________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મંદિર એવું સમુદ્ર સમાન ભદ્રિલપુર નામે નાહટદષ્ટાંત. નગર છે. તેમાં સ્થિરદેવ નામે શ્રેણી રહે
હિતે. કમલશ્રી નામે તેની ભાર્યા હતી, તે શીલ ગુણમાં અગ્રણી હતી. નાહટ નામે તેઓને એક પુત્ર હતું. તે સ્વભાવથી લેબી અને વેપારમાં નિર્ભય હતે. એક દિવસ કેઈક તેના મિત્રે તેને લોભાવી કહ્યું કે બહુ કરીયાણું ભરી ઘણું વેપારી લેકે નગરની બહાર આવ્યા છે. તે સાંભળી નાહટ પણ વેપારના લેભથી મિત્રની સાથે ત્યાં ગયા તે કોઈપણ વેપારી ત્યાં મળે નહીં, પછી તેણે પૂછયું કે, હે મિત્ર ! તે વેપારીઓ ક્યાં છે? તે જલદી બતાવ? આ સાંભળી અનેક મુનિઓથી પરિવૃત્ત ઉદ્યાનમાં બેઠેલા
સૂરિને તેણે બતાવ્યા. તે જોઈ નાહટ સૂરિદશન. બે, આતે નિથ (ત્યાગી ) છે.
મિત્ર બે, હે ભદ્ર! પિતે મુનિ ધર્મમાં રહેલા છે. પરંતુ એમની પાસે બહુ અમૂલ્ય વસ્તુઓ છે. અને તે પણ બહુ ખેંઘા ભાવે આપે છે. છતાં પણ જે તે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, તેના પ્રતાપથી લોભ સહિત દારિદ્રરૂપી વૈતાલ નાશી જાય છે. આ પ્રમાણે નાહટને સમજાવીને તેને મિત્ર પ્રણામ કરી બેલ્યો, હે સૂરીશ્વર ! આ વણિક પુત્ર વ્યાપાર માટે આપની પાસે આવ્યા છે. માટે આપના હૃદય રૂપી ગાંઠડીમાં ધારણ કરેલી, બહુ કિમતી રત્ન, મક્તિક વિગેરે કંઈપણ કિંમતી વસ્તુઓ બતાવે. ગુરૂમહારાજ બેય, હારૂં કહેવું સત્ય છે. પરંતુ એને ખરીદવાનો વિચાર હોય તે બતાવીએ, નહીંતે નિરર્થક બોલવાથી શું વળે? કેમકે માત્ર બતાવીને પાછું મૂકવાથી ખેદ ઉત્પન્ન થાય. નાહટ છે, ગ્રંથિઓ છેડીને રત્ન બતાવે. જોયા વિના માત્ર મુખે બોલ
For Private And Personal Use Only