________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુરાજાની કથા.
(૩૭૭)
मलयकेतुराजानी कथा.
વૈષધવ્રત,
દાનવીર્ય રાજા બલ્ય, દયાનિધિ એવા હે જગતપ્ર હવે પિષધવ્રતનું સ્વરૂપ સાંભળવાની અમારી ઈચ્છા છે માટે કૃપા કરી આપતે કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે નરદેવ! ભવ્ય પ્રાણુઓએ આહાર, દેહ સત્કાર, બ્રહાચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પિષધવ્રત દેશથી કિંવા સર્વ પ્રકારે પાળવું જોઈએ. વળી પિષધ સહિત સદ્ધર્મનું જેઓ દઢ ચિત્ત આરાધન કરે છે તેઓ મલયકેતુ રાજાની પેઠે દેવોને પણ પૂજવા લાયક થાય છે. જેમકે –
અર્થ (વૈભવ)ની જેમાં ગેરવતા રહેલી છે. ઉત્તમ શબ્દ
અને અલંકારથી વિભૂષિત એવા ઉત્તમ મલયકેતુકથા. કવિએ રચેલા કાવ્યની માફક ત્રણે લેકમાં
પ્રસિદ્ધ શ્રી ભુવન નામે નગર છે. તેમાં નીતિશાસ્ત્રના મંદિરરૂપ અને દારિદ્રરૂપી તાપથી તપી ગયેલા પ્રાણીઓને મલયગિરિ સમાન શ્રી મલયકેતુ રાજા રાજ્ય કરે છે, મલયમતિ નામે તેની સ્ત્રી છે. અને બુદ્ધિ બળમાં બૃહસ્પતિ સમાન બુદ્ધિસાગર નામે તેને એક મંત્રી છે. હવે મલયકેતુ રાજા રાજ્ય કારભાર મંત્રીને સેંપી પોતે લિલાવિલાસ જોગવે છે.
અન્યદા મલયકેતુ રાજા સભામાં બેઠા હતા. તેવામાં અક
For Private And Personal Use Only