________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ્રશ્રાવકનીકથા,
(૪૧૩ )
દાન આપીશ, કારણકે આ વિષયના નિયમ મ્હે લીધેલા છે. એમ કહી બીજે દિવસે પાતે ઉપાશ્રયે જઈ મુનિઓને પોતાને ત્યાં ખેલાવી લાવ્યા. પછી ઘેાડું ઘી ( મરધી પળી) વ્હારાવી વંદન કરીને તેમને વિદાય કર્યો. મુનિએ પણ બીજે સ્થળેથી ભિક્ષા લઇ ગુરૂ પાસે ગયા.
સૂરીશ્વરે મુનિએને પૂછ્યું, આજે દેવચંદ્રને ત્યાંથી શુ મળ્યું ? મુનિઓએ ધી બતાવ્યુ’. ગુરૂ કૃપણુતાનું ફળ. એલ્યા, હવે તેના ત્યાં નિમંત્રણ વિના તમ્હારે જવું નહીં. વળી ખીજે દિવસે ભાજન સમય વ્યતીત થયા ખાદ દેવચંદ્ર મુનિઓને મેલાવવા માટે ગયા. ત્યારે ગુરૂએ કહ્યું કે, મુનિએએ આહાર કર્યાં. આહાર લીધા પછી હવે ગોચરી શા કામની ! શઠ બુદ્ધિથી દેવચંદ્ર બહુ ખેદ કરવા લાગ્યા. ક્રીથી સૂરિ ખેલ્યા, ભદ્ર ! હવે ખેદ કરીશ નહીં. આજે કારણને લીધે મુનિએ ત્યારે ત્યાં આવી શકયા નથી. ત્યારબાદ દેવચંદ્ર પોતાને ઘેર જઇ જમીને સુઇ ગયા. પરંતુ બહુ જમવાથી વિસૂચિકા થઇ ગઇ. જેથી મરણ પામી ભૂત ચેનિમાં તે ઉત્પન્ન થયા અને ક્રમે મોક્ષ સુખ પણ પામશે, માટે ભવ્ય પ્રાણીઓએ બુદ્ધિપૂર્વક વ્રતમાં અતિચાર સેવવા નહીં. કારણકે અતિચાર સેવવાથી અનુક્રમે વ્રત ભંગના પ્રસંગ પણ આવી જાય છે.
इत्यतिथिसंविभागवते तृतीयातिचारदृष्टान्तः ||
-@
For Private And Personal Use Only