________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
ત્યાર બાદ રાજાની આજ્ઞાથી તેણે પોતાના નાના પુત્ર મહેબને પિતાના ઘરમાં રાખે. બાકીના ચારે પુત્રને રાજાના હુકમ પ્રમાણે પોતે પણ યુદ્ધ કરવા જવાની આજ્ઞા આપી. પછી તેઓ ચારે દિશાઓમાં સૈન્ય સહિત શત્રુઓને જીતવા માટે ગયા. તેમાં પ્રથમ પુત્ર વરૂણ ચતુરંગ સેના સહિત મલયાચલ તરફ ચાલ્યા અને ત્યાં જઈ દુર્ગની તળેટીમાં તેણે પડાવ કર્યો. શિવભદ્રને નાને પુત્ર મહેન્દ્રસિંહ વરૂણના સ્નેહને લીધે
પિતાના પિતાની આજ્ઞા લીધા શિવાય મહેન્દ્રસિંહ. મહા કષ્ટવડે ઘેરથી નીકળે અને વરૂણની
પાસે ગયે. વરૂણે પણ તેને પોતાની પાસે બહુ સાવચેતીથી રાખે. અને પિતાના પિતા ઉપર લેખ મોકલી મહેન્દ્રસિંહના સમાચાર જણાવ્યા કે એની ફિકર ચિંતા કરશો નહીં, ત્યારબાદ ત્યાં એક વૃદ્ધ ભીલ આવ્યા અને વરૂ રણને કહેવા લાગ્યા કે હે મહાશય ! કૃપા કરી એકાંતમાં હારી સાથે આપ ચાલે. આપને તેડવા માટે હું આવ્યો છું. વરૂણે પણ તેના કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી તે ભીલ બોલ્યા મનુષ્યએ પ્રવેશ કરી શકાય તેવી ગુફાની અંદર ઉંચે ચડવાની એક મહેટી સુરંગ છે, તે સુરંગ કિલ્લાના મધ્ય લાગ સુધી લાંબી છે. અને તે ઠેકાણે એક સુંદર મહેલ છે, તેની અંદર શયામાં તે કિલ્લાઓને અધિપતિ વિરાજે છે. તે કિલે છે તું મને આપે તે હું તને તેની પાસે લઈ જાઉં. વરૂણ પણ તે પ્રમાણે તેનું વચન માન્ય કરી તેની સાથે ચાલે અને મહેન્દ્રસિંહને પોતાના સન્યની અંદર રાખ્યું. ત્યારબાદ સુરંગમાં થઈ અનુક્રમે વરૂણ સહિત ભીલ મહેલમાં ગયે. તેના મધ્ય પ્રદેશમાં ભીન્ન લોકોને તે અધિપતિ પિતાની સ્ત્રીઓ સાથે સુઈ ગયે હતું. તે વૃદ્ધ ભીલે તેને તે બતાવ્યું. પછી તેજ
For Private And Personal Use Only