________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૫) પંદર લાખ મેળવશે પરંતુ બીજે વર્ષે તેને ચોથો ભાગ કે ત્રીજો ભાગ અને ત્રીજે વર્ષે તે લેકે કર આપવાને પણ અશક્ત થશે. તેથી એક લાખ પણ મેળવવા મુશ્કેલ થશે. આ મ્હારૂં વચન અંતે સત્ય થશે. કારણ કે–
दुग्धमादाय धेनुनां, मांसाय स्तनकर्त्तनम् ।
अत्युपादानमर्थस्य, प्रजाभ्य पृथिवीभुजाम् ।। અર્થ–“રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લે તે ગાયનું દુધ લઈ લીધા પછી તેઓના માંસ માટે સ્તન (આંચળ) કાપવા બબર છે.” આ પ્રમાણે વીરકુમારને અભિપ્રાય સાંભળી રાજાએ વિચાર કર્યો કે ઉંમરમાં સર્વ કુમારો કરતાં આ હાને છે. પરંતુ બુદ્ધિમાં તે હોટે છે. માટે રાજ્યભાર ધારણ કર. વાને આ લાયક છે. જો કે એના Àષિ લેકેથી સાવધાન રહી હું એની રાજ્યપદની ચેગ્યતા પ્રગટ કરીશ નહીં, પરંતુ તેના સ્વાભાવિક ગુણોને તેમજ લોકોના અનુરાગને આચ્છાદન કરવાને હું શક્તિમાન નથી એમ જણ તે બોલ્યા, હે વત્સ ! આ સર્વ કુમારોની બુદ્ધિ મલિન છે. માત્ર તું જ શુદ્ધ બુદ્ધિમાન છે. કારણ કે સર્વની માન્યતાથી હારી માન્યતા બહુ ઉત્તમ પ્રકારની છે, વળી અન્યાયથી મેળવેલી સંપત્તિને વિલાસ હુને રૂચતે નથી. એમ હારા બેલવા ઉપરથી તેઓની બુદ્ધિને તિરસ્કાર ખુલી રીતે થયું છે તેથી તું આ રાજ્ય વૈભવ તેમજ આ દેશ છેડી ચાલે છે. જેથી હારી બુદ્ધિને પ્રભાવ તે પ્રગટ છે છતાં પણ બહુ પ્રસિદ્ધ ન થાય. નરેંદ્રની આજ્ઞા લઈ નમસ્કાર કરી વિમલ નામે મતિસાગર
મંત્રીના પુત્ર સાથે વિરકુમાર ત્યાંથી નીકવીરકુમારને પ્રવાસ. જે. રાજાએ કુમારની રક્ષા માટે પિતાના
સુભટે મોકલ્યા. તેઓ સામાન્ય મુસાફર
For Private And Personal Use Only