SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેરથની કથા. (૧૫૩) ફરીથી મુનીને વંદન કરી તેઓ પોતાના ઘેર ગયા. અને સમકવાદિક સ્વીકારેલા ધર્મનું પાલન કરવા લાગ્યા. ત્યારબાદ એક દિવસે વિકસ્વર શ્યામ કમલેવડે વિભૂષિત એવી શરતમાં ઉત્તમ પ્રકારનું કરીયાણું મેઘરથ લઈ બન્ને ભાઈઓ વ્યાપાર માટે ઉજજે. અને યિની તરફ ચાલ્યા. તેમજ તેવા પ્રકારનું મનોરથ. કરીયાણુ ભરી બીજા પણ ઘણા વેપારીઓ દેશાંતરમાંથી ત્યાં આવેલા હતા, તેથી ત્યાં દરેક કરીયાણાના ભાવ બહુ ઘટી ગયા. તે પ્રસંગ જોઈ મને રથ પોતાનું સર્વ કરીયાણું વખારની અંદર ભરાવવા લાગ્યો અને તેને એ વિચાર થયો કે હાલમાં આપણે માલ વેચવે નથી. મેઘરથ બે બાંધવ? ચાલે આપણે આ સર્વ માલ લઈ વારાણસી નગરીમાં જઈએ. ત્યાં આગળ સારી કિંમત આવી જશે. વળી અહીં અધિક રહેવાથી કદાચિત્ ભાવ ઉતરી જશે તે મૂળ ધન પણ ગુમાવી બેસીશું. તે સાંભળી મને રથ બે હારું કહેવું સત્ય છે પરંતુ એમ કરવાથી દિવ્રતને ભંગ થાય તેનું શું કરવું ? વળી ત્યાં જવાથી પણ આપણને લાભ મળે એમ નકકી નથી. પરંતુ નિયમને ભંગ થાય તે તે નિ:સંદેહ છે. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે– येऽर्थाः क्लेशेन महता, धर्मस्याऽतिक्रमण वा । अरेर्वा प्रणिपातेन, मा स्म तेषु मनः कृथाः ॥ અર્થ–“બહુ કલેશ, અધર્મ સેવન અથવા શત્રુની સેવા વડે જે કાર્ય સિદ્ધ થાય તેવા કાર્યોમાં કોઈ દિવસ મન કરવું નહીં.”મેઘરથ બેલ્યા તહારે વિચાર સારે છે પરંતુ પહેલ વહેલા આપણે વેપાર કરવા નીકળ્યા છીએ માટે જે આપણે નુકશાનીમાં આવેલું તે લેકો આપણું ઉપહાસ કરશે. તેમજ આપણું માતાપિતા પણ આપણને ફરીથી વેપાર માટે મોકલશે નહીં અને તેમ છે. For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy