________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક ગતકાલીન, વૈભવ-રીતિ-સ્થિતિ-ધર્મ-આદિનાં દર્શન કરાવતે આ અદ્દભુત ગ્રંથ છે. એ વિશ્વમાં વિજયવંત વર્તી અને ભવિજનના હિતના અર્થે હો એમ ઈચ્છાય છે.
ઇત્યાં વિસ્તરણ ? આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ વિશ્વના તથા વિશ્વવાસીઓના આત્મિક અને વ્યાવહારિક કલ્યાણને અર્થે હે ને વિશ્વમાં ભાનુ-ચંદ્ર તપે ત્યાંસુધી વિજયવંત વર્તો એ શુભાશા સહિત વિરમતાં પૂર્ણાહુતિ મંગળ કરું .
जेना गुणोज गणना जनथी न थाये।।
ना शेषनाग जीभथी गणतां गणाये ॥ जोडी द्वि हस्त शुभ आशिष नित्य याचुं । श्री बुद्धिसागर सूरि शरणुंज साचुं ॥
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦–૭-૨૪
સદગુરૂ પાદપા ભ્રમર
પાદરા, ( ગુજરાત)
મણિલાલ મોહનલાલ-પાદરાકર.
For Private And Personal Use Only