________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવણિનીકળ્યા.
(૨૭) તેની દુકાનેથી કેટલુંક અનાજ ઉધારે લઈ દુર્ગાન ગયે. પછી પિતાની પાસમાં અનાજ આવ્યું
તેપણ તેણે માનની દુકાને પૈસા ભર્યા નહીં. તેથી માન તેને ઘેર ગયે અને ઉઘરાણી કરી. પરંતુ તેણે કંઈ પણ ધાન્ય આપ્યું નહીં. અને સિદ્ધો જવાબ આપે નહીં. તેમજ કોઈએ અધું અને કોઈએ ચતુર્કીશ પણ આપ્યું. એમ એકંદર હિસાબ કરતાં માનને દશ હજાર રૂપીઆ ટેટે આવ્યા. તેથી તેને બહુ ઉદ્વેગ થયે. પરંતુ સામાયિકને તેને નિયમ તેણે છોડ્યો નહીં. અને સામાયિકમાં બેસીને પણ ચિંતવવા લાગ્યા. કે, આ દુષ્ટ લેકેએ હાલમાં મહારૂં ખેરાકીમાં બહુદ્રવ્ય ટુંક્યું, પરંતુ જ્યારે ફરીથી તેઓ લેવા આવશે ત્યારે તેઓને થોડું ઘણું કંઈક ધીરીને સર્વ દ્રવ્ય વસુલ કરી વ્યાજ સુદ્ધાં પણ છોડ વાને નથી. તેઓની સાથે વિચાર કરવાનું કંઈ પણ કામ નથી. તેમજ અનુક્રમે તેઓને બંધનમાં લઈ ધીરધારનો ધંધે કરવાને છે. એ પ્રમાણે દુર્બાન કરતું હતું તે વાત જ્ઞાનવડે સૂરિના જાણવામાં આવી. તેથી તત્કાળ સૂરિ માનની પાસે આવી કહેવા લાગ્યા અરે માન ? સામાયિકમાં આ દુર્થોન અનર્થદાયક થાય છે. માટે તેને તું ત્યાગ કર. કારણ કે જે શ્રાવક સામાયિકમાં બેસી આર્ત ધ્યાન પૂર્વક ઘર કાર્યની ચિંતા કરે છે તેનું સામાયિક નિરર્થક થાય છે. તે સાંભળી ભાન બેલ્યો, ભગવદ્ ? ધર્મ પણ ધન વિના થતું નથી. અને આ વખતે વેપારમાં હારે ધનને બહુ ટેટે આવ્યું છે. માટે હું નિશ્ચિત થવાને નથી. મુનીંદ્ર બોલ્યા. આ પ્રમાણે બોલવું હને ઉચિત નથી. પરંતુ ભાવ પૂર્વક મિથ્યાદુક્ત આપ. પછી માને કંઈ પણ ઉત્તર આપે નહીં. અને તેવી જ રીતે હમેશાં પોતાના ઘરમાં બેસી કેવલ અભિગ્રહ સહિત સામાયિક કરે છે. આ પ્રમાણે માનસિક
For Private And Personal Use Only