________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુભની કથા.
(૨૯૧)
તે દ્રવ્યસ્થાન જોતા હતા. તેથી તેણે પિતા પાસે જઇ કહ્યું કે કોઇક કાર્પેટિક મડદાની માફક ત્યાં પડેલેા છે. શ્રેષ્ઠી આવ્યે દ્રવ્યના લાભથી શ્વાસ રાકીને મડદાની માફ તે પડ્યો હશે, માટે એવુ કાઇ પણ અંગ છરીથી તું કાપી લાવ. એ પ્રમાણે પિતાની આજ્ઞા લઇ શેલટ કાટિકની પાસે ગયા અને તેના કાન કાપી લાવીને પિતાને મતાન્યેા. ફ્રીથી પિતાએ કહ્યું કે તેના ખીજો કાન કાપી લાવ, કારણ કે ધૃત માણસ દુ:ખથી ડરતા નથી. પછી તે બીજો કાન કાપી લાબ્યા, તે પણ તે મડદાની સ્થિતિમાં પડ્યો રહ્યો. પછી તેના પિતાએ કહ્યું કે ખરાખર પરીક્ષા માટે તેનાં બીજા પણ અંગ કાપવાં જોઇએ. ત્યારબાદ શાભટ ત્યાં ગયા અને એષ્ઠ સહિત તેનું નાક પણ કાપી લીધું; પરંતુ દ્રવ્યના લેાભથી તેણે તે સર્વ દુ:ખ સહન કર્યું. અહા ? દ્રવ્ય માટે પ્રાણીએ કેવાં દુ:ખ સહન કરે છે. દુનીયામાં કાઇ પણ એવું દુ:ખ નહી હાય કે જે ધન માટે સહન નહીં કરાતું હાય. વળી દ્રવ્યના લાભથી મૂઢ પુરૂષા પેાતાનુ જીવિત પણ ગણતા નથી. તા અંગ છેદનની તાશી ગણુતરો ? ત્યાર પછી કાટિકને મરેલા સમજી સાગરદત્ત શ્રેષ્ઠી પુત્ર સહિત પેાતાને ઘેર ગયે.
પછી કાર્પેટિક ઝટ ઉભા થઈને તે દાટેલું ધન ત્યાંથી કાઢી લઈ બીજા ઠેકાણે ગેાપવી દીધું. કાર્ટિકનું કપટ. વળી તેમાંથી કેટલુક દ્રવ્ય પેાતાને વાપરવા માટે સાથે લઈ નગરમાં ગયા. મને ખાસ પેાતાને માટે વસ્ત્ર, પાત્ર, ધૂપ, કપુર અને મુખવાસાદિક જે જોઇએ તે લીધુ. વળી સૂક્ષ્મ વવડે લપેટીને એઇ, નાક, અને કાનના દેખાવ સાજાની માફ્ક કરીને વેશ્યાઓને ત્યાં વિલાસ કરવા લાગ્યો. એમ કરતાં એક દિવસ તે કાર્પેટિક મીજમાની કરવા માટે દ્રાખ, મિષ્ટાન્ન, ઘેખર, પુરી, વડાં અને ખાજા
For Private And Personal Use Only