________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચ'દ્રનોકવા.
( ૪૩૭ )
સમજવા અને તે સૂરિ ત્હારા મૃત્યુના નાશ કરી નિધિ સ્થાનમાં હને સ્થાપન કરશે. આ પ્રમાણે હારા સ્વપ્નનુકૂળ છે. એમાં ફ્રાઈ પ્રકારના ત્હારે સદેહ જાણવા નહી.
મહાસેન રાજાએ આ પ્રમાણે સ્વપ્નના પરમાર્થ જાણી સૂરિને વિનંતિ કરી કે ‘ હે ભગવન્ ! આ મહાસેનરાજાના સ્ત્રમ ફળ તત્કાળ હુને સત્ય થાય. તેવી માક્ષ. રીતે કૃપા કરો. સૂરીંદ્ર ખેલ્યા, હે રાજન ! જો એવાજ હારા નિશ્ચય હાય તાઇ પ્રકારના તુ પ્રતિખ ધ કરીશ નહીં. રાજાએ પશુ તરતજ પોતાના પુત્રને રાજ્ય સેોંપી પેતે દીક્ષા ગ્રહણ કરી. ત્યારખાદ બન્ને પ્રકારની શિક્ષા લીધી. અને અનુક્રમે કેવળજ્ઞાન પામીને મહાસેન મુનિ અલ્પ સમયમાં અચળ અને સદા નિર્ભય એવા મેાક્ષ પદને પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિએ ! ઇચ્છાનો ત્યાગ કરી જે પ્રાણી અનશનવ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં જો સિદ્ધ ન થાય તેા પ્રાયે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. વળી અત્યંત સ્થિર બુદ્ધિ, દયાભાવ અને નજી સંકલ્પ વિકલ્પવાળા ધન્ય પુરૂષો પરમાત્માનું ધ્યાન કરતા અનશન પૂર્વક સમાધિ મરણ પામે છે.
इति संलेखनायां मलयचन्द्रकथानकं समाप्तम् || तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्य यो गनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशन प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं संलेखनाव्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only