________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦૨ )
શ્રીસુપા નાચરિત્ર
આનદકારી લક્ષ્મી નામે તેની સ્ત્રી છે. તે બન્ને સ્ત્રી પુરૂષ પરસ્પર પ્રેમથી આન ંદમાં દિવસે। વ્યતીત કરતાં હતાં. પરંતુ સંતાનનુ સુખ નહીં હાવાથી લક્ષ્મીનું હૃદય બહુજ અસંતુષ્ટ રહેતુ હતુ. વળી પ્રજા સંબંધી ઘણા ઉપાય તે કરી ચુકી. કેાઇપણુ દેવ, યક્ષ, કે વ્યંતર, એવા નહીં હોય કે, જેની ઈષ્ટ માનતા તેણીએ નહી કરી હાય. તેમ છતાં હૅને પુત્ર થયા નહી. ખાદ ઘણું દ્રવ્ય ખરચીને અનેક નૈમિત્તિકા પાસે બહુ ઉપાય કરાવ્યા, તેમજ જડી છુટીએ પણ બાંધી ચુકી, સપનાદિક પ્રયોગ પણ કર્યો. તેમ છતાં પણ તેના મનારથ પૂર્ણ થયા નહીં. પછી એક દિવસ બહાર જતા લેાકાને જોઇ લક્ષ્મીએ એક શ્રાવિકાને પૂછ્યું કે, આ લાક કયાં જાય છે ? શ્રાવિકા એલી, નગરની બહાર ઉદ્યાનમાં દિવ્ય જ્ઞાની મુનિ પધાર્યાં છે, માટે તેમને વંદન કરવા આ સર્વ લેાક જાય છે. લક્ષ્મી ખેલી, હું સખી ! મ્હારે પુત્રની બહુ વાંછા છે માટે જો હુને પણ તે સબંધી કંઇ ઉપાય બતાવે તે હું પણ ત્યાં આવુ. શ્રાવિકા બેલી, હે સખી ! આવી સકામ બુદ્ધિથી મુનિએ પાસે જવું અાગ્ય છે. માત્ર તેમની ભક્તિથી જ દરેક મનારથ સિદ્ધ થાય છે. તે સાંભળી લક્ષ્મી પણ રથમાં બેસી તે શ્રાવિકાની સાથે ઉદ્યાનમાં ગઇ. શ્રાવિકાના કહ્યા પ્રમાણે સૂરીને વંદન કરી તે ભૂમિ ઉપર એડી, શ્રાવિકા પણ તેની પાસમાં એડી. સભા ચીકાર ભરાઇ હતી.
જ્ઞાનીએ લક્ષ્મીને ઉદ્દેશી સમ્યકત્વાદિ શ્રાવક ધર્માંના ઉપ દેશ માચે. પછી લક્ષ્મીએ અતિથિ
જ્ઞાનીમહાત્માને સવિભાગના પ્રશ્નન કર્યો, એટલે સૂરિએ વિશેષ પ્રકારે અતિથિ વ્રતની વ્યાખ્યા શ્રાપી કે, જે ગૃહસ્થના ઘેર ઉત્તમ ભાજ
ઉપદેશ.
નના સમયે અકૃત અને અકારિત એવા શુદ્ધ પિંડાર્દિકની જે
For Private And Personal Use Only