________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ખાસ આભાર.
-TOXOto પ્રાતઃસ્મરણીય, સચારિત્ર ચૂડામણિ, શુદ્ધકિયા- ર ગી, ગચ્છાધિપતિ, બાળબ્રહ્મચારી શ્રીમાન સુખસાગરેજી મહારાજના શિષ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ટાધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ્દ છે અજીતસાગરજી કે જેઓ જ્ઞાનેદ્ધારનું કાર્ય કરવા સાથે કે પ્રસિદ્ધ વક્તા હેઈ વર્તમાન જમાનાને અનુસરી જન સમૂહને ઉપદેશ દેવાનું મહતું કાર્ય હાથમાં લઈ, ગુજરાત અને કાઠિયાવાડ વિગેરે દેશમાં અનેક સ્થાનેવિહારે કરી, દરેક સ્થળે ધાર્મિક અને સામાજિક ભાષણોદ્ધારા ઉપદેશ આપી ઉપકાર કરી રહ્યા છે. જૈન સમાજ ધાર્મિક જ્ઞાન કેમ વધારે પ્રાપ્ત કરે તેને માટે અનેક ઉપયોગી ગદ્ય પઘોના ગ્રંથો લખીને પણ સમાજની ઉન્નતિ માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. આ સભા ઉપર પણ તેઓશ્રીને પ્રેમ હોવાથી આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્રનું 1 ભાષાંતર ઘણેજ શ્રમ લઈ પોતે કરી આપી સાથે જ્ઞાનેજ દ્વારા આ કાર્ય માટે ઉપદેશદ્વારા આર્થિક સહાય
અપાવી આ ગ્રંથને આ બીજો ભાગ ઉક્ત મહાત્માએ પિતાના દાદાગુરૂ શ્રી સુખસાગરજી મહારાજની ગુરૂભક્તિ નિમિત્ત અને નામ સ્મરણાર્થે સભાના ધારા મુજબ સીરીઝ તરીકે પ્રકટ કરવાની આ સભાને આજ્ઞા કરી છે.
જેથી આવો અત્યુત્તમ ગ્રંથ પ્રકટ કરવા આ સભા : 9 ભાગ્યશાલી થઈ છે. જેથી આ સભા ઉક્ત મહાત્માને કી 4 અત:કરણ પૂર્વક આભાર માને છે. ૩ શાંતિઃ |
For Private And Personal Use Only