________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંકનીકથા.
(૩૩) પણ ત્યાં આવ્યો અને તેણે પણ પ્રતિજાગરણ (સાવધાન રહેવા) માટે સારી રીતે બોધ આપે. પછી તેણે રાજાને કહ્યું કે, હાલમાં મહારું શરીર રેગથી બહુ જીર્ણ થઈ ગયું છે, માટે જે આપની આજ્ઞા હોય તે હું અનશન વ્રત ગ્રહણ કરૂં. રાજા બોલ્યા. હાલમાં અનશન કરવાની જરૂર નથી. કારણકે સારા વેલોને બેલાવીને હું ત્યારે દેહ સાથ (સા) કરાવીશ, તેમાં કોઈ પ્રકારને સદેહ નથી. મલયચંદ્ર બેલ્યા, હે રાજન ! મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, તેથી જીન વચનાદિક સામગ્રી મેળવીને મનુષ્યએ મોક્ષસુખ માટે ઉપશમ કરે જોઈએ. આજે જે સુખ દેખાય છે તે કાલે સ્મરણ માત્ર રહે છે. એમ જાણું સુજ્ઞ પુરૂષો ઉપદ્રવરહિત એવું મેક્ષ સુખ ઈચ્છે છે, હેં સામાન્ય રીતે સમ્યકત્વાદિ શ્રાદ્ધધર્મ આરાધ્યો છે અને હાલમાં અનશન વિધિથી મરણની ઈચ્છા રાખું છું. કારણકે, પ્રતિક્ષણે અંજલિમાં રહેલા જળની માફક બલ, વીર્ય, બુદ્ધિ, શ્રુતિ અને આયુષ્ય વ્યાધિવડે ક્ષીણ થાય છે. વળી હે સ્વામિન ! આપના પ્રસાદથી બહુ વખત સુધી મહેં ભેગ સંપદાઓ ભેગવી છે. લક્ષમી પણ સારી રીતે મેળવી છે. વળી બહુ લાલનપાલન કરેલો આ દેહ કે સમયે પણ એમને એમજ છોડ પડશે. એમ તેઓ પરસ્પર બોલતા હતા તેવામાં જેમની પાસેથી પ્રથમ ગૃહિધર્મ સ્વીકાર્યો હતે તેજ મુનિચંદ્ર ચારણ મુનિ આકાશ માર્ગે ત્યાં આવતા દેખાયા. મુનિને જોઈ રાજા બલ્ય, અહો આજે પુણ્યને લીધે
અકસ્માત વાદળ વિનાની વૃષ્ટિ થઈ. એમ અનશન વ્રત. પ્રશંસા કરીને ભક્તિપૂર્વક વંદન કર્યા બાદ
મુનીંદ્રને મલયચંદ્ર પાસે તે લઈ ગયે. મલયચંદ્ર પણ વિનયપૂર્વક વંદન કરી સ્તુતિ કરવા લાગે.
२८
For Private And Personal Use Only