________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનનીકળ્યા.
(૧૫) દેહ તથા જીવિત વિગેરે આપનું જ છે. હે પ્રાણપ્રિય! ક્ષણ માત્રમાં વૈતાઢ્ય પર્વતમાં જઈ હારા માતા પિતાને લઈ પાછી હું અહીં આવું છું. ત્યાં સુધી આપ મહારી ઉપર કૃપા કરી અહીં રહેશે. તમે હારા બહુ ઉપકારી છે, માટે મહારે દેહ પણ હું તમને અર્પણ કરું છું. એમ કહી તે ત્યાંથી વિદાય થઈ. હવે પ્રછન્નરૂપ ધારણ કરીને તે સ્ત્રીની પાછળ ભ્રમણ કરતા
એક વિદ્યારે આ સર્વ વાર્તા સાંભળી પ્રછારૂપધારી અને તેનું સર્વ ચરિત્ર જોયું. વળી તે વિદ્યાધર. વિદ્યાધર તેની ઉપર અનુરક્ત થઈ છે
માસથી તેની પાછળ ફરતો હતો અને વિવા સિદ્ધિની આકાંક્ષાથી આજ સુધી તેણે તેના સમાગમની વાટ જોઈ, પરંતુ હવે પિતાને મરથ નષ્ટ થવાથી તે વિદ્યાધર ક્રોધાચમાન થયા. તેથી તે હસ્તીનું સ્વરૂપ ધારણ કરી કુમારને ઉપાડી આકાશમાં ઉડી ગયે. તે જોઈ કુમારનો સર્વ પરિવાર વિસ્મિત થયે, અને વિલાસવતીએ વિરહને લીધે વિલાપના શબ્દથી પિકાર કર્યો. તેથી તીણ શસ્ત્રો ધારણ કરી ગુણચંદ્ર વિગેરે તેની પાછળ દેડ્યા. રાજા પણ કેઈના કહેવાથી કુમારનું દુઃખ જાણું ત્યાં આવ્યા, અને જોયું તે મૂછથી જેનાં નેત્ર મીચાઈ ગયાં છે એવી વિલાસવતીને પૃથ્વી પર પડેલી જોઈ. પછી પોતાના પુરૂ
ને તેણે કહ્યું કે, ગંદક લાવી જલદી એને છોટ, તેમજ વીંજણેથી પવન નાખો. તે પ્રમાણે શીતલ ઉપચાર કરવાથી વિલાસવતી સચેતન થઈ, તેટલામાં ગુણચંદ્રાદિક સુભટ ત્યાં આવી રાજાની આગળ કહેવા લાગ્યા, હે દેવ ! કુમારને કોઈ હસ્તી આકાશમાગે લઈ ગયે, તે જોઈ અમે તેની પાછળ દેડ્યા પણું અમારો કાંઈ ઉપાય ચાલ્યા નહીં. અમારાં બાણે
For Private And Personal Use Only