SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર શ્રીનગર પ્રત્યે ચઢાઈ કરી આવે છે. માટે સર્વ કરીયાણું તૈયાર શાખવું. અને કેટલાક સમય તહારે ગિરિદુર્ગમાં રહેવું, વળી મહારે લેખ વાંચી પુન: પત્ર વ્યવહાર રાખ. અને મહારા પત્ર પ્રમાણે તમ્હારે વેપાર ઉદ્યોગ કરે. લેખવાહક પુરૂષ લેખ લઈ અધે માર્ગે ગયે એવામાં સ્થાવર નરેંદ્રના ચાર પુરૂષ હેને મળ્યા. તેઓ લેખવાહક બેલ્યા, તું કોણ છે? અને ક્યાં જાય છે? એમ પુછતાંજ તે તરત ગભરાઈ ગયે. એટલે તેઓએ લેખ સહિત તે પુરૂષને પકડી લઈ રાજા આગળ રજુ કર્યો, રાજાએ તે લેખ લઈ વાંચી જે. અને એકદમ કુપિત થઈ તે લેખ મંત્રીને આવે. મંત્રીએ પણ તે વાંચી જોઈ રાજાની આજ્ઞાથી સદ્ગ પાસે પોતાના અંગરક્ષકે મેકલ્યા અને કહ્યું કે, હેને બાંધીને જલદી અહીં લાવે. સુભટેએ પણ તેજ પ્રમાણે અવળા હાથે બાંધી સટ્ટને નરેંદ્રની આગળ ઉભો કર્યો. રાજા બેલો, રે!પાંપછ! અધમ!પ્રત્યક્ષ શત્રુ? હેરિક! મહારે નગરશેઠ થઈને પણ તું હારી ગુપ્ત વાર્તાઓ લેખ મારફત મહા શત્રુઓને ત્યાં જણાવે છે. માટે તું દંડને પાત્ર છે. પરંતુ સાધર્મિક છે એમ જાણ હને એકવાર મુક્ત કરું છું. ફરીથી આ પ્રમાણે કરીશ નહીં. પ્રથમ કષાય (ક્રોધ )ને લીધે જે હારો આ કદર્થના કરી છે તે પણ ત્યારે ક્ષમા કરવી એમ કહી રાજાએ હેને વિદાય કર્યો. સટ્ટ શ્રેણી વિલક્ષ થઈ પિતાને ઘેર ગયે. પરંતુ બંનેની પીડાને લીધે બહુ દુઃખી થયે અને વિચાર સહને પશ્ચાતાપ. કરવા લાગ્યો કે, રે જીવ! હે હતાશ ( સ્ત્રી પુત્રાદિકને માટે અતિ ભરૂપી ગ્રહથી ઘે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy