________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવણિકથા.
(૪૫) નમ પુરૂષના પણ હદયમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. તેઓ અક્ષય વૈભવ મેળવે છે. વિગેરે દેશના સાંભળી નંદશ્રેષ્ઠીએ સૂરિને વંદન કર્યું. અને કેટલાંક ડગલાં તેમની પાછળ ગયે. પછી મુનિએ ઉદ્યાનમાં ગયા. અને નંદ પિતાને ઘેર આવ્યા. હવે તેણે મત્સર ભાવથી દાન કર્યું તેથી તેને અતિચાર લાગે એટલે હેને દાનનું ફળ મળ્યું નહીં. ત્યારબાદ તે નંદશ્રેષ્ઠી મરણ પામી વ્યંતરદેવામાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી કેટલાક ભવ ગ્રહણ કર્યા બાદ મનુષ્ય ભાવ પામી ચારિત્રપદ ગ્રહણ કરશે. અને અનુક્રમે જ્ઞાન મેળવી મોક્ષસુખ પણ પામશે. વળી સુંદશ્રેણી સરલ પ્રકૃતિને લીધે તેજ ભવમાં ચારિત્ર પાળી નિબંધ સ્થાનમાં સુખ પામે. इत्यतिथिसंविभागवतपञ्चमातिचारे नन्दकथानकं समाप्तम् ।।
तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्ध श्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाण परमगुरु तपागच्छाधिराज शास्त्रविशारदजैनाचार्य योगनिष्टाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्य प्रसिद्धवक्तेतिलब्धख्याति व्याख्यानकोविदजैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृत गुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचार व्याख्योपेतानि द्वादशव्रतानि समाप्तानि ।
For Private And Personal Use Only