________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા
પિતે જ તેને મારી નાખું. અન્યથા હારો ક્રોધ શાંત થવાને નથી. મંત્રી બે, હે સ્વામિન ! તેને આપ કેવી રીતે મારી શકશે? કારણ કે તે તો આપને જમાઈ થયા છે. રાજાએ કહ્યું હારૂં કહેવું સત્ય છે. પરંતુ મહારો ક્રોધ શાંત થતો નથી. પ્રધાન બોલ્યો બુદ્ધિમાન પુરૂષે આનંદના સ્થાનમાં રષ કરવો નહીં. કારણ કે ચારેલે માલ આપણે બધો પાછા આવ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રાણ થકી પણ વિશેષ પ્રિય એવી આપની પુત્રી તેની સાથે પરણી છે. અને હજુ પણ આપના પ્રસાદને તે બહુ લાયક છે માટે પ્રસન્ન થઈ આપની પાસે તેને બેલાવરાવે. વિગેરે બહુ યુક્તિઓ વડે પ્રધાને રાજાને ક્રોધ દૂર કર્યો. રાજાએ વાસવદત્તાને કહેવરાવ્યું કે હારા પતિને મ્હારી પાસે
લાવ. કારણ કે તેની ઉપર હું બહુ પ્રસન્ન પુત્રજન્મ. થયે છું. તેથી હારે હેને બહુ સત્કાર
કરવાનો છે. વાસવદત્તાએ પણ પિતાના પિતાને સંદેશો પોતાના પતિ આગળ કહ્યો. મંત્રી પુત્ર બે હે સ્ત્રી ! પાંચ વર્ષ પછી હું રાજા પાસે આવીશ. પછી વાસવદત્તાએ પણ પિતાના પિતાને તે સમાચાર આપ્યા. એમ કેટલેક સમય વ્યતીત થતાં વાત્સવદત્તાને એક પુત્ર જન્મ્યા. ત્યાર બાદ લેકે ન દેખી શકે? તેવી રીતે અદશ્ય થઈ તે કુમાર હમેશાં વાસવદત્તાની પાસે પુત્રને રમાડવા માટે તે આવતા અને પાછા પિતાને ઘેર જતું હતું. એમ કરતાં તેને પાંચ વર્ષ પુરા થયાં. ત્યારે તેણે વાસવદત્તાને કહ્યું કે તું હારા પિતાની પાસે
. પણ સાત દિવસ પછી જરૂર ત્યાં આવી. ત્યાર બાદ વાસવદત્તાએ પોતાના પિતા પાસે જઈ પોતાને પુત્ર બતાવ્યો. રૂપાદિક ગુણ અને લક્ષણેથી પૂર્ણ એવા તે પુત્રને જોઈ રાજએ પિતાના ખેાળામાં બેસારી વારંવાર ચુંબન કરી કહ્યું કે
કરવાનો .
For Private And Personal Use Only