઓશ્રીના નામ સ્મરણાર્થે તે મહાપુરૂષનું નામ જૈન સમાજના સ્મરણમાં રાખવા આ કા ઉકત સભાને તેના સેક્રેટરી મારફત સુપ્રત કરવામાં આવેલ છે. ૐ શાંતિઃ રૂ
For Private And Personal Use Only