________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોઘામંડન પાર્શ્વજીનસ્તવન |
મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ. ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ શૃંદા;
શરણે આવ્યે સુખ કંદા રે, નાણ દિjદા. ટેક પ્રભુજી ! મહારા ચાર ગતિમાં હું જમીયે, તવ ચરણે નાથ ! ન નમીયે રે.
પાW. અલબેલા ! તે અભિમાનથી અકડાયે. વળી પ્રપંચમાં પકડાયે રે.
પાર્શ્વ. છબીલા ! હે તે શાસ્ત્ર મર્યાદાઓ છેડી. પ્રતિમામાં પ્રીતિ ન જેડી રે.
પાશ્વ. રંગીલા! મુઝને પરનારી લાગી પ્યારી, પણ ભક્તિ ન કચ્છી તમારી રે,
પાર્શ્વ. રસીયાજી! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મેહ ધર્યો બહુ મનમાં રે.
પાશ્વ. નાથજી ! હું તેં નિન્દા કરી મુનિવરની, હાર્યો બાજ નિજ ઘરની રે.
પાશ્વ. મેહનજી ! હારા અવગુણ સામું ન જોશે. છે અગણિત મુઝમાં દેશે રે.
પાશ્વ. દયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારે રે.
પાશ્વ. ભવ વનમાં ભમતે ભાવનગરથી હું આવ્યો, પ્રભુ! અજીત મનમાં ભાવ્યો રે.
પાશ્વ. # રાતિ: રૂ
For Private And Personal Use Only