SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસઢવણિનીકથા. (૩૦૩) તેની ઉપર ક્રોધ કરી વિસઢ બે, તું ધર્મના પ્રભાવથી મહદ્વિક દેવેંદ્ર થા? અને હું ત્યારે મૃદંગ વગાડનાર સેવક થઈશ. આ પ્રમાણે તે જવાબ આપતું હતું. ત્યારબાદ આયુષ પૂર્ણ કરી વિસઢ અને નિષઢ બન્ને સામાધિ પૂર્વક મરણ પામીને સૈધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. તેમાંથી નિષઢ મહદ્ધિક દેવ થયે અને વિસઢ તેના સેવકની અંદર અલ્પ રૂદ્ધિકદેવ થયે, ત્યાર બાદ નિષઢની બહુ સમૃદ્ધિ જોઈ વિસઢ પિતાને પૂર્વજન્મ સંભારી બહુ ખેદ કરવા લાગ્યું કે અમે બન્ને જણ સાથે ગૃહસ્થ ધર્મ પાળતા હતા તેમાં આ શુદ્ધ અધ્યવસાયથી અધિપતિ થયે અને હું દુધ્ધન વડે હેને ચાકર થયે. હા મૂઢ એવા મહને ધિક્કાર છે કે, હે ધર્મ વિરૂદ્ધ આચરણ કર્યું. હાસ્યરસમાં લુબ્ધ થઈને હું મનુષ્ય જન્મ હારી ગયે. વળી મહારાજે અધમ બીજો કોણ હેય? કે જે હું સામાયિકમાં રહ્યો ત્યાં સુધી પણ વાણીરૂપી વાઘેણુને કબજે કરવા સમર્થ ન થઈ શક્યો. અહે! મેહ રાજાનું બલ કેવું છે? વળી મહારા નિષઢ બંધુએ મહુવાર મહને વાર્યો હતો તે પણ મહેં એમ કહ્યું કે તું મહદ્ધિક દેવ થઈ અને હું ત્યારે મૃદંગ વાદક સેવક થઈશ. તે વચન સત્ય થયું. નિષઢ જે કે પૂર્વ ભવના સ્નેહથી બહુ સત્કારપૂર્વક મહને જુવે છે તે પણ તેની આગળ નૃત્ય સમયે હારે કંઠમાં ઑટે મૃદંગ બાંધવો પડે છે અને તેથી જે કંઈ દુ:ખ થાય છે તે કેવલી ભગવાન જાણે છે. એ પ્રમાણે વિસઢને પશ્ચાત્તાપ કર પડ્યો. પછી ત્યાંથી તે બન્ને ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમની આરાધના કરી કેવલજ્ઞાન પામીને મોક્ષપદ પામશે. इति सामायिकद्वितीयातिचारविपाके विसढनिषद कथानकं समाप्तम् ॥ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy