________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભગોપની કથા.
(૧૩૭) વડે માર્ગમાં ગમન કરનાર ઉપહાસ્ય કે સ્તુતિ કરનારા પ્રાણીઓ ઉપર સમાનભાવે વર્તવાવાળા દરિદ્ર અને નરેંદ્રને સમાન ગણતા, સર્વ ગણધરોમાં ઉત્તમ પદ પામેલા, જેમના ઘેર્યની ઉપમા મળવી અશકય છે, દદ્ધર ચારિત્ર રૂપી ભાર જેમણે વહન કર્યો છે અને ભરત રાજાના વંશમાં વિશાલ વજ સમાન, તેમજ ત્રણલોકરૂપી વંશમાં મણિ સમાન એવા આદિનાથ ભગવાનને અમે નમીએ છીએ. એ પ્રમાણે નૃત્યની સમાપ્તિ થયા બાદ રાજાએ મુનીશ્વરને પૂછયું કે આ દેવતાઓનું જોડલું અહીં શા માટે આવ્યું છે? તેમજ ગોવાલણીઓને વેષ પહેરી આ દેવપીકાઓની મધ્યે નૃત્ય કરે છે, ગાય છે અને સ્તુતિ કરે છે. વળી બીજે દેવ પિતાના વેજ અપ્સરાઓની અંદરનાચે છે. અને અનેક રચનાવડે ગાયન કરે છે તેનું શું કારણ? ત્યાર બાદ ગુરૂએ બને દેના પૂર્વભવની વાત કહેવાને પ્રારંભ કર્યો. આ ભરતક્ષેત્રમાં વિનયવાન્ એવા સજજનેના દેહ સમાન
નર્મદા નદીથી વિભૂષિત વિંધ્ય નામે દેવને પુર્વભવ, પર્વત છે. તેની નજીકમાં યમરાજાની
નગરી સમાન યમપલ્લી નામે નગરી છે. તેમાં દુર્લભ અને વલ્લભ નામે બે ગોવાળીયા રહેતા હતા. બન્ને જણા ગાયે વિગેરે બહુ ભવડે પરિપૂર્ણ હતા. વળી તેઓ એક બીજા ઉપર બહુ સ્નેહ રાખતા હતા, બહુ ગેપ અને એપીઓના પરિવારથી સંપન્ન હતા. નિરંતર તેઓ જળ અને લીલા ઘાસવાળા પર્વતના લત્તાગૃહમાં ગાયો ચરાવતા હતા. અમદાઓની વેણ સમાન વિણાના મધુર સ્વરના ઉલ્લાસ સહિત રાસના ગાયનેવિડે પ્રમુદિત થઈ તેઓ દિવસ રાત્રી નિર્ગમન કરતા હતા. તેમજ શરણાઈઓના નાદવડે દિગ તેને ગજાવતા હતા.
કેઈક સાથે વાહનની પ્રેરણાથી મહા કષ્ટવડે અમે તે
For Private And Personal Use Only