________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનારથનીકયા.
(૧૫૧ )
વરવાની હારી ઈચ્છા છે ? કુમારી ખાલી પિતાજી ? સુભટ સાથે મ્હને પરણાવા. કારણકે તે બહુ પરાક્રમી છે. તેથી તે બન્નેને મારી નાખે એમાં કઇ સ ંદેહ નથી, જોકે મ્હે' પ્રથમથી મ્હારા હૃચમાં તે રથકારને સ્વીકારેલા છે; પરંતુ પેાતાનુ ચિંતિત સિદ્ધ થતુ નથી, માટે હું પિતાજી ? હવે હું તે સુભટને વરીશ. અને રથ કાર તથા નૈમિત્તિકને સમજાવીને કહેા કે તેઓ પેાતાના સ્થાનમાં જલદી ચાલ્યા જાય. ત્યારબાદ રાજાએ વિશેષ પ્રકારે સત્કાર કરી તે બન્નેને વિદાય કર્યાં. અને સુભટને કન્યાદાન આપીને માંડલિક રાજાના સ્થાનમાં સ્થાપન કર્યો.
રથકારચરિત્ર.
તિલેાત્તમા રાજકુમારીના વિરહને લીધે થકાર વિલક્ષ થઈ બહુ દુ:ખી થયે।. અને વિચાર કરવા લાગ્યા. અહા આ કુમારીએ પેાતાનુ વચન ન પાળ્યું માટે આ ધન, સંપત્તિ, જીવિત, સ્વજન, પરિજન કે વિજ્ઞાનના પણુ આ કુમારી વિના હવે શેા ખપ છે ? એમ સમજી તે જલઢી પર્વતના ઉંચા શિખર ઉપર ગયા અને મરણુ માટે અપાપાત કરતા હતા તેટલામાં ત્યાં ધ્યાનમાં બેઠેલા મુનિ મહારાજ તેના જોવામાં આવ્યા. તેથી વિનયપૂર્વક તેણે મુનિની પાસે જઇ નમસ્કાર કર્યો. મુનિ પણ ધર્મ લાભ આપી ખેલ્યા હે ભદ્ર ? આ નિર્જન વનમાં તુ કેમ આવ્યા છે ? ત્યારે તે ખેલ્યા કે, દુ:ખના માર્યા હું મરણ માટે અહીં આવ્યા છું. મુનીદ્ર બાલ્યા, તમ્હારા સરખાએ આલમરણ કરવું ઉચિત નથી. કારણકે આ પ્રમાણે અકાળ મૃત્યુ કરવાથી કર્મોના આધીન થયેલા જીવને ફરીથી પણ બહુવાર આવાં મરણુ કરવાં પડે છે. માટે છઠ્ઠ,, અઠ્ઠમ વિગેરે વિશેષ તપશ્ચર્યાથી કને તુ ક્ષય કર. વળી તે તપશ્ચર્યા મન, વચન અને શરીરની શુદ્ધિવડે સિદ્ધ થાય છે. તેમજ તે શુદ્ધિ સર્વ સંગથી વિરક્ત થયેલા મુનિઓને સારીરીતે પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only