________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
શ્રીસુપામનાથચરિત્ર.
પુત્રીને કેાણુ લઇ ગયેા હશે ? અને હાલમાં તે કયાં હશે ? ભૂમિત્તિક મેલ્યા વિધાધર તેને હરી ગયા છે અને હાલમાં તે વિધ્યાચલમાં છે. પછી રાજાએ રથકારને કહ્યુ કે શ્થ તૈયાર કર, તેણે પણ રથ તૈયાર કર્યો. ત્યારબાદ રાજાએ સુભટને કહ્યું કે આ નેમિત્તિકની સાથે રથમાં બેસીને જલદી તું અહીંથી જા અને તે વિદ્યાધરને જીતીને મ્હારી પુત્રીને અહીં લાવ. આ પ્રમાણે આજ્ઞાને સ્વીકાર કરી ત્રણે જણા રથમાં બેસી ગયા અને નેમિનિકે બતાવેલા સ્થાનમાં તેઓ ગયા. ત્યાં કુમારીની આગળ બેઠેલા અને મધુર વચનેાવડે પ્રાર્થના કરતા યુવાન એવા એક વિદ્યાધર તેઓના જોવામાં આવ્યે. પછી સુભદ્રે તે વિદ્યાધરને કહ્યુ` કે રે અધમ ! પુરૂષનુ સ્વરૂપ એટલે પુરૂષાર્થ તુ પ્રગટ કર, શસ્ત્ર ધારણ કર અને ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. એમ કહી તેણે કામદેવના ખાણુની માફક પોતાના બાણેાવડે વિદ્યાધરને વિધિ નાખ્યા. અને તિલેાત્તમાને રાજાની પાસે લાવ્યેા. પછી નૈમિત્તિક રથકાર અને સુભટ એ ત્રણે જણાએ તિલેાત્તમાને પરણવા માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા, નૈમિત્તિક મેળ્યે મ્હારા નિમિત્તજ્ઞાનથી આ કુમારીના પત્તો લાગ્યા માટે આ કન્યાના પ્રથમ હક્ક મ્હારી છે. રથકાર ખેલ્યા મ્હારા રથવડે આ કુમારી અહીં આવી છે તેથી આ કુમારોને હું પરણીશ. ત્યારબાદ સુભટ એલ્યેા તમ્હારી સમક્ષ તે દુષ્ટ વિદ્યાધરના સંહાર કરી આ કુમારોને હું અહીં લાગ્યે છું. માટે મ્હારા જીવતાં આ રાજકુમારીને જે વરશે તેને પણ વિદ્યાધરની માફક હણીને આ કન્યાને હુંજ વીશ. આ પ્રમાણે તેનાં વચન સાંભળી રાજા ચિન્તારૂપી મહાસાગરમાં પડયા અને કુમારીને એકાંતમાં એલાવીને તેની સાથે વિચાર કરવા લાગ્યા કે હે પુત્રી ? હવે આ સકટ સમયમાં આપણે શું કરવું ? જોકે આ ત્રણે જણા ઉપકારી છે. માટે કેને
For Private And Personal Use Only