________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૬ )
શ્રીસુપા નાયચરિત્ર,
કરૂણ દૃષ્ટિએ જેને જેને જુએ છે તે મહારેગી હાય છે . તાપણ નિગી થાય છે. એ પ્રમાણે આપની કીર્ત્તિ સાંભળી તેઓ અહીં આન્યા છે. રાજાએ પ્રતીહારને કહ્યુ કે દરેક રાગીઓના જુદા ખુદા વર્ગ ગાઢવા પછી મ્હારી પાસે લાવે, એમ રાજાની આજ્ઞા માન્ય કરી પ્રથમ કુક્ષી વર્ગ પછી વરિત એમ અનુક્રમે દરેકના વર્ગ પાડી રાજાની પાસે લાવ્યા. પછી રાજાએ પ્રથમ વને કહ્યુ કે, હું કુછીએ ! જીવા ત્યાંસુધી તમ્હારે દારૂ, મધ અને માંસાદિક સાવદ્ય પદાર્થોના ત્યાગ કરવા. તેમજ કેટલાકને સમ્યકત્વ, વળી કેટલાકને પ્રથમ વ્રત અને કેટલાકને દ્વિતીય વ્રતાદિકના નિયમે આપ્યા. પછી દયારસની દષ્ટિએ સને જોયા એટલે તત્કાલ તેઓ ભયંકર એવા સર્વ રાગાથી વિમુક્ત થઇ ગયા અને નિકાચિત કર્મના ત્યાગ થવાથી તેએની વેદના પણ ક્ષીણ થઈ ગઈ. આવા પરોપકારને લીધે રાજાની ચેડા સમયમાં પ્રસિદ્ધિ બહુ વધી ગઇ. ત્યારબાદ પેાતાના પાટવી કુમારને રાજ્ય આપી શખ રાજાએ જીનશાસનની પ્રભાવનાં પૂર્વક જીન દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે કેવળજ્ઞાન પામી મેાક્ષ સુખ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીએ ! જેવી રીતે વ્રતના પરિામ વૃદ્ધિ પામે. તેમજ અતિચારાના પ્રાદુર્ભાવ ન થાય અને વિશુદ્ધિના ઉદય થાય તેવી રીતે વિરતિ પાળવામાં વિશેષ યત્ન કરવા.
इति देशावकाशिक निश्चलतायां शंखकुमारकथानकं समाप्तम् ॥
For Private And Personal Use Only