________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
( એવા ) શ્રી વુદ્ધિસાગરસૂરિ મહાયાગિ રાજે ! જ્યાં તુચ્છ છે મ િજડયાં મહારાજ્ય સ્હેજે !
વિશ્વમાં એકજ ! એમના હાથના વાસક્ષેપ જે શિરપર પડયા હાયએમના શિષ્ય થવાનું મહાન ગૌરવ જેમને સમાપ્ત થયું હોય, એમનાજ હાથે જે ગણુ અને આચાર્યપદ પ્રાપ્ત કરી શક્યા હેાય, એમનીજ આજ્ઞામાં સદાતિ જેઓ વિહરતા હોય એવા, પ્રખર વક્તા, વ્યાખ્યાન વાચસ્પતિ સમા, સુન્દર કવિ, અને સુલલિત લેખક આચાર્ય પ્રવર શ્રીઅજિતસાગર રિવરને આવા અણુમાલ ગ્રંથ તૈયાર કરી વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વ સમુખ રજુ કરવા માટે ધન્યવાદ આપવા સિવાય રહી શકતા નથી.
શ્રી જૈન આત્માનંદ સભા આવા ગ્રંથાના પ્રકટીકરણ માટે જે જે સુન્દર યત્ના સેવી રહી છે તે માટે તેના કાર્ય કર્યાં શ્રીયુત્ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધીને ધન્યવાદ ઘટે છે.
એકદર આ મહા ગ્રંથ ઉપરથી ભારતવર્ષની જાજ્વલ્યમાન જાહેોજલાલી, જૈનધર્મની વિજયપતાકાનું વિશ્વમાં જયવંત વવું, રાજાએ પણ જૈન ધર્મ તે માનવાવાળા, નીતિવાન, ગુણિ, રસિક, કવિ-પડિતાના પૂજારી, રાણીઓ પણ મહાપતિવ્રતા, ચતુર, રસિક, પેાતાના ધર્મ તે,સમજનારી રાજકુમાર પણ દક્ષ–શર, વિનયી, ધર્મિષ્ઠ, સાહસિક ને જૈનધમ માં રક્તચિત્ત હતા એમ અવમેાધાય છે. નિષ્કારણુ બધુ એવા જ્ઞાનક્રિયા અને મેાક્ષમાર્ગના આરાધક, મુનિ વિશ્વના ઉદ્ધારાર્થે સ્થળે સ્થળે ભ્રમણ કરી પૃથ્વિીને પાવન કરી રહેલા. ષ્ટિ ( શેઠ ) જૈન વ્યાપારીઓજ ગણાતા અને તેમનું વજન~માન=કીર્તિ માલા રાજદરબરામાં અતિશય હતા. તત્સમયના શ્રેષ્ઠિ પુત્રા પણ ગભીર, સાહસિક-પરદેશમાં અટન કરવામાં રસીયા, વિનયી– વિવેકી-ઉદાર અને રસિક હતા. મહા ધર ધર, ગીતા, ચૌદપૂર્વધારી, કેવળજ્ઞાની, એવા મુનિરાજોના વિચરણથી જૈનધર્મના વિજયધ્વજ વિશ્વમાં નિર્ તર ફરફરતા હતા, તત્સમયમાં દિવ્ય વૈભવા છતાં સાદાઈ વિવેક—ગ ભારતા, મર્યાદા, નીતિ, પ્રીતે, ધર્મભાવના, પંડિતેારપ્રેમ, ક્લા પ્રતિ અતિ આદર, શૌય, સ ંપ, અને વૃક્ષરાજીની વિપુલતા પ્રતિ એટલા બધા આદરભાવ પરિદૃશ્યમાન થાય છે કે જેવા આજે કયાંય નથી જણાતા. આવાં આવાં
For Private And Personal Use Only