________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંધા ને સૂરિજીએ તેમને યથાયોગ્ય ઉપદેશ દીધો ને તેથી પ્રતિબંધીત બન્નેએ સમ્યકત્વ મૂળ ગૃહધર્મ સ્વીકાર્યો તથા પંચમ વૃત વિશેષ વધુ સંકીર્ણતાથી લીધું. ગુરૂએ વારવા છતાં જાણે તેની પરીક્ષા માટે હોય તેમ લક્ષ્મી દેવી તેના ના પાડવા છતાં કટિ દ્રવ્ય આપી જાય છે ને પિતાનાં સગાંને વહેંચી આપવા જણાવે છે અને તે પ્રમાણે તે કરે છે. આ જોઈ રસ પિતાના ભાઈને શિખામણ દઈ દષ્ટાંત દે છે કે એક ધનશ્રેષ્ટિમિથ્યા દ્રષ્ટિ છતાં લક્ષ્મી દેવી જવાની રજા માગે છે ત્યારે તુ ચાલી જવા જણાવે છે. તેથી પ્રસન્ન થઈ લમી વર માંગવા કહેતાં ધનશ્રેષ્ટિ “મારૂ કુટુંબ કઈપણ સમયે દત ક્લેશથી છુટું ન પડે તેવો બબસ્ત કરવા” જણાવે છે. કુટુંબસંપ હોય ત્યાંજ લક્ષ્મી વસે એ સૂત્ર બરાબર સમજનાર શ્રેષ્ટિની ચતુરાઈ સમજી જઈ ત્યાં જ વસી. છે. જો કે મિથ્યા દ્રષ્ટિ છતાં ધને લક્ષ્મીનો લેભન કર્યો ને તું જ્ઞાની, શ્રાવક ને પરિગ્રના નિયમવાળા થઈ આ શું કરે છે? આથી ઉલટો ભરત તેને તિરસ્કાર કરી તેને નિબ્રસે છે ને રજસ તેને કાંઈ ન કહેતાં જુદે રહે છે. અને વિધિપૂર્વક ધર્મ તથા વૃતારાધન કરે છે. ભરત વ્રત ભંગ કરતાં રોજદંડ પામે છે ને દંડાઈ દરિદ્રાવસ્થા પામે છે, જ્યારે રસ ધન-વૈભવ સંપન્ન થાય છે.
એકદા કેાઈ ચાડીયાના કહેવા પરથી ધનવાન રભસ પાસેથી નાણું કઢાવવા રાજા યુક્તિ કરી તેને ત્યાં મંત્રીને મોકલે છે–મંત્રી પેટી ખાલી જુવે છે ને આશ્ચર્યચકીત બને છે. રાજા પાસે રભસને લઈ જતાં પોતે રૂપીઆ દશ હજાર હમણાં જ પેટીમાં મુકેલા છતાં ક્યાં ગયા તે સમજી શકતો નથી એમ જણાવે છે અને ગુપ્ત રહેલી દેવી આકાશવાણી કરી રાજાને રસની નિર્દોષતાની ખાત્રી આપી તે જૈનધમ છે ને તેને પીવામાં આવશે યા તો તેના દ્રવ્ય કે કઈ વસ્તુપર બદનજર કરવામાં આવશે તે રાજાને સપરિવાર સુરેચુરા કરીશ એમ કહી તે ચાડી કરનારનું મુખ વાંકુ કરી છોડતે પછી સર્વ દ્રવ્ય પાછું રભસનું જણાવા લાગ્યું. પછી રભસ પણ અનાથાદિને દાન આપવા લાગ્યો અને ધર્મારાધન કરી સમાધિ મરણવડે બ્રહ્મલોકમાં ઉપન્ય અને ત્રીજે ભવે મેશે જશે તથા ભરત પંચમ વતને કલંકીત કરી નાગલેકમાં ઉત્પન્ન થઈ ઘણા કાળને અંતે મોક્ષ સુખ પામશે.
પૃષ્ટ ૧૨૫ થી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ દાનવીર્ય રાજાને ધન ધાન્ય
For Private And Personal Use Only